Book Title: Agam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ઘષણ કરે છે. હા (ને કુળ gવમાશંકું) કેઈ દસમ મતવાદી અન્યતીર્થિક પિતાનો મત દર્શાવતાં આ પ્રમાણે કથન કરે છે.-(તા વાવત્તરિ વીરસર્ચ ચાવાર સમુzસર્ચ ચંત્રિમ ફૂરિયા સમારંતિ, વન્નોતિ તવંતિ પતિ ને pવમાશંકુ) ૧૦ બેતેર અધિક એકસો દ્વિીપને અને બોતેર અધિક એ સમુદ્રોને ચંદ્ર સૂર્ય અવભાસિત કરે છે, ઉદ્યોતિત કરે છે, તાપિત કરે છે અને પ્રકાશિત કરે છે. કેઈ એક આ પ્રમાણે કહે છે. અર્થાત્ બેતર અધિક એકસો એટલે કે એકસો તેર દ્વીપ અને એક તેર સમુદ્રોને ચંદ્ર સૂર્ય ગમન કરતાં કરતાં અવભાસિત કરે છે, ઉદ્યોતીત કરે છે, તાપિત કરે છે અને પ્રકાશિત કરે છે. આ પ્રમાણે દસમે તીર્થાન્તરીય પિતાના મત વિષે કથન કરે છે. ૧૦ (ાને પુર પ્રમાણુ) અગ્યારમો મતવાદી દસે અન્યતીર્થિકેરના કથનને સાંભળીને પિતાને મત પ્રગટ કરતાં કહેવા લાગ્યો
-(ता बायालीसं दीवसहस्सं बायालीसं समुदसहस्सं चंदिमसूरिया ओभासेंति, उज्जोवेंति तवेंति gräત્તિ) ૧૧ બેંતાલીસ અધિક એક હજાર દ્વીપને અને બેંતાલીસ અધિક એક હજાર સમુદ્રોને ચંદ્ર સૂર્ય અવલસિત કરે છે, ઉદ્યોતિત કરે છે, તાપિત કરે છે, અને પ્રકાશિત કરે છે. અર્થાત્ અગીયારમે તીર્થાન્તરીય આ પ્રમાણે પોતાને મત દર્શાવે છે કે બેંતાલીસ અધિક એક હજાર એટલે કે ૧૦૪૨ એક હજાર બેંતાલીસ દ્વીપને અને ૧૦૪ર એક હજાર બેંતાલીસ સમુદ્રોને પોતપોતાના માર્ગમાં ભ્રમણ કરતા સૂર્ય અને ચંદ્ર આ કહેલ પ્રમાણવાળા ક્ષેત્રને અવભાસિત કરે છે, ઉદ્યતીત કરે છે, તાપિત કરે છે, અને પ્રકાશિત કરે છે. આ પ્રમાણે અગીયારમે મતવાદી પિતાના મત વિષે કહે છે. ૧૧ ( પુન ઇa. માસુ) કોઈ એક બારમા તીર્થાન્તરીય નીચે જણાવેલ પ્રકારથી પોતાના મતનું કથન કરે છે. અર્થાત્ અગીયાર અન્ય તીથિના મતને સાંભળીને બારમા તીર્થાન્તરીય આ રીતે પિતાને મત દર્શાવે છે.-(ત્તા વાર વીવાસં સાવત્ત સમુદ્રä વંત્રિમૂરિયા શોમાત, ૩ જોતિ તતિ પતિ ઘરે ઘરમાદં) બટેર અધિક એક હજાર દ્વીપને અને બોંતેર અધિક એક હજાર સમુદ્રોને ચંદ્ર સૂર્ય અવભાસિત કરે છે, ઉઘતિત કરે છે,
શ્રી સુર્યપ્રજ્ઞતિ સૂત્રઃ ૧
૧૫૩