Book Title: Agam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ઇરુત્તીર્ગોચનાદ્વ ય સ માને. નોયનરલ પરિણયે બńતત્તિ ત્રજ્ઞા) એ સર્વાં ભ્યન્તરમંડળની વાહા મેરૂપર્યંતના અંત અર્થાત્ મૈરૂપ°તની સમીપ નવ હજાર ચારસા છાશી ચેાજન તથા એક ચેાજનના નવ દસ ભાગ ૯૪૮૬ ૯ પરિધિરૂપે એટલે કે મદરપતની પરિધિપણાથી હોવાથી એટલા પ્રમાણની પરિધિવાળી તાપક્ષેત્રની સસ્થિતિ મૈ કહેલ છે, તેથી તમે પણ તમારા શિષ્યાને એ જ પ્રમાણે કહેા. આ પ્રમાણે ભગવાનના કહેવાથી પ્રશ્ન કરતાં કહે છે કે-(તા સેન વિશ્ર્વવિષેણે દત્તો આદિતેતિ જ્ઞા) તા એ તાપક્ષેત્ર વિશેષ શાકરણથી તે પ્રમાણથી યુક્ત કહેલ છે ? અર્થાત્ શ્રી ગૌતમસ્વામી કહે છે કે-પૂર્વોક્ત તાપક્ષેત્રસસ્થિતિના પરિક્ષેષવિશેષ એટલે કે મંદર પર્વતના પરિયરૂપ પરિક્ષેપ વિશેષ શા કારણથી એટલા પ્રમાણવાળા કહેલ છે? આનાથી ઓછુ પણ નહીં અને વધારે પણ ન હેાવામાં શું પ્રમાણ છે? તે હું ભગવન્ આપ કહે। આ પ્રમાણે શ્રી ગૌતમસ્વામીના પ્રશ્ન કરવાથી વીતરાગ ભગવાન મહાવીરસ્વામી નીચે જણાવેલ પ્રકારથી ઉત્તર આપતાં કહે છે.-(તા તે મંÇ વચહ્ન પહેલે હૈં સ્પ્લેિયં તિર્ફેિ મુનિત્તા
હું છિત્તા હં મળે ફ્રીમાને સવિશ્લેવિસેને બાજ્ઞિાતિ વજ્ઞા) જે મદર પતના પરિક્ષેપ છે, એ પરિક્ષેપને ત્રણથી ગુણીને દસથી ભાગે તેને જે ભાગ આવે તે પરિક્ષેપવિશેષનુ પરમાણુ થાય છે તેમ કહેવું. અર્થાત્ કહેવાના ભાવ એ છે કે-એટલ પ્રમાણ મેરૂપર્યંતના પશ્ચિપતુ હોય છે, આ પરિરયનું પરિમાણુ ગણિતથી સિદ્ધ કરેલ છે, એ પરિક્ષેપને ત્રણથી ગુણીને દસથી ભાગવા તેનું જે ભાગફળ આવે એજ પરિક્ષેપ વિશેનુ' પરિમાણુ કહેવાય છે. આમ કહેવામાં શું પ્રમાણુ છે ? એમ કહે તે માટે કહે છે કેઅહીંયાં સર્વાંભ્યન્તરમ`ડળમાં વર્તમાન સૂર્ય જમૂદ્રીયના ચક્રવાલના કોઈ પ્રદેશમાં તે તે ચક્રવાલ ક્ષેત્રના પ્રમાણાનુસાર ત્રણ દસ ભાગને પ્રકાશિત કરે છે, આ વિષયમાં પહેલા પરિરયના પ્રમાણુના વિચાર સમયમાં ત્યાં સવિસ્તર કહેલ છે, તેથી હવે મંદર પર્યંતની નજીકના તાપક્ષેત્રના વિચારના સબધમાં વિચાર કરવામાં આવે છે, તેથી અહીંયાં સુખાવમેધ થવા માટે મદરપતના પરિરયને પહેલાં ત્રણથી ગુણીને દસથી"ભાગવામાં આવે છે. દસથી ભાગીને જે ભાગફળ આવે તેમ પતની સમીપના તાપક્ષેત્રનું યથાક્ત પિરમાણુ જાણવું. જેમ કે-મંદરપતના વધ્યુંભ ૧૦,૦૦૦ દસ હજાર ચેાજનના છે તેના વ ૧૦,૦૦૦૦૦૦૦ દસ કરોડ થાય છે. તેને દસથી ગુણુવાથી સે કરોડ થાય છે, ૧૦૦૦૦૦૦૦૦૦ એક અજબ થાય છે. તેનું આસન્ન વર્ગમૂળ લાવવાથી સાવયવ એકત્રીસ હજાર છસો તેવીસ કંઇક ઓછા થાય છે, પરંતુ વ્યવહાર દૃષ્ટિથી પરિપૂર્ણ વિવક્ષિત કરેલ છે, ૩૧૬૨૩ અને ત્રણથી ગુણે તે ૩૧૬૨૩+૩=૯૪૮૭૯ ચારાણુ હજાર આઠસા એગ
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૧
૧૭૮