________________
દોષ વિના પણ ઠપકો આપે ગુરુ,
h. 4
_*_* = F
આ
, તેને જે સહેતા. મૂલ્ય વિના મળતી મિઠાઈ' એવા ધ્યાનને વહેતા, ધન તે...૩
ભ
શાંતસુધારસ ૨૩૦ ગાથા, (૪) અધ્યાત્મકલ્પદ્રુમ ૩૦૦ ગાથા, (૫) ઉપદેશમાલા ૫૪૪ ગાથા, (૬) હૃદયપ્રદીપ ષત્રિંશિકા ૩૬ ગાથા. મુખ્યત્વે આ છ ગ્રન્થો કંઠસ્થ કરી લેવા. આ ગ્રન્થોમાં એ દર્શાવ્યું છે કે
(૧) રાગાદિદોષોને ઉત્પન્ન કરનારા નિમિત્તો કયા છે ? (૨) રાગાદિ દોષોનું સ્વરૂપ શું ?
(૩) રાગાદિ દોષોનું ફળ શું ?
મન : આ શ્લોકો વાંચી જવાના ? ગોખી જવાના ?
E →
આતમ : ના, માત્ર વાંચવાના કે ગોખવાના નથી. પણ એનો વિધિસર પાઠ | F ના કરવાનો. શક્ય હોય તો રોજ, છેવટે અઠવાડિયામાં ક્રમ પ્રમાણે ચોક્કસ રીતે આ ના ય બધાનો પાઠ કરવો.
य
મન એ શ્લોકોનો પાઠ કરવાની વિધિ શું ?
આતમ : (૧) મંદ સ્વરે, છતાં સ્પષ્ટ ઉચ્ચારપૂર્વક ધીમેધીમે એ શ્લોકો બોલવા. (૨) શાંત સ્થળે, અવરજવર વિનાના સ્થળે બેસીને શ્લોકો બોલવા. (૩) પદ્માસનમાં કે પલાઠી વાળીને બેસવું અને આંખો બંધ રાખવી. (૪) ભીંત વગેરેનો ટેકો ન લેવો.
(૫) એના જે સામાન્ય અર્થ હોય, એમાં ઉપયોગપૂર્વક પાઠ કરવો. (૬) એ ચોક્કસ સમય દરમ્યાન વચ્ચે કોઈની સાથે વાતચીત ન કરવી, પાઠની ધારા અખંડિત રાખવી.
આ રીતે ખૂબ પાઠ કરવા દ્વારા એ શ્લોકો આત્મસાત્ કરવા એનું નામ
ભાવનાશ્રુતપાઠ.
(૨) અનેકશઃ તીર્થશ્રવણ : તીર્થની પાસે આ શ્લોકોનો અર્થ સાંભળવો, એ પણ એકવાર નહિ, પણ અનેકવાર સાંભળવો.
મન : તીર્થની પાસે એટલે ? પાલિતાણા-ગિરનાર વગેરે તીર્થોની નજીકમાં જઈને પ્રે આ અર્થ સાંભળવો એમ ?
न
આતમ : ના, ના, તીર્થમ્ = અધિકૃતશ્રુતાશ્મયવિદ્ અભ્યસ્તમાવનામાર્ગ: આચાર્ય:, જે મહાત્મા, (૧) ઉપરોક્ત શ્રુતના અને એના અર્થના જ્ઞાતા હોય.
નિહાળીએ ઓરડો આરતમનો... (3) 000000
મૈં પ્રક
जि
EE F
111111111
આ
ભ
- .
~ જ