Book Title: Agam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
કરીને ભગવાન પિતાને મત પ્રગટ કરતાં કહે છે કે-(તા તીરં તીરં મુહુ સૂરિવરણ ગોરા વડિયા મા તેના ઘર્ષ સૂરિ લોયા માવડિયા મારું) ત્રીસ ત્રીસ મુહૂર્ત પર્યન્ત સૂર્યને એજ અર્થાત્ પ્રકાશ અવસ્થિત રહે છે. તે પછી સૂર્યને પ્રકાશ અનવસ્થિત થાય છે. કહેવાને ભાવ એ છે કે-જંબુદ્વીપમાં પ્રતિવર્ષે પરિપૂર્ણ રીતે ત્રીસ મુહૂર્ત પર્યન્ત સૂર્યને પ્રકાશ અવસ્થિત એટલે કે સ્થિર એકરૂપે રહે છે, અર્થાત્ સૌર વર્ષ સંવત્સર સુધીમાં જ્યારે સૂર્ય સભ્યન્તરમંડળમાં જઈને ગતિ કરે છે, ત્યારે જંબુદ્વીપમાં ગયેલ સૂર્યનું તેજ પૂરેપૂરૂં ત્રીસ મુહૂર્ત પ્રમાણનું હોય છે, તે પછી એટલે કે સભ્યન્તરમંડળની પછી સૂર્યને પ્રકાશ અનવસ્થિત અર્થાત્ અસ્થિર ચંચળ થાય છે, અનવસ્થિત શા કારણથી થાય છે એ જીજ્ઞાસાની નિવૃત્તિ માટે સૂત્રકાર કહે છે-(છHણે દૂષિા રોષે frગુલ્લે જી રે કૂત્તિ ચોથું સમવર) છ માસ પર્યઃ સૂર્યને પ્રકાશ ન્યૂન થાય છે. અને છ માસ સૂર્યને પ્રકાશ વધતું રહે છે, કારણ કે-સર્વાત્યંતરમંડળ પછી સૂર્ય સંવત્સર પછી પહેલા છ માસ યાવત્ સૂર્યને જબૂદ્વીપમાં રહેલ પ્રકાશ દરેક અહેરાત્રને અઢારસો ત્રીસ સંખ્યક ભાગનું ન્યૂનપણું બતાવે છે. તે પછી બીજા સંવત્સર સંબંધી છ માસમાં યાવત્ સૂર્ય દરેક અહેરાત્રમાં અઢારસે ત્રીસ ૧૮૩૦ સંખ્યક ભાગની વૃદ્ધિ થવાથી પ્રકાશને વધારો થાય છે. આ પ્રમાણે પ્રત્યક્ષ પરિસ્થિતિ પ્રાપ્ત થાય છે, એજ વક્તવ્ય પ્રકટ કરતાં સૂત્રકાર કહે છે-(
જિમમાળે સૂરિ રેવં ળિવુ, પવિતમાળે સૂરિ તેલં મધુરુ) નિષ્ક્રમણ કરતા સૂર્ય દેશભાગને ન્યૂન કરે છે, તથા પ્રવેશ કરતો સૂર્ય દેશભાગને વધારે છે, કહેવાને ભાવ એ છે કે અત્યંતરમંડળથી બહાર નિકળતે સૂર્ય દેશભાગ એટલે કે અઢારસે ત્રીસવાળા ભાગ સંબંધી પ્રતિ અહોરાત્રના એક એક ભાગ રૂપ દેશ ભાગને ન્યૂન કરે છે, તથા એજ રીતે બાહ્યમંડળથી અત્યંતરમંડલાભિમુખ
શ્રી સુર્યપ્રજ્ઞતિ સૂત્રઃ ૧
૨૦૮