Page #1
--------------------------------------------------------------------------
________________
“અહો શ્રુતજ્ઞાનમ” ગ્રંથ જીર્ણોધ્ધાર - ૧૧
શિલ્પશાસ્ત્ર ગ્રંથ
| પ્રાસાદ તિલક
: દ્રવ્ય સહાયક અધ્યાત્મયોગી આચાર્ય મહારાજા શ્રી કલાપૂર્ણસૂરીશ્વરજી મ.સા.ને જ્ઞાનની
એટલો રસ વિહાર ગમે તેટલો કરીને આવ્યા હોય છતાં મહાત્માઓને વાચના આપે જ, તેઓશ્રીના હાથમાં પુસ્તક હોય જ, ક્યારે પણ પુસ્તક વીના બેઠેલા જોયા નથી... જેઓશ્રીએ જ્ઞાન માટે અથાગ મહેનત કરી હતી એવા અધ્યાત્મયોગી પ.પૂ. કલાપૂર્ણસૂરીશ્વરજી મહારાજાના પટ્ટપ્રભાવક ગચ્છનાયક પ.પૂ. કલાપ્રભસૂરીશ્વરજી મહારાજાના આજ્ઞાવર્તીની સરલ | સ્વભાવી પ.પૂ. ન્યાયશ્રીજીના શિષ્યા માતૃહૃદયા પ.પૂ. વિદ્યુતપ્રભાશ્રીજીન શિષ્યા વિક્રમઇન્દ્રાશ્રીજીના શિષ્યા શ્રીઈન્દ્રયશાશ્રીજી મ.સા.ની પ્રેરણાથી કેશવબાગ કોલોનીના બહેનોની જ્ઞાનખાતાની ઉપજમાંથી
- સંયોજક : શાહ બાબુલાલ સરેમલ બેડાવાળા
શ્રી આશાપૂરણપાર્શ્વનાથ જૈન જ્ઞાન ભંડાર શા. વીમળાબેન સરેમલ જવેરચંદજી બેડાવાળા ભવન
હીરાજૈન સોસાયટી, સાબરમતી, અમદાવાદ-૩૮૦૦૦૫ (મો.) ૯૪૨૬૫૮૫૯૦૪ (ઓ.) ૨૨૧૩૨૫૪૩ (રહે.) ૨૭૫૦૫૭૨૦ સંવત ૨૦૬૫ ઈ.સ. ૨૦૦૯
Page #2
--------------------------------------------------------------------------
Page #3
--------------------------------------------------------------------------
________________
સૂત્રધાર વીરપાલ પ્રણિત
બેડાયા
પ્રાસાદ તિલક
મૂળપાઠ સહિત ગુજરાતી ભાષા ટીકા સહિત.
PRASADATILAK
By
SUTRADHAR VIRAPAL
संपादक पमश्री स्थपति प्रभाशंकर ओघडभाइ सोमपुरा
शिल्पविशारद
EDITED BY PADMASHRI-STHAPATI PRABHSHANKAR O. SOMPURA
Shilp-Visharada
પ્રારા श्री बलवंतराय पी सोमपुरा शिल्पशास्त्री अने भाइओ
વિ. સં. ર૦૧૮
મહાપ્રસાદ સન્મુખ દર્શન પડ્યશ્રી પ્રભાશંકર સેમપુરા
Page #4
--------------------------------------------------------------------------
________________
-बिरपाल-विरचित प्रासादतिलक अनुवादक स्थपति प्रमाशंकर ओ. सोमपुरा
शिल्पविशारद
प्राप्ति स्थान પદ્મશ્રી સ્થપતિ પ્રભાશંકર એ. સેમપુર ૧ ઈલોરા પાક, નારણપુરા ચાર રસ્તા
અમદાવાદ-૧૩ મી ચંદ્રકાન્ત બળવંતરાય રિસાની ' ૩ ૫ણી સભાયટી, સરદાર પટેલ કેલેની
અમદાવાદ-૧૭
बुकसेलर्स મોતીલાલ બનારસીદાસ વારાણસી એન. એમ. ત્રિપાઠી મહાદેવ રામચંદ્ર જાગુટ્ટે અમદાવાદ ગુર્જર ગ્રંથ રત્ન કાર્યાલય અમદાવાદ
મુંબઈ
શાસી બંસીધરછ ઝા લક્ષ્મીકાન્ત ઝા
વ્યાકરણાચાર્ય "રા. દરભંગા મિથિલા પ્રદેશ, બિહાર,
બી ગમતલાલ મજયંકર ત્રિવેદી
પ્રાંગધ્રા
Page #5
--------------------------------------------------------------------------
________________
प्रासादतिलकनी अनुक्रमणिका ૧ પ્રસ્તાવના
વાસ્તુશાસ્ત્ર સ્થાપત્ય અને શિલ્પની વ્યાખ્યા વાસ્તુશાસ્ત્રના પ્રણેતા પુરાણે સંહિતાઓમાં વાસ્તુશાસ્ત્ર આલેખન પંચમુખી વિશ્વકર્મો ૨ ભારતને રિપી વર્ગ ૧. સોમપુરા શિલ્પીઓ. ૨. મહાપાત્ર મહારાણું ૩. પંચાનન જાતિના શિલ્પીઓ ૪. તેવગણું શિલ્પીઓ ૫. વિરાટ વિશ્વબ્રાહ્મણ આચાર્ય શિલ્પીઓ ૬. થી ૧૦ વૈશ્યા મેવાડા ગુર્જરપલી પંચાલે ૧૧ ગૌડબાસણ શિલ્પીઓ ૮
૧૨ જગડજાતિના શીપી ૩, ભારતીય પ્રાસાદની ચૌદજાતિઓ ૧. નાગર, ૪. દ્રવિડ પ. ભૂમિજે ૬. સાંધાર૭ ફાંસના ૮ વિરાટ ૯ વિમાન ૧૦
૧૦ વિમાનનાગર ૧૧ વિમાનપુષ્પક ૧૨ મિઠક ૧૩ સિંહાવકન ૧૪ રથાહ ૧૧
પ્રાસાદના આલેખન ૧ ફાંસના ૨ દ્રવિડ પ્રાસાદ ૩ લતિન ૪ લતીનસંવરણ ૫. નાગર પ્રાણાના શિખર ૬. દ્રવિડ પ્રાસાદના ઉધ શીખર છ વલ્લભી ૮ નાગરપ્રાસાદનું
તળ ઈક્રીવેશન ૯ ભુમિજ શિખર ૪ ભારતની કળામાં આવેલી વિકૃતિ ૫ કળાને પ્રોત્સાહન રિલ્મ પ્રથા ૭ સૂત્રધાર વિરપાલ વિષય સંસ્કૃત સંસ્કરણકારનું ગ્રંથ પર મંતવ્ય સંપાદકનું ગ્રંથ પર વિવેચન ૮ અપૂર્ણ ગ્રંથ પર ગ્રંથ પૂત
એ પ્રથમોધ્યાય સર્વસંગ્રહ જ દ્વીતિયેષ્યિાય ખાતક શિલાસ્યાપનવિધિ , જા ત્રતિધ્યાય ભદ્ર પટ મંડોવર ઠાર સ્તંભપ્રમાણ નામ ૨ ચતુર્થોધ્યાય દેવસ્થાપન પંચાયતન હિંગ
દેવતા દીગમુખાદિ લક્ષણ અપૂર્ણ . પ્રાસાદતિલકની પતિના છ વિષયના પ્રકરણના પાના ૭૨ થી ૧૩૮ ' ૧ જમતી. ૨. દેવતાદષ્ટિપદ સ્થાપન ૩. શિખરાધિકાર
૪ મંડ૫ાધિકાર. ૫. વેદષાદિક પ્રતિમા અધ્યાય ૫ જગતી માન પ્રમાણ
આલેખન જતિ સ્વરૂપ • ચતુર્મુખ આયતન સ્વરૂપ
, રાજ સેનક વેદીકા આસન સવારણ અધ્યાય - દેવતાદષ્ટિપર સ્થાપન
૩૨ ભાગ અને આઠ ભાગે દક્ટિસૂત્ર
Page #6
--------------------------------------------------------------------------
________________
આલેખન, દર્શાવતાર સ્વરૂપ પ્રતિમામાને પીઠમાન
૯
આલેખન પરિકરયુક્ત બ્રસા. મહીસાસુરમના સૂર્ય અને વિષણ
પીડબંધ ધારદયના છ ભાગે પીઠ અને પ્રતિમાના વિભાગ
જે મધ્ય અને કનિષ્ટ માનવું કેષ્ટક અધ્યાય છે, કે શિખરાધિકાર
આલેખન મુંગેપભ્રમ તથા ઉસમું ગેપર ઉસણુંક ભાગ
એ ત્રણ પ્રકાર શીખરદયમાં અને તેના સૂત્રવત. , વાલજર બે પ્રકારે પાયયા પ્રમાણ મૂળ રેખાડી રકંધ પ્રમાણુ થનારા બાલેખન શી પર જધા જરૂખા
કે કિલા લક્ષણ આલેખન શીખરના અંધ પ્રમાણ મામલસારા આમલસારા વિભાગ આલેખન દવાધાર સ્તંભવેલ પ્રમાણે
, , , તેનું આલેખન કળશમાન વિભાગ - અ આલેખન પ્રાસાદ પુરૂષની આકૃતી આલેખન વજદંડ પૃથુમાન વજદંડ લંબાઈ માન
છે
નક છે
૫
»
કાટ
આલેખન વજદંડ તેનુ સ્થાન દંડની પતાકા પાટલીનું પ્રમાણ વજદંડ મર્કટી માન ૫તાકામાન
ધ્વજ વગર શીખર રાખવું નહિ અધ્યાય ૮ ૪ મંડપાધિકાર
પ્રાસાદના પ્રમાણુથી મંડપનું પ્રમાણ મંડપના ત્રણ પ્રકાર ગુઢ સ્ત્રીય નૃત્ય સ્ત્રીક મં૫ના બાર સ્વરૂપ પ્રાગવ મંડપ પ્રાચીવ સ્ત્રીક મંડપનું આલેખન પુષ્પકાદિ ૨૭ મંડપના સ્તંભ સંખ્યા કમથી નામ ભેદ મેરવાદી ૨૫ મંડપ પંચભૂમિના
૧૦ ૧૦૦ ૧૦૦
૧૧
૧૦૨
Page #7
--------------------------------------------------------------------------
________________
આલેખન પુષ્માદિ મંડપ ૨૭
૧૦૩થી ૫ મેરવાદિ મંડપનું કોષ્ટક ગુઢમંડપ આઠ *
૧૭ મેઘનાદાદિ છ મં
૧૦૭ આલેખન ગુઢમંડપના આઠ સ્વરૂપે
૧૦ થી આલેખન મેધનાદિ છે મંડપના સ્વરૂપ
૧૧૦થી૧૧૧ આલેખન સધાર નિરધાર પ્રાસાદના મંડોવર તંભને સમય ૧૧૨ સ્તંભનું પ્રમાણ
૧૧૩ મતવાહણે કક્ષાસન વાળા મંડપની ઉભીના વિભાગ
૧૧૩ વિતાન-કરાટક–
૧૧૩ આલેખન વિતાન ઈલીવેશન
૧૧૪ , ,, તળદર્શન
૧૧૫ , સમતલ વિતાન ત્રણ
૧૧૬-૧૭ ૧૮ પંચવિધ બલાણુક
૧૧૭ આલેખન સંવરણ તળ ઈજીવેશને
૧૧૯ સંવરણ
૧૨૦ કીર્તિસ્થંભ પ્રસ્થા
૧૨૦ આલેખન પ્રતોલ્યા તારણ
૧૨૧ પ્રતો૯યાના પ્રકાર
૧૨૨ પ્રાસાદમાને કમશીલા જગતી ટિપીઠ પ્રાસાદાદય ભીતિમાન ઠારમાન ખંભમાન ચાર ઉભી બેઠી પ્રતિમામાનનું કોષ્ટક
૧૨૩ અધ્યાય ૮ ૫ વેધ
૧૨૪ દિગમુખ શલ્યદોષ શલ્ય શોધત
૧૨૪ કયા દેવથી કઈ દીશામ ઘર ન કરવું
૧૨૪ આલેખન મહેશ વિષ્ણુ બ્રહ્માની મૂર્તિનું ઉદ્ગમ
૧૨૫ નાભિદા
૧૨૫ તલ વિભક્તિભંગ અમાનપ્રમાણ દ્વારહીન કલીહીન પ્રનાલીન અપદ સ્તંભસ્થાપનવેધ ઉદયહીન–પીઠડીન-ઉપગિહીન અંધાહીન –શીખારહીન શીખર પ્રમાણુથી લાંબુ કે ટુંકુ થાય તે વેધ. જાડુ-કંધહીને. સધચલિત ન હોય તે વેધ. માથાભારે, પાયા વગરનું હોય તે દેષ અ.લેખન લક્ષ્મીનારાયણ યોગેશ્વર વિષ્ણુ શિવ
૧૨૭ જગતી-શાળા કી મંડપ અને ગર્ભગૃહ એમ ઉત્તરોત્તર ૧૨૮ ઉચી ભૂમિતળ રાખવાની યા દલીત માનથી લખું ટુંકુ વકુ કે છંદભંગ જાતિભેદ, હીનમાનથી દોષ ઉપજે. મંદિરમાં બિરુદોષ જાળા બકા પોપડા ચીરા પડે તે ભીગ્ન દોષ ૧૨૮ જિર્ણોદ્ધારવાતુ
Page #8
--------------------------------------------------------------------------
________________
૧૨૮
૧૩૦ ૧૩૧
૧૩૧
અન્યાયથી દ્રવ્ય પ્રાપ્ત કરેલ હોય તેનાથી મંદિરને મૂર્તિ કરાવે અમર-અન્ય સ્થળનું વાસ્તુ દ્રવ્ય બીજામાં વાપરે તે દેશ પ્રતિમા અંગથી હીન અધિક અંગવાળી હોય તો દોષ જે વાસ્તુ ન પડે તેવું હોય તે પાડે તેમ શિવાલયને પાડે તે મહા દે રિધર વાસ્તુને નિષ્કારણું પડે તે દેવ પાડવા યોગ્ય હોય તે વાસ્તુ વિધિથી જીર્ણોદ્ધાર કરવો પડ છે. યોગ્ય વાસ્તુને વિવિધી પાડવું સેના ચંદીના નંદી કે હાથીના દંતસળે વિધિથી પાડે તે દોષ નહિ જીર્ણોદ્ધાર કરતા જેવું હોય તે જ માપનું જ કરવું નાનું કે મેટું ન કરવું, વાસ્તુ દ્રાવિક કરવામાં દેષ નથી. આલેખન તરણ સ્તંભ ઉપર ઈલીકા તેરણા પ્રવેશમાર્ગ દીગમુઢ પદલોપ ગર્ભલેપ થરભંગ વીકણું દેષ કર્તા ને પદ કે પાટડા એપી સ્તંભ હોય તે સર્વ દેવ ક. સંવર્ધન ભવનપતિ સમૃદ્ધ થાય તે ભવન વાસ્તુ ને ચારે તરફ વૃદ્ધિ કરવી પરંતુ એકલો પાછલે ભાગ ન વધારો તુલાવેધ હાલધ છાયાદેષ દેવની ધ્વજાની છાયા બીજા કે ત્રીજા પ્રહાર પડે તો જ દોષ લોહ બધી ધાતુથી કનિષ્ટ છે કે દેવ મંદિરમાં જવું શાસ્ત્રીવાહીન મંદિર કે ઘરમાં વાસ ન કરવો આલેખન શિવતાંડવ નૃત્ય દ્વારની સામે પાટ સ્તંભ ભિત આવે તો દેવ કારક છે.. ચણતરમાં સેધોમાં એ છે કે વધુ ચુને હાય કે સાધ ચાળે ન હોય ભાથાભારે કામ હોય-પાયા પીઠડીન હેય તે નાશકારક કથા દેવની કેટલી પ્રદક્ષણ કરવી ? જે વાસ્તુમાં ઘણું ગુણ હોય અને અન્ય દોષ હેય તે વાસ્તુ નિર્દોષ જાણવું. પરંતુ જેમાં ઘણું દેવું હોય અને ગુણ અલ્પ હેય તેનું વાસ્તુ તજી દેવું.
આલેખન-નવ ગ્રહ અને દેવ સિંહાસન અધ્યાય - ૬ પ્રતિષ્ઠા.
પ્રતિષ્ઠા મુહુર્ત શુભ દીવસે કરવી યજ્ઞમંડપનું ચિત્ર તેનું પ્રમાણુ યોનિ મેખલા આહુતિ સંખ્યા પરથી કુંડનું પ્રમાણ ગ્રહ પૂજના કુંડને ચેખલાઓ સર્વતોભદ્ર મંડપ નવનાભિનું લિંગદ્રવ મંડળ ભરવું
ભદ્ર મંડળ તથા શૌરિતિલક મંડપ ભરવા સ્થપતિ પૂજન તેનું સન્માન કર્મકારેને સંતુષ્ઠ કરવા આલેખન સભાનુકાઓ આલેખન યમ-ભરવ ઉમા મહેશ. ઉદ્ધતિક શિવ ભૂતશિવ દિગમ્બર નૃત્યશિવ, ઈશાન શીવ બ્રહ્મા અલેખન દેવડનાએાના ચાર સ્વરૂપ
૧૩૨
૧૩૨, ૧૩૩
૧૪ ૧૩૩
૧૩} ૧૩૭ ૧૭ ૧૩૭ ૧૩૮
Page #9
--------------------------------------------------------------------------
________________
પારેલ દેવ ગણુ અને મનુભ ગણ નક્ષત્ર લાવવાનું કોષ્ટક ક્ષેત્રફળના બન્ને બાજુના અગિળના આંકડા કોષ્ટકમાં મુકેલા છે. ગણું
દેવ ગણના નક્ષત્ર
દીશ
દક્ષિણ
પશ્ચિમ
ઉત્તર
-
-
નક્ષત્ર
કરત
-
Bjika l
-
-
!
*
– ૪-૨૨-૧૩
- ર૭-૯-૧૮
૭-૧૮-૯
૨૭.
૨૭ ૩-૬-૧૨-૧૮
૨૧-૨૭ ૨૭
મૃગશીર્ષ - -
| - ૨ પુનર્વ
| - ૪ | જ ? | ર દ | દ ધ | 4 | A R S S S | દ ક | ૮ - | 4 - J K 4 | ૮ | ઢ | S
| ૮ ૦ | 8 ૮ ! ? | = = | - - 1
૨૭-૯-૧૮
અનુરાધા શ્રવણ
રેવતી
S «
૯ & ૬ ! - ૮ [ ક ર | ૪ ૫ | K L | હ ત | ૮ : ! ૪ {
| ઢ = | 2 | હ ર ! ક ટ | ઠ | અશ્વિન | -
| જ | ૯ | - - 2 . | ક જ
૨૭-૮-૧૮
२७
ર૭–૩-૬-૨ ૧૫–૧૮-૨-૨૪
૨૭
૨૭.
૨૫-૭
ર૭–૯-૧૮
રછ
? | ક ડ | ઢ
૧૪-૨૩ !
२४
૨૭–૧૮-૯ | ૮ | ૧૩] ૧૧ - ૨૧ ૨૩ ૧૬ | ૨૬ ૨૨ | ૧૫ | ૮ ૨૭ એકથી ૨૭ સુધીના અંકે. ઉપરની પહેલી પંકિતના ૧થી ર૭ના અંક સામે ઉપરના છૂટાટા બાંકડા છે.
Page #10
--------------------------------------------------------------------------
________________
દેવગણી નક્ષત્રો અને શુભ આય મેળવેલા સમચોરસ અને છ આંગળ સુધીના વધઘટના માપન અંકે
કોષ્ટક ૨ એ કે નક્ષત્ર
ગજ આ ગજ આ નક્ષત્ર ગજ આ ગજ આ નક્ષત્રો મજ આ ગજ આ
૧ ૧ | મૃગશીર્ષ ૧-૧૩ ૪ ૧-૩ : અનુરાધા | ૨-૧૫ X ૨-૧૫ | રેવતી
- ૧ ૫ | શ્રવણ ‘-૧૫ ૪ ૧-૨૧ | રેવતી ૨-૧૫ x ૨–૨૧ | ૧ ૧ ૧ ૭ { અનુરાધા | ૧-૧૯ ૪ ૨૧ પુષ્ય ૨-૧૭૪ ૨-૧૧ | ૦ ૨૧ સ્વતી ૧-'૯૪ ૧-૨૩ શ્રવણ ૨-૧૯ X ૩-૧ | મૃગશીર્ષ
૧-૨૧ ૪ ૧-૨૧ [ રેવતી ૨–૧૯૪૨૨૩ હરત ૧ ૧
૧-૨૧ ૨૩ { રેવતી ૨-૨૧ X ૨- ૩ રવાતી
૨-1 x ૨-૫ | હરનું ૧ ૩ ૧ ૫ ને રેવતી
રેવતી
સ્વતી
૧-૫ x ૧-૫ 5 મૃગશીર્ષ ૧૫ x ૧-૭ |
૧-૭ X ૧-૧૧ | હસ્ત ૧-૧૧ ૪ ૧-૧૭ | મૃગશીર્ષ ૧-૧૩ ૪ ૧–૧૫ | સ્વાતી ૧-૧૩ ૪ ૧-૧૭ ! હરત
૨-૫ ૪ ૨૫ : પુણ્ય ૨-૭૪૨-૭ | મુખ્ય ૨-૭ ૪ ૨-૧૧ : હરન ૨-૧૩ ૪૨-૧૭ | શ્રવણ ૨-૧૫ × ૨-૯ { રેવતી
૨-૨૩ ૪ ૨-૨૩ [ અનુરાધા ૩-૧૪ ૩૫ | હરત ૩–૧ ૪૩–૯ | રેવતી ૩-૩૪૩-૭ સ્વાતી ૩-૩ * ૩-૯ ] રેવતી ૩-૫ x ૩–૯ ] રેવતી
ઉપર પ્રમાણે સમચોરસ અને છ આંગળ સુધીના વધઘટના માપના દેવગણે નક્ષત્રો મળે
ગ અ આ અ આ છે. આનાથી વધુ મોટા માપના ગર્ભગૃહ કે મંડપ કરવાના હોય તો ૨–૬–૪–૧૨૬–૧૮ અગર ૮ ગજ ઉપર આપેલા કોષ્ટકના આંકડા ઉમેરી ઉપર લખ્યા તેજ દેવ ગણ નક્ષત્રો જ મળી આવે છે. આ સહેલી રીત છે.
હવામીના નામ પરથી અને ગૃહના નત્રત્ર પરથી રાશિ જાણવાનું કોષ્ટક ૩
ઝ .
ઘરધણીના| નાગાલ
'
આ છે મેં
ભ છે કે આ
ય
bha
કે
ય
૬
:
ત? A |T - 1.
| ધન | પૃષ્ઠ | કન્યા| મકર
dલા |
હું
રેવતી જેઠા ભરણ પૂરૂ પૂ પાસ
ધની. પૂર્વ વિદ્યાખા પૂ. ભાદ્રીલ [ ૧૮ ] ૨ ] ૧૧
૨૩ | ૭ |
૬. ૨૫ પુષ્ય/ઉભા અનુ. અશ્વીન મઘા મૂલ રિહિ. | હસ્ત| શ્રવણ ભાઈ સ્વાતિ | શતાભેધ ૮ | ૨૬ ! ! ૧ | ૧૦ | ૧૮ | ૪ | ૧૩ / ૨૨ | ૬ ! ૧પ | ૨૪
Page #11
--------------------------------------------------------------------------
________________
सूत्रधार वीरपाल -
विरचित
(એકાચા) प्रासाद तिलक
સંપાદક
પ્રભાશંકર આઘડભાઈ
સામપુરા
શિલ્પવિશારદ પાલિતાણા (સૌરાષ્ટ્ર )
TR
Page #12
--------------------------------------------------------------------------
Page #13
--------------------------------------------------------------------------
________________
પ્રાસાદતિલક
પ્રસ્તાવના ભારતીય વાસ્તુવિદ્યાને પ્રારંભકાળ બહુ પ્રાચીન છે; તે અથર્વવેદ ઉપવેદ છે. વેદ, બ્રાહ્મણ ગ્ર, ઉપનિષદે, રામાયણ, મહાભારત, બૌદ્ધ , જૈન આગમગ્ર-છે અને સંહિતાઓ આદિમાં વાસ્તુવિદ્યાના ઉલેખો અને કેટલાકમાં તે તેનાં પ્રકરણે પણ છે. પાછલા કાળમાં પુરાણું અને નીતિશાસ્ત્રના પ્રમાં શિલ્પ સ્થાપત્યના ઉલ્લેખ અને અધ્યાયે છે.
પ્રાગૈતિહાસિક કાળમાં સંસારમાં પ્રત્યેક પ્રાણીને શીત, તાપ, વર્ષ આદિ વિવિધ પ્રાકૃતિક કઠિનતાઓની સામે પિતાની રક્ષાની જરૂરત થવા લાગી. આથી વાસ્તુવિદ્યાને પ્રારંભ સ્થળ ૨૫માં આદિકાળમાં થયે હેવાનું મનાય. એ રીતે ભૂચરોએ જમીનમાં ભેયર અને ખેચરોએ માળા બાંધ્યા. તે જ રીતે મનુષ્યએ પણ ઘાસની પર્ણકુટીઓ બનાવી. પહાડમાં, ગુફાઓમાં વાસ કરવા માંડ્યો. આમ પ્રારંભમાં નિવાસ બાદ સામૂહિક વાસ ગ્રામ સ્વરૂપમાં થવા લાગ્યા. માનવ સભ્યતાની સાથે શિલ્પવિજ્ઞાનને વિકાસ ક્રમશઃ તે રહ્યો,
પ્રાચીન આર્યયુગમાં સાદા, અલ્પજીવી પદાર્થો-જેવા કે કાષ્ઠ અને મૃત્તિકાથી અને પછીથી પકવેલ મૃત્તિકાની ઈટોથી વાસ્તુ નિર્માણ થવા લાગ્યા. બે અઢી હજાર વર્ષ પહેલાં પાષાણ શિલ્પના અવશેષ બહુજ અલ્પ ઉપલબ્ધ થાય છે. રામાયણ, મહાભારત જેવા ઐતિહાસિક મહાકાવ્યમાં દેવાલયો અને રાજમહાલય અને સામાન્ય ગ્રહ, નગરે આદિના વિવિધ વર્ણનનાં શાબ્દિક ચિત્રો આપેલાં છે. પરંતુ અલ્પજીવી વસ્તુ ના હોવાથી તેના વિશેષ પ્રાપ્ત થતા નથી.
વૈદિક, જૈન અને બૌદ્ધ સંપ્રદાયની ગુફાઓની બે સવા બે હજાર વર્ષોથી નિર્માણ થવા લાગી. તે પછી પાષાણનાં સ્થાપત્યોનો પ્રયોગ પાછળથી થયે એવું માનવાને કારણે મળે છે. દષ્ટાંતરૂપે, ગુજરાતમાં શામળાજીમાં અને ઉત્તરપ્રદેશમાં સારનાથમાં પકવેલી માટીટમાં સુંદર કળામય મૂતિઓ અને શિલ્પોના ત્રીજી શતાબ્દીના અવશેષ જોવા મળે છે. શામળાજીથી ૩૦ માઈલ પર સારે પાષાણુની ખાણ છે. સારનાથ પાસે ચુનારની ખાણોના પાષાણું મળે છે છતાં પાષાણ કાઢવાની કળાના અભાવે ત્યાં ઈંટોને ઉપયોગ થયો છે. સાંચી અને ભારહતના સ્તૂપે એથી પણ પૂર્વકાળના ઈ. સ. પૂર્વેના છે. તેમાં પાષાણુ વપરાયેલ છે. એટલે એ પ્રદેશમાં પાષાણ પ્રાપ્ત થત હશે અને ત્યાં કળાના કારીગરે તે કાળમાં તેઓને મળી ગયા હશે.
| ભારતના પૃથફ પૃથફ પ્રદેશમાં કોતરી શકાય તેવા પાષાણુવાળા પહાડોમાં શૈવ, વૈષ્ણવ, બૌદ્ધ અને જૈન સંપ્રદાયની ગુફાએ બે સવા બે હજાર વર્ષ પૂર્વેથી ઈ.સ.ની આઠમી નવમી શતાબ્દી સુધી કોતરાતી રહી. પાષાણને પ્રારંભિક ઉપયોગ પહાડની ગુફાઓથી શરૂ થયે એવી માન્યતા છે. તે પછીના કાળમાં સમતલ ભૂમિ પ્રદેશ પર પાપાણના સ્થાપત્યોના નિર્માણ થવા લાગ્યાં એવું જણાય છે.
Page #14
--------------------------------------------------------------------------
________________
કળામય ગુફાઓની છત, દીવાલે અને સ્તંભ પર પૌરાણિક પ્રસંગો અને સુંદર મૂર્તિઓ કોતરેલી જોવામાં આવે છે. તેનાં દર્શન કરતાં જગતના કળાવાંચ્છુના મસ્તક ભારતના શિલ્પીઓ પ્રતિ નમે છે. જડ પાષાણુને સજીવ રૂપ આપી, પુરાણનાં કાવ્યો પ્રદર્શિત કર્યા છે.
વાસ્તુશાસ, સ્થાપત્ય અને શિલ્પની વ્યાખ્યા વાસ્તુશાસ્ત્ર, સ્થાપત્ય ને શિલ્પની સ્પષ્ટ વ્યાખ્યાના અભાવે એ ત્રણેના ભાષાપ્રયોગમાં યથાર્થ સ્વરૂપને ખ્યાલ ન હોવાથી, મિશ્ર અર્થ થાય છે. વાસ્તુશાસ્ત્ર વાસ્તુવિદ્યા એ વિશાળ અર્થ માં છે, તેનું અંતર્ગત સ્થાપત્ય અને સ્થાપત્યનું અંતર્ગત શિલ્પ છે. -
એ રીતે વિદ્યા અને કળાની સુંદર સ્પષ્ટ વ્યાખ્યા શુક્રાચાર્ય કરે છે. વિદ્યા અનંત છે અને કળા અસંખ્ય છે કે તેની ગણતરી થઈ શકતી નથી; છતાં પણ મુખ્ય વિદ્યા બત્રીસ છે અને મુખ્ય કલા ચોસઠ શુક્ર કહી છે. આગળ તે કહે છે કે જે કાર્ય વાણીથી થઈ શકે તેને વિદ્યા કહેવી અને મૂક–મૂગો પણ જે કાર્ય ક્રિયાથી કરી શકે તે “કલા' શિલ્પ, ચિત્ર, નૃત્ય આદિ મુક ભાવે થઈ શકે છે. આથી એ સર્વને કળા કહી છે. કેળાના પ્રકાર, સંખ્યા સંબંધમાં પૃથફ પૃથફ આચાર્યોએ ભિન્ન ભિન્ન સંખ્યા કહી છે. કોઈ એ ચોસફ, કોઈએ બે અને કોઈએ તેના અવાંતર ભેદે પાંચસે બાર કલાના ભેદ કહ્યા છે. .. .
વાસ્તુશાસ્ત્રના પ્રણેતા:-વાસ્તુશાસ્ત્રના મહાન પ્રણેતા ઋષિમુનિઓ અને રાજાએ પણ હતા. મત્સ્યપુરાણમાં અઢાર આચાર્યોનાં નામે આપેલાં છે. અગ્નિપુરાણ, અધ્યાય ૩૯માં
કાખ્યાયિકામાં પચાસ નામ આપેલાં છે. પ્રવિડ માનસારમાં બત્રીસ શિલ્પાચાર્યનાં નામે કહ્યા છે. બૃહદસંહિતામાં વરાહે–મનુ, પરાશર, કાશ્યપ, ભારદ્વાજ, પ્રહલાદ, અગત્ય અને માકડેયના નામે દીધા છે અને તેના પિતાના ગ્રંથમાં ગર્ગ, મય, નગ્નજીત અને વસિષ્ઠનાં અવતરણે ગ્રંથમાં પ્રમાણુરૂપ આપ્યાં છે.
“વિશ્વકર્મા પ્રકાશ”ના પ્રારંભમાં કહ્યું છે કે મહર્ષિ ગર્ગ વાસ્તુશાસ્ત્રના મહાબુદ્ધિમાન જ્ઞાતા હતા. તેનાથી પરાશર મુનિએ જ્ઞાન પ્રાપ્ત કર્યું. પરાશરથી બૃહદ્રથે એ વિદ્યા પ્રાપ્ત કરી. બૃહદ્રથથી વિશ્વકર્માએ વાસ્તુશાસ્ત્રનું જ્ઞાન પ્રાપ્ત કર્યું. વિશ્વકર્માએ જગતના લેકહિતાર્થે પ્રવર્તમાન કર્યું. આ ક્રમ પાછલા કાળના કોઈ વિશ્વકર્માને હોય.
વિશ્વકર્માના અવતારે યુગે યુગે થયા. જગત્પત્તિકાળમાં બ્રહ્માએ રાજ પૃથુ અને વિશ્વકર્માને બોલાવી પૃથ્વીના પાલન, રક્ષા અને વસવાટ માટેની આજ્ઞા આપી તેની રસિક કથા છે.
વિશ્વકર્મા વાસ્તુશાસ્ત્રના આદ્ય પ્રણેતા અને તેમની ઉત્પતિવિષયમાં જુદા જુદા મત છે. દક્ષ પ્રજાપતિની સાઠ કન્યાઓમાંની દશ કન્યાઓએ ધર્મ સાથે પાણિગ્રહણ કરેલ. તેમાંની વસુ નામની કન્યાથી અષ્ટવસુ થયા, તેને કનિષ્ઠ પુત્ર પ્રભાસ, પ્રભાસે મહર્ષિ ભૃગુની બહેન સાથે પાણિગ્રહણ કરેલું. તેનાથી વિશ્વકર્માને જન્મ થયે, એ પુરાણોમાં ઉલ્લેખ છે.
૧ પ્રભાસના વિશ્વકર્માનું પ્રભાસક્ષેત્ર–મનાથ, તે સેમપુરા બ્રાહ્મણ શિલ્પીઓનું ઉદ્ભવસ્થાન. એથી એમપરા શિલપીએને વિશ્વકર્માના અંશરૂપ કહ્યા છે.
Page #15
--------------------------------------------------------------------------
________________
માનનારં ગ્રંથમાં વિશ્વકર્મા સત્યયુગમાં મૃગશીર્ષમાં બ્રહ્મકુલમાં થયા. વિશ્વકર્મા પુરાણનાં આધારે વર્તમાનમાં શિલ્પીઓ મહા સુદ ૧૩ ત્રયોદશીના રોજ વિશ્વકર્માને જન્મોત્સવ ઊજવે છે.
પદ્મપુરાણુ અને સિકપુરાણમાં વિશ્વકર્માનું સ્વરૂપ વર્ણન કરતાં પાંચ મુખ અને દશ ભુજા કહે છે. પાંચ મુખથી પંચશિલ્પીઓનાં નામ, કર્મ અને ગેત્ર કહ્યાં – ૧. શિપી–પાષાણ કર્મકાર; ૨. મનું–હકાર; ૩. ત્વષ્ટા-કેશકાર, ૪, મર્ય-કાષ્ઠકાર ૫. દેવા–સુવર્ણકાર સ્કંદપુરાણમાં નાગરખંડ . ૬, ૧૩-૧૪માં ઉલ્લેખ છે.
. રિરીચ યુતિ વગેરેમાં પણ વિશ્વકર્માના પાંચ મુખ, દશ ભુજ કહ્યાં છે તે પૂર્વાદિમુખ દિશાક્રમે મનુ, મય, ત્વષ્ટા, શિલ્પી અને દૈવજ્ઞ (તક્ષક) કહ્યા છે. તેમની દશ ભુજાઓમાં આયુધ કનુસાર કયાં છે. વિશ્વકર્માએ, કમંડળ, સૂત્ર, હથેડી, સાધણી ( લેવલ) પુસ્તક જમણા હાથમાં અને, ટાંકણું, ગજ (હસ્ત-કં), યુનાલેતું, માલાપ, અવલંબન (એળ) એ પાંચ ડાબા હાથમાં ધારણ કરેલ છે તેમ શિલ્પીઓ માને છે.
S
.
GSRTલ.
તા
20 som વાપુરાણ ભૂ-ખંડમાં વિશ્વકર્માના પાંચમુખને દશ હાથમાં–કેદાળી, પાવડે, તગારું, કુંભ, સુવણું કમંડળ-એ પાંચ ડાબા હાથમાં અને કરવત, હથેડ, સાણસી, અલંકાર અને અગ્નિકુંડ
Page #16
--------------------------------------------------------------------------
________________
એ પાંચ જમણા હાથમાં ધારણ કરેલાં જણાવેલ છે. આ સ્વરૂપ લેહકાર, સુવર્ણકાર, કાષ્ટકાર, અને કશકાર કંસારા)ને પૂજ્ય છે.
શિલ્પગ્રંથમાં સામાન્ય રીતે બ્રહ્માસ્વરૂપ વિશ્વકર્મા એક મુખ, ત્રણ નેત્રયુક્ત, દાઢીવાળા, હંસારૂઢ અને હાથમાં ૧. સૂત્ર, ૨. ગજ, (હસ્ત-કંબા), ૩. પુસ્તક, ૪, કમંડળ ધારણ કરતા કહ્યા છે. ઊભેલ રૂપમાં પગ આગળ ચાર શિષ્ય હેય છે.
વસિષ્ઠપુરાણમાં પ્રવેરાધ્યાયમાં પંચકર્મકારકનાં ૨૫ ગોત્ર કહ્યાં છે, પરંતુ સમપુરા શિલ્પીઓનાં નેત્ર ૧૮ ઋષિમુનિઓનાં છે. તેઓ વિશ્વકર્મારૂપ હેઈ પૃથફ છે. આ ગોત્રોમાં તે નથી.
વિશ્વકર્મા પ્રત્યેક યુગમાં પ્રગટ થયા. વેદ અને ઉપનિષદોમાં ઉલેખે છે. કદ અને યજુર્વેદમાં ભૃગુકુળમાં વિશ્વકર્મા થયાનું કહે છે. તે પછીના કાળમાં આંગીરસકુળમાં ઉત્પન્ન થયા. ત્રીજો અવતાર બ્રહ્મકુત્પન્ન પ્રભાસવસુના પુત્ર વિશ્વકર્મા પ્રગટ થયા (એ સમપુરા). ચોથા આંગીરસ વિશ્વકર્મા, વિરાટ વિશ્વકર્મા અવતાર (દ્રાવિડમ) એ મહાભારતમાં ઉલલેખ છે. પાંચમા આચાર્ય વિશ્વકર્મા, આ પાંચ અવતારના લલેખ વાયુપુરાણમાં છે. છઠ્ઠ જગદગુરુ વિશ્વકર્મા અવતારને સજાવેદાનમાં ઉલ્લેખ છે. સાતમા પ્રજાપતિ વિશ્વકર્માને મૂર્તિમમાં ઉલ્લેખ કરેલ છે. આઠમા કાશ્યપીય વિશ્વકમાં સકંદપુરાણમાં કહેલ છે. શિલ્પાચાર્ય વિશ્વકર્મા અને બ્રહ્મપુત્પન્ન વિશ્વકર્માના નવમા અને દશમા અવતારને ઉલેખ બ્રહ્મવૈવર્ત પુરાણમાં આપેલ છે. જુદા જુદા ગ્રંથમાં આપેલાં વર્ણન અને અવતાર ભિન્ન ભિન્ન નામોથી કહેલ હોવાથી સમજવામાં કઠિન લાગે છે.
વિશ્વકર્મા કુળમાં જન્મેલ હેય તે બ્રાહ્મણ જ છે તેમાં શંકા નથી. પ્રાચીન કાળમાં તે સર્વે કર્મકાંડ અને ધર્મનું આચરણ કરતા હતા. વ્યવસાયના કારણે શક વર્ણના સંસર્ગથી કર્મકાંડ વિસરી આચારવિચારમાં ક્ષીણ થવાથી મૂલ કર્મકાંડી બ્રાહ્મણોથી ભિન્ન થવા માંડયાં. આથી પિતાના પૃથક્ વ્યવસાયાનુસાર જ્ઞાતિઓનું નિર્માણ થયું. ભારતમાં શિલ્પીવી
વર્તમાનકાળમાં ભારતમાં પ્રમુખ શિલ્પી જ્ઞાતિવર્ગનું સંશોધન કરવાથી પ્રાપ્ત થયેલ વિગત આપું છું. ૧. સેમપુરા શિલ્પી:
શિપને અભ્યાસી વર્ગ પશ્ચિમ ભારત, ગુજરાત, સૌરાષ્ટ્ર, રાજસ્થાન, મેવાડ, કચ્છમાં વસેલા છે. કેટલાક બ્રહ્મકર્મ કરે છે. સર્વે વિધિથી યજ્ઞોપવીત ધારણ કરે છે. કેઈનું દાન સ્વીકારતા નથી. પૌરાણિક ઉલ્લેખ પ્રમાણે, ચંદ્રકમાંથી દેએ પૃથ્વી ઉપર વિશ્વકર્મા સ્વરૂપની સ્થાપના કરી. આ શિલ્પીઓ મન્દિર નિર્માણમાં શિલ્પકર્મમાં પ્રવીણ અને શિલ્પના સંગ્રહ કરે છે,
Page #17
--------------------------------------------------------------------------
________________
૨. મહાપાત્ર-મહારાણુ -
તેઓ પૂર્વ ભારતમાં–ઓરિસ્સા કલિંગમાં વસેલા છે. તેઓ શિલ્પગ્રંથ-સંગ્રહ ધરાવે છે. તેઓ મંદિરનિર્માણ કરી શકે છે. જો કે વર્તમાનમાં તેઓ મૂર્તિકળામાં વધુ પ્રવીણ હેઈ, તે વ્યવસાય કરે છે. જગન્નાથપુરી, ભુવનેશ્વર, કોનાના જગવિખ્યાન પ્રાસાદે તે વર્ગને પૂર્વજોએ નિર્માણ કરેલા છે. મહાપાત્રની ગણના બ્રાહ્મણ શિલ્પીમાં ન હૈઈ તેઓ ક્ષત્રિય કુળના શિલ્પીઓ હોવાનું અનુમાન છે. તેઓ યજ્ઞોપવીત ધારણ કરે છે. ૩, પંચાનન જાતિના શિલ્પીઓ:
તેઓ કર્ણાટક, આંધ્ર અને મહારાષ્ટ્રના પ્રદેશમાં વસે છે. પાંચાનન જાતિના શિલ્પીઓ પિતાને બ્રાહ્મણ માને છે. તેઓના પાંચ વર્ગ તેમના કર્મ પ્રમાણે છે: ૧. શિલ્પી, ૨. સુવર્ણકાર, ૩. કંશકાર (કંસારા), ૪. કાકાર (સુથાર , અને ૫. લેહકાર (લુહાર) એમ પાંચેયનાં કર્મ-વ્યવસાય પૃથફ છે, પરંતુ તેઓ પાચેની જ્ઞાતિ એક જ છે; તેઓ પરસ્પર વ્યવસાયી કર્મકાર સાથે લગ્નવ્યવહાર કરે છે. તેઓ પાંચેયનાં ગોત્ર પાંચે પૃથફ છે. તેથી તેઓ એક ગોત્રમાં લગ્ન કરતા નથી. હોઈશળ, રાજ્યકુળ રાજાઓએ વેસર જાતિના હલેબીડ, બેલુર અને સોમનાથપુરમના વિખ્યાત પ્રાસાદનાં નિર્માણ પંચાનન શિલ્પીઓ દ્વારા કરાવેલ. તે જ રીતે આ શિલ્પીઓએ ભૂમિજ પ્રાસાના નિર્માણ પણ મહારાષ્ટ્ર અને ઉત્તર કર્ણાટકમાં કરેલાં. તેઓ યજ્ઞોપવીત ધારણ કરે છે. તેઓ રેગુંટા સુધી દક્ષિણમાં વસેલા છે. તેઓ પાસે શિલ્પગ્રન્થને સંગ્રહ છે. હોય તેમ લાગે છે. ૪. તેલંગણ પંચાનન વિશ્વકર્મા શિલ્પવર્ગ:
આંધ્ર, તેલંગણમાં ઉપર્યુક્ત પંચાનનથી ભિન્ન જાતિના શિલ્પીઓ ઉપર જણાવેલ પંચ કર્મ કરે છે. તેઓ ત્રણ વર્ષથી મુસ્લિમ પ્રદેશોમાં વસતા હોવાથી માંસાહાર કરે છે, પરંતુ આ શિલ્પવર્ગ બ્રાહ્મણના હાથનું ભોજન પણ કરતા નથી. તેઓ પિતાને ઉચ્ચ માને છે. આ વર્ગ પાસે શિલ્પગ્રને સંગ્રહ થાડે છે. તેમાં મરણ બાદ ભૂમિદાહ કરે છે. તેઓ હૈદ્રાબાદ તરફ વિશેષ છે. ૫. વિરાટ વિશ્વબાહ્યણ આચાર્ય શિલ્પી–
દ્રાવિડ પ્રદેશમાં તામિલ અને મલયાલમ ભાષી પ્રદેશમાં એ દ્રાવિડ શિલ્પ વિશ્વકર્માના વંશના બ્રાહ્મણ કુળના હોવાને દાવો કરે છે. તેઓ ફક્ત પાષાણું શિલ્પ કર્મમાં ઘણું મુશળ છે. તેઓનાં ત્રણ નેત્ર છે. ૧. અગત્ય, ૨. રાજ્યગુરુ, ૩. સમુખ સરસ્વતી. આ શિલ્પીઓમાંનાં કેટલાંક કુટુમ્બા સિલેનમાં પણ વસેલાં છે. દ્રાવિડનાં ભવ્ય મંદિરોમાંના મદુરા, રામેશ્વર,ત્રિવેન્દ્રમ, કુંભકર્ણય આદિ અનેક ઉન્નત મન્દિર જે મનાઈટ પથ્થરના બનાવેલ છે તેનું નિર્માણ આ વર્ગ કરેલું છે. ઉત્તર ભારતની અપેક્ષાએ દ્રવિડના પ્રાસાદે ઉન્નત અને ભવ્ય હવાનાં કારણે એ છે કે, મોટા રાજ્ય પાંડ -ચોલ.જેવાઓએ રાજ્યની મહેસૂલી આવક બધી દેવદ્રવ્યની માની વાપરતા. આથી આવાં મંદિરોના નિર્માણ રાજ્યની પરસ્પર સ્પર્ધાથી થયેલાં. આ શિલ્પી
Page #18
--------------------------------------------------------------------------
________________
વર્ગમાં પ્રવિડ શિલ્પના ગ્રંને સંગ્રહ હોય છે. આ શિલ્પીઓ ઉપરાંત અન્ય જાતિના મુદલિયાર, પી લેવાલ, નાયકર વગેરે જાતિના કારીગરે કામ કરે છે. કુંભકોણમાં તેમાંના ધાતુકર્મમાં પ્રવીણ મૂર્તિકાર શિલ્પીઓ વસેલા છે. તેમનામાં મરણ બાદ ભૂમિદાહ આપે છે. ૬ થી ૧૦–વૈશ્ય, મેવાડા, ગુર્જર, પાલી, પંચાલ
આ પાંચ જાતિ વિશ્વકર્માના પુત્ર હોવાનો દાવો કરે છે. તેમાં વૈશ્યજાતિ પિતાને ઉચ્ચ માને છે. આ પાંચમાં પરસ્પર કેાઈને લગ્ન કે ભજનવ્યવહાર નથી કરતા. વૈશ્યો બ્રાહ્મણ સિવાય કોઈનું ભજન લેતા નથી. વિશ્વમાં કેટલાક લોકો કડિયાનું ચણતર પ્લાસ્ટરનું કામ કરે છે. મેવાડા, ગુર્જર અને પંચેલી કાપ્તકર્મમાં પ્રવીણ ગણાય છે. તેઓ કાર્ડનું કોતરકામ તેમ જ ચાંદી જડવાનું અને રથ આદિનું કામ તેઓ કરે છે. પંચાલ જાતિ એક છે. તેઓ વિશેષ કરી લેહકર્મમાં પ્રવીણ છે. વર્તમાનમાં તેઓ યંત્રકમમાં કુશળ છે. આ પાંચે અલગ અલગ જ્ઞાતિ છે. તે તેની જ્ઞાતિમાં લગ્ન કરે છે. પચાસેક વર્ષથી તેઓ યજ્ઞોપવિત ધારણ કરે છે. વૈશ્ય પાસે શિ૯૫ના ગ્રંથને સંગ્રહ હતો. હવે તેઓનું કર્મ ક્ષીણ થતાં સમપુરા શિલ્પીઓને ગ્રંથે આપે છે. આ પાંચ વર્ગના શિલ્પીઓ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં વસેલા છે. ગામડાઓમાં ખેતી ઓજારોનું કામ કરે છે. તેઓ ઈલેરામાં વિશાળ મૂર્તિને વિશ્વકર્મારૂપ માની યાત્રાએ જાય છે. ૧૧. ગૌડ બ્રાહ્મણ શિલ્પી
આ શિલ્પીઓ રાજસ્થાનમાં ઉત્તરે જયપુર અને અલવર પ્રદેશમાં વસે છે. મંદિરનિર્માણ કરતાં તેઓ મૂર્તિકળામાં વધુ કુશળ છે. તેઓમાંના છેડા પાસે શિલ્પગ્રંથે છે. શુદ્ધ શાકાહારી અને બ્રાહ્મણ જેવો વ્યવહાર પાળી, વિધિથી યજ્ઞોપવિત ધારણ કરે છે. તેઓમાંના થોડા ધાતુમતિ અને ચિત્રકારીનું કામ કરે છે. ગામડાંમાં તેઓમાંનાં કૃષિકર્મ પણ કરે છે. ૧૨. જાગડ જાતિના શિલ્પી- આ શિલ્પી વર્ગ મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશમાં વિશેષ કરીને વસે છે. તેઓ આંગીસ ઋષિના વંશજ છે એવી માન્યતા તેઓ ધરાવે છે. તેઓ વિશેષ કરી લહકર્મ કરે છે. શહેરમાં મશીનરી પણ બનાવે છે. કેટલાક કાષ્ટકર્મ ને ચિત્રકારીનું કરે છે. ગામડાંઓમાં કૃષિકર્મ કરે છે. સાદું પાષાણ કામ કરે છે. ભોપાલ અને દિલ્હીમાં તેઓની જ્ઞાતિસંસ્થાઓ છે.
ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રમાં કુંભારિયા, કડિયા પથરકામ અને ચણતરનું કામ કરે છે. સૌરાષ્ટ્રના પ્રદેશમાં “સલાટ' નામે જાતિ વસે છે. તેઓ પિતાને સોમપુરા જેવા મનાવવાની કોશીષ કરે છે, પરંતુ આચાર અને કર્મમાં તેઓ ઊતરતા છે. ગુજરાત સૌરાષ્ટ્રમાં દરછલકમાંના કેટલાક કાઈકર્મ પણ કરે છે. તેઓ “સઈ સુતાર ” કહેવાય છે.
બંગાળ, બિહાર, ઉત્તર ને મધ્યપ્રદેશ, પંજાબ, હિમાચલ પ્રદેશ, સરહદ પ્રાંત (ગાંધાર) અને કાશ્મીર આદિ પ્રદેશોમાં શિલ્પી કુળના કે તે વર્ગનાની કોઈ જાણે કે પત્તો અમને મળ્યા નથી. પાંચ-સાતસો વર્ષ પહેલાં ત્યાં શિલ્પી વર્ગ હશે પરંતુ વિધમી રાજસત્તાની ધમધતા અને વટાળ પ્રવૃત્તિના કારણે આ જ્ઞાતિ નષ્ટ થઈ હોય અથવા વેટલાઈ પરિવર્તન થયું હોય કે અન્ય દયવસાયમાં તે લોકો દાખલ થયા છે. આ વિષયમાં સંશોધન કરવાની અગત્ય છે,
Page #19
--------------------------------------------------------------------------
________________
- kalas'a 7
oghantā --
dah
Kya
- simbakarna 5
IS
159
AZN
Oh
*
candrašālikā
S
afes.
.
**
*
arme- d iܬ ;
.
phāṁsana
7. PARA
SA
CASA
an
495
VINAR
NAAAA MOON BASININ RUMAN
NA
?YEL
19
LALAY
prabāra
ફાસનાકાર જાતિ
Page #20
--------------------------------------------------------------------------
________________
Mūpika
30
simha raktra
calurasrasikbara
mabānas. :
AM
R
28
28
ha
27
sriva - (bhadra-sala)
or kosts
24ursa 23
tilanâsika
G
h aksudra- násikas
vitardita - dvitiya tala netra kostbas on härantara
sa
karnakūta
T
IF
16:
ára 20
on barantara
mañca - ESTEREZA
.. MN
31
simbamala
kapota nisikas
prastara
SATTE
NEWS 114
1221 EN WE MKH MATI. NA N
ew Ave .M. RUUMWA AM W AMITIVAN
AN WISDJURSLINE T i. *** NHIAATRI
T EITEN RTVE
PUPU NAD LL
uttara
UGA
devakostba
PL Epäda
vedi prati
adi,talaclll simhamála DUGAT
kumuda padma —
T
.
.
adhisthan
COLA D'URGENCE
TTO
..
karra bhadra
વિડ જાતિને પગ–સંપૂર્ણ પ્રાસાદ
karna
Page #21
--------------------------------------------------------------------------
________________
- canarika
3 imalasaraka
E
SUI
th
151
he Aft/22
E JELGA
Tekhu 6
D
bbūmi Amalaka
Tans ie
W DOBRO
TINATARIMA FONTAVONTADAS
S
STATO
1972): 493103)
9
ASTROFALOPATA
10 kantha II randiká -
DYN
1
LALU
24 ORAS
GEALAMHARAMA
DE
15 ilapanjaro
- latāpañcaka 14
13 madhyālatā (pañjara!
લતીન જાતિનું શિખર
Page #22
--------------------------------------------------------------------------
________________
[Latina
(sekhara
1
AR
mülaghantă 2 urahghanta 3
Shantii
birathi
Ruta
- Samvarana - ગર્ભગૃહ પર લતિન શિખર આગળ સંવરણા (મંડપ પર )
Page #23
--------------------------------------------------------------------------
________________
kalasa
āmalusāraka
mülamañhari
karma
simba
urahsrngas
sukanūsa
tavange
tilakd -
karma
prubar
નાગર જાતિનું શિખર
Page #24
--------------------------------------------------------------------------
________________
3
bara
2
I
3
simhamala
1
I
ikbera (caturaira)
Jala
pidhäna phalaku
VTSU
pidbana phalaka
mahānās! 6
vitha sikhara
griva 5
vrtta sikhara
kurna kata
3
pārtvanäsikä
mahānāsī
griva
4
2
2
4
3
aståsra sthbara
karpari (padmapatri)
6
stupikd
5 -padmapat: 4
grivā
astisra sikhara
navikā 5
દ્રવિડ જાતિના ચોરસ અામ અને ગાળ શિખરો
grira
4
4
mahānās
4
3
| hamsar vājana
2
vtsa
2
I
Page #25
--------------------------------------------------------------------------
________________
8 āmalasāraka.
6 valabhi
5
skandba vedi
5
7 candraśālā
4 kantha
skandhavedi
2
kapota
777/600X
I
garbhagṛha
pārsvabhadra
simha
५
-candrasălă
valita pattika
valabhi 6
pṛṣṭabhadra
વલભી જાતિના શીખરા એ પ્રકાર
3
kantba valitapattika
3
Page #26
--------------------------------------------------------------------------
Page #27
--------------------------------------------------------------------------
________________
કચ્છ પ્રદેશમાં સોમપુરા શિલ્પીને ગઈધર કહે છે. તે “ગજધર” શબ્દનું અપભ્રંશ છે. ગજને ધારણ કરનાર મોટો સૂત્રધાર શિલ્પી પુરાણોમાં અને શિલાલેખમાં, શિલ્પશાસ્ત્રી સ્થપતિ અને સૂત્રધારના નામથી સંબોધાયેલ છે. સૂત્રધારનું ટૂંકું અપભ્રંશ “ધાર’ થયું અને પછી “ઠાર થયું. હાલમાં સોમપુરા શિલ્પીઓમાં વેવાઈએ ફલાણું “ઠાર ” એ રીતથી સંબોધે છે.
અંગ્રેજી રાજ્યશાસનમાં કારીગર વર્ગના સમૂહના ઉપરીને મીસ્ત્રી શબ્દથી સંબેધાય છે, પરંતુ શિલ્પીઓને આ સંબધન અયોગ્ય છે. ઉત્તર ભારતમાં પાષાણ કર્મ કર્તાને શિલાવટ કહે છે. શિલાવટનું અપભ્રંશ “સલાટ' ગુજરાત સૌરાષ્ટ્રમાં પ્રચલિત છે.
વાસ્તુશાસ્ત્રના ગ્રંથમાં સ્થાપત્યાધિકારીના કર્માનુસાર ઉત્તરોત્તર વર્ગ પાડેલા છે. ૧. રથપતિ પ્રમુખ, (ચીફ એજીનિયર ); ૨. સૂત્રગ્રાહી (આર્કીટેકટ, ડ્રાફટસમેન, આસિસ્ટન્ટ એનિયર ); ૩. તક્ષક, (પાષાણક નકશીકામ કરનાર ); ૪. વધેકા (કાષ્ઠકર્મમાં કુશળ અથવા મોડલિસ્ટ (મૃતિયાકર્મમાં પ્રવીણ)–આ સર્વ એક એકની આજ્ઞામાં રહેનારા કહ્યા છે.
ભારતીય પ્રાસાદની ચૌદ જાતિઓ ભારતમાં પ્રાદેશિક રીતે પ્રાસાદેની જાતિઓ-શૈલીઓ કહી છે. ૧. નાગર, ૨.દ્રવિડ, ૩. લતીન ૪. ભૂમિજ ૫. વિમાન, ૬. મિશ્રક, ૭. વિરાટ, ૮. “સાંધાર, ૮. વિમાનનાગર, ૧૦. વિમાનપુષ્પક, ૧૧. વલભી, ૧૨. ફાસનાકાર, ૧૩. સિંહાવકન, ૧૪. થારૂહ. આ જાતિઓના વિષયમાં નાગરશિપગ્રંથ “મવરાત્રિતરૂછ માં બહુ સ્પષ્ટતાથી પ્રાદેશિક રીતે, વિવરણ છે. દ્રાવિડ ગ્રંથમાં તો ફક્ત ત્રણ જ જતિ ૧. નાગર, ૨દ્રાવિડ, ૩. વસર જાતિ જણાવી છે. “સમાન સૂત્રધાર' ગ્રંથમાં થેડી વિશેષ જાતિ કહી છે પણ તે અપૂર્ણ છે. પરંતુ “ સમુદર' ગ્રંથમાં વધુ સ્પષ્ટતાથી કહેલ છે. દ્રાવિડ ગ્રંથેમાં “કામિકાગમ' વધુ સ્પષ્ટતા બતાવે છે. કાળક્રમે થયેલા પ્રાસાદની જાતિનાં દષ્ટાંતે જે લઈએ તે સર્વ પ્રથમ વલભી જાતિ આવે છે. તે પછી લતીન, નાગર, દ્રાવિડ, ભૂમિ, સાંધાર અને ફાસના જાતિ આદિને મૂકી શકીએ. - (૧) વલભી જાતિના પ્રાસાદે ઘણા પ્રાચીનકાળના ભારતના પ્રત્યેક પ્રાંતોમાં અલ્પ ફેરફાર સાથે મળે છે. સૌરાષ્ટ્રમાં કદવાર, ગોપ તથા વિસાવાડા, દ્રાવિડમાં મહાબલિપુરમ, હિમાલય પ્રદેશમાં, અને કલિંગ-ઓરિસામાં ભૂવનેશ્વરનું અલંકૃત વૈતાલ દેવળ આદિ આ સર્વ વલભી જાતિના પ્રાસાદે છે. આ જાતિને આપણે આદ્ય માની લઈએ તે તે કંઈ અયુક્ત તે નહિ જ ગણાય. લંબચોરસ ગર્ભગૃહના તળછંદ પર ગજપૃથ્વીકૃતિ(વડિકા જેવા લેઢિયા)ની ભૂમિકાઓ ચઢાવી, ઘંટાકળશ ચઢાવેલ હોય છે. એાછા ઘાટવાળા પીઢ પર સાદા મંડોવરના શિરે ભાગ પર સકંઇવેદી ગોળ વલિકાના જેવી લંબ અર્ધ ગોળાકાર વલભી કરેલી હોય છે. તેની નાની બેઉ બાજુ તરફ શિર પર ચંદ્રશાલ અને તેની ટોચ પર બેઉ તરફ સિંહ બેસાડી મધ્યમાં ઉપર એક કે ત્રણ આમલસારાયુકત કળશ મૂકે છે. ત્રીજા પ્રકારમાં ઉપર ચારે તરફ વલિકા અર્ધગોળાકાર કરી, મધ્યમાં વલભી સંકુચિત લંબચોરસ કરી, તેની બે નાની બાજુ પર ચંદ્રશાલા કરી, કળશ ચઢાવે છે
Page #28
--------------------------------------------------------------------------
________________
૧૦
( ૨ ) લતીન જાતિમાં એકાંકિક શિખર, અલકૃત લતાએથી બનેલું ( કુડચલે કોતરેલુ” ) રેખાયુકત વહુકોષના આકારબદ્ધ બનેલુ ફક્ત એક જ શ્રૃંગ પર આમલસારા કળશયુક્ત શિખર હોય છે. પ્રાચીન લતિનના મડાવર પર છાઘ = હજુ હાતું નથી. કામદપીઠથી ઊપડતા હસ્તાંગુલ `પાંચ અંગે શિખરના કધ સુધી જાય છે. શિખર વરડિકા ઉપર અંતરાલ જેવા કઠ પર વૈણુકોષથી શિખરની રેખા ઉન્ન થાય છે. રેખા, કણું, પ્રતિરથ અને મધ્યનુ ભદ્ર આટલાં પાંચ ઉપાંગો વિશેષ કરીને હોય છે. મધ્યના ભદ્રને મધ્ય લતા કહે છે. શિખરના ઉપાંગાને ખાલપજર = વાલજર કહે છે. તેની રેખા ખંડ કલા અને ભૂમિ આમલકયુક્ત છે. ઉપાંગાના ઉપરના ભાગને સ્કંધ કહે છે. લીન શિખર નીચે એ રેખા વિસ્તારથી સામાન્ય રીતે સવાયુ ઉદય સ્કંધ સુધી થાય છે. સ્કંધ પર આમલસાર ને તે પર કળશ હોય છે. આ જાતના પ્રાચીન પ્રાસાદા સૌરાષ્ટ્ર, ગુજરાત, દ્રાવિડ ઍહાલ અને હિમાલય પ્રદેશમાં છે.
(૩) નાગરજાતિના પ્રાસાદા અનેકાંડક હેાય છે, જ્યારે લતીન જાતિ એકાંડક છે, સામાન્ય રીતે નીચે કામદપીઠ કે મહાપીઠ પર પૂર્ણાલંકારી છાદ્યયુક્ત મડવર પર શ્રૃંગ, ઉશ્રૃંગ, પ્રત્યંગ, તવંગ, તિલક અને મૃલમ જરીનાં લ વિભક્તિથી પ્રગટ થતા એવા અનેક અંડકના સમૂહથી રચાયલું શિસ્તબદ્ધ નાગર શિખરઃ સ્કંધના ચારસ મથાળે આમલસારા અને કળશ ચડાવે છે. નાગરપ્રાસાદ આગળ કવલી ચોકી અને વિશેષ કરી વિજ્ઞાનયુક્ત મડપ હોય છે. મંડપ પર ફાસના ૐ સંવરણા કરવામાં આવે છે. આ ાતના પ્રાસાદો ગુજરાત, રાજસ્થાન, સૌરાષ્ટ્ર, મેવાડમાં થાય છે. મધ્યપ્રદેશમાં અને એરિસ્સામાં તેના મડાવર પીના થેડા ફેરફાર સાથે ઉપર આ પ્રકારના નાગર શિખરોની રચના થાય છે.
૪ દ્રાવિડ દ્રાવિડ જાતિ દક્ષિણમાં આંથી નીચેના પ્રદેશમાં અને છે, દ્રાવિડ તિને ષડ્વર્ગ કહી છે. તદનુસાર, ૧. અધિષ્ઠાન ( પીઠ), ૨, પાદ ( સ્તંભયુક્ત મંડાવર ), ૩. પ્રસ્તર ( વર્ગ ડિંકા-છાઘ), ૪. શિખર, ૫. ચૂલિકા ( આમલસારાદિ), ૬. રૂપિકા ( કળશ ); એ છ વર્ગ દ્રાવિડ જાતિના પ્રાસાદનાં પ્રમુખ અગા કહ્યાં છે, કોઈ પ્રસ્તરની ઉપર ફૂટ અને શાલા શિખરથી ભૂમિકા—મજલા ચડાવે છે. દ્રાવિડમાં મૂળ મંદિર આગળ મુખમ`ડપ હેય છે. તેના મધ્યમાં ચાર સ્તંભો હોય છે. તે પર્ ત છાતિયાથી સમલ આચ્છાન પર ધાન્નુ થાય છે. તામીલ અને મલબાર પ્રદેશમાં આવા પ્રકારના પ્રાસાદોની રચના થાય છે,
( ૫ ) ભૂમિજ :-પ્રાસાદોનુ તલદ્દન અભદી કે અષ્ટકણી` કે વૃત્ત-સંસ્થાન પર હું ચારસ તળને ભદ્ર પ્રતિરથ કર્ણાદિ અ`ગા હોય છે, તે નીચે કામદ પીડથી કેટ સ્કધ સુધી ઉપાંગા જાય છે. પીટ મંડાવરનાં સામાન્ય લક્ષણો અનેકાંડક નાગર ઋતિ જેવા હાય છે; પરંતુ શિખર રેખા નાગરી જેવી તેના કણ્` પ્રતિરથ કે રથના ઉપાંગેગમાં એક પર ખીજા શ્રૃંગ એ રીતે સાત શ્રૃંગા ઉત્તરાત્તર ચડાવે છે. ઉપાંગા વિશેષ કરીને હસ્તાંગુલ હોય છે. પ્રત્યેક શ્રૃંગ પર જ ધા પ્રહાર ચડાવે છે. તેમાં કુંભી સ્ત ́ભિકા યુક્ત જ ધા પર પ્રહારના ઉન્નત થા કરીને ફરી ક્રમથી શ્રૃંગ સ્તંભફૂટ સ્કંધ સુધી ચડાવ્યે જાય છે. સ્ક ંધ પર ગ્રીવા આમલસારા અને તે પર સર્વર કળશ હોય છે. શિખરના ભદ્રમાં ઉદ્દામ દઢિયા કરી છે તેને શૂરસેનક કહે છે. ભદ્રમાં નીચેથી સ્કંધ સુધીમાં કુડચલા કોતરેલાં હોય છે. મહારાષ્ટ્ર, માળવા અને ઉત્તર કર્ણાટકમાં આવા પ્રકારના ભૂમિજ પ્રાસાદા થાય છે.
Page #29
--------------------------------------------------------------------------
________________
(૬) સાંધાર જાતિ:–આ જતિમાં ગર્ભગૃહ ફરતે પ્રદક્ષિણામાર્ગ પછી દિવાલની બહાર રથ, પ્રતિરથ, ભદ્રાદિ ઉપાંગો કાઢેલાં હોય છે. તે બહારની બાજુના પ્રમાણથી શિખર વિસ્તાર થાય છે. આવા પ્રકારને સાંધાર કહે છે. જેને પ્રદક્ષિણામાર્ગ નથી હોતો તેવા નાગર પ્રાસાદને નિરધાર પ્રાસાદ કહે છે. સાંધારની રચનામાં પ્રકાશને બહુ અન્ય અવકાશ રહે છે. તેથી તેને સ+અન્ધાર કહે છે. તે નાગર જાતિના સર્વ લક્ષણયુક્ત થાય છે. આવા પ્રાસાદે ગુજરાત, રાજસ્થાન, મેવાડ, મધ્યપ્રદેશ, ખજુરાહોમાં થયેલાં છે. સોમનાથ મહાપ્રાસાદ આ જ પ્રકારને કહેવાય.
(૭) ફાસનાકાર:–આ જાતિના પ્રાસાદોમાં સામાન્ય પીઠ મંડોવર પર છાજલીએના ઘાટના ક્રમશઃ થરે ઉત્તરોત્તર સંકોચ કરી, ચડાવી, ટોચ પર ઘંટા, કળશ મૂકેલા હોય છે. ભદ્ર પર સિંહકણું(ટે ઉદ્ગમ)વાળી રચનાને અપરાજિતકાર નપુંસકા ફાસનાકાર કહે છે. કેટલાક ખૂણા પર નાની ફાસનાના કૂટ જેવા ચડાવે છે. ફાસનાકારના નળદર્શનમાં હસ્તાંગુલ ઉપાંગેવાળા ફક્ત કણ રેખા અને ભદ્ર વિશેષ કરીને હેાય છે.
ફાસના શૈલી ગર્ભગૃહ પરથી મંડપ પર ફાસના કરવાની પદ્ધતિ પાછલા કાળમાં પ્રવિષ્ટ થઈ. ફાસનાકાર મંદિરે ખજુરાહો-ગુજરાત, ચેદીપ્રદેશ, અમરકંટક, આબુ, રાજસ્થાન, કલિંગના ભુવનેશ્વર-પુરી કોણાર્કમાં છે. તેના ઉલ્લેખ “જ્યપૃચ્છા ', “પ્રમાણમંજરી” “વૃક્ષાર્ણવ',
અપરાજિતપૃચ્છા” અને “લક્ષણસમુચ્ચય'માં પ્રાપ્ત થાય છે. ભારતના પ્રત્યેક પ્રદેશમાં ગામડાંઓમાં ફાસનાકાર મંદિરે સાદા રૂપમાં જોવામાં આવે છે. કલિંગના શિપીઓ ફાસનાની છાજલીને “વીરા' કહે છે. તેના પાંચસાત થરોના ઉદયને “વોટર” કહે છે. વચ્ચે સાદા થરને
ક્રાતિ' કહે છે. ઘંટા નીચે ગ્રીવાને “ી ” કહે છે. ફાસનાના સર્વ શેરોમાં ઉદયને “” કહે છે. તેમ શિખરના ઉદયભાગને પણ “inલી' કહે છે. ઉડિયાના શિલ્પીઓની ભાષાના આ પ્રાકૃત શબ્દથી થરને પરિચય થાય છે.
૮. વિરાટ, ૯ વિમાન, ૧૦. વિમાન નાગાર, ૧૧, વિમાન પુષ્પક, પર, મિશ્ર–આ જાતિના પ્રાસાદનાં સ્વરૂપે જાણવાનું હજુ સુધી સુલભ થયું નથી. સંશોધન કરવું જરૂરી છે.
૧૩. સિંહાલેકન – છાઘથી ઉત્પન્ન થયેલ ખૂણે સિંહથી શોભતે તે પર ઘંટાની આકૃતિવાળે સિંહાવકન છંદને પ્રસાદ જાણ.
૧૪. રથારૂહ-નાગર છંદથી ઉદ્ભવેલ શકટ-ગાડાના ઉપર નાગર છંદને, જેની નીચે ચક્ર હોય તેવા આકારને રથારૂહ છંદને પ્રાસાદ જણ. દારૂકર્મ = (કાષ્ઠકર્મ) થી થતા સિવાવલેક દારૂના જેવા છંદને રથારૂહ કહે છે.
ભારતીય કળામાં આવેલી વિકૃતિ–વર્તમાન કાળમાં પ્રાચીન ભારતીય કારીગરીને નાશ થઈ રહ્યો છે. આ વાત કહેતાં દુઃખ થાય છે. વર્તમાનમાં સ્થાપત્ય, શિલ્પ અને ચિત્ર ત્રણે કળામાં વિકૃતિ આવી છે. તે ભારતીય કળાને નાશ કરશે. સ્થાપત્યમાં પશ્ચિમનું અનુકરણ
Page #30
--------------------------------------------------------------------------
________________
થઈ રહ્યું છે. પક્ષીના માળા જેવા ઢંગધડા વગરના વિકૃત કળાવિહીન બદસુરત ભવને થઈ રહ્યાં છે. સુંદર મૂર્તિનાં સર્જને આખોને આનંદ આપતાં, તેના સ્થાને એક સૂકા લાકડાનું હું છું કે જેને હાથ, પગ કે મોંમાથાનું ઠેકાણું નથી હોતું, તેવામાં કલ્પના સર્જન કરી તેની પ્રશંસા કરે છે. ચિત્ર સુંદર થતાં હતાં. પ્રેક્ષકે એવાં ચિત્રો જોઈને આનંદસભર થતા હતા. તેના સ્થાન પર કાંઈ સમજમાં ન આવે તેવા જેમાં મોંમાથાનું ઠેકાણું ન હોય તેવા પીછામારતી કલ્પના સર્જન કરી તેનાં ગુણગાન ગાય છે. પ્રેક્ષકને સમાજમાં પણ નથી આવતું કે આ શું છે ? એવી ચિત્રવિચિત્ર કળાથી જગતને મૂર્ખ બનાવે છે. મોડર્ન આર્ટના નામે ભારતીય કળાને સર્વનાશ થઈ રહ્યો છે.
પ્રાદેશિક પ્રથાના કારણે કે પ્રાચીન ગ્રન્થના અર્થધટનમાં ભેદ અથવા અજ્ઞાનના કારણે, પરંપરાગત જ્ઞાન અને શાસ્ત્રગ્રન્થના અજ્ઞાનના કારણે અને એવાં કેટલાંક કારણથી તેમ જ પ્રાચીન પ્રાસાદમાં રહી ગયેલી ક્ષતિઓના આધારે શિલ્પીઓમાં પણ આજે મતભેદ, વાદવિવાદ ખડા થાય છે, પણ દુરાગ્રહ છેડી ગ્રન્થનું અભ્યાસપૂર્વક કામ કરવું જોઈએ.
કળાને પ્રોત્સાહન-ભારતમાં ધર્માધ્યક્ષ, આચાર્યો, રાજ્યાધ્યક્ષ અને ધનાઢય વગે થતા સ્થાપત્ય અને શિલ્પકળાને પ્રોત્સાહન આપી જીવંત રાખી. તેઓ આને પિતાને પ્રધાન ધર્મ માનતા. દ્રાવિડનાં વિશાળ રાજાએ ધર્મનું ધન સમજીને ભવ્ય સ્થાપત્ય નિર્માણ કર્યા તે આપણે જોઈ શકીએ છીએ. વર્તમાન કાળમાં રાજ્યાધ્યક્ષ, ધર્માધ્યક્ષ અને ધનાધ્યક્ષ એ ત્રણે વર્ગ આ કાર્યથી વિમુખ થયા છે. વર્તમાન કેન્દ્ર સરકાર તેઓ પ્રત્યે નિષ્ફર છે. એટલે હવે પ્રાચીન પરંપરાના કારીગરોને આશ્રય આપનારો અદશ્ય થતું જાય છે. આવા સમયમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારનું કર્તવ્ય છે કે પ્રાચીન પરંપરાની શિલ્પ સ્થાપત્ય કળાને પ્રેત્સાહન આપે. કળા મર્મને પ્રોત્સાહન આપી પ્રાચીન શિલ્પ સ્થાપત્યના સાહિત્યનું સંશોધન કરાવી પ્રકાશિત કરવું જોઈએ. વિદ્યાપીઠમાં અભ્યાસક્રમ છે એ પ્રાચીન વિદ્યાકળાને સ્થાન આપવું જોઈએ. વડોદરાના ઓરિયેન્ટલ ઇન્સ્ટિટયૂટે આવાં કેટલાંક પ્રકાશને કર્યા છે અને બીજા અપ્રસિદ્ધ અગત્યના પ્રથેનાં સંશોધન અને પ્રકાશનનું કામ હાથ પર લીધું છે તે આનંદની વાત છે.
શિલ્પગ્રંથ-પંદરમી સદીમાં ભારદ્વાજ ગોત્રના સમપુરા મંડન સૂત્રધારે તે કાળના અસ્તવ્યસ્ત થયેલાં પ્રાચીન શિલ્પગ્રંથનું સંશોધન કરી નવીન સરળ ગ્રંથરચના કરી વિદ્યાનો ઉદ્ધાર કરવા પ્રયાસ કરેલ તે કાળમાં પ્રાચીન ગ્રંથ નષ્ટપ્રય થયેલા જોઈએને મંડને મહાપરિશ્રમ सन प्रासादमंडन, वास्तुमंडन, वास्तुसार, राजवल्लभ, रूपमंडन, देवतामूर्तिप्रकरणम् अयानी स्यना કરી મંડનના કનિબંધુ નાથજીએ “વાસ્તુમંજરી ગ્રંથ” બારસેએક શ્લોકપ્રમાણુ ર. મંડપના પુત્રપરિવારે પણ નાના ગ્રંથની રચના કરેલી. સૂત્રધાર રાજસિંહે “વાસ્તુરાજ' અને સૂત્રધાર વીરપાલે “પ્રાસાતિલક ની ઉત્તમ રચના કરી છે. વીરપાલ અને મંડન સ્થપતિ હતા તે સાથે સંસ્કૃતના સમર્થ વિદ્વાન કવિ પણ હતા. સૂત્રધાર વીરપલ પ્રણિત બેડાયા પ્રાસાદતિલક
સૂત્રધાર વિરપાલે પ્રાસાદ શિલ્પને પ્રાસાદતિલક નામના ગ્રન્થની સુંદર રચના કરી, આ ગ્રન્થ પૃથફ પૃથફ દમાં સંકલિત છે. આવા માં રચના કરવી આસાન નથી. વીરપાલ
Page #31
--------------------------------------------------------------------------
________________
૩
સ્થપતિ હોવા ઉપરાંત સંસ્કૃતને સારા કવિ પણુ હતા તેમ માનવુ પડે છે. ગ્રન્થના ચાર અધ્યાય ઉપલબ્ધ થયા છે. ગ્રન્થ અપૂર્ણ છે. ગુજરાત, સૌરાષ્ટ્ર અને રાજસ્થાનમાંથી પ્રાસાદતિલકની અન્ય હસ્તલિખિત પ્રાંત મેળવવા અંગે ખૂબ પ્રયત્ન કરેલા પરંતુ કાઇને એ પ્રાપ્ત થઇ શકી નથી. છતાં આ અપૂર્ણ પ્રતિ વિદ્વાને જોઈને સૂ, વીરપાલી અને મારા આ નમ્ર પ્રયાસની જરૂર કુદર કરશે એમ હું માનું છું.
સૂત્રધાર વીરપાલ કયા પ્રદેશના હતા કે કયા કાળમાં થયે એ વિશેષ અ“ધકારમાં છે, એટલા નિ ય કરી શકીએ છીએ કે તે નાગરાદિ શિલ્પને પૂર્ણ જ્ઞાતા હતા અને તે સામપુરા કુળના હોવા સ’ભવ છે. ગ્રન્થના ઉત્તરાર્ધ ભાગ પ્રાપ્ત કરી શકયા નથી. જો તે મળેલ હાત તા ગ્રન્થની અન્તની પ્રશસ્તિ પરથી આપણે ગ્રન્થકર્તા વિષે વધુ જાણી શકયા હેત, પર ંતુ તેના ગ્રન્થમાં તેણે શ્રીવિશ્વકર્મા અને વિદ્યાનિધિના મતનું પ્રાધાન્ય આપેલ છે. આ ઉપરથી આપણે એટલુ તા કર્ષી શકીએ છીએ કે તે સૂત્રધાર મડનના પૂર્ણ કાળના હરશે. જો તે સાળમી સદીમાં થયેા હાત તે! તે . મંડનના મતાનુ" ટાંચણુ આપત. આથી સુ. કીરપાલના કાળનિય ચૌદમી અને પંદરમી સદીના મધ્યકાળને હોવાનું માની શકાય.
ગ્રન્થના સાધનમાં છંદ, વ્યાકરણાદિ દોષ સારું મેં પડિત શ્રી. બન્સીધર ઝા-લક્ષ્મીકાન્ત ઝા વ્યાકરણાચાર્ય (મિથિલાપ્રદેશ-દરભંગા મ`ડળના કકરાંડ ગ્રામનિવાસી )ને મૂળ પ્રતના ગુજરાતી અનુવાદ કરી બતાવ્યા અને અનુવાદને અનુસરીને શાસ્ત્રો બન્સીધર ઝાએ વ્યાકરણ શુદ્ધિ મને કરી આપી છે. તેએ વિદ્વાન પંડિત છે. પરંતુ વિષયાન્તર હૈાઈ પારિભાષિક શબ્દોમાં તેઓને સહાયક થવા સારુ જ્યારે જરૂર પડે ત્યારે તેમની પાશમાં શ્રી અમૃતલાલ મૂળશંકર ત્રિવેદી પૉંડિતજીને મદદરૂપ થતા તે માટે હુ તેને આભાર માનું છું.
પંડિતજી શ્રી બંસીધર ઝાનું ગ્રંથનું મંતવ્ય છે કે—લ ગ્રંથને ચાંચતા શિલ્વશાસ્ત્રી વીરવાજ है । ग्रंथ के प्रारम्भ में वर्णनीय विषयोका उल्लेख किया गया है। उसके देखनेसे ज्ञात होता है कि यह ग्रंथ चार अभ्यायो में पूर्ण नहीं है । अवश्य इस ग्रंथका पिछला कुछ अंश भ्रष्ट ( लुप्त ) हो गया है । इस ग्रंथके अवलोकनसे ज्ञात होता है कि शिल्पशास्त्री विरपाल संस्कृत भाषाके स्वयं अच्छे विद्वान कवि थे । किन्तु अनेक संस्कृत भाषा के अनभिज्ञ व्यक्तियोंसे लिखे जानेके कारण इस ग्रंथके श्लोक अत्यंत नष्टभृष्ट हो गया है । इसे श्लोकोंका पुनः संस्करण करना असंभव नहीं है तो कठीन तो अवश्य हो गया है. कीत लोक इतने भ्रष्ट हो गया है कि प्रयत्न करने पर भी व्याकरणमें पूर्ण शुद्ध नहीं हो सका । जहाँ व्याकरणकी अशुद्धि रह गयी वहाँ मूल प्रतिके श्लोककी अत्यंत भ्रष्टता ही कारण समजना चाहिये । (ली. पं. शास्त्रीजी बंसीधर झा लक्ष्मीकान्त झा व्याकरणाचार्य । )
1
ગ્રંથના પ્રથમ અધ્યાયમાં ગ્રંથની વિષયાનુક્રમણિકા નવ શ્લોકમાં આપેલ છે. તે પરથી માલૂમ પડે છે કે આ અપૂર્ણ ગ્રંથમાં કયા કયા વિષયા અપૂર્ણ છે તે જાણી શકાય છે, અને ગ્રંથની પૂર્તિરૂપે જગતી દેવદ્રપદ સ્થાપન, શિખરાધિકાર, મંડપાધિકાર, વેદાયાપિ અને પ્રતિષ્ઠાદિ એટલા વિષયા અન્ય ગ્ર^થા · અપરાજીતપૃચ્છા ', ‘ક્ષીરાÖવ’, ‘દીપાણું વ’, ૬ જ્ઞાનરત્નાશ ’, ‘ વાસ્તુમંજરી તેને પ્રામાણિક આધાર લઈને ગ્રંથપૂર્તિ સપૂર્ણ કરવાના પ્રયાસ કર્યા છે. • પ્રાસાદતિલક ' મૂળપ્ર′થ આઠેક અધ્યાયના હોવા સભવ છે,
Page #32
--------------------------------------------------------------------------
________________
૧૪
જૂની પ્રતિમાં એડાયા' શબ્દ આગમ લખેલ છે. ખેડાવા પ્રાસાતિલક ખેડાયા શબ્દો અથ જહાજ = નાવ થાય છે.
આ ગ્રન્થનું સશોધન કરવાની મારી ઈચ્છા ઘણાં વર્ષથી હતી, મને યાદ છે કે મારા કૌમાય વયમાં મારા પૂજ્ય પિતાશ્રીના કાકાજી શ્રી પ્રાણજીવનદાદા કુશળ સ્થપતિ હતા. તે જ્યારે બહુ આનંદમાં આવી જતા ત્યારે કઈ વાર પ્રાસાદતિલકના શ્લોક રાગરાગિણીથી લલકારતા એ સમયથી ગ્રન્થ પ્રત્યે મારી ભાવના હતી.
ગ્રન્થવિવરણ—પહેલા અધ્યાયમાં નવ લોકમાં ગ્રન્થના વિષયની અનુક્રમણિકા કહી બીજા અધ્યાય-યાતિ વિષય સાથે કૂરિાલાના નવ ખંડનાં ચિહ્ન બતાવેલ છે.
ત્રીજા અધ્યાયમાં પાયાની લૈંડાઈ, તેનું પ્રમાણુ આપેલ છે. આવુ' પ્રમાણુ કોઈ ગ્રન્થમાં જોવામાં નથી આવતું. તેણે “ વિદ્યાનિધિ ”ના મતનું સમર્થાંન કરેલ છે.
*
ખરશીલાભી.-પીડમાન–પીડમાનના નવભેદ કરેલ છે તે અન્યથી નવીન છે. દ્વારવિસ્તાર માનપ્રમાણુ ( નવીન છે ).
ચોથા અધ્યાયમાં દેવના પદ-સ્થાપનના બે મતપ્રમાણ આપેલાં છે તે અપૂર્ણ છે. દેવતા દગ્ગુખ લિંગપ‘ચસૂત્ર લિંગપ્રવેશ વિધિ આપીને અધ્યાય પૂર્ણ કરેલ છે. અહીં સુધી અપૂર્ણ ગ્રન્થ-પ્રતિ પ્રાપ્ત થયેલ છે.
ગ્રંથ પૂતિ
પહેલા અઘ્યાયમાં આપેલ વિષયાનુક્રમથી અપૂર્ણ વિષયા પૂર્ણ કરવાના પ્રયાસ અન્ય પ્રાચીન પ્રથાના આધાર લઈ કરેલ છે. ૧. જગતી, ૨. દેવતા-દષ્ટિપદ, ૩. શિખર, ૪. મડપાધિકાર, પ. વૈધદેષાદિ, ૬. પ્રતિષ્ઠાદિ વિષયા આપીને ગ્રંથની પૂર્તિ સ’પૂર્ણ કરેલ છે.
નિરધાર પ્રાસાદ્ય પરપરાની રૂઢિથી શિલ્પીએ નિર્માણુ કરે છે, પરંતુ ભ્રમયુક્ત સાંધાર મહાપ્રાસાદનું જ્ઞાન અતિ દુર્લભ છે. ૬૦૦-૭૦૦ વર્ષાના વિધર્મી શાસકોના ભયે સાંધારપ્રસાદનાં નિર્માણુ થતાં બંધ થયાં. વર્તમાનમાં સદ્ભાગ્યે સામનાથજીના પુનરાહારમાં સમ મહાપ્રસાદ સ્વસ્થ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલે મારા નેતૃત્વ હેઠળ નિર્માણ કરાવેલ, સદ્ભાગ્યે વિસ્તૃત જ્ઞાન અમારા ભારદ્વાજ ગાત્રની કુળપર પરામાં રક્ષિત રહેલું એથી એવુ કર્યાન કાર્ય ઈશ્વરકૃપાથી પૂર્ણ થયું. મુંબઈ પાસે કલ્યાણમાં સેન્ચુરી રૅચેન ફેક્ટરી પાસે નાની પહાડી પર ત્રણેક વર્ષ પર મારી મારફતે એક ભવ્ય પ્રસાદ, શ્રી બીરલા પરિવાર તરફથી શ્રીમાન ગોપાલ નેવટિયાએ નિર્માણુ કરાવેલ. શ્રીમાન્ શ્રી ગેપાલજી રોડ શિલ્પસ્થાપત્ય અને કળામાં ઘણા રસ લે છે. તેઓ મારી પ્રત્યે હંમેશાં પ્રેમ-આદર અને સદ્ભાવના રાખે છે. તે મહાશયને હું ઋણી છું.
આ ગ્રન્થના મુદ્રણ માટે વડોદરા પ્રાચ્યવિદ્યા મન્દિરના નિયામક શ્રી ભોગીલાલ સાંડેસરા સાહેબ અને શ્રી ઉમાકાન્તભાઈ શાહે મને જે સગવડતા કરી આપી છે તે માટે હું તેને આભાર છું. હવે પછીના પ્રાચીન શિલ્પ ગ્રંથાના પ્રકાશનના મારા પરના બોજો હળવા કરતા તેઓશ્રી અનુગ્રહ કરે તે માટે હું તેમના અત્યંત ઋણી છું.
Page #33
--------------------------------------------------------------------------
________________
ગ્રંથના ભાષાનુવાદની સાથે પ્રત્યેક અંગની ટીકા અને અન્ય ગ્રંથના તુલનાત્મક મતમતાન્તર આપેલ છે. ક્રિયાત્મક જ્ઞાનને મર્મ દેવાથી ગ્રંથ સુંદર બને છે, વિજ્યના અભ્યાસીને સુગમતા મળે છે. આ વિષયનાં અનેક આલેખને, નકશાઓ, ચિત્રો અને કેષ્ટિકથી વિષય સ્પષ્ટ કરવાને મેં પ્રયાસ કર્યો છે. ગ્રંથ અધિક સમૃદ્ધ બનાવવાના યથામતિ પ્રયાસની વિદ્વાન પુરુષો કદર કરશે એવી હું આશા રાખું છું.
પ્રાસાદને જાતિવિષ્યમાં પુરાતત્ત્વજ્ઞ મધુસૂદન ઢાંકીને મારે ભૂલવા ન જોઈએ. તેઓએ મને કેટલીક માહિતી પૂરી પાડેલ છે તે માટે તેમનો આભાર માનવાની તક લઉં છું.
सर्वेऽत्र सुखिनः सन्तु सर्वे सन्तु निरामयाः । सर्वे भद्राणि पश्यन्तु मा कश्चिदुःखमाप्नुयात् ॥
इति शुभं भवतु।
Page #34
--------------------------------------------------------------------------
Page #35
--------------------------------------------------------------------------
________________
સ્વ. રાષ્ટ્રપતિ શ્રી રાજેન્દ્રપ્રસાદ પદ્મશ્રી પ્રભાશંકર સોમપુરા
Page #36
--------------------------------------------------------------------------
________________
સ્વ. જામસાહેબ શ્રી મુનશીજી, શ્રી પ્રકાશ અને પદ્મશ્રી પ્રભાશંકર સેમપુરા
સ્વ. શ્રી ગોવિંદવલ્લભ પંત અને પદ્મશ્રી પ્રભાશંકર સોમપુરા
Page #37
--------------------------------------------------------------------------
________________
श्रीगणेशाय नमः । श्रीविश्वकर्मणे नमः । श्रीसरस्वत्यैनमः ।
सूत्रधारवीरपालविरचित-बेडाया
प्रासादतिलकम् । प्रथमोऽध्यायः
स्तुति (:)
शार्दूलविक्रीडितम्वन्दे श्रीगणनायक पशुपतिं धातारमाद्यं विभु
वन्दे शैलसुता चतुर्मुखभवां सूर्य च चन्द्रं तथा । वन्दे शिल्पविदा प्रवर्यमजर श्रीविश्वकर्माभिधं ....
प्रन्धं शिल्पनिबन्धसंज्ञकमथो कत्तुं व्यवस्याम्यहम् ॥१॥ ભગવાન ગણપતિ, આદિપુરુષ શંકર, અને સૃષ્ટિકાર્યના સમર્થ વિધાતાને નમસ્કાર કરું છું. નગેન્દ્રનન્દિની પાર્વતી, બ્રહ્મસુતા સરસ્વતી, સૂર્ય અને ચંદ્રને નમસ્કાર કરું છું, શિલ્પશાસ્ત્રના જ્ઞાતાઓમાં શ્રેષ્ઠ વૃદ્ધત્વ અને મૃત્યુથી પર એવા ભગવાન વિશ્વકર્માને પણ નમસ્કાર કરું છું. તે પછી શિલ્પશાસ્ત્રમાં નિબંધ સમાન એવા (પ્રાસાદતિલક નામના) ગ્રંથનું નિર્માણ કરવાનો નિશ્ચયપૂર્વક પ્રયત્ન કરું છું. (૧)
शार्दूलविक्रीडितम्आदो(दो) मासफलं तथा तिथिफलं धिष्ण्यश्च वारादिक
पश्चात् खातविधिस्तथा निगदितं कीलस्य संवेशनम् । क्षेत्रस्यैव तु साधनं ध्रुववशान् मूढ़ विकर्ण त्यजेत्
कूर्मस्थापनकं शिला च कथिता मकर तथा मण्डूकम् ॥ २ ॥ प्रासो मीनजले भुजकरणिते शस्तु कुम्भो निधिः
पादपीठशिलाभिधश्च विविधा मण्डोवरादिकमात् । द्वारे वेधविधि [दुम्बरविधि त्वर्द्ध हि चन्द्रं तथा
शाखायुग्मतरजरूपविविधं दीर्घ तथा विस्तरम् ॥३॥ (पार समi) भास, नक्षत्र, तिथि, वार माहिना शुभाशुल इण, भातविधि भने કાલીકા ખૂટી)નું સ્થાપન કહું છું. ક્ષેત્રમાં યુવ મેળવીને હિંગ સાધન કરવું. દિગૂઢ અને વિકર્ણને નિષેધ છે તે ત્યજી દેવા, ઉપરાંત કૂર્મ સ્થાપનમાં શિલાસ્થાનમાં મકર, દેડકે, ત્રાસ,
१ पाठान्तर--आदो मासफल धिष्ण्य तिथि वार नक्षत्रम् ।
Page #38
--------------------------------------------------------------------------
________________
૧૮
મા?ી, જળસર્પ, શ ́ખ અને કુંભનાં ચિહ્નો રાખવા. પાયા, પીઠ, ખટશિલા, ભિટ્ટ અને જુદા જુદા પ્રકારના મંડાવરાદિનું વર્ણીન, દારવેધવિધાન, ઉદ્યમ્બરવિધિ, અર્ધ ચંદ્રની ( શખાહાર ) બે શાખાઓ; તેની વબાઈ, જાડાઈ સાથે ઉત્તર ગનુ વન છે. ( ૨૩ )
शार्दूलविक्रीडितम्
भित्तिर्मानमिदं च गर्भरचनाप्यूर्ध्वं स्वघोनिर्गमं
कुंभीस्तम्भशिरस्तथा भरणकं पट्टे तथा तान्त्रिकम् । देवो दृष्टिविधिः सुरस्य पुरतः पीठं पदे वाहनं
निर्गुढं निगमं बहित्रिपदं नृत्यस्य च मण्डपम् ॥ ४ ॥
પ્રાસાદની ભીંત—દીવાલ અને તેનું પ્રમાણ, ગર્ભગૃહની રચના, તેની ઊભણી, નીચેના ભાગમાં નિગમ, કુંભી, થાંભલા, ભરણું, સરૂ, પાટ અને તેના તાંત`, દેવની દષ્ટિત્ર વિધિ, દેવાનુ પીડમાન સિંહાસન ), દેવના આગળ વાહનના વિભાગ, ગૂઢ મંડપ, બહાર ત્રિકમ’ડપનાં પદ્ય અને નૃત્યમ ડપ એનું ગ્રંથમાં વર્ષોંન આપેલ છે. ( ૪ )
સપનાતિ:-~
राजसेनवेदिकया विधेयं सुखासनं तोरणसंयुतं स्यात् ।
गच शुण्डं जगतीप्रबन्धः सोपानवैषम्य बलानको च ॥ ५ ॥
રાજસેનક, વૈદ્રિકા, આસનપટ્ટ પર સુખાસન ( કક્ષાસન = લિલાસન ) તારણુ સહિત કરવા; પગથિયાની બાજુમાં મેાવાડે શુડ = હાથણી; જગતીની રચના, સેાપાન-પગથિયાંની વિવિધતા, અને આગળ બલાણુક કરવાનું પ્રમાણુ આપેલ છે. ( ૫ )
=
પઞાતિઃ~~~
મંજિર્ન ચ (!) વિધેય વિચા(ચ)વા નામ સુલક્ષશ્વમ્ । रेखासनं रेखमथोरुश्रृचगं कूटस्तथैवास्य सुरूपध्यानम् ॥ ६ ॥
હવે શિખરનિર્માણુનું વિવર કરે છે. શ્રૃષ્ણકમ, ઉપક'ની માંડણીનુ નિર્માણુ, સુ ંદર રચનાવાળી કપિલ ( કોળી), રેખાના પાયો, તેના પર રેખાવિધાન, ઉશ્રૃંગ, ફૂટું આદિ શિખરનું નિર્માણુ એ રીતે થવુ' જોઈ એ કે તેનુ સુ ંદર રૂપ ચિત્તમાં વસી જાય. (૬)
उपजाति:--
विराजितो मौकुटभागं ( ग ) ऋद्धिभिः कुम्भः पताका ध्वजदण्ड के च । प्रासाददेही भृतपूर्णकुम्भः शय्यासनं मर्कटिकास्त्ररूपम् ॥ ७ ॥
પ્રાસાદના મુકુટરૂપ આમલસારાનું પ્રમાણ, કળશ, ધ્વજાદંડ, પતાકા પ્રમાણથી સુશાભિત કરવી. પ્રાસાદના દેવ (વ રૂપ પ્રાસાદ પુરુષ ), ઘી ભરેલ કુંભ પર પલંગ પર સુવરાવવાની વિધિ અને ધ્વજાદ’ડની પાટલીનુ પ્રમાણુ આપેલ છે. (૭)
Page #39
--------------------------------------------------------------------------
________________
૧૯
૩૫
अष्टाश्रकश्चैव विट्पाल युक्तं तं तदूर्ध्वे च करोटकश्च । कुलाङ्गनानां चरितं च नाम नरैश्व कामं प्रदिशाम्यवश्यम् ॥ ८ ॥
મંડપના વિતાન—ઘુ મટની રચના કહે છે. અષ્ટાંશના પાટ પર સેાળાંશ વર્તુલ ગાળ કરીને તે પર કરાટક-ધુ’મટના થરા કરવા. કોટકમાં સ્વર્ગની અપ્સરાએ—દેવાઙ્ગનાએ, દેવચરિત્ર નરસિંહ રૂપા સાથે કામદેવની મૂર્તિનું વર્ણન આગળ કરીશું. ( ૮ )
वास्तुप्रतिष्ठाविषये निवेशः स्तभ्मः स्वकीर्तेस्तलतोरणं च ।
सुरप्रतिष्ठा च गृहप्रवेशः वेधादिदोषान् कथयामि तेषाम् ॥ ९ ॥
इति श्रीसूत्रधार वीरपालविरचिते वास्तुशास्त्रे ( बेडाया ) प्रासादतिलके सर्वसंग्रहे प्रथमोऽध्यायः ॥ १ ॥ આ ગ્રંથના અંત ભાગમાં વાસ્તુપ્રતિષ્ઠા વિષયનું જ્ઞાન, કીર્તિસ્તંભ, તિલકતારણ, દેવપ્રતિષ્ઠા, ગૃહપ્રવેશ અને વેધદ્યાદિનુ વિવરણ મેં આગળ કરેલુ છે. (૯)
ગીર
પ્રતિ સૂત્રધાર વીપાલે રચેલા વાસ્તુશાસ્ત્રના પ્રાસાદતિલક ગ્રન્થના સર્વાંસગ્રહને સ્થપતિ પ્રભાશંકર ધડભાઇ એ કરેલ ગુજરાતી અનુવાદ સાથેના પ્રથમ અધ્યાય (૧) પૂણૅ થયા.
ભા
MON મકરમૂખ—પ્રનાલજલચંડ દ્વારા નિગ ત
२ व्यालार्धे प्रयुक्तः
Page #40
--------------------------------------------------------------------------
________________
मासफलम् --
नक्षत्रफलानि --
द्वितीयोऽध्यायः शार्दूलविक्रीडितम् -
चैत्रे वित्तविनाशनं बहुधनं स ( रा ) स्तं तथा माधवे ज्येष्ठे मृत्युकर श (शु)चौ शुभहरं धान्यं सदा श्रावणे ।
भाद्रे मृत्युभयं तथाश्वयुजि वै क्लेशो मृतिः कार्तिके
ચૈત્રમાં આરંભ કરવાથી લક્ષ્મીને નાશ થાય. વૈશાખમાં ધનધાન્યની વૃદ્ધિ, જ્યેષ્ઠમાં મૃત્યુભય, આષાઢમાં કલ્યાણુનિ, શ્રાવણુમાં ધાન્યપ્રાપ્તિ, ભાદ્રપદમાં મૃત્યુના ભય, આશ્વિનમાં ક્લેશ, કાર્તિકમાં મૃત્યુ, માશીમાં અને પેષમાં આરભ કરવાથી ધાન્યની વૃદ્ધિ, માધમાં અગ્નિના ભય, ફ્રાગણુંમાં આરંભ કરવાથી લક્ષ્મીપ્રાપ્તિ થાય. ( ૧ )
शार्दूलविक्रीडितम्
धान्यं मार्गसहस्ययोर्दहनभीमषे रमा फाल्गुनै ( ने) ॥ १ ॥
चित्रास्वातिकरे च रोहिणिमृगे ज्येष्ठानुराधा दिने
sast
नन्दादि तिथिसंज्ञा
पुष्येवोत्तरात्रये च शतमे पौष्ये च कार्य शुभम् ।
वास्तोः कर्मणि सर्वधिष्ण्यविषयो श्रेष्ठे तिथौ वासरे
( गण्डान्त-व्यतिपात - वैधृतिदिनं भौमार्कवारं त्यजेत् ॥ २ ॥ )
आलम मित्रा, स्वाति, दस्त, रोडिशी, भृगशीर्ष, येडा, अनुराधा, पुष्य, भारो ઉત્તરા, શતભિષા અને રેવતી એ સર્વ નક્ષત્રો શુભ છે. વાસ્તુક માં પ્રશસ્ત નક્ષત્ર, શ્રેષ્ઠ તિથિ, શ્રેષ્ઠ વિસે આરંભ કરવા. ગડાંત, વૈધૃતિ, વ્યતિપાત યોગ, મગળ અને રવિવાર मेटसातवा. (२)
उपजातिः
नन्दातिथिः षट्प्रतिपश्च रुद्रा द्विर्द्वादशी सप्तमी ( मि ) का च भद्रा ।
जया तृतीयाsभी (मि) का च विश्वा रिक्ता चतुर्थी नवमी च भूता ॥ ३ ॥
હઠ, પડવા અને અગિયારશ એ ન’દા તિથિ જાણુવી; બીજ, બારશ તે સાતમ ભદ્રા તિથિ; ત્રીજ, આઠમ ને તેરશ જયા તિથિ અને ચોથ, નવમી ને ચૌદશ રિક્તા તિથિ જાણવી. ( ૩ )
३ रेवती.
Page #41
--------------------------------------------------------------------------
________________
शालिनीतिथिफलम्
पूर्णा प्रोक्ता पञ्चदिक्पूर्णमासी, शुके नन्दा राजपुत्रे च भद्रा ।
पृथ्वीपुत्रे सिद्धिदा वै जया स्यात् मन्दे रिक्ता देवपूज्ये च पूर्णा । ४॥ પાંચમ, દશમ ને પૂનમ એ પૂર્ણ તિથિ જાણવી. શુક્રવારે જે ના તિથિ હોય, બુધવારે ભદ્રા તિથિ હેય, મંગળવારે જ્યાં તિથિ હેય, શનિવારે રિતા અને ગુરુવારે પૂર્ણ તિથિ હોય तो ते सिनिार पु. (४)
उपजातिः - सोम्यायने सूर्यबले च चन्द्रे दिने शुमे वाऽस्तसिद्धियोगे ।
केन्द्र गते देवगुरौ च लग्नै(A) तुर्येऽथवा लाभगते गृहं स्यात् ॥५॥ ઉત્તરાયણ, સૂર્યબલ, ચન્દ્રબલ હોય, શુભ, અમૃતસિદ્ધિ યોગ, બૃહસ્પતિ કેન્દ્ર સ્થાનમાં હૈય, અથવા લગ્નમાં, ચોથા સ્થાનમાં અથવા લાભાસ્થાનમાં હેય એવી સ્થિતિમાં ગૃહારભ शुल Mal. (५)
भद्रासने भद्रपदे तडागे कूपे च कुण्डे वृषवेदिकायाम् ।
गेहे च दुगै मठमण्डपे च आराम-सङ्ग्रामसहे च खाते ॥६॥ सिंहासन, शुम मम स्थान, ४ाश्रये, पाप, वा, तणाव, 3, 4शही, भवन, दुम, મક, મંડપ, આરામગૃહ અને સંગ્રામસ્થાન આદિ કાર્યોમાં ખાત ઉપર દિવસે કરવું. (૬)
उपजाति:
नागचक्रम्
सुरालये यावनजेनयोश्च भिन्ने तथान्येषु तथैव बौद्धे ।
हानि प्रकुर्य( र्या )न्मुखमध्यपुच्छे कुक्षौ तु खातं सुतधान्यजुद्धिम् ॥ ७ ॥ મુસ્લિમ, જૈન, બૌદ્ધ કે કોઈ પણ સંપ્રદાયના દેવાલયના નિર્માણકાર્યમાં નાગચાને મુખભાગ, મધ્યભાગ કે પુર૭ભાગમાં ખાત કરવાથી હાનિ થાય, પરંતુ કુક્ષી ભાગમાં ખાતે ४२१।था पुत्र भने धान्यरिता प्राप्ति याय छे. (७) .
शार्दूलविक्रीडितम्मागचक्रकोष्टकम्
वक्त्रं प्राचि तु दक्षिणे रविवशात्तत्पश्चिमे चोत्तरे . ..
खातं वायुशिवस्य बहिखनने श्रेष्ठ तथा नैर्ऋते । क्षेत्रे चाष्टपदे विशोध्य मणिना वारॉलिखेकोष्टकान् ।
शन्यङ्गारकयोश्च तत्र फणिनः शारीरकं नो खनेत् ॥ ८॥ ४ दिक्-दशमी, राजपुत्रे-बुध, पृथ्वीपुत्रे-माल, मन्दे-शनौ, देवपूज्ये-गुरु एवमाझेयः ।
Page #42
--------------------------------------------------------------------------
________________
સૂર્યસંક્રાતિના અનુસાર નાગનું મુખ પૂર્વ, દક્ષિણ, પશ્ચિમ અને ઉત્તર–એમ સૃષ્ટિમાર્ગે પરિભ્રમણ કરે છે. જે નાગનું મુખ પૂર્વમાં હેય તે વાયવ્ય ખૂણે ખાલી હોય ત્યાં ખાતર કરવું. જે દક્ષિણ મુખ હોય તે ઈશાન કોણમાં. જે પશ્ચિમમાં મુખ હોય તે અને કોણ અને નાગનું મુખ ઉત્તરમાં હોય તે ન કોણે ખાત કરવું.
ईशान
पूर्व
अधि
51:
તેલ 3 રે ૪ )
ના
કરે
વાય
છે
પાણી નૈસા
નાગચક્ર
ચેરસ ક્ષેત્રના ૮૪૮ વિભાગ કરી તેમાં ક્રમથી રવિવારથી વારે લખવાને પ્રારંભ તે કડામાં કરો. તેમાં શનિ અને મંગળના વિકર્ણ પ્રકાષ્ટ્રમાં નાગના શરીરની કલ્પના કરી તેમાં કહેલ. ખૂણે ખાત કરવાનું યોગ્ય ન જાણવું (૮)
५ नागवास्तुविचार
નારાવાસુર રેય પૂજિતિમાન , कन्यादित्रितये सूर्ये मात्रादौ च त्रिमासके ॥
નાગ વાસ્તુચક્ર પૂર્વાદિ ક્રમથી જતાં કન્યા, તુલા ને વૃશ્ચિક એ ત્રણે રાશિ, સૂર્ય સંક્રાંતિ તથા ભાદ્રપદ આસને કાર્તિક–એ ત્રણ માસમાં નાગવાસપંનું મુખ અનુક્રમે (એટલે ત્રણ ત્રણ સંક્રાંતિ ને ત્રણ ત્રણુ માસમાં) પૂર્વાદિ, એટલે પૂર્વ, દક્ષિણ, પશ્ચિમ અને ઉત્તર એ કમે ચારે દિશાઓમાં ગતિ કરે છે. એમ નણું જે દિશામાં સર્પનું મુખ હોય ત્યાં ખાત દવાનું કાર્ય કરવું નહિ.
शीर्षे च पितरो(रौ) हन्ति पृष्ठे हानिमयं भवेत् ।
તો શુ પૂછે તે જ રાય
Page #43
--------------------------------------------------------------------------
________________
૨૩
वृषभचक्रम्
'धिष्ण्यत्रयं भानुशिरश्च पादे वेदान्जरामाश्चरणे च पृष्ठे । नामे च वेदाः किल दक्षिणे च पुच्छे त्रयं नासिक्योय च ॥९॥
शासविक्रीविचम्સોદો વિવાર રાય વૈકી 96
कुक्षौ वित्तविनासन विमतिता वामे शुभं पहिये । नासाने निधनं पतिक्षयको पुच्छे व खाते फलं
विष्ण्यानां विभुधा वदन्ति वृषमे श्रीविश्वकर्मामते ॥१०॥ સૂર્ય જે નક્ષત્રોમાં હેય એ નક્ષત્રથી લઈ ગૃહારંભના દિવસના નક્ષત્ર સુધી ગણતાં પ્રથમનાં ત્રણ નક્ષત્ર વૃષભના માથે સ્થાપન કરવાં; ચાર નક્ષત્રો જમણા બે પગે, ચાર નક્ષત્રે ડાબા બે
पूर्वास्ये चानिल( ले ) खातं दक्षिणेशानमात्रितम् ।
जलाच्यां चाग्निकोणे तु सौम्ये च नैऋत्ये खनेत् ॥ સપના માથા પર ખાતે કરવામાં માતાપિતાનું મૃત્યુ થાય. પૃ-પીઠ પર હાનિ-ભય, કમરના પડખે સુખ, પૂંછડાના ભાગમાં ખાત કરવામાં રેગપીડા થાય. સર્પનું મુખ પૂર્વમાં હોય તે વાચવ્યું કે ખાત કરવું, દક્ષિણે મુખ હોય તે ઈશાન કોણમાં, પશ્ચિમે ભુખ હેય તે અગ્નિકોણમાં અને ઉત્તર દિશામાં હોય તે નૈનત્ય કોણમાં ખાત કરવું.
- ૬ આ લેકના પ્રથમ ચરણ વ્યાકરણશાસ્ત્રના અનુસાર ઠીક નથી. ગ્રંથકર્તાના તાત્પર્યાનુસાર જે પદાજના કરવામાં આવે તો સંપૂર્ણ બ્લેકનું પરિવર્તન કરવું પડે છે. આથી જ્યાં સુધી સંભવ રહી શકે ત્યાં સુધી પરિવર્તન નથી કરેલ.
७ पश्चिम पादौ पृष्ठं च.-पाठान्तर ८. सूर्यभान्मस्तके त्रि(त्री)णि चत्वारि चाप्रपादयोः ।
चत्वारि पश्चात्पदयोः पुच्छे त्रि(त्री )णि प्रदापयेत् ॥ ३ ॥ वामकुक्षौ तु चत्वारि पुनश्चत्वारि दक्षिणे। पृष्ठे च त्रि(श्री )णि वि( वि )ध्यानि नासिकायो द्वयं न्यसेत् ॥ ३८॥ मस्तके स्वामिनो मृत्युर्विध्वंसश्चाप्रपादयोः । स्थिरं स्यात्पश्चिमे पादे पुच्छे क्लेश (शो) निवेशने ॥ ३९॥
वास्तुमण्डन પહેલાં ત્રણ નક્ષત્રો મસ્તકે સ્વામી મૃત્યુ, બીજા ચાર નક્ષત્ર આગલા પગે ને ફળ, ત્રીજ ચાર નક્ષત્રે પાછલા પગે સ્થિર ફળ, શ્રેષ્ઠ ચેથા ત્રણ નક્ષત્રો પૂછેડે લેશ, પાંચમાં ચાર નક્ષત્રો ડાબે પડખે ધનક્ષય, છઠ્ઠાં ચાર નક્ષત્રો જમણા પડખે ધનવૃદ્ધિ, સાતમાં ત્રણ નક્ષત્રો પીઠ ઉપર બનવૃદ્ધિ, આઠમાં બે નક્ષત્રો નાસિકાએ પતિક્ષય આ રીતે વૃષભચકનાં નક્ષત્રોનાં ફળ નgવાં.
Page #44
--------------------------------------------------------------------------
________________
પગે, ત્રણ નક્ષત્ર પીઠ પરના ભાગે, ચાર નક્ષત્રો ડાબા પડખે અને ચાર નક્ષત્રો જમણ પડખે
સ્થાપન કરવાં, બે નક્ષત્રો નાસિકામાં, ત્રણ નક્ષત્રો પૂંછડાના ભાગે, એ રીતે સત્તાવીશ નક્ષત્રો વૃષભાકૃતિમાં સ્થાપન કરવાં. (૯)
નેટ
1
:
Mછે.
વૃષભચક
હવે તેનું ફળ કહે છે. માથાનાં ત્રણ નક્ષત્રોમાં ગૃહારંભ કરવાથી શક; આગળનાં ચરણનાં ચાર નક્ષત્રોનું ફળ વિદ્ર; પીઠના ત્રણ નક્ષત્રોનું ફળ શ્રેષ્ઠ કહ્યું છે; ડાબા ચાર નક્ષત્રોનું ઐશ્વર્ય, ડાબી કુખનું ફળ ધન અને બુદ્ધિનાશ, જમણું કૂખનું ફળ શુભ કહ્યું છે. નાકના નક્ષત્રોનું ફળ મૃત્યુ અને પૂંછડાના ત્રણ નક્ષત્રોનું ફળ પતિનાશ; એ રીતે વૃષભચક્રના નક્ષત્રોનું ફળ વિદ્વાનોએ કહ્યું છે, તેમ વિશ્વકર્માને મત છે. (૧૦)
પોલિ---- વા
आलेख्य कूर्म सकलं गृहे च गेहाधिनाथस्य च जन्मत्ररक्षात् । भानां त्रयं मध्यगतं विधेयं त्रिकं त्रिकं पूर्वदिगादिसंस्थम् ॥११॥
मन्दाक्रान्ताकोषकान्ते शशिदिवसमे यत्र दिक्थे(स्थे)फलं स्यात्
___ तत्रस्थं तच्छुभ मा(वा)प्यशुभमथवा मध्यमादिक्रमेण । शोको विघ्नो मरणमव्य(थ)वा भीतिता राक्षसानाम्
सौख्यं शून्यं विपुलधनदं सिद्धिभाक् कूर्मचक्रे ॥१२॥ જે સ્થાનમાં ગૃહારંભ કરવાનું હોય તે સ્થાનમાં સંપૂર્ણ ફર્મનું આલેખન કરીને ગ્રહપતિના જન્મ નક્ષત્રોથી ત્રણ નક્ષત્ર મધ્યમાં સ્થાપન કરવા. ચાર નક્ષત્રથી લઈને ત્રણ ત્રણ નક્ષત્ર પૂર્વાદિ દિશાઓમાં સ્થાપન કરવા. (૧૧)
Page #45
--------------------------------------------------------------------------
________________
૩૫
ચન્દ્ર નક્ષત્રથી સૂર્ય નક્ષત્ર સુધી જેટલાં નક્ષત્રો હોય તે ફૂચક્રના મધ્ય અથવા જે તે દિશામાં પૂર્વોક્ત ક્રમથી સ્થાપના કરવી. તે કુ ચક્રના મધ્ય નક્ષત્રોથી લઈને શુભ અથવા અશુભ ફ્ક્ત સમજવાં. ફળ આ પ્રમાણે પી-શાક, પૂર્વ-વિા, આગ્નેય–મરણુ, દક્ષિણ-રાક્ષસભય, નૈઋત્યસુખ, પશ્ચિમ-શૂન્ય, વાયવ્ય-વિપુલ ધનપ્રાપ્તિ અને ઈશાન્ય—સિદ્ધિ——એ રીતે દિશાક્રમે ફળ જાણવાં. ( ૧૨ )
तोटकम् -
सदनकर्मत्विदं विबुधैः सदात्विह हि कि ( की ) लकसूत्रनिवेशने ।
સરવિયે(વ)ક્ષ્યામિ(મી) મુળવવા વિમમેન મુહૂર્તનર્રયમ્ ॥ ૧ ॥
ગૃહાર ભકમ માં ખૂટી સ્થાપન કરીને સૂત્રપાત કરવાનુ` મુ` શુભગુણવાળુ નિર્દેશિ હોય તેવુ જોઇને કાર્યાર`ભ કરવાનું વિદ્વાનોએ સમજવું. ( આ કમાઁ શિલ્પીએ ભૂમિ ત્રેવડવાનું કહે છે. (૧૩)
शार्दूलविक्रीडितम् --
सूर्ये चन्द्रकला लैर्नखजिनैर्वेदाष्टकर्णे रविः
अग्नौ राक्षसवायुशङ्करदिशि स्थाप्यः क्रमात् कि (की) लका: । अश्वत्थः खदिराश्चशीर्षककुभा वृक्षाः क्रमेणैव तु
विप्रादेः कुशमुञ्जकाशशणजं सूत्रं क्रमात्सूत्रणे ॥ १४ ॥
બ્રાહ્મણ વર્ણને ગૃહાર ભમાં ખત્રીશ આંશુલ પ્રમાણુ કલિકા ખૂટી સ્થાપન કરવી, ક્ષત્રિય વહુ ને છત્રીસ આંશુલ પ્રમાણુ, વૈશ્યને ચોવીસ ગુલ પ્રમાણુ, અને શૂદ્રને વીશ આંગુલ પ્રમાણુની કીલિકા-ખૂટી સ્થાપન કરવી. બ્રાહ્માદિ વણુ તે અનુક્રમે આગ્નેય, નૈઋત્ય, વાયવ્ય અને ઈશાન કાણુમાં ખૂ`ટી સ્થાપવી તેમ જ બ્રાહ્માદિ વર્ણને અનુક્રમે અશ્વત્થ ખેર, શિરીષ અને અર્જુન વૃક્ષના કાષ્ટની બૂટીએ શ્રેષ્ઠ જાણવી. તેમ જ બ્રાહ્મણાદિ વણુ તે અનુક્રમે કુશ, મુ'જ, કપાસ અને શણના સૂત્રની દેરી શ્રેષ્ઠ જાણવી. ( ૧૪ )
इन्द्रवज्रा -
ध्रुवसाधन
आवर्त्तको मर्कटिकाप्रमाणं मच्छाग्रसूत्रं भुवसयुतं ( साधने ) च । दीपं तदैकं स्ववलम्बनीयं स्पष्ट दिशौ चोत्तरदक्षिणे च ॥ १५ ॥
ઉત્તર દિશા સાધનમાં ધ્રુવની મર્કટી-માંકડીને પ્રમાણુ મનાય છે, ધ્રુવની પ્રદક્ષિણા કરવાવાળા સપ્તર્ષિ મ`ડળના મચ્છ આગળનાં ભાગના એ નક્ષત્રો ધ્રુવ, દીપ અને અવલ બન (આળ ભા) એક સૂત્રમાં હોય ત્યારે ઉત્તર દક્ષિણ દિશા સાધન થાય છે. (૧૫)
૯ આ ક્લીકના ઉત્તરાર્ધમાં બ્રાહ્માદિ વર્ણના ક્રમથી કાષ્ટ અને સૂત્રનુ વિધાન કર્યું છે, જે અન્ય ગ્રન્થાથી તે પણ સહમત છે, પરંતુ લેકના પ્રથમ ચરણના ક્રમનું ઉલ્લંધન થઈ ગયુ છે એવુ’ શ્વેતર ગ્રન્થાના અવલેકનથી જ્ઞાત થાય છે. કંઈક છંદોલ`ગના ભયથી ક્રમના ત્યાગ કર્યો હોય? અંતઃ તેના અનુવાદ ઉપર લખેલા પ્રકારે કરવા જોઈ એ.
Page #46
--------------------------------------------------------------------------
________________
शार्दूलविक्रीडितम्प्राचि(ची)दक्षिण-पश्चिमोत्तरदिशा मौढ्यं विचिन्त्यं कमात्
मृत्युः क्लेशकर च शोककरणं शून्यं गृहे सर्वदा । अग्नौ नैर्ऋतके च वायुशिवयोमौढ कनिष्ठं फलम्
*તરિછWવિચારવિહિરા સાચ્ચા શિઃ સૂત્રો(થોર) I ૧૬ in શિલ્પશાસ્ત્રકારોએ ક્રમથી પૂર્વ, દક્ષિણ, પશ્ચિમ અને ઉત્તર દિશાઓને દિમૂઢતાને વિચાર કરવો. જે દિમૂઢ હેય તે પૂર્વાદિ દિશાના ક્રમથી મૃત્યુ, કલેશ, શેક અને ગહશન્યતાનું ફળ જાણવું. અગ્નિ, નૈઋત્ય, વાયવ્ય અને ઈશાન–એ ચારે વિકાણની મૂઢતા હોય તે અનિષ્ટ ફળદાતા જાણવું. આથી સ્થપતિઓએ સૂત્રપાત દ્વારા સર્વ દિશાઓની સાધના કરવી. (૧૬)
પતિ
सूर्यागुगुलैः शकुरिह प्रयोज्यः सर्वत्रमानं प्रवदन्ति सन्तः ।
जिनाङ्गुलैः षट्विभिरष्टवेदैः कार्य क्रमान्मण्डलकं त्रयं च ॥१७॥ હવે દિવસે દિશા સાધન કરવા માટે બાર અંગુલ પ્રમાણને શંકુપ્રયોગ કરો. વિદ્વાન પુરષો સર્વત્ર શિલ્પશાસ્ત્રોમાં કહેલાં આ પ્રમાણે સ્વીકારે છે તથા ક્રમશઃ ૨૪ આંગુલ; ૧૮ આંગુલ અને ૧૨ આંગુલ પ્રમાણન એમ ત્રણ મંડળની રચના કરવી. (૧૭)
૧૦ અપરાજિતપુચ્છામાં વિશ્વકર્માએ કહ્યું છે કે પ્રત્યેક વાસ્તુની દિગશુદ્ધિ કરવી. દિમૂઢ વાસ્તુ દોષિત જાણવી, પરન્તુ જીર્ણ વાસ્તુ જીર્ણોદ્ધારમાં દિગમૂઢ કે આચાદિ વેધદેષ લાગતું નથી. વળી કયા કયા સ્થળે દિગમૂઢને દેવું લાગતું નથી તે કહે છે.
सिद्धायतने तीर्थेषु नदीनां सङ्गमेषु च । स्वयम्भूबाणलिङ्गेषु तत्र दोषो न विद्यते ॥ १ ॥ जिनेन्द्राणां समवसरणे दिग्दोषो न विद्यते । जीणे तु स्थापिते वास्तुवेधदोषो न विद्यते ॥ २ ॥
-अपराजितपृच्छा સિદ્ધમુનિઓના આશ્રમમાં, તીર્થમાં, નદીના સંગમ પર, સ્વયંભૂબાણલિના સ્થાને, જેનોના સમવસરણમાં દિગમુખને દોષ લાગતો નથી. કર્ણ વાસ્તુમાં દિમૂઢ કે બીજા કંઈ દે હોય તે તે દોષ ન જાણવા, આગળ જતા તે કહે છે :
पूर्वोत्तरे च दिगमूढ मूढपश्चिमदक्षिणे। तत्र मूढं अमूढं वा ता तीर्थसमं हि तम् ॥ ३ ॥
--अपराजितपृच्छा પૂર્વ-ઉત્તર એટલે ઈશાન કોણમાં દિગમૂઢ હોય અથવા પશ્ચિમ-દક્ષિણ એટલે નિત્ય કેણમાં દિગમટ હેય તે તે મૂઢ હોય છતાં અમૂઢ જાણવું, તે તીર્થ સમાન દેખરહિત જાણવું
Page #47
--------------------------------------------------------------------------
________________
૨૭
મહિના
उदयमपि च चिहं चास्तयाम तथैव
सकलपरिघिरेषा शकुरने स एवम् । तदुपरि खलु सूत्रं मध्यगं विश्वकर्मा
रचयति यदि शकुः सोमसूत्रं प्रशस्तम् ॥१८॥ ૧૧પૂર્વમાં ઊગતા સૂર્યે શંકુની છાયાના અગ્રભાગનું ચિહ કરવું. તે રીતે આથમતા સૂર્યે પણ તેમ ચિહ કરવું. એ ઉપર પૂર્ણ મંડળ રચવું. શ્રી વિશ્વકર્માએ કહેલા ચિહના ઉપર પરિધિના મધ્યમાં સૂત્ર દેરવું. તે રીતે શંકુથી પૂર્વ-પશ્ચિમ દિશાની સાધના કરવી. શંકુ પ્રશસ્ત સેમસૂત્રની રચના કાટખૂણે કરવી.
૧૨કને વધુ સ્પષ્ટાર્થ–મધ્યમાં બાર અંગુલના શકુની સ્થાપના કરી ૨૪–૧૮”—૧૨” આંગુલ પ્રમાણ ત્રણ મંડપમાં શકુની છાયાને તે મંડળ પરિધિના સ્થાન પર ચિત કરવું. એ રીતે ત્રણે પરિઘમાં જેમ જેમ છાયા આવે તેમ તેમ ચિહ્નો કરતા જવું. એ ચિહ્ન શકુના અગ્રભાગ અને પૃષ્ઠભાગ એમ બેઉ તરફ કરવા. આ ચિહ્નો પરથી પૂર્વ પશ્ચિમ દિશાનું સૂત્ર દેરી સાધન થાય. (૧૮)
(નોટ–ઉત્તરાયણ-દક્ષિણાયન સૂર્યગતિના કારણે ગમે તે દિવસે શુદ્ધ દિશા સાધન થતું નથી. પરંતુ તા. ૨૧મી માર્ચ અને તા. ર૩મી સપ્ટે.ના દિવસે એમ વર્ષના ફક્ત બે દિવસમાં જ શુદ્ધ પૂર્વમાં સૂર્યોદય અને સૂર્યાસ્ત થાય છે તે જ શુદ્ધ પૂર્વ જાણવું.)
प्रायोऽनुष्टुप्'शिलानामाभिधान
नन्दा भद्रा जया पूर्णाऽपराजिता विजया मङ्गला च ।
शिलाभिधानान्यजिता तथा सा धरणीयं नवमी शिला च ॥१९॥ નંદા, ભદ્રા, જ્યા, પૂર્ણ, અપરાજિતા, વિજય, મંગલા અને અજિતા–એ આઠ શિલાઓનાં નામ જાણવા અને દિશા-વિદિશાઓની શિલાઓનાં નામ જાણવાં મધ્યની ધરણી શિલા જાણવી. (૧૯)
૧૧ આ બ્લેક કેવળ શબ્દાર્થ કરવાથી ગ્રંથકારનું તાત્પર્ય સ્પષ્ટ નથી થતું. અતઃ ગ્રંથકારનું એ તાત્પર્ય સમજવું જોઈએ. આ લેકમાં પૂર્વાધ કાલને બાધક છે અને અસ્તતામ (અસ્તરામ) શબ્દ અપરાત્યક એ રીતે તેને અનુવાદ ઉપરોક્ત કરેલ છે. સોમસૂત્રમ શબ્દ ઉત્તર દક્ષિણ સૂત્રમ્ |
૧૨ દિવસના ભાગમાં દિશાસાધન તે જે નક્ષત્રમાં સૂર્ય શુદ્ધ પૂર્વ-પશ્ચિમમાં ઊગી આથમતિ હોય ત્યારે જ દિવસનું દિશસાધન સારું થાય. ઉત્તરાયણ દક્ષિણાયનની સૂર્યની ગતિને કારણે તેમાં શુદ્ધ દિશાસાધન થાય નહિ, પરંતુ તા. ર1મી માર્ચ અને ૨૩મી સપ્ટેમ્બરે સૂર્યોદય શુદ્ધ પૂર્વમાં થાય છે ત્યારે દિશાસાધન કરવું જોઈએ.
Page #48
--------------------------------------------------------------------------
________________
शिलामानप्रमाण
११प्रासादहस्ते युगागुलं सा युग्मे तथा ः खलु रामनागैः । सूर्याङ्गला हस्तचतुष्टये च स्थूलं च दीर्घ तृतीयांशपिण्डम् ॥ २० ॥ "वृद्धकहस्ते चतुरागुलीका गजेस्तु हस्तयुगयुग्मसङ्ख्यया । तदूर्ध्वमानं न शतार्धहस्तं वृद्धयङ्गुलैका ऋतुराजपिण्डम् ॥२१॥ "दीर्घ पृथुत्वे च पादोनु पिण्डं मानशिलायां मुनिभिः प्रदिष्टम् ।
प्रासाद एवामरभूपयोश्च हाणि लोके मुनिनोदितानि ॥ २२ ॥ એકથી ચાર હાથ સુધીના પ્રાસાદનું પ્રમાણ કહે છે. એક હાથના પ્રાસાદને ચાર આંગુલનું શિલામાન જાણવું, બે હાથને છ આંગુલ, ત્રણ હાથને નવ ગુલ, ચાર હાથને બાર આંગુલનું શિલાપ્રમાણ જાણવું. આવેલ માનના ત્રીજા ભાગે શિલાની જાડાઈનું પ્રમાણ રાખવું. (અહીં શિલામાન દીપાર્ણવ પ્રમાણથી અપૂર્ણ છે). (૨૦)
બીજુ માન કહે છે. એક હાથના પ્રાસાદને ચાર આંગુલનું શિલામાન,બે થી આઠ હાથ સુધીના પ્રાસાદને પ્રત્યેક હાથે બબ્બે આંગુલની વૃદ્ધિ કરવી. નવથી પચાસ હાથ સુધીના પ્રાસાદને પ્રત્યેક હાથે અકેક આંગુલની વૃદ્ધિ કરતા જવું પચાસ હાથના પ્રાસાદને શિલાની જાડાઈનું પ્રમાણુ બાર આંગુલ રાખવું. (૨૧)
શિલાની જાડાઈનું એક બીજું પ્રમાણ કહે છે. મધ્યની શિલાની લંબાઈ-પહોળાઈ સમચોરસ સમજવી. તેની લંબાઈના માપથી ચોથા ભાગની જાડાઈનું પ્રમાણ એ માન શિલ્પ વિધાન મુનિઓએ કહેલું છે. આ પ્રમાણુ દેવમંદિર-રાજપ્રાસાદ અને શ્રીમતિના ભવનને સારુ શિલ્પજ્ઞ મુનિઓએ આપેલ છે. (૨૨)
૧૩ અહીં આપેલું શિલાનું પ્રમાણુ સંપૂર્ણ છે. દીપાર્ણવ ગ્રંથમાં એક હાથને ચાર આંગુલ, ચાર ગજને બાર આંગુલ, પાંચથી બાર હાથને પ્રતિહસ્તે પિણે પણે આંગુલ, બારથી વીસ સુધીને પ્રતિહસ્તે અરધા અરધા આંગુલ, પચીસથી છત્રીશ હાથ સુધીના પ્રાસાદને પા પા ગુલ. સાડત્રીસથી પચાસ હાથ સુધીને પ્રતિહસ્તે 3 આંગુલ. એક દેરાની વૃદ્ધિ કરવી એ રીતે પચાસ હાથને રતા આંગુલ શિલામા આવે છે.
૧૪ બ્લેક ૨૧માં આપેલ પ્રમાણુ ઉપરથી પણ વધુ વિસ્તૃત થાય છે. પચાસ હાથને ૬૦ આંગુલનું શિલામાન આવે છે. દીપાવને મત વ્યવહારુ છે. તેમાં ૨૮મા આંગુલ માન આવે છે.
૧૫ અહીં મધ્યની રિલામાને કહ્યું છે. અષ્ટ શિલાઓની સ્પષ્ટતા કરી નથી. મધ્યના ધરણશિલા સમરસ કરવી અને તેની જાડાઈ વિસ્તારથી તૃતીયાંશ કરવી તે ઠીક છે. અહીં શ્લેક ૨૧માં ધરણીશિલાની જાડાઈ ચતુર્થાશ કહી છે, કારણ કે પચાસ હાથની શિલા જે ૧૦ આંગુલ આવે તો તે ૧૫ ગુલા જાડી થાય પણ અહીં આપેલ શિલાનું પ્રમાણ ઘણું મટે છે. ત્યાં શ્લોક ૨માં બાર આગલ કહ્યું છે. મધ્યની શિલામાન આપેલ છે, પરંતુ અષ્ટશિલાનું માન અસ્પષ્ટ છે. પૂજ્ય વૃધ્ધોની પરંપરાનુસાર મધ્યની ધરણીશિલામાન જેટલી અષ્ટશિલા લાંબી રાખવી હોય તેથી અર્ધ પહેલી રાખવી. ધરણીશિલા જેટલી જાડી રાખવી. અષ્ટશિલા વિષયમાં તેનાં માનમાપની સ્પષ્ટતા કેઇ મંથમાં મળતી નથી.
Page #49
--------------------------------------------------------------------------
________________
ન
शार्दूलविक्रीडितम्कूर्म रत्नमयं च रुप्यशंकर तानं च मध्यं तथा
प्राहं ग्रासतनुश्च शङ्खधवले वंगात्मकः सागरः । सैबं दर्दुरिका पुप्रणिहिता लौहो भुजङ्गस्तथा।
#ાર્થઃ રિલ્પિમાત્ર સિદ્ધમઃ [3] ગુમનામિષઃ સ્વઃ | ૨૨ . કુર્મનું રત્નથી, માસ્યનું ચાંદીથી, મકરને પ્રાસનું ત્રાંબાથી, શંખ સફેદ વર્ણથી, સાગર લહેરનું વગથી, દેડકનું સીસાથી, સર્પનું લેહથી અને સર્વ સિદ્ધિ તથા મંગળકારી કુંભનું સુવર્ણનું રૂપ બનાવી મૂકી પૂજન કરવું (આમ મધ્યની કુર્મશિલાની વિધિ કહી છે.) (૨૩)
વિશftત – "कर्मे मानमिदं च गर्भरचना वह्मः शिलायाः जलं
याम्ये मीनमुखं च नैर्ऋतदिशि स्थाप्यस्तथा दर्दुरः । वारुण्यां मकरश्च वायुदिशि वै ग्रासश्च सौम्ये ध्वनिः -
नागः शंकरदिक्ष पूर्वविषये कम्भः शिलामध्यतः ॥ २४ ॥ ૧૬ અહીં ધરણીશિલાના નવખંડનાં નવ ચિનું. ધાતુથી પૂજન કરવું કે તે પર ધાતુનું તેનું સ્વરૂપ બનાવવું. શ્રી વિશ્વકર્માના કે પ્રાચીન ગ્રંથમાં આ વિધાન લેવામાં આવતું નથી. અહીં આ વિધાન નવીન છે. ચાંદીના કુર્મ ધરણી શિલા પર મુકાય છે તેનું પ્રમાણ ગજે અરધા આંગળનું કહ્યું છે. તેનું પૂજન તથા શિલાપણું વિધિસમયે અંદર પધરાવવાની પ્રથા છે પણ બીજું કાંઈ કહ્યું નથી.
શિલાનાં નામ પૃથક પૃથક ગ્રં છે માં ભિન્ન ભિન્ન આપેલાં છે. અષ્ટશિલાને અને પંચશિલાને ઉલ્લેખ દિપાર્ણવ-વિશ્વકર્મા પ્રકાશમાં આપેલ છે. પંચશિલામાં ચાર ખૂણે અને મધ્યની એમ પંચશિલા અeશિલાના નીચે નાગકાચ અને કળશ પર શિલા દિશાના દિગ્ધાળના વર્ણનું વસ્ત્ર લપેટીને પધરાવવામાં આવે છે. નીચે જે કળશ કુંભ મૂકવામાં આવે છે તેનાં પણ નામ આપેલાં છે. અષ્ટશિલામાં જે દિશાની શિલા હોય તેના દિગ્ધાળનું પ્રમુખ આયુધ કરવામાં આવે છે. શિલા નીચેના કળશમાં સોનું, ચાંદી, તામ્ર, સવષધી, સાત ધાન્ય, શેવાળ, કડી, ચણોઠી, ગંગાજળ, પંચરત્ન આદિ મૂકી તે પર શિલા સ્થાપન થાય છે. આ પ્રકારની શિલ્પીની પરંપરા છે. મધ્યની ધરણીશિલા પર ચાંદીને કુર્મ મૂકી તે પર ભુગળ કશું કરવામાં આવે છે. તે પર દેવસ્થાપન થાય ત્યાં સુધી લંબાવાય છે. આને નાભિ કહેવામાં આવે છે,
૧૭ અહીં રસધાર વીરપાલે મધ્યની ધરણીશિલાના નવકેષ્ટમાં અગ્નિકેણુના ક્રમથી કયાં કયાં ચિહ્નો કેતરવાં તે વાત દિશાવાર સ્પષ્ટ કહી છે. વિશ્વકર્મા કે કેઈ અન્ય ગ્રંથમાં આ રીતે દિશાવર ચિહ્નોનું કહ્યું નથી, પરંતુ નવ ચિહ્નોનું તે બધા ગ્રંથમાં કહેલું છે. ક્ષીરાવમાં “ સર વ આમ જં” એમ નવ ચિન્હો કહ્યો છે. આથી શિલ્પી લહેર પૂર્વમાં કરે પરંતુ વીરપાલે લહેર અગ્નિકોણમાં ક્રમથી કહીં. અન્ય કોઈ ગ્રંથમાં સૂ. વીરપાલના મતનું સમર્થન મળતું નથી. મારા પૂજ્ય દાદાજી માનતા કે કોઈ પણ મુખને પ્રાસાદ હોય પરંતુ તેના દ્વાર તરફ સમુદ્રની લહર આવવી જોઈએ એથી યજમાનનું કલ્યાણ થાય છે.
વળ મધ્યની ધરણીરિલા ગર્ભગૃહમાં પાયામાં સામાન્ય રીતે મધ્યમાં પધરાવવાનું કહ્યું છે, પરંતુ દીપાવ અને જ્ઞાનરત્નકોશમાં ‘શર્ષ વિમાને વા ફાજા જૈવ તિ ” આવું પ્રમાણુ સ્પષ્ટ આપેલું છે. દૈવસ્થાપનના વિભાગ નીચે ધરણશિલા પધરાવવી. શિવલિંગ હેચ તે મયમાં બ્રહ્મા, વિષ્ણુ અને જિન આદિ દેવના સ્થાપનવિભાગ કહ્યો હોય ત્યાં નીચે ધરણશિલા સ્થાપન કરવી. આ વિધાન બહુજ વિચારપૂર્વક ઉપરોક્ત બેઉ ગ્રંથોએ પ્રસ્તુત કરેલ છે.
Page #50
--------------------------------------------------------------------------
________________
બની.
પ્રnી
વિયા તdf
પશ્ચિમ
nrd
વાયવ્યું
નવ7 , mag
E
Biી હરાવ
ધ્યે ધરજી શિલ્લા
૨
વDt
Kete
ને
સંતા પતિ વળી
વળી
3નતી જેવી
કુર્મશિલા અને અષ્ટશિલાઓ મધ્યની ધરણશિલાના નવેકેજ ખાનામાં મધ્યમાં કૂર્મ, અગ્નિકોણે જળલહેર, દક્ષિણે માછલી, મૈત્રક દેડકે, પશ્ચિમે મકર, વાયવ્યમાં ગ્રાસ, ઉત્તરમાં શંખ, ઈશાનમાં સર્પ, પૂર્વમાં કુંભ એ રીતે મધ્યની શિલામાં નવ આકૃતિઓ કરવી, (૨૪)
રાવરિત१५स्थाप्यं कर्मशिलासुसंपुटमिदं पादादधस्ताद्वरे
तस्योचं निलयं रचन्ति विबुधा कार्य समं कर्णयोः । आयुर्धिष्ण्यगाशकान् व्ययगुणं संशोध्य ताराबलं
आचार्यध्वनि शिल्पिनश्च विधिना संतोषयेच्छिल्पिनम् ॥ २५ ॥ ૧૮ અષ્ટશિલાઓ દિશાવિદિશાઓમાં તેમાં તેને દિશાને દિગ્ધાલનાં એકેક આયુધ કોતરી અને તે દિશાના દિગ્ધાલના વર્ણ પ્રમાણેનાં વસ્ત્રો લપેટી શિલ્પપૂજન થાય છે. મધ્યની કુર્મશિલા પર નાભિનાળને ભંગબેર ઊભું કરવામાં આવે છે. આ પ્રથા દ્રવિડ શિલ્પમાં પણ છે. તેને ગાળ કહે છે. શિલારોપણ વિધિને તેઓ પ્રથમેષ્ટિકા કહે છે.
Page #51
--------------------------------------------------------------------------
________________
ગ
ગર્ભગૃહના નીચે પાયામાં ફૂમશિલા સંપુટના રૂપમાં સ્થાપન કરવી. દિશાના ગર્ભ અને વિદિશાના કાણે ( ભીંતાના ) પાયા નીચે સમ્પુટરૂપે સ્થાપન કરવી. આય, નક્ષત્ર, ગણુ, અંશક, વ્યય, ગુણુ અને તારાબલ આદિ ગણિત મેળવીને પ્રાસાદની રચના કરવી. કૂર્મ શિલાસ્થાપનના મુહૂર્ત પર આયા અને પ્રમુખ શિલ્પીને અન્ય શિલ્પી આદિને સંતુષ્ટ કરવા. (૨૫)
નટ્ઠા
शार्दूलविक्रीडितम् — મેરી-જ્ઞાન-૮વા-ત્તેિ શીતે ૨ વન
ભદ્રા
स्थाया कूर्मशिला व पूजनविधिः पुनैः फलैवन्दनैः ।
पूज्यौ मत्स्यकमण्डुको च मकरः क्षेत्राधिनाथस्तथा
પ્રાસાદના ખનન અને ખાત એ એક ક્રિયા પૃથક્ છે. પ્રથમ શુભ મુહૂર્તે ભૂમિ ખાદ્યવાના પ્રારભ કરે તેને ખુનનિધિ કહે છે. ભૂમિ સ’પૂર્ણ ખાદાચા ખાદ વિધિથી ભૂમિપૂજન કરીને શિલાસ્થાપન વિધિ કરવામાં આવે તેને શિલારાપણ વિધિ કહેવામાં આવે છે.
શિલાનું નામ
દિશા
સા
પૂર્ણાં
અપરાજિતા
વિજયા
મગના
જિતા
કરણીશિલા
वास्तौ दिक्पत्र (त) यस्तथा लयविधौ शिल्पे शुभं पूजनम् ॥ २६ ॥
પૂ
અગ્નિ
દક્ષિણ
તેઋત્ય
પશ્ચિમ
વાળ્ય
ઉત્તર
ઈશાન
મધ્ય
ચિહન
디
સરવા
*ડ
ખમ
પાશ
ધ્વજા
અંકુરા
ત્રિશૂલ
નવચે
વસ્ત્રવણ ન
પીત
રક્ત
શ્યામ
નખળી
પાંડુ
શ્વેત
લીલા
શ્વેત
રક્તવ
ગર્ભગૃહ તેની ભી'તાને ઉપાંગાને આગળ કૌલીરહિત સારા વિભાગનું (બ્લાકનું” ) ખોકામ કરવામાં આવે છે. તેના બે હેતુ છેઃ એક તે! ઉપરના શિખરાદિના વજન પૂરતા દૃઢ પાયા અને બીજી' ભૂમિશુદ્ધિ રાલ્ય શેાધન કરવાની જરૂર કહી છે. શિલારાપણ વિધિસમયે પ્રથમ ભૂમિનું વિધિથી પૂજન કરતા પ્રાસાદસ્થાપન કરતાં તેની કાશ્યપી પૃથ્વીની આજ્ઞા પ્રાર્થના કરવી.
નીચે નાગ કાચને કુભ-કળશ મૂકી તે પર શિલા દૃઢરીતે સ્થાપન કરવી અને તે શિલાને ફરતું ચણતર શિલાથી ઊંચુ' કરીને તે પર સ‘પુટરૂપે ખીજી ઢંક શિલા સ્થાપન કરવી. શિલ્પ ગમે!માં હસ્ત-હાથ અને ગજ એ પ્રમાણે એક જ અર્થ માં સમજવા,
Page #52
--------------------------------------------------------------------------
________________
ત સૂત્રધાનશ્રીવવિરચિતે વાસ્તુશાસ્ત્ર (વેરાયા ) વાત શતશિરાથાનવિધિનમ દ્રિતીયોચાય છે ? .
કુર્મશિલારોપણ વિધિસમયે ભેરી મુદફશ શંખ આદિ વાજિંત્રોને ધ્વનિ, સંગીત, વેદમન્ચોના ઉચ્ચારણ સાથે પુષ્પફળચંદનાદિથી પૂજનવિધિ કરીને મત્સ્ય, દેડક, મકર આદિ અને ક્ષેત્રપતિ-વાસ્તુ-દિપાલ આદિની પૂજાવિધિ અને શિલ્પીનું પણ પૂજન કરવું. તે પ્રાસાદ રાજભવનાદિ નિર્માણમાં શુભપ્રદ જાણવું. (૨૬).
ઇતિ સૂત્રધાર શ્રી વીરપાલે રચેલા વાસ્તુશાસ્ત્રના ( બેડાયા) પ્રાસાદતિલક નામના ગ્રંથમાં ખાતકર્મશિલા સ્થાપન વિધિને સ્થપતિ પ્રભાશંકર ઓઘડભાઈ સોમપુરાએ કરેલ ગુજરાતી અનુવાદ સાથે બીજો અધ્યાય (૨) પૂર્ણ થયે.
S
=
=
=
કંક
=
-
--
ETS
-
E
*
!
-
' 'હા'
કઈક
છે
.
Page #53
--------------------------------------------------------------------------
________________
तृतीयोऽध्यायः
शार्दूलविक्रीरितम् "क्षिप्वा चन्द्रकलाङ्गुलीरविभुवो द्वाभ्यामथापि त्रिभिः अष्टाब्धी(ब्धि)युगराम-अडगुलमितौ रामाब्धिहस्तान्तकम् । तस्योर्ध्व च शताके च मुनिभिर्वृद्धयाङगुलीः षोडश
पादं मानमिदं ब्रुवन्ति मुनयः शून्यं द्वयं चाष्टमिः ॥ १ ॥ પાયાની ઊંડાઈનું પ્રમાણ –એક હાથના પ્રાસાદને સોળ આગળ ઊભી જમીન ખોદી પાસે નાખો. બે ગજે બત્રીશ આંગુલ, ત્રણ ગજે ૪૮ આંગુલ અર્થાત બે ગજ ઉડા, ચાર હાથને ૬૪ આંગુલ, ચાર હાથથી પચાસ હાથ સુધીના પ્રત્યેક હાથે સોળ સેળ આંગુલની વૃદ્ધિ કરવાથી -૦૦ આંગુલ અર્થાત ૩૩ હાથ––આઠ આંગળ ઊંડે પાયે દવા મુનિજનેએ કહેલું છે.
शार्दूलविक्रीडितम् यद्येवं शिथिला मही च तदधः पूर्तिस्ततःस्था शिला दीर्घपाणिवसुप्रयुक्तमपि तच्छुद्धार्य्यसंयुक्तकम् । शूद्रायामत एव शिल्परचने कार्या तथा पुष्पिका
प्रायः शर्करिकाख्य आलयविधौ व्याचष्ट विद्यानिधिः ॥ २ ॥ . . જે ભૂમિ શિથિલ = નરમ હોય અને શુદ્ધ વર્ણની હેય તે ૮૨ ગાશી આંગુલની ઊંડાઈ સુધી પાયે ખોદો. નીચે શર્કરા અથત પત્થરની કાંકરીને ઘરે નાખીને પાયે ભરો. તે ઉપર ખરશિલા મુકવી. એ રીતે શિલ્પરચનાના વિષયમાં ભવનનિર્માણને પ્રારંભ કરે તેવું વિદ્યાનિધિએ કહેલું છે.
' ૧૯ પાયાની ઊંડાઈ કેટલી લેવી તેનું પ્રમાણ કેઈ ગ્રંથમાં હજુ સુધી જોવામાં આવેલ નથી તે અહીં સૂ. વીરપાલ કહે છે. તેણે એવું પ્રમાણ કયા પ્રદેશમાં કયા પ્રકારનું ભૂમિતળ નિશ્ચિત કરીને આપેલ હશે તે આપણે જાણતા નથી. ભૂમિ કઠણ કે નરમ, શિથિલ કે પહાડી હોય તે સ્થાનિક, પ્રાદેશિક શિલ્પિવર્ગ નિર્ણય કરી શકે. એથી સૂત્રધાર રાજસિહે વાસ્તુસારમાં અને અપરાજિતમાં કહેલું છે કે: .
पाषाणान्तं जलान्तं वा वालुकान्तं खनेद् भूमिं ॥ પાષાણવાળી ભૂમિમાં છેડી ઊંડાઈએ પાયે દ. શર્કરાકાકરાવાળી ભૂમિ આવે ત્યાં સુધી ઊંડાઈ રાખવી. ગુજરાત જેવા રેતાળ પ્રદેશમાં વાલુ =રેતી આવે છે. ત્યાં સખત બાઝેલી રેતી આવે ત્યાં સુધી પંદરવીસ ફૂટ ઊંડે પાયે બેદ. અગર તે પાણી આવે ત્યાં સુધી પાયે ખોદો. પરંતુ જળ આવવું જ જોઈએ, તેવો આગ્રહ ન રાખ. ભૂમિ નીચે ડો પાયો લેવાના બે ઉદેશે છે? એક તે પાયાનું કામ ઉપરનું વજન ખમી શકે તેટલું થાય અને બીજો ઉદ્દેશ શલ્યરોધન પણ થઈ જાય, ભૂમિશુદ્ધિ શલ્યધનથી થાય.
Page #54
--------------------------------------------------------------------------
________________
उपजाति
क्षेत्रं विधेयं चतुरसकं च पूर्ण च पाददृढनिश्चलं च । " अर्द्धासना खरशिला विधेया हस्तेकपादाङ्गुलवृद्धितश्च ॥ ३ ॥ पञ्चान्तिकं वै दशविंशहस्तम गुलेर्वृद्धिरथो तदूर्ध्वम् ।
शतार्द्धहस्तं च तदर्धवृद्धिः स्थूला शिला चाल्गुलविंशतिश्च ॥ ४ ॥ પ્રાસાદક્ષેત્ર ચતુષ્કોણ કરવું. તેના પાયામાં દઢ અને નિશ્ચલ ભીંતને બરાબર પૂરી ભૂમિ તળે ખરશલા સ્થાપન કરવી, ખશિલાની જાડાઈનું પ્રમાણુ એક હાથના પ્રાસાદને છ આંગુલ, બે હાથથી પાંચ હાથ સુધીના પ્રાસાદને એકેક આંગુલની વૃદ્ધિ કરવી, છથી દશ અને વિશ હાથ સુધીનાને પ્રત્યેક હાથે અર્ધા અર્ધા આંગુલની વૃદ્ધિ કરવી, તેથી વધુ પચાસ હાથ સુધીના પ્રાસાદને પ્રત્યેક હાથે ? આંગુલની વૃદ્ધિ કરતા જવું. એ રીતે પચાસ હાથે ખરશિલાની વીશ આંગુલ સુધીની જાડાઈ થવી જોઈએ. ૩-૪
ગર્ભગૃહમાં અંદર ઉપાંગે કરવાથી ગર્ભગૃહ થડે વિસ્તૃત થાય છે.
ર
. .
'
ગરીબ !
એર (મસા)
गर्मगृष्ट
-
--
ગર્ભગૃહનાં અંદરનાં, ત્રણ સ્વરૂપ, ચોરસ, સુભયુક્ત, પ્રતિભયુક્ત. ભિતીબહારના ઉપાંગોમા નીકાલાના ચાર ભેદ, ૧ સમદલ, ૨ ભાગવા, ૩ હસ્તાંગુલ, ૪ આર્યા.
Page #55
--------------------------------------------------------------------------
________________
૩પ
-
જો
1
.DLA
उपजाति मित्तमान्
द्र(दृ)ढासनस्योर्ध्व भिट्ट विधेयं
प्रासादके हस्तयुगाङगुलानाम् । अष्टाङ्गुलानां करपञ्चके च
पादोनसूर्याङगुलकं । दशानाम् ॥ ५ ॥ हस्तप्रमाणं करविंशति च
__वृद्धयाउगुलैका करयुग्मके च । शतार्द्धहस्तं तु हि पादद्धिर् -
जिनाङगुलानां च सपादयुक्तम् ॥ ६ ॥
હવે ભિમાન કહે છે–દઢાસન અર્થાત્ ખરશિલાની ઉપર ભિટ્ટ સ્થાપન કરવું. એક હાથના પ્રાસાદને ચાર આંગુલ ઊંચું ભિટ્ટ જાણવું, બેથી પાંચ હાથ સુધીના પ્રાસાદને પ્રતિહd એકેક આંગુલની વૃદ્ધિ કરતાં પાંચ હાથને આઠ આંગુલનું ભિક્રમાન ઊપજે. છથી દશ હાથ સુધીનાને પ્રતિહસ્તે પણ પણ
ગુલની વૃદ્ધિ કરતાં દશ હાથના પ્રાસાદને પિણાબાર આંગુલ ઊચું ભિમાન ઊપજે. અગિયારથી વીશ હાથ સુધીનાને પ્રતિહસ્તે અર્ધા અર્ધા આંગુલની વૃદ્ધિ કરતા જવું ( ત્યારે ૧૬
ગુલ વિશ હાથને ઊપજે). વીસથી પચાસ હાથ સુધીના પ્રાસાદને પ્રતિકતે આંગુલની વૃદ્ધિ કરતાં પચાસ હાથના પ્રાસાદને સવાવીશ આંગુલનું દિમાન ઊપજે. પ-૬
इन्द्रवन्ना भिटोच्छ्ये मानमुशन्ति वृद्धा
એ વા ત્રિત તહૂર્ણમ मौक्तकरूपं च पादोनपुष्पं
હૃર્વ તવર્ષ તૃતીયે ચીરા ગર્ભગૃહના ઉદયમાં
तुर्याशकैर्हि निर्गमः क्रियेत् સાડાનવ ભાગના
' વિત્રવિનિર્વિવિચૈત્ર પુરૈઃ. સ્તંભના છોડના
સત્રાપિ વો દ્ધિ વી - . ઉદયમાન
मानं भि? चेदमुदीरितं बुधैः ॥ ८ ॥ ભિટ્ટના ઉદયમાનમાં વૃદ્ધજને ત્રણ થર કરી એક પર બીજું અને ત્રીજું એ રીતે ત્રણ ભિટ્ટના થરની રચના કરે છે. પ્રથમ ભિટ્ટથી બીજું ચતુર્થેશ ન્યૂન કરવું. ત્રીજું ભિદ પ્રથમનાથી અર્ધ પ્રમાણ કરવું. તેનાં નામે મૌક્તિક, પુષ્પક અને યશ એમ ક્રમથી ત્રણનાં ત્રણે નામે જાણવાં.
~
en-
-
e
Page #56
--------------------------------------------------------------------------
________________
એ ત્રણે પ્રકારના ભિદ્રોના પ્રત્યેકના ચતુર્થાશ નિકાલા રાખવા. તે ભિટ્ટ ચિત્રવિચિત્ર જુદી જુદી પુષ્પાદિની રચનાથી સુશોભિત કરવા. ભિટ્ટની ઉપર પીઠની સુંદર રચના કરવી. એવું શિલ્પશાસ્ત્રના વિદ્વાનોએ કહ્યું છે. ૭-૮
मालिनी पीठमानम् -
उदयमपि च पीठे हस्तसङल्यानुकूलं - હિનચારિત્રાચા મારવા विधुनयनकराख्यैरन्वितं मानमुक्तं
___ विबुधवरमुनीन्द्र रामहस्त प्रासादे ॥ ९ ॥ सकलनिलयमानं विश्वकर्मामतेन
जिनयुग्म(ग)युतसङख्या प्रोच्यते तुर्यहस्ते । दशद्विदशसमेता षट् च त्रिंशच्छतार्ध
युगभुवनकरको वृद्धिरुक्ता क्रमेण ॥ १० ॥
ની
mહાપીઠ 3ય માનવ
પીઠને ઉદય હસ્તસંખ્યાથી અનુકૂળ રાખ. એક હાથના પ્રાસાદને બાર આંગુલ
ચું પીઠ કરવું. બે હાથને સળ અંગુલ, ત્રણ હાથને અઢાર આંગલ, પીઠનું ઉદયમાન વિદ્વાન મુનીન્દ્રોએ કહેલ છે.
/
૯શ્વો ---- *ગરી - - ૪૩ જિયી - 7 ઝsષ્કાર
ચાર હાથના પ્રાસાદને ૨૮ આંગુલ, પાંચથી દશ હાથના પ્રત્યેક ગજે ચાર ચાર આંગુલ વૃદ્ધિ કરવી. દશથી વશ સુધીનાને ત્રણ બાણ આંગુલ, વિશથી છત્રીસને બબ્બે આંગુલ અને છત્રીસથી પચાસ હાથના પ્રાસાદને એકેક આંગુલની વૃદ્ધિ પ્રતિહતે ક્રમશઃ કરતાં જવું. સર્વ પ્રકારના પ્રાસાદને પીઠનું ઉદયમાન આ જાણવું એવું શ્રી વિશ્વકર્માનું કથન છે. ૧૦
ભટ્ટ અને મહાપીઠના થર
Page #57
--------------------------------------------------------------------------
________________
S
शार्दूलविक्रीडितम् २९न्यूनाधिक्सभिदा समयमुनिभिर्मध्योत्तमा कन्यसौं एकैकं , विविध वदन्ति मुनयो मान विधेयं त्रिमिः । हीने हीनफलं करोति कुमतिं वृद्धौ विनाशं स्त्रियाः
न्यूनाधिक्यमिदं च नैव सकलं विज्ञाय कार्य नरैः ॥ ११ ॥ પીઠમાન જે કહ્યું તે મધ્યમાન જાણવું. તેને પાંચ અંશ હીન કરવાથી કનિષ્પમાન અને પાંચ અંશ અધિક કરવાથી ખમાન જાણવું. એમ પીઠદયના મુખ્ય ત્રણ ભેદ જયેષ્ઠ, મધ્યમ અને કનિષ્ઠ કહ્યા. હવે તે પ્રત્યેકના ત્રણ ત્રણ ભેદો કરવાથી પીઠદયના નવ ભેદ થાય. આ નવા ભેદથી પણ જે હીન કરે તે હીન ફળની પ્રાપ્તિ થાય; અને જે વૃદ્ધિ કરે તો સ્ત્રીનાશનું અનિષ્ટ ફળ પ્રાપ્ત થાય. આ બધું જાણીને ઉદયના માન પૂર્વ રીતેથી જાણ કરીને નવ ભેમાંથી પણ જૂનાધિક કરવું નહીં. ૧૧
उपजाति भद्र सुभद्रं कमल विधेयं वसुन्धरा सिंहमथैव व्योम । खगेश-हंस-वृषभं च पीठमाचाररूप गिरिमेखलायाः ॥ १२ ॥
૨૦ શાનરત્નકોશ, દીપાર્ણવ અને ક્ષીરાણુંવમાં પીઠમાન કહેલ હોય તેથી હીન કરવાનું કહ્યું છે. અહીં વીરપાલે કહેલા નવ મેદના કથનનું તે સમર્થન કરે છે :
अर्धभागे त्रिभागे वा पीठं चैव नियोजयेत् । स्थानमानाश्रयं ज्ञात्वा तत्र दोषो न विद्यते ॥
ज्ञानरत्नकोश अने क्षीरार्णव પીઠના આપેલ માનથી અરધા કે ત્રીજા ભાગના પીઠની યોજના સ્થાનમાનને આશ્રય જાણીને કરવી. તે રીતે ઓછું કરવાથી દોષ ઉન્ન થતા નથી. અહીં પીઠમાન દીધેલ છે તે ક્ષીરાર્ણવ અને દીપાર્ણવને મળતું છે.
૨૧ પીઠમાનના નવ ભેદ કહ્યા તેનું એક દૃષ્ટાંત માનપ્રમાણુ લેવાથી રપષ્ટતા થઈ જાય છે. છ ગજ નવ આંગુલના પ્રાસાદનું પીઠનું મધ્યમાન ૩૯ આંસુલ આવે છે. તેનું ચેષ્ઠ માન ૪૬ આંગુલ અને કનિષ્ઠ માન ૩૧ આંગુલ થાય છે. તે પરથી દષ્ટાંત રૂપ નવ ભેદના માનમમાણુ અને નામ આ નીચે આપેલો છે: ભેદનામ માપ
ભેદનામ માપ ભદ્ર : ૪૬ . જયેષ્ઠમાન
વસુંધર કપડા
મયજયેષ્ઠમાન સુભદ્ર ૩૯ . યેષ્ઠમધ્યમાન સિંહ ૨૮ અ. મધ્યમધ્યમાન કમલ ૩૧ અ. જયેષ્ઠકનિષ્ઠમાન મ રર . મધ્યકનિષ્ઠમાન
નામ
મા૫
ગરુડ હસ વૃષભ
૨૮. ૨રા ૧૮
કનિષ્ઠ કમાન . કનિષ્ઠમધ્યમાના . કનિષ્પકનિષ્ઠમાના
Page #58
--------------------------------------------------------------------------
________________
૩૮ ઉપર કહેલા નવ ભેદોનાં ક્રમિક નામ કહે છે.
૧ ભદ્ર, ૨ સુભદ્ર, ૩ કમલ, ૪ વસુધર, ૫ સિંહ, ૬ શ્રેમ, ૭ ગરુડ, ૮ હંસ, ૯ વૃષભ, એ નવ નામ જાણવાં. જે રીતે પર્વતને મેખલા આધારરૂપ છે, લિગને પીઠ આધારરૂ૫ છે એ રીતે પ્રાસાદને પીઠ આધાર૩૫ છે. ૧૨
R
અલંકૃત મહાપીઠ ગજાધનપીઠ પર-મંડોવરને ખુરકને થર અને કુંભાને અંશ
मालिनी पीठविभाग
उदय(म)पि च मान भागसडख्या त्रिपञ्च उदय इह विभागैर्भाजितः पीठनन्दैः । कणमपि च रसाशेच्छायकी भागवहि स तदुपरि प्रासबेदैश्चिप्पिका भागमेकम् ॥ १३ ॥
Page #59
--------------------------------------------------------------------------
________________
૩૯
पीठथरनिर्गम-
रवि-दिग्-वसुभागैर्दन्तिवाजिनराणां गजपतिगजपीठं भूमिभागे नरेशे । धनपतिनरपीठमश्वपीठं વિનેશે .
सकलनिलयरूपं पीठहीनं न कुर्यात् ॥ १४ ॥
પીઠના થર વિભાગ કહે છે. પીટના ઉદયમાનમાં પણ ત્રેપન ભાગ કરવા. તેમાં નવ ભાગના જાડ ખા; કણિકા છ ભાગની; ત્રણ ભાગની છાજલી; ચાર ભાગની ગ્રાસપટ્ટી; એક ભાગની પપિકા, ખાર ભાગનું ગજપીઠ; દેશ ભાગનું અશ્યપીઠ અને આઠ ભાગનું નરપીડ કરવું, એ રીતે ત્રેપન ભાગ જાણવા, ગપીડ અને નરપીઠ રાજના પ્રાસાદમાં, શ્રીમત હરાવે તેવા પ્રાસાદને નરપીઠ કરવું, સૂર્યના પ્રાસાદને અશ્વપીટ કરવું. એ પ્રકારે સવિધ પ્રાસાદનાં સ્વરૂપો ષ્ટિ છે. પ્રાસાદ પીઠ વગરને ન કરવો. ૧૭–૧૪
शार्दूलविक्री नितम्
जाडयान्तं निगमं च पीठकरणे द्वाविंशतेर्भागितः युग्मवह्नियुगं च युग्मसहितं सार्द्धद्वयं छाद्यकी भागे सार्द्धन्त्रयं च तत्र कर्णिका जायं तथा पञ्चभिः हीनाधिक्यमिदं च मानमुदितं नाशः स्त्रियो वाजिनः ॥ १५ ॥
KANADAPITH_8 મત પીન ડે
7
5 RASAPAT KANG LIKANARYAKUMBHA
પીઠના તીકાલા ૨૨ બાવીશ ભાગના જાડબા સુધીના રાખવા. તેમાં ક્રમશઃ નરપીઠ તીકાલે મે ભાગ; અશ્વપીઠના ત્રણ ભાગ; ગજપીડને ચાર ભાગ; છાજલીને સાડાચાર ભાગ; કર્ણાના સાડા ત્રણ; જાડ બાનેા નીકાલે પાંચ ભાગ એ રીતે બાવીશ ભાગ પાડનિર્ગમના જાણવા. આગળ કહેલા માનથી એન્ડ્રુ વત્તું કરવાથી સ્ત્રી અને અસ્વસંપત્તિને નાશ થાય છે. ૧૫
કામદુપીડ
૨૨ પીઠના પૃથક પૃથક્ વિભાગ વૃક્ષા, ક્ષીરાવ, દીપાવ અને જ્ઞાનરત્નકાશમાં આપેલા છે. આશ્ચર્યોં છે કે અપરાજિતપુચ્છા જેવા મોટા ગ્રંથમાં પીઠ વિશે ૫૬ વિભાગના એક જ પાઠ છે. ઉપર્યુંક્ત ગ્રંથમાં પીઠના પ્રકાર ત્રણ કહ્યા છે. તેના ત્રણ કે ચાર જુદા જુદા ચવિભાગના પીઠથર આપેલા છે.
૧ મહાપીઠ ગજ, અવ અને નરપીઠ સાથે કામંદપીઠને મહાપીઠ કહેલ છે. નર અને ગુજપાઠ સિવાય અસ્વપીઠવાળા કે અશ્વ અને નરપીઠના પીઠે કહ્યા છે. એમ એછાવત્તા પીઠ કરવાનું અન્ય ગ્રંથાએ કહ્યું છે. શિવના પ્રાસાદને વૃષભપીઠ અવપીઠના સ્થાને દક્ષા વમાં ક્યું છે. દેવીમ દિશમાં અશ્વપાઠના સાથે રથની પ`ક્તિ કરે છે. વૃક્ષાવમાં ૬ વિભાગમાં ગજ, અવ, માતૃ અને નરપીઠ એમ ચાર પીઠ કહેલ છે. માતૃપીઠના સ્થાને રથની પક્તિ કહે છે, “
Page #60
--------------------------------------------------------------------------
________________
सार्दूलविक्रीरितम्
प्रासादोदयमान
व्यासे हस्तसुरालये तदुदये हस्तैकनागाडगुलं युग्मे युग्मकरौ च मङ्गलमुनी रामैश्च तत्त्वाङगुलैः । वेदे वेदकरारतु तत्समुदये युक्ता गुणैरङगुलैः हस्ते बाणमिते सुरालय इदं( यमिदं )दीर्घ पृथुत्वे समम् ॥ १६ ॥ पञ्चो दशकं करं प्रति बृहद्धस्तागुलाः षोडशं तस्योर्ध्व युदयं च हस्तपृथुत्वं हस्तैकसूर्याचगुलम् । व्यासे त्रिंशकरे हस्त-उदयः पञ्चान्विताष्टादशः प्रासादेऽपि शताद्धहस्तपृथुले हस्तैकनागाऽङ्गलाः ॥ १७ ॥
ઉદયમાન
ક્ષીરાર્ણવ
૧.૯
દીપાર્ણવ ૧.૧ ૨.૧ ૩.૧
જ
૨.૮
૨.૭
છે
)
જ
»
૪.૧ ૫.૧
2
૫.૦ ૫.૧૬
૫.૧ ૫.૨૩ ૬.૧૭
૫.૧૨ ૬.૧ .
+
9
૬.૧૨
=
છે ગજ ૭.૧૬
9
”
2
૭.૧૨
?
2
w
-
૯.૨૦ ૧૩.૨૦ ૧૭.૨૦ ૧૮.૫ ૨૧.૧૩ ૨૪.૨૧ ,
w
૭.૯ ૭.૧૯ ૮.૧. ૧૦.૭ ૧૨.૧૩ ૧૪.૧૭ ૧૭.૧ ૨૧.૧૩ ૨૫.૦
૧૨.૧૭ ૧૬.૭ ૧૬૯ ૨૦.૧૪ ૨૪.૧૯
૧૫ ગજ ૨૦ ગજ ૨૫ ગજ ૩૦ ગજ ૪૦ ગજ ૫૦ ગજ
૪૦ ૫૦
૨ કામદપીઠ—શિલ્પિવર્ગ પાંચ થર કહે છે. તેમાં જાડા, ષ્ણ, અંતરાળ, છાજલી અને ગ્રાસપટ્ટીના પાંચ ઘરે થાય છે. કેટલાક સાંધાર પ્રાસાદમાં દ્વારકા અને શત્રુજય આદિનાથને કામદપીઠ કરેલું જોવામાં આવે છે. .
- ૩ કર્ણ પીઠ–કણું પીઠમાં જાઓ અને કણીના બે થરે છે, સામાન્ય પ્રાસાદો કે પંક્તિબદ્ધ દેવકુલિકાઓમાં આવું કર્ણપીઠ થાય છે.
Page #61
--------------------------------------------------------------------------
________________
ગા
H
હ
TITIHill"Timl
T TI
.
૧૪૪ ભાગને
મંડોવર
*
મેરુ મંડોવર બે ભૂમિયો
ઉપર ના ભાગના નીચે ૧૦૮ ભાગને
૧૬૯ ભાગને
મંડોવર
Page #62
--------------------------------------------------------------------------
________________
DETAIL OF MANOVO SOMNATH TEMPLE
MINIAI MDN
ખનન
;
.
*
*
*
.
.
મ
-
L
ik + !! >
-
-
-
-
-
-
*
*
* *
* * * ---
*
-
':
1
:
Eu
the
r ibe ul. IITY :
life in his it is
ઈ
.)
=
"
'
- III
re
MIT
TR .
'
'
T
ચિત્રવાળા સાંધાર પ્રાસાદને એક છાદ્ય યજધાને બે ભૂમિને મેરૂમંડોવર
Page #63
--------------------------------------------------------------------------
________________
૪૩
પ્રાસાદ વ્યાસ રેખાએ એક હાથ હોય તે તેની ઊંચાઈ એક હાથ આઠ આંગુલ રાખવી, બે હાથનાને બે હાથ આઠ આંગુલ, ત્રણ હાથનાને ત્રણ હાથ પાંચ આંગુલ; ચાર હાથનાને ચાર હાથ ત્રણ આંગુલ પાંચ હાથના પ્રાસાદને સમાન પ્રમાણ અર્થાત્ પાંચ હાથની ઊભણી રાખવી. પાંચથી દશ હાથના પ્રાસાદને પ્રત્યેક હાથે ભેળસેળ આંગુલની વૃદ્ધિ કરવી. અગિયારથી એગણીશ હાથનાને પ્રત્યેક હાથે બાર બાર આંગુલની વૃદ્ધિ કરવી. ત્રીશ હાથના પ્રાસાદની ઊભણું અઢાર હાથ ને પાંચ આંગુલની રાખવી. એકત્રીશ હાથથી પચાસ હાથ સુધીના પ્રાસાદેને પ્રત્યેક હાથે આઠ આઠ આંગુલની ઊભણીમાં વૃદ્ધિ કરતા જવું. એ રીતે પ્રાસાદનું ઉદયમાન પઠથી છજાને મથાળા સુધીનું જાણવું. ૧૬-૧૭
पीठोय ह्युदयं विभज्य वसुधा यावतु छादया( या )न्तिकं भागं वेदयुगं च चन्द्रसहितं भागे विभक्ते पुनः । आदौ पञ्चपदं खुरं निगदितं कुम्भस्तथा विंशतिः
तस्योर्ध्व कलशं पदं च वसुभिः सार्द्धद्वयं पत्रिका ॥ १८ ॥ માતા--
कापोती वसुमक्षिका नववर्जन्घा च बाणस्त्रिभिः तिथ्यशैननु चोद्गमस्तु भरणी नागैश्च दिक्पालिका । भक्तं पूर्वकपोतिकान्तरमिदं भागद्वयसा के
"छादयं( ये ) चोर्ध त्रयोदशं तु निगमं दिग्भिश्च मण्डोवरम् ॥ १९ ॥ પીઠ ઉપરથી એટલે પ્રાસાદના ભૂમિતળથી છજા સુધીની ઊભણુના આપેલ માનના ૧૪૪એક ચુંમાળીસ ભાગ કરવા. તેમાં ખરે પાંચ ભાગને, વીશ ભાગને કુંભે, આઠ ભાગ કલશ, અઢી ભાગ અંધારી, આઠ ભાગ તાલી, નવ ભાગની મચ્ચિક, પાંત્રીશ ભાગની જધા ઉદય, પંદર ભાગને દેઢિયે, આઠ ભાગની ભરણી, દશ ભાગની શિરાવટી, આઠ ભાગ કેવાળ, અઢી ભાગ અંધારી, તે ઉપર તેર ભાગનું છજુ કરવું. છજાને નીકાલે દશ ભાગ શખ. એ રીતે એક ચુમ્માલીસ ભાગને નાગરાદિ મંડોવર જાણવો. ૧૮-૧૯
૨૩ મ. મુળ પ્રાસની બાહ્ય ભીતમાં ઉપર્યુક્ત મડેવરના ઘાટ દેવરૂપદિ થાય છે. જે આગળ ગૂઢમંડપ હોય તો તેના બાહ્ય ભાગમાં કંવરના ધાટ રૂપ થાય છે. મડેવરને સીરાવટી સાથે તેર થર છે. સીરાવટી સિવાય બાર થરના મડેવર વિશેષ છે. તેરમી શતાબ્દીના ઠકુર ફેરના વાસ્તુસાર ગ્રંથમાં ઇજા પર પહા–મહારના થરની મંડવરમાં ગણના કરી છે. અહીં ૧૪૪ ભાગને મડવર કહ્યો છે. ૧૨૮ ભાગના, ૧૬૮ ભાગના અને ના ભાગને પણ મંડોવર કહ્યા છે.
અલ્પદ્રવ્ય વ્યય કરનારને સંચિકા ઉદ્દગમના ઘરે રહિત મડેવરને જંઘારૂપ ન કરવાનું શાસ્ત્રકામે કહુ છે.
૨. જંધાના ઊભા થરમાં દેવદેવીઓ, દેવાગિનાઓ, દિક્ષાલે, તાપસમુનિ, ચાલ આદિનાં ઊભાં સ્વરૂપે ઓછાવત્તા પ્રમાણમાં કરવાનું કહ્યું છે. આ સર્વ ડેવર નિરધાર પ્રાસાદના જાણવા.
સાંધાર પ્રાસાદેને બે જંધા અને ૧ છજાવાળા સળંગ મંડેવર અંદર બે ભૂમિ મજલાના હદયના થાય છે. પહેલી જંધા પરના ઉદ્દગમના સમસૂત્રે મંડપની અંદરના પાટ ભારવટ એક સૂત્રમાં કરવાનું કામ છે.
Page #64
--------------------------------------------------------------------------
________________
દિશાના પિલે
---
-
-
પૂર્વના %
દક્ષિણના યમદેવ
ઉત્તરના કુબેર
પશ્ચિમે વરૂણદેવ
Page #65
--------------------------------------------------------------------------
________________
3
;
ઉર્વ બ્રહ્મા
પાતાળના અનંત
દિપાલ
જઘાના પાણુતારમાં
તાપસ મુનિ
જધામાં સ્ત્રીપુરુષ
યુમ
Page #66
--------------------------------------------------------------------------
________________
Dr.
છે
છે.
COPY
: ૧૯ .
PLE
'
ક
'
1.
અમિદેવ દિપાલ
'
-
E
-
-
Page #67
--------------------------------------------------------------------------
________________
b18] FAP),629 !! RIDIC
ગવાક્ષમાં વારાહ,
મin.
ક
:
=
=
'
J
.
છે .
t
=
*
-
-
૪
OMG
Page #68
--------------------------------------------------------------------------
________________
(
=
૬
T
અંધકેશ્વર શિવ
નૃત્યશિવ
ત્રિપુરાન્તક શિવ
Page #69
--------------------------------------------------------------------------
________________
- शार्दूलविक्रीन्तिम् द्वारमान
द्वार चन्द्रकलाजुलैस्तदुदयो हस्तैकदेवालये युग्मे रामयुगे च हस्तनिलयवृद्धयाजुलाः षोडशः। . हस्ते भद्रसुरालये तदुदयो द्वारस्य षट् सप्तभिः
यावद्धस्तशतार्द्धके तदुदिता वृद्धिस्तु युग्माजुलाः ॥ २० ॥ એક હાથના પ્રાસાદને સોળ અંગુલ ઊંચું દ્વાર કરવું. બે, ત્રણને ચાર હાથના પ્રત્યેકને સેળસેળ અંગુલની વૃદ્ધિ કરતા જવું. પાંચ હાથથી આઠ હાથ સુધીનાને ત્રણ ત્રણ અંગુલની વૃદ્ધિ કરવી. એક હાથના પ્રાસાદને છેતર અંગુલ દ્વાર ઉદયમાન થાય. નવથી પચાસ હથના प्रासाने प्रत्येक हाथे ०५७ मखनी वृद्धि ४२त! org. २०
शार्दूलविक्रीरितम् दीर्घार्धन · तु व्यास एव विबुधासकलाशाधिके । द्वारं विद्धि सुशोभनं च नलिनं कर्ण ह्यधो विन्यसेत् ॥ द्वारध्यासतदर्धतः समुदयेऽथोदुम्बरं शस्यते । कुम्भस्याधेत्रिभागपादरहितं. हीनो उदुम्बरम् ॥२१॥
ર૪ - અહીં દ્વારવિષયમાં સંક્ષિપ્ત કહેલું છે. ત્રિપંચ-સપ્ત નવ શાખા વિષય આવશ્યક હેવાથી પૂર્તિરૂપ અહીં પ્રસ્તુત કરું છું.
नवशाखा महेशश्च देवानां सप्तशाखिकम् ।
पंचशाखा सार्वभौमे त्रिशाखा मण्डलेश्वरम् ॥ શિવ મહેશના દેવાલયમાં નવ શાખાનું દ્વાર કરવું, સર્વ દેવને સપ્તશાખા, સાર્વભૌમ ચક્રવતીના મહેલને અપશાખા, અને માંડલિક રાજાઓને ત્રિશાખાવાળું દ્વાર કરવું,
भय त्रिशाखा-सुभगा चतुर्भागाङ्कितं कृत्वा त्रिशाखो वर्तयेतम् । मध्ये द्विभागिकं रूपं स्तम्भैकनिर्गमम् ॥ १० ॥ पत्रखल्वादिभाग कोणिका स्तम्भमध्यतः ।।
चतुर्थाशसपादेन द्वारपालकृतोदयम् ॥११॥ ત્રિશાખાની જાડાઈમાં ચાર ભાગ કરવા. વચલે ઉપસ્તંભ બે ભાગને, પહેને અને એક ભાગ નીકળત કરે, તેની બેઉ બાજુ પત્રશાખા અને બ૦શાખાઓ એકેક ભાગની કરવી. તેની વચ્ચે એક ખણી થોભા માટે કરવી. શાખાની ઊંચાઈના ચોથા ભાગમાં સવા ભાગને દ્વારપાળ ઊંચા કરે,
Page #70
--------------------------------------------------------------------------
________________
*
*
MINILO
SCE
પંચશાખા દ્વાર અને અર્ધચંદ
- HE 1
CHACOWA
રિ
ઝી
://t.:
દે: : દે: : SABHA
5.
=
3
=
*
=
=
==
-
Page #71
--------------------------------------------------------------------------
________________
નાન
પર્વ
પંચાગ દ્વાર.
પચશાખા દ્વાર તળ અને અગ્
Page #72
--------------------------------------------------------------------------
________________
ch
-
-
|
ન
''
mig
: '
u
S
»
!
!
! h
! ' |
! T T
! | |
*
TD
S
|
O
":"
=
=
=
અનnકા
-
-
-
છે
-
કે
:
:
*
*
*
*
...
P
" -
-
IT!
સપ્તશખાદ્વાર અને અર્ધચંદ્ર
Page #73
--------------------------------------------------------------------------
________________
૫૩
દ્વારવિસ્તાર કહે છે—દ્બારની ઊંચાઈના પ્રમાણથી અંધ ભાગે દ્વાર પહેાળુ` રાખવું એવુ વિદ્યાનાએ કહ્યું છે. દ્રારાયના સેાળમા અશ વિસ્તારમાં અધિક રાખે તે દ્વાર સુંદર દેખાય છે. પ્રાસાદની કણ રેખા બરાબર ફરકે એવા ઉંબરે સ્થાપન કરવા.
अथ पंचशाखा- मेदिनी:
पञ्च (त्र) शाखा च गन्धर्वा रूपस्तम्भतृतीयके 1 पुनः गन्धर्व स्वत्वशाली पश्चशाखा विधीयते ॥ १२ ॥
પચશાખાના જાડાઈમાં છ ભાગ કરવા. ૧ પરસાખા, ૨ ગન્ધશાખા, ૪ મધ્યમાં રૂપસ્ત ભ બે ભાગ પહેાળે, ૪ ફ્રી મન્ધ રાખા અને પાંચમી બવશાખા (સહશાખા ) એ રીતે પચશાખાની વિધિ જાણવી. રૂપસ્તલ બે ભાગને, માકીની ચાર શાખા એકેક ભાગની કરવી,
सप्वशासा- हस्तिनी
पत्रशाखा च गन्धर्वा रूपशाखास्तृतीयकम् ।
स्तम्भशास्त्रो भवेन्मध्ये रूपशाखा तु पश्चमी ॥ १३ ॥
षष्ठी स्यात्खत्वशाखा व सिंहशाखा च सप्तके । प्रासादकर्णसंयुक्ता સિાલાપ્રસૂક્ત ૧૪ ॥
સપ્તશાખાના ન્નડાઈમાં આઠ ભાગ કરવા. ૪ યંત્રસાખા, ૨ ગન્ધ શાખા, ૩ રૂપશાખા, ૪ મધ્યના રૂપસ્ત`ભ ( ઍ ભાગ ), ૫ રૂપાખા, હું અવશાખા, ૭ સિંહશાખા બણની. મત્યેક ઉપશાખા એકેક ભાગની અને મધ્યના પસ્તલ એ ભાગનો કરવા. પ્રાસાદની રેખાની ખરાખર સમસૂત્રે ફરકે તે રીતે સિદ્ધશાખા અને પત્રશાખા એકસૂત્રે રાખવાં.
नशाखा पश्चिनि
पत्र गन्धर्वसंज्ञा
च रूपस्तम्भर तृतीयकम् । चतुर्थी खल्वशाखा च मन्धर्वा चैव पञ्चमी ॥ १५ ॥ रूपस्तम्भस्तथा षष्ठी रूपशाखा ततः परम् ।
पत्रशाखा च सिंहस्य मूलकर्णेन संस्थिता ॥ १६ ॥
નવશાખાની જાડાઈમાં અગિયાર ભાગ કરવા. તેમાં બે રૂપસ્ત'લ મુખ્ય ભાગના અને બાકીની ઉપ્રશાખા એકેક ભાગની સમજ, ૧ પત્રશાખા, ૨ ગન્ધ શાખા, ૭ પસ્તમ્ભ, ૪ ખવશાખા, ૫ ગન્ધ રાખા, ૬ બીજો રૂપસ્તંભ, ૭ રૂપશાખા, ૮ ખુલ્લશાખા, ૯ સિંહશાખા જાણવી. પા ખા અને સિંહશાખા મૂળ રેખાના સમસૂત્રે રાખવી.
અપરાજિતમાં શાખાની જાડાઈમાં આય દેવાનુ તુ છે. ન કાઇ ગ્રન્થમાં વિશાખા ષષ્ઠવંશ, પચશાખા પ્`ચમાંશ, સપ્તશાખા ચતુર્થાંશ અને નવશાખા તૃતીયાંરા ભાગે વિસ્તારમાં રાખવાનુ વિધાન છે, શાખામાં જે દૈવને માસાદ ડૅાચ તેના પ્રતિહાર દ્વારપાળનાં સ્વરૂપા ચાક્ત દિશાનાં કરવાં, વિષ્ણુ મંદિરના દ્વારશાખામાં દશાવતાર—જૈનામાં વિદ્યાદેવીનાં સ્વરૂપા કરે છે. પ્રાચીન મશિની શાખામાં ગંગાજમનાનાં સ્વરૂપા થતાં.
Page #74
--------------------------------------------------------------------------
________________
૫૪
એક કુંભ બરાબર લખરા રાખે, બીજું કુંભીથી અધ ભાગે, ત્રીજું કુંભીથી ત્રીજા ભાગે, ચેાથું કુ’ભાથી ચાચા ભાગે ઉંબરા ગાળવા (નીચે ઉતારવા ) એમ ચાર વિધાન કહ્યાં.૨૫
अर्धचन्द्र-
શાખાઉયના ચાર ભાગમાંથી સવા ભાગના શાખાના રૂપના ફૅશ
शार्दूलविक्रीडितम्
देये व्याससमो हि चन्द्र उदितस्त्वर्धेन विस्तारतः अर्बे चन्द्र. इदञ्च शङ्खकमलं शाखोदरे पादुका ।
स्थाप्यं चात्र खुरान्तिकं पुनरिदं चन्द्रस्य पीठं समं तस्योर्ध्वे क्रियते दम्बरविधिः पूजाप्रतिष्ठादिकम् ॥ २२ ॥
૨૫ કુંભી ઉદ્દેમ્બર ગાળવા સ'ખંધમાં શિલ્પીવમાં વિવાદ છે. એક વગ એવું માને છે કે ગાળવા ઉતારવાને! હુંાય ત્યારે તલકક્ડા અને કુંભીપણુ ઉતારવી જોઈ એ-પ્રતિપક્ષ એવી માન્યતા ધરાવે છે કે મ્મન સમા જીમ્મી સમ્મઐવોટુમ્બરમ્ । કુ...ભી અને તલકડા ઉતારવા જોઈએ નહિ. શાસ્ત્રકાર તા ખરા ઉતારવાનુ કહે છે, પણ તેની સાથે તલકડા કે કુંભાએ ગાળવાના ન હોય. વિવાદ મધ્યસ્થ ષ્ટિથી જોઈએ તે સાંધારપ્રાસાદમાં ખરા સાથે કુલી પણ નીચે ઉતારેલી કેટલાક જૂના દાખલામાં જોવામાં આવે છે. હુ એમ નથી કહી શકતા કે અન્ને પક્ષ જૂઠા છે, ગ્રન્થમાં આપેલા બ્લેક નકામાં તલકડાથી ખરા ગાળેલા છે. ખીજો પક્ષ તે એ માન્યતાથી ઊલટા છે. તે તો ઊખરા સાથે તલકડા પણ નીચે ઉતારવા અને કુંભીઓ પણ ઉતારવાનું કહે છે.
Page #75
--------------------------------------------------------------------------
________________
पमिनी Free
પ્રાસાદહસ્ત
१
R
૩
૪
પ્
'
h
८
૯
૧૦
૨૦
૬૪ છ
(૧)
(૫૦)
એક હાથથી પચાસ હાથ સુધીના પ્રાસાદના ફૅ શિલામાન, ભીરૃપીડમાન પ્રાસાદશ્યમાન
અને દ્વારાધ્યમાન.
દીપાણૢવ પ્રાસાદતિલક કુ માન
ક્રૂ માન
૪
C
૧૨
૧૨૫૫
૧૩૫
૧૪૧
૧૫
૧૫૫૫
૧.
૨૨
૨૪૫
ા
૨૮૫
४
♦
૩૦
૧૨
૧૪
૧૬
૧૮
૧૯
૨૦
૩૦
४०
૫૦
MXZL
૬૦.
અર્ધ ચંદ્ર શખાદાર
પ
ભીમાન
૪
૫
७
4
ll
લા
૧૦
૧૧
૧૧૫
૧૬IL
૧૯૧
૨૦૧
રા
પીઠમાન
દર '
૧૮
૨૮
૩૨
૩૬
જ
૪૪
૪૮
પર
૮૨
૦૨
૧૮
૧૨૮
પ્રાસાદેાદય
માન
ગ. આં
•<
૧-૮
3.4
૪૩
૫૧
૫-૧૭
૬•e
૩૧
૭-૧૭
wearh
•
૧૩૯
૧૮૫
૨૧૯
૨૪૨૧
દ્વારેયમાન
૧૬
૧૮
૨૦
૨૧૬
૨૧૯
૨૨૨
૩૧
૩૪
3.{
૩૮
૪૪
૫૧
૫૨૧
૬-૧૭
Page #76
--------------------------------------------------------------------------
________________
દ્વારની પાઈ બરાબર અર્ધચન્દ્ર (શંખેદાર) લાંબે કર, તેની લંબાઈથી અર્ધપહોળો નીકળતે રાખો. તેમાં શંખ અને કમળપત્રાદિ તરવા. શાખા બરાબર છે બાજુ પદક કરવાં. અર્ધચન્દ્રના ખરાના સમસૂત્રે રાખવું. અર્ધચન્દ્ર ઉપર ઊંબરાનું સ્થાપન અને વિધિપૂર્વક પ્રતિષ્ઠાદિ કરવાં.
उपजाति: द्वारविस्तारभेद
सीमासु पादेन च विस्तृतं हि द्वार युतं वै द्विगुणोच्छ्रयेण ।
विस्तीर्णमेवोद्रयतः पदेन युतं वरं शाखिकमा समानम् ॥ १५ ॥ દ્વારવિસ્તારના ભેદ અને માન કહે છે. દ્વારની ઊંચાઈને અર્ધ ભાગે દ્વારવિસ્તાર એ એક ભેદ, ધારવિસ્તારમાં ચોથા ભાગ મેળવીને હાર પહોળું કરવું તે બીજો ભેદ અને ધારદયનાથે ભાગ (અર્ધ)માં મેળવીને ધારવિસ્તાર કરવું તે ત્રીજો ભેદ જાણુ. એ વિસ્તાર બે શાખાના ગાળાને જાણ. જ
इन्द्रवज्रा
द्वारे द्वयं विंशविभागतश्च निनोच्छ्यं भागत एव चाष्टौ । शेषोच्छ्यं शाखविभागयुक्तं कुर्यात्तथा चोर्ध्वतरतः कश्च ॥ २४ ॥
शार्दूलविक्रीवितम् शाखाविस्तार( र )मानमस्तमुदयं सार्द्ध सपादोत्तर शाखाभागविभागगर्भरचना श्रीविश्वकर्मा कविः । द्वारे दीर्घविभागसप्तमुनिभी रूप(4) पदं चाष्टभिः "छादपे(धे ) रूपविधानतश्च तिलकं नानाविधं तोरणम् ॥२५॥
૨૬ હાર આટલું પહેલું કરવાનું પ્રમાણુ કઈગ્રન્થમાં અમારા જેવામાં આવેલ નથી. અહીં વિશેષતા છે. સૂત્ર. વીરપાલ જેવા વિદ્વાનને કેઈ પ્રાચીન ગ્રન્થનું પ્રમાણ મળ્યું હોય. વર્તમાન કાળમાં યજમાન દ્વાર પહોળું કરાવવાને આગ્રહ રાખે છે. તેઓને આ સપ્રમાણ છે. દ્રષ્ટાંત–છ ગજના પ્રાસાદનું દ્વાદિય-૨ ગજ ૨૨ આ પ્રમાણ થાય તેમાં અન્ય વિસ્તાર (અવિસ્તાર) ૧ મ. ૧૧ અં.નું અને અહીં આપેલ બીજો ભેદ વિસ્તારનો ચતુર્થીશ ઉમેરતાં ૧ ક. ૨૦ આં થાય. તેને ત્રીજો ભેદ હરદયમાં ચતુર્થાશ ઉમેરતાં ૨ ગ-૧૪ અં. થાય. આ વિસ્તાર પ્રમાણે આટલું મોટું એક ગ્રન્થમાં જોવામાં આવેલ નથી. અહીં તે નવીન છે. - ૨૭ અહીં ઉત્તરંગના આપેલા ૨૨ ભાગ અસ્પષ્ટ છે. દીપાર્ણવ અ. ૬માં અને જ્ઞાનરત્નકેશમાં આપેલા ૨૧ ભાગ આ રીતે છે. શાખા વિભાગ ના અઢી + તે પર ત્રણ ભાગ મધ્યમાં બે તરફ રાખવા + છાજલી છે પણ ભાગ + પદ્રિકા tiા પણો ભાગ (એટલે છાજલી કુલ ૧૨ ભાગ) તે પર રથિકા ૭ ભાંગ (નીચે ઉપરની પટ્ટિકા કંઠ સહિત) તે પર ૧ ભાગ છછ, સર્વોપરિ ઉદ્ગમ ધંટા ૬ ભાગ મળીને કલ ૧૧ ભાગનું માન પ્રાચીન મંદિરમાં ઉત્તરંગને દષ્ટાંતરૂપ મળે છે,
Page #77
--------------------------------------------------------------------------
________________
--
'
H.
---
Tો
હતો અને
કે
A
દર 1 SSA
)
--
=
=
-
-
—
--
-
sez
૭
દ્વારપર–ઉત્તરંગ દ્વારના ઉત્તરંગની જાડાઈના ર૨ ભાગ કરવા. તેને મધ્ય ભાગ ૮ શખ. નીચેના ભાગની ઊંચાઈ શાખા-પ્રશાખા જેટલી રાખવી. બાકીના ઉપરના અર્ધ ભાગમાં (છાજલી વગેરે) રાખવી. કારની શાખા-પ્રશાખા વિસ્તાર-પૃથુમાન-ઉત્તરંગમાં સવા-દેઢ ભાગ, ઉદયમાં શાખાના ભાગ-વિભાગમ્યુક્ત ગર્ભ રચના કરવી. એવું શિલ્પજ્ઞ વિશ્વકર્મા કહે છે. દ્વાર ઉપર ઉત્તરંગના સાત ભાગ શાખા-પ્રશાખામાં માલાધર આદિ) રૂપ ભાગ આઠ અને ઉપર સાત ભાગ (દેઢિયા, ઘંટા, ગ્રાસાદિ) એ રીતે ઉત્તરંગના ઉદયના બાવીશ ભાગ થયા. છાદિકાની ઉપર રૂપપદવિધાન પર નાનાવિધ તિલક અને તરણાદિ નિર્માણ કરવા. ૨૫
शार्दूलविक्रीडितम् fમરિમા
प्रासादे त्वथ पञ्चमांशपृथुला भित्तिः पदे चैप्टके । काष्टं कर्म रसैस्तु सप्त रजतो देवालये वा गृहे ॥ शेष गर्भगृहस्य भूमिरचना त्वर्ध पदे त्र्युम्बरे निम्ना भूश्च सुरालयस्य पुरतः शस्तं गृह चोच्छ्यम् ॥२६॥
Page #78
--------------------------------------------------------------------------
________________
૫૮
પ્રાસાદ રખાયે હોય તે વિસ્તારના પાંચમા ભાગની પાષાણુની ભીંતની જાડાઈ રાખવી. ઈંટના પ્રાસાદને ચોથા ભાગની ભાતા કરવી, કાષ્ટનાને છઠ્ઠા ભાગની, ચાંદી ધાતુના પ્રાસાદને સાતમે ભાગે ભીંતા જારી કરવી. બાકી રહ્યો તે ગ་ગૃહ જાણવે, ઉંબરાની ઊંચાઈના અર્ધ કે ત્રીજા ભાગ ગર્ભગૃહનું ભૂમિળિયું ઊઁચુ રાખવું. પ્રાસાદના આગળના ભાગે ( મ`ડપ અને ચેકી ઉત્તરાત્તર) પ્રમાણથી નીચાં રાખવાં. ૨૬
मंडोवरस्तम्भ - समन्वय -
उपजातिः
कुम्भी शिरस्तुल्यमुदुम्बरस्य स्तम्भस्य मानं ह्युद्रमतुल्यमुक्तम् भरणी भरण्यश्व कपोतशीर्षः छाये समाना पट्ट पिण्ड द्धिः ॥ २७॥
મ ડાવરના ઘરવાળાના કુંભા-કુંભી એક સૂત્રમાં રાખવા...સ્તંભ અને ઉદ્ગમ દાઢિયા એકસૂત્રમાં; ભરણી બરાબર ભરણું એકસૂત્રમાં; કપાત અંતરાળ એ સરાના એકસૂત્રમાં રાખવા. પાદ અને છજુ એકસૂત્રમાં રાખવાં. એ રીતે (નિરધાર ) પ્રાસાદના થરવાળા અને સ્તંભના છેડતા સમન્વય જાણવા. ૨૭
૨૮ મરાનિત, ફીરાળય, જ્ઞાનજો અને ટ્રીપાર્જનમાં
कुम्भी तु कुम्भके ज्ञेया स्तम्भो ज्ञेयो तथोद्गमम् । भरण्या भरणी ज्ञेया कपोताली तथा शिरः ॥ ५३ ॥ कूटछा पट्टसममर्द्धादये करोटकः दीपार्णव अ. ५
નિરધાર પ્રાસાદને આ ગ્રંથનું પ્રમાણ દીપા વાદિ પ્રામાં મડેવર સ્ત ંભના સમન્વયને મળતા પ્રમાણ પ્રમાણે છે. સાંધાર પ્રાસાદ વિષે અહીં કહેલ નથી. તેના સમન્વય જુદા હોય છે. અંદરના સ્તંભ, છેાડ અને બહારના મેટટા મેરુ મડવરના સમન્વય નીચે પ્રમાણે— प्रासादोदयो भवेद्यत्र इदं मानं तु कथ्यते ।
सभ्रमे महाऋषे उदयं च અત: જીતું ॥ ૨૭ lk कुंम्भि उदुम्बरान्ते च स्तम्भ शिरं च जंप्रयो.
पट्टे च उद्गमान्तेन
प्रथमं कूटछाद्यं च उद्गमं द्वितीय तृतीया भूमिपट्टे वै छायान्तमादि
शेषभूमि विराजिते ॥ २८ ॥ छाद्यकीसमम् । छाद्यकीसमौ ॥ २९ ॥
पट्टउद्गमोदरसमम् ।
निर्दोषे तद्भवेद्वास्तु पादप तु छाद्यके ॥ ३० ॥
સાંધાર પ્રાસાદના ઉદય મેરુમડાવરના થરમાન અને ભૂમિમજલા સબંધમાં કહ્યું છે. સભ્રમ પ્રાસાદના મંડાવરના થરના સાથે, હું મહાઋષિ, અંદરના સ્ત’ભાના ડના ઉદય સમન્વય વિશે હવે સાંભળે, સાંધાર પ્રાસાદની કુંભી અને ઊંબરા એકસૂત્રમાં રાખવાં, સ્તભ ભરણસરા જંધામાં સમાવવા, પાટઉદ્ગમ દોઢિયાના થરમાં મેળવવા, બાકી ઉપરની જાણવી. પહેલું' મૂઢાદ્યના પાટ દોઢિયાની છાજલીના સમસૂત્રમાં રાખવાં. ખીરુ અને ત્રીજી ભૂમિમાં પણ પાટછાજલી સમસૂત્રે રાખવાં. ઉપરના છ′ ખરાખર પાટ એક્સત્રમાં રાખવાં. પરંતુ વચલી ભૂમિમાં પાટ દેઢિયાના ઉદરમાં સમાવવાં,
Page #79
--------------------------------------------------------------------------
________________
પ
બાય
ડભારો mo
Kitnimitsinh-મક નાના કાને સાંયર પ્રથાને માન
મ ડાવર અને સ્તંભના બ્રેડના સમન્વય
Page #80
--------------------------------------------------------------------------
________________
૧૫
स्तम्भस्वरूप
इन्द्रवज्रा "रुद्रामिधानं चतुरस्रकच भद्रं तथा चैव सुभद्रयुक्तम् ।
संवर्धमानप्रतिभद्रयुक्तं स्तम्भा गजांजगंजस्वस्तिकाश्च ॥ २८ ॥ સ્તંભના સ્વરૂપ અને તેના નામાભિધાન-ચોરસ સ્તંભને રુક, ભદ્રવાળા સ્તંભને સુભદ્ર, પ્રતિભદ્રવાળા સ્તંભને સંવર્ધમાન અને અષ્ટકોણ સ્તંભને ગજ અથવા સ્વસ્તિક નામ કહ્યું છે.
शार्दूलविक्रीडितम् स्तम्भमानप्रमाण
प्रासादोऽपि दशकं पृथुलं रुद्रांशक भद्रकं व्यासे हस्तसुरालये च पृथुलं सूर्याशकं स्तम्भकम् । विश्वोश( विश्वेशो )निलयं वदन्ति विबुधाः शकांशकं पञ्चम
२०प्यासे दीर्घचतुर्गुणश्च सकलः स्तम्भस्तु कार्यों बुधैः ॥ २९ ॥ સ્તમ્ભમાન પ્રમાણ ગજ ક્ષીરા દીપાર્ણવ પ્રાતિ. ગજ ક્ષીરા દીપાર્ણવ પ્રા.તિ.
૩૦ ૨૭ ૨૭ ૨૦ ૩૩ ૩૨ ૩૨
૨૫ ૪૧ ૩૭ ૩૭ ૧૨
૪૪ ૧૩ ૧૩
૩૫ ૫ ૪૪ કપ, ૧૫
૪૦ ૫૬ ૪૭ ૪૮ ૧૬ ૧૬ો.
૪૫ ૫૯ ૪૯ ૫ગી ૧૮ ૧૮
૬૩મા પર ૫૦
૫૩ ૯ ૨૧ ૧લા ૧૯મી ૧૦ ૨૩ ૨૧ ૨૧ ૧૧ ૨૫ . ૨૨ ૨૨. ૪૨ ૨૭
૨૯ અન્ય ગ્રંથોમાં સ્તંભના આકાર અને નામાભિધાન – રતંભઆકાર ચોરસ ભદ્ર પ્રતિભદ્ર અછાશ સાળાશ બત્રીશાંશ વૃત તિલક રુદ્ર સુભદ્ર સંવર્ધન સ્વસ્તિક – અપરાજિત ૩ ૩૧
1 સુચક ભદ્રના વર્ધમાન અષ્ટાંક – – મત્સ્યપુરાણ ફુચક - -- વજક વિજક પ્રથિલક વૃત માનસાર બ્રહ્મકાંત -- -- વિશુકાત રુદ્રકાન્ત સ્કંધકાન્ત એક સ્તંભમાં ચોરસ અછાંશ ગેળ વચમાં ધટપલવ આદિ અનેક પ્રકારથી અલંકૃત રૂપવાળા થાય છે.
૩૦ વ્યાસથી ચતુર્ગુણ સ્તંભ દીર્ધનું પ્રમાણ ઈટના જેવું સ્થળ છે. ઉપરના જે પાંચ પ્રમાણો આપેલા છે તે પાષાણના સ્તંભના સમજવાં. જુદાં પ્રમાણુ દેવાને હેતુ વાસ્તુદ્રવ્યની દઢતા પર આધારિત રહે છે. પોરબંદર, ધ્રાંગધ્રા, જોધપુરી પત્થર માર્બલ વગેરે દ્ર પર આધાર રાખે છે.
૧૩
૧૫
૧૫
6
૨૪
૨૪.
1 ગ્રન્થોનાં નામ
Page #81
--------------------------------------------------------------------------
________________
પ્રાસાદના સ્તંભની જડાઈનું પ્રમાણું કહે છે. પ્રાસાદ રેખાએ વિસ્તાર હોય તેને દશાંશ અથવા એકાદશાંશ સ્તંભની જાડાઈનું પ્રમાણ રાખવાથી તે ભદ્રને સ્તંભ જાણ. (ભદ્રસ્તંભ થાય છે.) પ્રાસાદમાનના બારમા તેરમા અને ચૌદમા ભાગે સ્તંભની જાડાઈ રાખવી. એ રીતે પાંચ પ્રકારે સ્તંભની જાડાઈનું પ્રમાણું કહ્યું. તંભની જાડાઈથી ચાર ગણી લંબાઈ (ઈટ કામમાં) રાખવી. એવું વિદ્વજને કહે છે પણ તે સ્થળમાન છે) ૨૯
शार्दूलविक्रीडितम् केचिद् हस्तसुरालये च पृथुलः कार्यस्तु वेदाजुल: । युग्मे त्वत्र रसागुलो हि विबुधैः रामे च नागागुलः ॥ वेदे तत्र च सुरालये च कथितः स्तम्भश्च सूर्याङ्गुलः । $(૩ જૂથરા(ર)7ળો નિતિઃ તમક્ષ રાખલામઃ # રે हस्ते सूर्य्यमिते ततः प्रतिकरं वृद्धिस्तु सार्धापगुला । द्वात्रिंशत्करसम्मिते प्रतिकरे काङ्गुला प्रोच्यते ॥ तस्योवं च शतार्द्धकं हि पृथुलश्वार्धागुलो हस्तके । कार्या शिल्पिवरेण स्तम्भरचना देवालयादी क्रमात् ॥ ३१॥
વરૂઝ
સ્તંભના સ્વરૂપ અને નામાભિધાન સ્તમ્ભની જાડાઈનું માન કહે છે. એક હાથના પ્રાસાદને સ્તંભ ચાર આંગળ જાડો રાખો. બે હાથને છ આંગુલ, ત્રણ હાથ ને આંઠ આંગુલ, ચાર હાથ ને બાર આંગુલ સંભ જાડા કરવા. સ્તંભવ્યાસથી સ્તંભની ઊંચાઈચાર ગણી રાખવી. (ધૂળમાન ઈંટો જેવડું છે). સ્તંભ શાખા સમાન જેટલા માપને રાખવે. ૩૦
ચારથી બાર હાથ સુધીનાને પ્રતિહસ્તે દોઢ દોઢ આંગુલની વૃદ્ધિ કરવી. બારથી બત્રીસ હાથ સુધીના પ્રાસાદને પ્રતિહસ્તે એકેક આંગુલની વૃદ્ધિ કરવી. બત્રીસથી પચાસ હાથ સુધીના પ્રાસાદને પ્રત્યેક હસ્તે અર્ધા અર્ધા આંગુલની વૃદ્ધિ કરવી. દેવપ્રસાદ અને રાજમહેલ આદિનું પણ આ ક્રમથી સમજવું. ૩૧
शार्दूलविक्रीडितम् स्तम्भोऽष्टास्र सुवृत(त्त)भद्रसहितो रूपेण चालतो युक्तः पल्लवकैस्तथा भरणकं स्यातालवैः संवृतम् । कुम्भी भद्रयुता कुमारसहितं शीर्ष तथा. किनराः पत्रं चेति गृहे न शोभनमिदं प्रासादके शस्यते ॥ ३२ ॥
Page #82
--------------------------------------------------------------------------
________________
इसि सूत्रधारवीरपालविरचिते वास्तुशाने (वेडायां) प्रासादतिलके भीट-पीठ-मण्डोवर-द्वारત્તિ-તન્મ-અમારે તૃતીયોડાય રે !
સ્તંભના છોડની રચના-સ્તંભ અષ્ટાંશ ગોળ ભદ્ર આદિથી કરો. તેને રૂપથી અલંકૃત કરે. ઘટ્ટ પલ્લવથી શોભતા સ્તંભ, પત્રાકાર, આચ્છાદિત ભરણું, કુંભી ભદ્રની રચનાવાળી, સરામાં કુમાર, કિન્નર કે કીચકના રૂપવાળા (રૂપે) કરવાં. આવા રતં દેવમંદિર કે રાજભવનમાં કરવાનું કહ્યું છે. પરંતુ સામાન્ય ઘરોમાં તેવા અલંકૃત સ્તંભે કરવા નહીં. ૩૨
ઈતિ સૂત્રધાર વીરપાલે રચેલ પ્રાસાદતિલક ગ્રંથમાં ભીટ પીઠ મંડાવરકાર ભિત્તિ સ્તંભ આદિના પ્રમાણાધિકારને સ્થપતિ પ્રભાશંકર ઓઘડભાઈ સોમપુરાએ કરેલ ગુજરાતી અનુવાદ સહિતને ત્રીજો અધ્યાય.
Page #83
--------------------------------------------------------------------------
________________
** * * *
~ *
* * * -
* * * *
-* * * * * ઈ
* * * * * *5:1 -: * * * * * *
* * * *
*-
*
- *--- ક * * - * *
* * * *
I
* *
* S y1
*
.
ક
૧ ***
UUUDIO
LINE
, .
*.. - :
છે કz em
દ્વાર, રૂપવાલા સ્તંભ છોડ મદલ તેરણ સાથે
:-
-
DIE
-
--
-
-
-
,=- આમ
-
-
-
રૂપવાળા સ્તંભ
રાજા
IIME 10:II
સ્ટ
ET
-
(ર)
As
ધાટવાળે સ્તંભ
-----
-
---
-
Page #84
--------------------------------------------------------------------------
________________
-- - -- •• સાડા -
મi -: • •
મસા
=
-
61
1
ધરપલવયુક્ત સ્તંભને સંપૂર્ણ છેડ
G
Ap, miri
(
)
's
A
કે
છે
'-
':55
4
"
I
'
'
R
ઈલિકા તરણ
Page #85
--------------------------------------------------------------------------
________________
૫
ગવાલુકા તારણ
હીડાલક તારણ
Page #86
--------------------------------------------------------------------------
________________
चतुर्थोऽध्यायः
इन्द्रवत्रा देवतापदस्थापन -
प्रासादगर्भस्य दलं विधेयं द्वाराप्रखण्डं परिहर्जमीयम् । अन्यद् दलं पचविभागयुक्तं तस्मिन्निधेयानि निजासनानि ॥ १॥ यक्षादयश्च प्रथमे विभागे द्वितीयभागे खलु देवतानाम् ।
स्कन्दार्कविष्णुश्च जिनस्तृतीये तुर्ये विरिश्चिः शिवपश्चमान्तः ॥२॥ ૩૧પ્રાસાદના ગર્ભગૃહના બે ભાગ કરી તેમાં હારની તરફ આગલે ભાગ તજી દે. બાકી પાછલી ભીંત તરફના અર્ધ ભાગમાં પાંચ ભાગ કરવા. તેમાં ક્રમશ અધિષ્ઠાયક દેવોનાં આસન કરવાં. Íતની તરફ પહેલા ભાગમાં યક્ષાદિનું સ્થાન; બીજામાં ઇન્દ્રાદિ દેવોનું, ત્રીજામાં કાર્તિકસ્વામી, સૂર્ય, વિષણુ અને જિન તીર્થંકરનું આસન, ચેથામાં બ્રહ્મા અને અંતમાં પાંચમા વિભાગમાં શિવનું આસન કરવું. ગર્ભગૃહની મધ્યમાં શિવલિંગની સ્થાપના કરવી.
उपजातिः देवतापदस्थान द्वितीयमान
गर्भार्द्धव्यासे वसुयुग्मभागे पदं विधेयं खलु देवतानाम् । आदौ विदध्याच शिवस्य लिङ्गं हिरण्यगर्भश्च द्वितीयभागे ॥ ३ ॥ वहीं विभागे नकुलीशरूपं सावित्रिका चैव युगस्वरूपे । अतः परं तत्त्वविभाग रुद्रः षड्वक्त्रकः षष्ठविभागके च ॥ ४॥ नगे विधाता वसु वासुदेवो जनार्दनो नन्दपदे तथैव । दिशासु विश्वे भवभागवहिर्भानो रविविश्वपदे च दुर्गा ॥५॥ इन्द्राशके विघ्नविनायकश्च ततो प्रहाश्चन्द्रकलाशमाताः । rગાત્ર સશે વિમાને જે પુરાને હજુ માય છે 1
૩૧ પ્રાસાદમડન, વિવેકવિલાસ અને પુર ફેર, વત્થસારસૂત્ર વીરપાલના મતનું સમર્થન કરે છે. દેવતા મૂર્તિ પ્રકરણમાં પૃથક્ રીતે ગર્ભગૃહના ૪૯ વિભાગે કરેલા છે. વાસ્તુરાજ અને સમરાકગણુસૂત્રધાર દશ વિભાગ કહે છે, ક્ષીરાવ અને દીપાર્ણવ અહી આપેલા પ્લેક ૭-૬ પ્રમાણે ૨૮ વિભાગ કહે છે. અહીં પાંચ વિભાગમાં એક પ્રશ્ન ઊભે થાય છે કે વીરપાલ “ આસન” શબ્દ મૂકે છે. એટલે તેના પીઠ =સિહાસન = પધારણના નિકાળાની મચાંદા એમ થાય. દેવના પદસ્થાપન = તે જ ભાગમાં દેવને અસારવા એવો નહિ પરંતુ ૨૮ ભાગ, ૪૯ ભાગ જેવા સૂમ ભાગ જયાં કહ્યા છે ત્યાં દેવતા સ્થાપન
સારવાનું પ્રમાણ જાણવું એ મારે નમ્ર અભિમાન્ય છે. જિન તીર્થ કરના સંબંધમાં સ્પષ્ટ કહેલ છે પરંતુ તે વ્યવહારમાં જોવામાં આવતું નથી. જે તે પ્રમાણે બેસારવામાં આવે તે પાછળ પ્રદક્ષિણ થાય તેટલી જગ્યા રહેવી જોઈએ. જો કે બ્રહ્મા અને વિષ્ણુ મૂર્તિઓ જ્યાં જ્યાં શાસ્ત્રીય પદ્ધતિએ નિર્માણ કરેલા પ્રાસાદ માં હોય છે ત્યાં ત્યાં તે રીતે પ્રદક્ષિણ પાછળ થાય તેટલી જગ્યા હોય છે જ,
Page #87
--------------------------------------------------------------------------
________________
lci
&
-
A
?
દેવતાપદસ્થાપનવિભાગ પૃથક પૃથક પ્રથિના મતમતાન્તર કોષ્ટક ૧ ક્ષીરાવ ૨ દીપા-
પ્રાસાદતિલક સમરગણું સુત્ર
દેવતામતિ
વસ્તુસાર વિવેક વ ૩ જ્ઞાનરનંદાશ
ધારને મત
વિલાસ ૪ અપરાજિત
ભીંતથી ભીંતથી દશ ભાગ
મમતમ
પાંચ ૫ પ્રાસાદતિલક
ભાણ ભાગ
૪૯ ભાગ २८ ૨૭ પિશાય ૨૬ ભૂત, તાલ ૨૫ રાક્ષસ
૨ રાક્ષસ ૧ ક્ષગન્ધર્વ ૨૪ દૈત્ય
ક્ષેત્રપાલ ૨૩ અર ગુરુ ઘેર
૩ દૈત્ય હનુમંત યક્ષરાજ ક્ષેત્રપાલ
ગંધર્વ ૨ દેવ અને દેવીઓ ભૈરવ ૧૭ ગણું ૧૬ માતૃકા, લક્ષ્મી, સર્વ પ યક્ષ
દેવીએ ૧૫ ગ્રહ ૧૪ ગણેશ, લક્ષ્મી, વિતરાગ ૧૩ જિન દુર્ગા, લક્ષ્મી
૬ સૂર્ય
૩ કાણુ, જિન સૂર્ય ૧૨ સૂર્ય ૧૧ અને ૧૦ વિશ્વરૂપ, ઉમા, લક્ષમી છ ચડી ૯ જનાર્દન પદ્માસનમાં,
ઊભી વિષ્ણુ મૂર્તિ વાસુદેવ શેષશાયી, દશા- ૮ વિષ્ણુ ૪ બ્રહ્મા
વતાર, શંકર ઉમા ૭ બ્રહ્મા, સરસ્વતી,
સાવિત્રી, હિરણ્યગર્ભ, ૯ બ્રહ્મા
મિશ્ર યુગ્મમૂતિ ૬ કાર્તિક સ્વામી ૫ રુદ્ર, અર્ધનારીશ્વર ૧૦ શિવક મધ્યમાં ૫ શિવલિંગ મધ્યમાં ૪ સાવિત્રી ૩ નકુલીશ ૨ હેમગર્મ, શાલિગ્રામ, બ્રહ્મા ૧ શિવલિંગ મધ્યમાં
! માતૃકા યક્ષ ગર્ધવ રાક્ષસ સૂતાદિ --૪ બ્રહ્માંશ––––૨૪ ભાગ માનુષાંશ–––– ૨૬ પિશાયાંશ——
સર્વદેવ સ્થાપન બ્રહ્મા વિષણું સ્થાપન |
સ્થળ કથન છે.
पटाधो यक्षभूतायाः पटाप्रे सर्वदेवताः । तदने वैष्णवब्रह्मा मध्ये लिशिवस्य च ॥ प्रासादमणाम अ..,
Page #88
--------------------------------------------------------------------------
________________
ટ
ગર્ભગૃહના અ ભાગમાં ૨૮ વિભાગ કરી તેમાં નિશ્ચયપૂર્વક દેવતાઓનુ` પદસ્થાપન રાખવું. મધ્યમાં પહેલા ભાગમા શિવલિઙગ, ખીશ્વમાં બ્રહ્મા અને શાલિગ્રામ, ત્રીજામાં નકુલિશ, ચેાથામાં સાવિત્રી, પાંચમાં વિભાગમાં રુદ્રસૂર્તિ, છઠ્ઠામાં કદ-કાર્તિક, સાતમામાં બ્રહ્મા, આઠમાં ભાગે વાસુદેવ, નવમા ભાગે જનાર્દન, દશમા ભાગે વિશ્વદેવ, અગિયારમાં ભાગે અગ્નિ, બારમા ભાગે સૂર્ય, તેરમા ભાગે દુર્ગા, ચૌદમે વિદ્ધવિનાયક, પંદરમા ભાગે નવગ્રહ, સેાળમે માતૃકા સત્તરમા ભાગે ગણુ, અઢારમા ભાગે ભરવની સ્થાપના કરવી. ૩૬
उपजातिः નવેમ્બુમાર 7થ ક્ષેત્રવાસ્તો(થા હૈં)નિશે વિચક્ષણA: ધ कपीन्द्रराजेो हि पदेऽधिके स्याद् द्वाविंशभागे भृगुघोररूपः ॥ ७ ॥ रामे च युग्मे खलु शङ्करश्च युगेऽधिके युग्मपदे च दैत्यः । भूताधिके विशपदे तु राक्षसः पिशाच उक्तः किल रामयुग्मः ॥ ८ ॥ ततोऽधिर्केशे प्रवदन्ति भूतं शून्यं हि शेषं पदमुच्यते च । निजे पदे शिल्पविदां निधेयो नान्यत्र भागे भयमस्ति तत्र ॥ ९ ॥
એગણીશમા ભાગે ક્ષેત્રપાલ, વીશમે ભાગે યક્ષરાજ, એકવીસમાં ભાગે હનુમાન, બાવીસમા ભાગે ઘેરરૂપ ભૃગુ, ત્રેવીસમા ભાગે શ'કરમૂર્તિ, ચોવીસમા ભાગે દૈત્ય, પચ્ચીસમા ભાગે રાક્ષસ, છવ્વીસમે પિશાચ, સત્તાવીસમે ભૂત-એક દેવયેાતિના ભેદ અને અઠ્ઠાવીશમા ભાગ શૂન્ય જાણવા જે દૈવને જે વિભાગે દેવપદસ્થાપન કહ્યા હોય ત્યાં શિલ્પશાસ્ત્રીએ તે પધારાવવા. યોગ્ય સ્થાન પર વસ્થાપન ન કરે તેા ભય ઉપજાવે. 92,
शार्दूलविक्रीडितम्
विष्णुस्थानगतं वराहजलजं शैलेन्द्रपुत्री च गीः
सावित्री खलु मध्यभागनियता सर्वे [च] लक्ष्मी शुभाः ॥
स्थाने विघ्नविनायके निजगदे श्रीवीतरागो जिनः ।
देवी मण्डल मातृका च कथिता मध्ये च नान्या स्थिता ॥ १० ॥
મડતના આ સ્થૂલ સૂચને શિલ્પી વગ વ્યવહારમાં મૂકે છે એવું મને લાગે છે. જો કે અન્ય સર્વ ગ્રંથામાં જિન તીથંકરનાં પદસ્થાન કહેલ છે પણ તે વ્યવહારમાં જોવામાં આવતાં નથી.
ઉત્તર ભારતનાં શિવાલયોમાં લિકગ ગર્ભગૃહના મધ્યમાં નહીં પરંતુ ગર્ભગૃહના ઈશાન કાણમાં હેવામાં આવે છે. કાશીમાં તે આ રીતે જ છે.
૩૨ દૈવત્તાપદસ્થાપનનાં અહીં એ પ્રમાણેા આપેલાં છે, પરંતુ દેવતાદષ્ટિપદસ્થાપનનો વિષય આ ગ્રંથમાં લુપ્ત થએલ છે. દેવષ્ટિપદ સંબધમાં પૃથક્ પૃથક્ ગ્રંથેામાં ભિન્ન ભિન્ન વિભાગ કહેલ છે, તેમાં એકસૂત્રતા મળતી નથી. દીપાવના દ્વારાદયના ખત્રીશ ભાગ દૃષ્ટિના કહ્યા છે. અજિતમાં ચાસ વિભાગ. કકુર ફેરુએ વાસ્તુસારમાં દશ ભાગ, દિગમ્બરાચાય વસુનન્દીએ નવ ભાગ દેવષ્ટિના કહ્યા છે. એ ચારે પ્રથાના મતાનુસાર, જિનદેવની નિષ્ટ જોતાં નવ આંગુલથી ખાવીસ આંગુલ જેટલા ફ્રક આવે છે. આથી સમાન્ય એવુ દ્વારાયના અષ્ટભાગનું સૂત્ર અમુક દેવા માટે ઠીક છે,
द्वारोच्छ्रयोऽष्टधा भक्तं ऊर्ध्वभागं परित्यजेत् ।
सप्तमाष्टमे सप्तभागे दृष्टिसूत्रसुशोभनम् ॥ वृक्षार्णव
દ્વારના આઠ ભાગ કરી ઉપરના એક ભાગ છેડી દેવા. સાતમા ભાગના ફ્રી આઠ ભાગ કરી તેમાં સાતમા ભાગે દૈવષ્ટિ રાખવી. અર્થાત દ્વારાદચના જ ભાગ કરીને પંચાવનમે ભાગે ષ્ટિ રાખવી.
Page #89
--------------------------------------------------------------------------
________________
उपजातिः विष्णोविभागे हरिशंकरौ च ।
गिरीश्वरो रुद्रविभाग उक्तः ।। બ્રહ્મા ચિત્તતંત્ર ૧ મિશ્રમૂર્ત(:) !
। हरेर्हरस्यापि प्रकल्पनीया ॥ ११ ॥ વિષ્ણુના પદસ્થાનમાં વરાહ અને જળશાયી, દુર્ગાના સ્થાનમાં સરસ્વતી, મધ્ય ભાગમાં સાવિત્રી અને લક્ષમીની સ્થાપના સર્વ વિભાગમાં શુભ કહેલ છે. વિઘવિનાયકના સ્થાને વીતરાગ જિન, માતૃકાના રથાને દેવીમંડળની સ્થાપના કરવી. પરંતુ અન્યની સ્થાપના ત્યાં ન કરવી; વિષ્ણુ વિભાગમાં હરિ અને શંકરની મૂર્તિ, બ્રહ્માજીના પદમાં હરિહરની મિશ્રમતિ અને રુદ્ધના વિભાગે ગૌરીશંકર કે અર્ધનારીશ્વરની સ્થાપનાનું અન્ય ગ્રંથમાં કહ્યું છે. ૧૦-૧૧.
उपजातिः देववाहन
प्रासादगर्भ च सपादसार्द्ध पदं विहाय प्रतिमूलसूत्र ।
सुरप्रमाणेन खवाहनानि दृष्टिं च कुर्यात्कटिजानुपादम् ॥ १२ ।। પ્રાસાદના ગર્ભગૃહના પદથી સવાયા કે દઢ વિભાગ ત્યજીને દેવની પ્રતિમાના પ્રમાણથી દેવવાહનની સ્થાપના કરવી. દેવવાહનની ઊંચાઈએ રીતે કરવી કે વાહનની દૃષ્ટિ દેવની પ્રતિમાના કટિ ભાગ, જાનુ ભાગ અથવા પા ભાગ પર રહે. ૩૩૦ ૧૨.
शार्दूलविक्रीडितम् एकमुखशिवायतन
शम्भुमध्यगतश्च तत्र भवने वामे गणानां पतिः । याम्येऽगेन्द्रसुता ततो दिनमणिनैर्ऋत्यभागे स्थितः ॥ वायव्ये च जनार्दनो धनपतिः स्थाप्यस्तथा पश्चिमे । सौम्मे शान्तिग्रहं तथा निगदितं मातृस्तथा दक्षिणे ॥ १३ ॥ कुबेर जनार्दन
-इत्येकमुख-शिवायतनम् जळशायी
એક મુખ શિવાયતનમાં દેવસ્થાપનને
ક્રમ કહે છે.–મધ્યમાં શિવ, ડાબી તરફ एकमुख शान्तिग्रह
ગણેશ, જમણી તરફ પાર્વતી, નૈઋત્યમાં સૂર્ય, વાયવ્યમાં જનાર્દન, પશ્ચિમે કુબેર, સેમ અન્ય
અને જળશાયી ઉત્તરે શાતિગ્રહ અને દક્ષિણે पार्वती
गणेश પૂર્વ –
માતૃકા આ ક્રમે સ્થાપના કરવી. ૧૩
मातगण
शिव
૩૩a દેવવાહનસ્થાન માટે રાજસ્થાન અને દ્રવિડ પ્રદેશમાં પ્રાસાદના આગળના ભાગમાં ચકી અગર મંડપ કરેલા જોવામાં આવે છે, દીપાર્ણવે અ. ૩માં કહ્યું છે કે
Page #90
--------------------------------------------------------------------------
________________
शार्दूलविक्रीडितम् चतुर्मुख-शिवायतन
मध्ये शम्भुरिनश्च वहिदिशि वै विघ्नेशयुङ् नि,तिः । वायव्ये नगनन्दिनी दिशि ततश्वेशे तु विष्णुः स्मृतः ॥ इत्थं सूर्य-गणेश-विष्णु-गिरिजा व्याघ्राम्बराणां पृथक् । तत् पञ्चायतनानि पञ्च विबुधमुख्यं तु मध्ये न्यसेत् ॥ १४ ॥
-इति चतुर्मुख-शिवायतनम्
| गणेश
चतुर्मुख शिव
पार्वती
ચતુર્મુખ શિવાયતનમાં મળે શિવ, અગ્નિ કોણમાં સૂર્ય, નૈઋત્યમાં ગણપતિ, કે વાયવ્યમાં દુર્ગા પાર્વતી અને ઈશાનમાં વિષ્ણુની
સ્થાપના કરવી. એ પ્રકારે ક્રમે સૂર્ય, ગણેશ, પાર્વતી અને વિષ્ણુ અને મધ્યમાં શંકરની
સ્થાપના થાય. શિવપંચાયતનાં પૃથક્ પૃથક્ષ
પંચાયતનોનાં નિર્માણ થાય. પંચાયતનમાં વિષ્ણુ મુખ્ય દેવતાની મધ્યમાં સ્થાપના થાય છે,
-
----- પૂર્વ -----
शार्दूलविक्री रितम्
સુરતન–
કાળોરા
*
चण्डी शम्भुविनायको निगदितावादित्यविष्णस्तथा । शक्तिर्मध्यगता तथाग्निदिशि वै शम्भुः क्रमोऽयं स्मृतः ॥ खस्वस्थानगते सुरे च नियतं सौख्यं भवेन्नान्यथा ।
- દુર્ગાના આયતનમાં દુર્ગા મધ્યમાં સ્થાપન
થાય. તેને ક્રમથી શિવ અગ્નિ કોણમાં, નૈઋત્ય કેણમાં ગણેશ, વાયવ્ય કોણમાં સૂર્ય અને ઈશાન કાણમાં વિષ્ણુની સ્થાપના કહેલા ક્રમે કરવી. જે દેવનું જે સ્થાન કહ્યું હોય ત્યાં જ તે દેવની
૨થાપના કરવી. એથી સુખ પ્રાપ્ત થાય છે. વિષ્ણુ કહેલા ક્રમથી વિરુદ્ધ કરવાથી વિપરીત ફળની
પ્રાપ્તિ થાય છે.
दुर्गा
शिव
પૂર્વ
–
व्योम वृषभः सिंहश्च गरुडो हंस एव च ।
एक द्वि त्रि चतुः पञ्च रससप्तपदान्तरे ॥ ३४ ॥ દેવના વાહન વિમાન, વૃષભ, સિંહ, ગરુડ કે હંસનું સ્થાન પ્રાસાદથી એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ કે સાત પદ છેટે કરવું.
Page #91
--------------------------------------------------------------------------
________________
सूर्यायतन
29
कर्तव्ये ग्रहसद्मनि ज्वलनदिग् भौमश्च मध्ये रविः ॥ १५॥ राहू राक्षसकोणके सुरगुरुः ख्यातस्तथा दक्षिणे। .. कर्तव्यो भृगुनन्दनस्त्वपरग: केनुग्रहो मारुते ॥ ईशे मन्द उदाहृतः पुनरसौ प्राच्यां शशी चन्द्रमाः । सौम्ये चैव क्रमो नवग्रहगृहे विद्वद्भिरुक्तः पुनः ॥ १६ ॥ पश्चिम
નવગ્રહના આયતનમાં મધ્યમાં સુર્ય, शुक्र
: આનેય કોણમાં મંગળ, નિત્યમાં રાહુ,
દક્ષિણમાં બૃહસ્પતિ, પશ્ચિમે શુક, વાયવ્યમાં કેતુ, ઈશાનમાં શનિ અને પૂર્વમાં ચંદ્ર, ઉત્તર
દિશામાં બુધની સ્થાપના કરવી. વિદ્વાનોએ _- चंद्र -
નવગ્રહની સ્થાપનાને ક્રમ સૂર્યાયતનમાં એ પ્રકારે
यो छे. १४ उपजातिः
दक्षिण | बृहस्पति
बुध
उत्तर
शनि
मंगल __
ब्रह्मायतन
मध्ये विरिचिगणेशोऽग्निकोणे ।
स्यान्मातृगेहे दिशि दक्षिणे स्यात् ॥ नैर्ऋत्यकोणे च पुरन्दरस्य ।
वरुणाधिनाथे जलशायिनश्च ॥ १७ ॥ उमेशयोक्तिकोणके तु ।
प्रहास्तथैवोत्तर दिग्विभागे ॥ ईशे रमा प्रान् धरणीधरश्च
स्वस्थानसंस्था( : )सुखदो(दा) हि देव( वाः) ॥ १८ ॥ पश्चिम जलशायि उमा
બ્રહ્માયતનમાં મળે બહ્મા, અગ્નિકોણમાં महेश
ગણેશ, દક્ષિણે માતૃગણ, નૈઋત્યમાં ઈન્દ્ર,
પશ્ચિમે જળશાયિન, વાયબે ઉમામહેશ્વર, ब्रह्मा नवग्रह उत्तर उत्तर दिशामा नवख, शानमा ८६मी भने
પૂર્વમાં ધરણીધરની સ્થાપના કરવી. પિતાપિતાના
સ્થાનમાં દેવ પધરાવવાથી સુખની પ્રાપ્તિ धरणीधर लक्ष्मी !
થાય છે. ૧૮-૧૯
| इन्द्र
दक्षिण मातृगण
गणेश
Page #92
--------------------------------------------------------------------------
________________
R
उपजातिः
वासुदेवायतन
मध्ये विदध्यात्किल वासुदेवं
विनायकं वह्निदिशा( शो) विभागे । भानुगृहं निर्गतिकोणके तु ॥ . याम्ये तथा मातृगृहं तु कुर्यात् ॥ १९ ॥ ब्रह्मासने मारुतकोणमध्ये
जलेशयो वारुणदेशसंस्थः । नटेश्वरं चोत्तरदिग्विदध्याद् ।
उमामहेशौ खलु चेशकोणे ॥ २०॥
पश्चिम
जलशायी
ब्रह्मा
मातृका
वासुदेव विष्णु
| વાસુદેવાયતનમાં મધ્યે વાસુદેવ, આગ્નેય
કોણમાં વિનાયક, નૈઋત્યમાં સર્વ, દક્ષિણે नटराज मातृ?, वायव्यमा मा, पथिभे राशायी
ઉત્તરમાં નટેશ્વર અને ઈશાનમાં ઉમામહેશની उमामहेश | स्थापना ४२५०. १८-२०
গীয়
शार्दूलविक्रीडितम् देवतादिङ्मुख
प्राची वक्त्र शिवालयः शुभकरः प्रत्यङ्मुखः शस्यते। न(ना)टेश वरुणे वदन्ति विबुधाश्च च(श्च )ण्डीवरौ चोत्तरे । वही युग्मखरूपमेव गदितमीशे च नारीश्वर प्राच्या नन्दिमहेश्वरावपि तथा मातृर्यमं नैर्ऋते ॥ २१ ॥ स्थाप्यो मारुतकोणके षण्मुखो दन्तैक नागाननः । ईशे देव नवायनं सुखकर लोकेश(श )चण्डौ तथा ॥ अन्यदै(१)वतदृष्टिमार्गपरतस्त्याज्यं पुरं सन्मुखं ।। यीतिकरं शिवस्य परतो ग्रामस्य ध्वंसस्तथा ॥ १२ ॥
aab વિશ્વકર્મા પ્રણત દીપાર્ણવ ગ્રંથના સાતમા અધ્યાયમાં દેવતા દિમુખ વિશેષમાં દિશાએ ના દેવાને કયા મુખના બેસારવા તે સ્પષ્ટ કહેલ છે. તેમાં વિદિશાના દેવામાં ફક્ત નિત્ય કેણ સન્મુખ હનુમંત અને અગિયાર રુદ્રનાં સ્વરૂપો બેસારવાનું કહે છે. બીજા દે પૂર્વાદિ દિશાઓના કહ્યા છે. બાણલિંગ, રાજલિંગ, મુખલિંગ, હેમ, યજ્ઞશાલા, જિન, બ્રહ્મા અને શિવ-એ ચાર વારનાં ચાર મુખના અને દ્વિજરાજ ને રેવત, વિષ્ણુ, સૂર્ય, સ્કંદઇંદ્ર, અગ્નિ-એ સર્વ પૂર્વ મુખના અને પશ્ચિમ મુખના
Page #93
--------------------------------------------------------------------------
________________
महेश
veી, જોવે શ, અર્ધનારી
नन्दि शिवालय
युग्ममूर्ति-उमामहेश लक्ष्मीनारायण, ब्रह्मासावित्री
पूर्व
चण्डी
दक्षिण
महेश उत्तर
कार्तिकेय
पश्चिम शिवालय
मातृकायम
भटराज દેવતા દિમુખ કહે છેઃ શિવાલય પૂર્વ કે પશ્ચિમ મુખનું શુભકર અને પ્રશસ્ત છે. પશ્ચિમે નટરાજ મૂર્તિ, ઉત્તરમાં ચંડી અને મહેશ્વર, અગ્નિકોણમાં યુગલમૂર્તિ, ઈશાનમાં અર્ધનારીશ્વર રૂપ, પૂર્વમાં નંદિમહેશ્વર, નૈઋત્યમાં માતૃકા અને ધર્મરાજ યમની સ્થાપના કરવી, એવું શિલ્પશાસ્ત્રના વિદ્વાને કહે છે. વાયવ્ય કોણમાં કાર્તિકેય (કંદ) તથા ઈશાનમાં એકદન્ત=ગજાનન લેકેશ અને ચંડીની સ્થાપના કરવી. દેવનાં નવાયતન સુખ દેનારાં જાણવાં. પૂર્વે કહેલા દેવતાએથી અન્ય દેવની સ્થાપના જે નગરના બહારના ભાગમાં કરવી હોય તે એ દેવેની દષ્ટિ નગરના સન્મુખ રાખવી નહીં. અગ્નિદેણમાં શિવાલયનું મુખ હોય અથવા શિવાલય નગરથી ઊલટા મુખે હોય તો તે ભય દેનાર અને નગરને નાશ કરે છે. ૨૧-૨૨
इन्द्रवज्रा त्रिपुरुषस्थापन
मध्ये शिवो वामगतो हरिषद् • વાગ્યે વિવિહુ તયાત્રામા हानि प्रजाया यदि मध्यविष्णुः
થીના પશુપથ વામે ૨૨ છે
शार्दूलविक्रीडितम् । मध्ये शम्भुहरिश्च दक्षिणदिशि वामे विरिचिस्तथा दारिद्यं रिपुवर्धनं न हि मुखं देशभङ्गः प्रकोपः । मध्ये ब्रह्मा हरिव दक्षिणदिशि वामे तथा रुद्रक:
संहारः सुखवर्जितं धनहरः स्वल्पवृष्टिश्च मेघः ॥ २४ ॥ જાણવા. ગણેશ, નાગેશ, ક્ષેત્રપાળ, ભૈરવ, કુબેર, ગંધર્વ, ગહે, માતૃગણ, નકુલીશ, અર, પિત્ત, ચંડીશ, યક્ષ-એ દક્ષિણ મુખના બે સારવા. દેત્ય, રાક્ષસ, ભૂત, પ્રેત, પિશાચ એવા યુદ્ધ દેવદેવીઓ દક્ષિણ મુખે બેસારવા. અષ્ટ દિપાલે પોતપોતાની દિશાના અધિપતિ પૂર્વાદિ ક્રમે કહ્યા. જિન દેવના પ્રાસાદે શહેરમાં ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ-એ ચારે દિશામાંથી ગમે તે દિશાના મુખે બેસારવા તેમાં દોષ નથી,
Page #94
--------------------------------------------------------------------------
________________
ત્રિપુરુષપ્રાસાદમાં દેવસ્થાપનનું શુભાશુભ ફળ | વિષ્ણુ | શિra શ્રદ્ધા ! સુમસામ | ત્રિપુરુષપ્રાસાદમાં મધ્યમાં શિવ, ડાબી તરફ
– વિષ્ણુ અને જમણી તરફ બ્રહ્માની સ્થાપના ત્ર | વિનુ | વૈશ્ના | મ | કરવાથી અર્થલાભનું શુભ ફળ મળે છે. ! AM } રર ! વિષ્ણુ | હરિ | મધ્યમાં વિષ્ણુ, જમણી તરફ બ્રહ્મા અને ડાબી તરફ
શિવ ની સ્થાપના કરવાથી પ્રજા હાનિનું અશુભ | શિવ | ત્ર | વિષ્ણુ | ધનનારા ! ફળ પ્રાપ્ત થાય છે. ૨૩. જો મધ્યમાં શિવ, જમણી તરફ વિષ્ણુ અને ડાબી તરફ બ્રહ્માની સ્થાપના કરે તે દારિદ્ર, શત્રુવૃદ્ધિ, સુખનાશ, રાષ્ટ્રભંગ અને રાગના પ્રયનું અનિષ્ટ ફળદાતા જાણવું. જો મધ્યમાં બ્રહ્મા, જમણી તરફ વિષ્ણુ અને ડાબી તરફ શિવની સ્થાપના કરે તે સંહાર, સુખહાનિ, લક્ષમીનાશ અને મધની અ૫ વૃષ્ટિથી દુકાન અનિષ્ટ ફળદાતા જાણવું. ૨૪.
उपजातिः लिमपश्चसूत्र--
लिमपरिधिपृथुमूलसूत्रम्
ततो द्वितीयं पृथुपीठिकायाः ब्रह्मा च विष्णुस्त्वथ शङ्करात्तम्
उदयं भिभागं तृतीयश्च सूत्रम् ॥ २५॥ "चतुर्थकं लिङ्ग प्रणालमग्रं
यत्पञ्चमं लिङ्गशिरोऽन्तसूत्रम् न्यूनाधिके हानिकर प्रजायते
પ્રાપિતૃદ્ધિ સમ પર્વ સૂવે છે ૨૬ લિન્ગ પંચસૂત્ર કહે છે-લિફ્ટની ફરતી ગોળ પરિધિનું સૂત્ર એ પ્રથમ સત્ર; પીઠિકા = જળધારીની પહોળાઈ એ બીજુ સૂત્ર; લિડ્ઝના પીઠિકા સમેત ઉદય તેમાં ત્રણ ભાગ થાય છે. નીચેને રસ ભાગ બ્રહ્માભાગ, તે પર જળાધારીમાં પ્રવિષ્ટ અષ્ટાંશ ભાગ વિષ્ણુભાગ અને પીઠ પર ગોળ લિલ્શ પૂજાભાગ એ ત્રણ ભાગ એ ત્રણે મળીને ત્રીજુ સૂત્ર. લિલ્ગથી પરનાળના અગ્રભાગ સુધીની લંબાઈનું ચોથું સૂત્ર અને પીઠિકા જળાધારી ઉપર લિગો છયથી ફરી પીઠિકા સુધીનું સૂત્ર એ પાંચમું સૂત્ર. એ સર્વ સરખાં હોવાં જોઈએ. સરખાં હોય તે પ્રતાપદ્ધિ થાય છે. ઓછાં વતાં સૂત્ર થાય છે તેથી નુકસાન થાય છે. ( આ પંચસૂત્ર રાજલિગ્ન ને વિશે યોગ્યતાવાળું જાણવું. ) ૨૫-૨૬.
૩૪ અહીં શિવલિગ જળાધારીની પ્રનાલ વિશે કહ્યું, પરંતુ પ્રસાદની પ્રનાલના સ્થાને આ પ્રનાલ રાખવી જોઈએ, તેથી સર્વ દેવના પ્રાસાદની પ્રનાલ વિચાર ( વિશે ) કહે છે:
पूर्वापरास्यप्रासादनाले सौम्ये प्रकल्पयेत् । ___ तत्पूर्वे याम्यसौभास्ये मण्डपा वामदक्षिणे ॥ वास्तुमञ्जरी પૂર્વ અને પશ્ચિમ મુખના પ્રાસાદને ઉત્તર પ્રનાલ કરવી. ઉત્તર-દક્ષિણના પ્રાસાદને પ્રનાલ પૂર્વ દિશામાં રાખવી. મંડપને ડાબી-જમણી તરફ પ્રનાલ રાખવે.
Page #95
--------------------------------------------------------------------------
________________
!
.
.
પ્રાસાદના પ્રનાલનું મકરમુખ
Page #96
--------------------------------------------------------------------------
________________
७९
शार्दूलविक्रीडितम् कुन्निन्दविभागपीठपृथुलं वहि(ही)शयुग्मान्तरम् । तस्यान्ते कृतमेखला शशिपदे भागेकभागत्रयम् ॥ भागे चैव सपादसार्द्ध जलजमादौ च मध्यान्तयोः ।
ऊर्ध्व नन्दविभाग ईश उमया रामेशरागाहना ॥ २७ ॥ પીઠ જળાધારીની પહોળાઈને નવ ભાગમાં વચ્ચેના ત્રણ ભાગમાં શિવલિગ સ્થાપના અને બે બાજુ ત્રણ ત્રણ ભાગમાં એક ભાગની મેખલા (પટ્ટી) અને બે ભાગ જળમાર્ગ કરે. મેખલાના એક ભાગમાં તેના એક ભાગ, સવા ભાગ, દેઢ ભાગ પ્રમાણુથી જળાધારીને મેખલા કરવી. પ્રનાલના આરંભ, મધ્ય અને અંતમાં ક્રમાંક હીન કરવાલિફ્યની ચાઈના નવ ભાગમાં ઉપરના ત્રણ ભાગમાં ગળશંકર પૂજાભાગ અને નીચેના છ ભાગ ઉમાપીઠમાં સ્થાપિત કરવા. ર૭ (અહીં બાણલિઙ્ગ નહિ પરંતુ રાજવિદ્ગ વિશે જાણવું.)
उपजातिः दीर्घप्रमाणं किल वहिभाग
तदग्रव्यासस्तु तदर्द्ध एव । प्रणालभागत्रितयं तु कुर्याद्
मध्यकभागे हि जलस्य मार्गः ॥ २८ ॥ . પ્રિનાલની લંબાઈ-જળાધારીના વ્યાસના ત્રીજા ભાગની નીકળતી રાખવી. તે પ્રનાલની લંબાઈના ત્રણ ભાગ કરીને તેના ત્રીજા ભાગે વચ્ચે પાછું જવાને જળમાર્ગ કરો. ૨૮
उपजातिः लिङ्गप्रवेशनिधि
लिङ्गप्रवेशो यदि द्वारमध्ये
स्वदेशभको न हि राजवृद्धि(:)। पृष्टप्रवेशं न करोति लिहं खातं च कुर्यान हि याम्यभागे ॥ २९ ॥
इन्द्रवज्रा याम्याश्रित खामीविनाशहेतु
लिङ्गप्रवेशो द्विविधो बुधैश्च आकाशमार्गे कृतरन्ध्रमध्यं प्रासाद अर्धे च ततो द्वितीयः ॥ ३० ॥
उपजातिः स्वदेशसौख्यं धनराज्यवृद्धिः
खर्गे सुख स्वामी तथा करोति । धर्मस्य वृद्धिर्बहुधा प्रजायते
त्यजन्ति रोगाः पशुपुत्रलाभः ॥ ३१ ॥
Page #97
--------------------------------------------------------------------------
________________
૩૩
इति सूत्रधारवीरपालविरचिते वास्तुशास्त्रे ( बेढाया ) प्रासादतिलके देवपदस्थापन पश्चायतनलिङ्गपञ्चसूत्र- लिङ्ग प्रवेश देवतादिङ्मुखादिर्नाम लक्षणाधिकारे चतुर्थोऽध्यायः ॥ ४ ॥
લિ પ્રવેશવિધિ પશિવપ્રાસાદના દ્વારમાંથી ાણલિઙ્ગના પ્રવેશ કરાવવાથી સ્વદેશભાગ અને રાજ્યસમૃદ્ધિના નાશ થાય છે. પ્રાસાદના પૃષ્ઠ ભાગથી લિઙ્ગપ્રવેશ ઇષ્ટ નથી. દક્ષિણ દિશામાં જળાધારીના જળમાર્ગ રાખવા નહિ. જો દક્ષિણે જળમાર્ગ રાખે તો સ્વામિવિનાશનુ નિમિત્ત જાણુવું. લિઙ્ગપ્રવેશ એ પ્રકારે કરવાનું વિદ્યાનાએ કહ્યું છે. પહેલા પ્રકારે આકાશમાર્ગે અર્થાત્ શિખરના શુકનાસમાંથી, ગર્ભગૃહના ( ઘુમ્મટમાંથી ) કરાટકમાંથી, લિગ નીચે ઉતારવું. ખીજો પ્રકાર અધ પ્રાસાદથી, ઉત્તરગ ઉપરથી, લિઙ્ગપ્રવેશ ગર્ભગૃહમાં કરાવવા. એ રીતે પ્રાસાદના વિધિથી શિવલિઙ્ગપ્રવેશ પ્રતિષ્ઠા કરાવવાથી સ્વદેશમાં સુખવૃદ્ધિ, ધનસમૃદ્ધિ, રાજ્યવૃદ્ધિ, ઇસમાન સ્વર્ગીય સુખના ઉપભોગ અને અનેક પ્રકારે ધર્મની વૃદ્ધિ, રાગનષ્ટતા અને પશુપુત્ર આદિના લાભ થાય છે. ૨૯-૩૧
ઇતિ સૂત્રધાર વીરપાલે રચેલા વાસ્તુશાસ્ત્રને ( ખેડાયા ) પ્રાસાદતિલક ગ્રંથને દેવપદસ્થાપન, પં'ચાયતન, લિઙ્ગપ-ચસૂત્ર, લિઙ્ગપ્રવેશાદિ, દેવાદિમુખાદિ નામ લક્ષણુના સ્થપતિ પ્રભાશ`કર ઓધડભાઈ સામપુરાએ કરેલ ચતુર્થ અધ્યાયના ગુજરાતી અનુવાદ પૂર્ણ થયા, ૪.
૩૫ લિઙ્ગપ્રવેશ દ્વારમાંથી કદી ન કરાવવા તેમ કહે છે, પરંતુ આ સૂત્ર ખાલિસ્ગને લાગુ પડતું હાવાની માન્યતા છે. કહેલાં પવિત્ર સ્થળેાએથી પ્રાપ્ત કરેલ ખાલિગની વિધિવિધાન અધિવાસ પ્રતિમ‘ડપમાં કરી મદિરના ઉત્તર'ગ ઉપરથી કે શિખરના શુકનાસમાંથી બાલિગ પ્રવેશ કરાવી દેશમાં વજ્ર ખાંધી ઉપરથી નીચે ઉતારવુ. આ વિધિ બાલિક્સને માટે છે, પરંતુ ઘટિત લિકગ, રાજલિકગને આ સૂત્ર લાગુ પડતું નહિ હોય કે તેને શાસ્ત્રીય પાઠ હજુ જેવા આવેલ નથી. રાજિલગ માટુ' અને વજનદાર હૈાય છે, તેને સંકડાશમાં ઉપર ચડાવવાનું અને ઉતારવાનું બહુ મુશ્કેલ થાય. આથી રાજ લિગની અધિવાસન, સ્નપનવિધિ અમુક ગ ગૃહમાં દ્વારમાંથી લાવી વિધિવિધાન ગર્ભગૃહમાં કરવાથી કાઈ દાપ લાગે નહિ એવી માન્યતા છે.
ચાર હાથ સુધીના શિવમદિરને શિવાલય કહેલું અને ચાર હાથથી ઉપરના પ્રમાણના શિષાલચને માસાદ કહેવા.
ર
Page #98
--------------------------------------------------------------------------
________________
प्रासादतिलक
प्रन्थपूर्ति
છે બધ કરી જ
प्रासादो लिगमित्युक्तं जगती पीठमेव च । પ્રજા શાસ્ત્રનુ () ( )માં છે 1 0 प्रासादारित्रचतुःपञ्चगुणेति 'जगती विधा । ज्येष्ठादिषु कमाद्योज्या त्रिक्यभ्रमसंयुता ॥ २ ॥ પદ્ઘતિ લગન તાલિ પુરુષ , देध्यै (ध्यैः ) सपादा सार्द्धा च द्विगुणा मण्डपक्रमात् ॥ ३ ॥ प्रासादेककरान्तर्द्व व्यंशे द्वात्रिंशदन्तके । उच्चा युगांशा द्वात्रिंशे भूतांशोऽचा तदर्द्धके ॥ ४ ॥ सृष्ट्या कर्णेषु दिक्पालैः प्रासादद्वारमण्डपैः । सोपानस्तोरणैर्युक्ता चताच प्रनालकैः ॥ ५ ॥
વાસુકી | ૨ પ્રાસાદને શિવલિડગસ્વરૂપ માની જળાધારી રૂપ જગતી જાણવી. પ્રાસાદના અડગે પાગ જેવું જગતનું રૂપ કરવું. પ્રાસાદથી ત્રણ ગણી, ચારગણી, પાંચગણ વિસ્તારમાં ગતી કરવી, તે અનુક્રમે છા, મધ્યમ અને કનિષ્ઠા જાણવી. કનિષમાનને એક, મધ્યમાનને બે, અને જ્યષ્ટમાનની જગતીને ત્રણ ભ્રમણ કરવી.
| ત્રિપુરૂષ = બ્રહ્મા, વિષ્ણુ અને દ્ધના પ્રસાદને; જિનાયતને ચોસઠ યોગિની કે પંચાયતના પ્રાસાદોને છ કે સાત ગણી જગતી વિસ્તારમાં કરવી. લંબાઈમાં સવાઈ, દેઢી કે બમણુ જગતી મંડપને કરવી. જગતીની ઊંચાઈ એક હાથથી બાર હાથ સુધીના પ્રાસાદને તેના વિસ્તારમાંથી અરધા માપની રાખવી. તેથી બાવીશ હાથ સુધીના પ્રસાદને ગજે ગજના તૃતીયાંશ = આઠ આંગુલની વૃદ્ધિ પ્રતિહસ્તે કરવી. વીશથી બત્રીશ હાથના પ્રાસાદને પ્રત્યેક ગજે છ છ આંગુલની વૃદ્ધિ કરવી. તેત્રીસથી પચાસ હાથના પ્રાસાદને ગજના પંચમાશ (૪) આંગુલની વૃદ્ધિ પ્રતિ હસ્તે જગતી ઉદયમાનમાં કરવી. જગતના ખૂણાએ સૃષ્ટિમાર્ગે દિફપાનાં વરૂપે કરવાં. જગતીને ઉદયમાં ચડવાને દ્વાર અને આગળ નીચે વામન નામને મુખમંડપ કર. જગતી પર ચડવાને પગથિયાંની પંક્તિ કરવી. જગતીમથાળે ચારે તરફ ઢાળ કરી પ્રનાલ મૂકવી. ૧૫
Page #99
--------------------------------------------------------------------------
________________
OLOIOLOH
न
ESENA
PILNIE
उपर
SHERABASAHEARNE
CARE
Jatil
FRIEND
. ETHEASTA
मा HIJ
"LASAN
KESARICTORRHEARREIANNATI
म
(
SAR
.
-
[IC JHIMIRE
जगातीय
-
-..-जमती उदयभा२८.--.-----
मा...
जगती द्वार
-
युरो EHARSENAMARWMMISRO
ANAL
ROW
TA
SIL
-
-
mumeraKINNAR
जगती.JAGATI
निभाशंकर हम प्रमाकर ओभाइ.सोमपुरा.
स्वपति.damang
જગતી ઉદયમાનમાં થરવિભાગમાં દ્વાર ઉપર કક્ષાસન અને પીઠ
Page #100
--------------------------------------------------------------------------
________________
शुण्डिकासने विज्ञेया तत्पदे गण्डविस्तरम् । દ્વિતીચે તક્ષમ શર્ય ક્રિોમ (તઃ ) fથનાર છે ૬ n भद्रनिर्गमतुल्यं तु जगतीगण्डनिर्गमं । द्वितीयं तत्सम कार्य प्रतिहारास्तदग्रतः ॥ ७ ॥
કરાય ૧૦૧ / પગથિયાંની બે બાજુ હાથણી-હાથીની સૂટની આકૃતિની–રોથા ભાગે પહેલી ગંડસ્થળ= હાથણી કરવી. બીજી પણ તેના જેવડી બે બાજુ કરવી. ભદ્રના નીકાળ જેટલે હાથણીને નીકાળા રાખો. બીજીને પણ તેટલે જ રાખવે. પગથિયાંની બે બાજુ હાથણીની આગળ ઊભાં મોટાં પ્રતિહારનાં સ્વરૂપ કરવાં. ૬-૭
(
TO IT
To )
Eી 15
કરો
T F S = દીકરી
કિર કર કર કે IT ફિક શરાફી છે
ને
[] ૨ TS
પ્રખર પત્તા
नयावन
31મને
them .
.
ប៉ា
धार माधर
' એ નાare प्रया कस्मेसे
नकीरणाचली. ચતુર્મુખ, ફરતી દેવકુલિકાઓ, ચાર મહાધર, ચાર મેઘનાદમંડપ, ચાર મંડપ
અને ચાર બલાણુક એ સર્વની વિશાળ જગા
Page #101
--------------------------------------------------------------------------
________________
बलाणकजगत्योऽने प्रस्तवामन नामतः । जगत्योपरि मत्तवारणः सन्मुखो वामदक्षिणे ॥ ८ ॥ राजसेनश्चतुर्भाग वेदिका सप्तभागोछित् (ता)। द्विपदं चासनपट्टे कक्षासन करोन्नतम् ॥ ९ ॥
શીશાળા છે જગતીની ઉપર આગળ નીકળતું અને જગતના ઉદયમાં સમાય તેટલી ઊંચાઈન મંડપને તે પર “વામન ' નામને બલાણુક કહ્યો છે. જગતીની બે બાજુએ અને સન્મુખ મરવારણ = કક્ષાસન કરવા. તેમાં નીચેને રાજસેનક ચાર ભાગ, તે ઉપર વેદિકા સાત ભાગ અને બે ભાગનું આસનપટ્ટ (કુલ ૧૩ ભાગ) મત્તવારણ કરવું. આસનપટ્ટ પર એક હાથ પંચું લીલાસન= કક્ષાસન ( ઢળતું) કરવું. ૮–૯
-
~
= વજન
Ro.
=
==
WITTER
IN T
મરવારણ-૧૩ ભાગ ઉદય
જ પ્રતિ કલાતી ઋક્ષણ છે
Page #102
--------------------------------------------------------------------------
________________
॥ देवतादृष्टिपदस्थापन ||
८२
॥ १ ॥
उच्छ्रयं द्वात्रिंशद्भागं द्वारमार्ग विशेषतः ।
अस्तैः अष्टभागं च शिवस्थानं च निश्चलम् ॥ १ ॥
इरश्व दशमे भागे द्वादशे जलशायिनं । मातरस्य द्वयाधिक्यैर्यक्षः षोडशान्विते ॥ २ ॥
अष्टादशैव कर्तव्यं उमारुद्रश्रिया हरिः । विंशमे ब्रह्मयुग्मं च तत्र दुर्गा अगस्त्यादयः ॥ ३ ॥
एवं विधेयं प्रकर्तव्य नारदादि मुनीश्वराः । एकविंशे भवलक्ष्मीः चतुर्विंशे सरस्वती ॥ ४ ॥ पश्चविंशे जिनस्थानं षड्विंशे च ( चा ) न्द्रमेव च । ब्रह्मा विष्णुस्तथारुद्रः सूर्यश्च सप्तविंशतिः ॥ ५ ॥
भैरवश्चण्डिकायैव एकोनत्रिंशदंशके । तत्पदं च परं शून्यं भूतप्रेतादिराक्षसाः ॥ ६ ॥
क्षीरार्णव
ગર્ભગૃહના દ્વારની ઊંચાઈના બત્રૌશ ભાગ કરવા. તેમાં નીચેથી આઠ ભાગ શિવલિગ સ્થાપનના જાણુવા. દશમે હશવ, ખારમે ભાગે રોષાયની દિષ્ટ રાખવી; ચૌદમા ભાગે માતૃકા દેવી; સેાળમે ભાગે યક્ષ; અઢારમે ભાગે ઉમા, રુદ્ર, લક્ષ્મી અને વિષ્ણુ અને વીશમે ભાગે બ્રહ્મા, સાવિત્રી એમ યુગ્મમૂર્તિની દૃષ્ટિ રાખવી. ત્યાં વીશમા ભાગે દુર્ગા-અગસ્ત્યનારદ આદિ મુનિની દૃષ્ટિ રાખવી. એકવીશમા ભાગે લક્ષ્મી, ચાવીશમા ભાગે સરસ્વતી, પચ્ચીશમા ભાગે જિન વીતરાગ, ટ્વીશમા ભાગે ચંદ્રની અને સત્તાવીશમા ભાગે બ્રહ્મા, વિષ્ણુ, રુદ્ર અને સૂર્યની દિષ્ટ રાખવી. આગત્રોશમા ભાગે ભૈરવ-ચડીની દૃષ્ટિ રાખવી. તે ઉપરના ત્રણુ શૂન્ય ભાગમાં ભૂત, પ્રેત અને રાક્ષસની દૃષ્ટિ રાખવી. ૧-૬
द्वारोच्छ्रयोऽष्टधाभक्त ऊर्ध्वभागं परित्यजेत् ।
सप्तमाष्टमे सप्तभागे दृष्टिसूत्र ( ) सुशोभना (नम् ) ॥ ७ ॥
वृक्षार्णव
સામાન્ય રીતે ઉચ્ચ દેવાનું દૃષ્ટિસૂત્ર કહે છે કે દ્વારની ઊઁચાઇના આઠ ભાગ કરી ઉપરને આઠમા ભાગ ત્યજી દેવા, અને સાતમા ભાગના ફરી આઠ ભાગ કરી તેના સાતમા ભાગે દેવષ્ટિ
रावी. ७
Page #103
--------------------------------------------------------------------------
________________
TA
દશાવતાર દેવો
Page #104
--------------------------------------------------------------------------
________________
ऊर्ध्वदृष्टिविनाशाय अधो च भोगहानि च । सुखदा सर्वकालेषु समदृष्टिर्नसंशयः ॥ ८ ॥
ક્ષાર્થ જ, ૧૧૧ કહેલા દષ્ટિસ્થાનથી જે દષ્ટિ ઊંચી રાખે તે વિનાશ થાય અને જે દૃષ્ટિ નીચી રાખે તે સમૃદ્ધિને નાશ થાય. માટે કહેલા સ્થાન સરખું દષ્ટિસૂત્ર રાખવાથી સર્વકાળમાં સુખ જ રહે. તેમાં સંશય ન જાણ. ૮ प्रतिमा पीठमान
द्वारमष्टविभक्तं च त्रिधा भकं (च) सप्तभिः । पीठं च भागमेकं तु शेषं च प्रतिमा मुने ॥ ९ ॥ सप्तभार्ग भवेद्वारं षड्भागे त्रिधा कृतम् । द्विभागं प्रतिमामानं शेष पीठसमुच्छ्रयम् ॥ १० ॥ द्वारं षड्भागिक क्षेयं त्रिधा पञ्च प्रकल्पयेत् । पीठं तु भागमेकेन द्विभागे प्रतिमा भवेत् ॥ ११ ॥
क्षीरार्णव
ગર્ભગૃહના દ્વારે દયના આઠ ભાગ કરી ઉપર એક ભાગ તજી બાકીના સાત ભાગમાં ત્રણ ભાગ કરી તેમાં એક ભાગનું પીઠ-સિંહાસન અને બે ભાગનું પ્રતિમામાન જાણવું.જયેઇમાન ૯
બીજુમાન-દારોદયના સાત ભાગ કરી ઉપર એક ભાગ ત્યજી બાકીના છ ભાગમાં ત્રણ ભાગ કરી બે ભાગની પ્રતિમા અને એક ભાગનું પીઠ-સિહાસન ઊંચું કરવું તે મધ્યમમાન જાણવું –મધ્યમ માન ૧૦
૧ દેવતા-દષ્ટિ સંબંધમાં પૃથક્ પૃથક્ માં ભિન્ન ભિન્ન વિભાગ કહેવાથી એકસૂત્રતા મળતી નથી. દીપાર્ણવ અને ક્ષીરાર્ણવ બત્રીશ ભાગ દૃષ્ટિપદના કહે છે. અપરાજિતસૂત્ર ૬૪ ચોસઠ ભાગ કહે છે. ઠકુર ફે? વાસ્તુસારમાં દશ ભાગ કહે છે. દિગંબરાચાર્ય વસુનંદી નવ ભાગ કહે છે. દષ્ટાંતરૂ૫ જિન તીથલ કરની દષ્ટિસૂત્ર નેતાં ઉત્તરંગથી નવ ગુલથી બાવીશ આંગુલ સુધીમાં જિન દષ્ટિ આવે એ રીતે તેર આંગુલને તફાવત રહે છે. એમ એકવાક્યતા મળતી નથી. એથી બ્લેક ૭નું પ્રમાણ સર્વમાન્ય છે.
પ્રતિમામાન પ્રમાણ
Ø ઊભી પ્રતિમા છે માન
૨ બેઠી પ્રતિમા
આ આ
૧૧ ૨૧ ૩૧ ૪૧ ૪૩ ૪૫ ૪૭ ૪૯ ૫૧ ૫૭ ૬૩ ૭૩ ૮૩ ૯૩
૬ ૧૨ ૧૮ ૨૪ ૨૭ ૩૦ ૩૩ ૩૬ ૩૯ ૪ર પર ૬૨ ૭૨ ૮૨ ૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૦ ૩૦ ૪૦ ૫૦
માને ૨ પ્રાસાદ ગજ
હસ્ત
Page #105
--------------------------------------------------------------------------
________________
પરિકર યુક્ત દેવમૂર્તિઓ
કે
E
kLL BE ''
બ્રહ્મા
મહિષાસુરમર્દિની
વિષ્ણુ
||i[I|||||||||||
-પહેઠંધ. રીમાર પીઠ-સિંહાસન ઉદયના વિભાગ
Page #106
--------------------------------------------------------------------------
________________
ત્રીજુ દ્વારોદયના છ ભાગ કરી ઉપર એક ભાગ ત્યજીને બાકીના પાંચ ભાગના ત્રણ ભાગ કરતાં એક ભાગનું પીઠ-સિંહાસન અને બે ભાગની પ્રતિમા ઉચી જાણવી. એ કનિઝમાન, કનિકમાન–૧૧ ભાગ આ રીતે ત્રણ માન પ્રતિમા અને પીઠનાં જાણવાં. ૧ પીઠ ૨ પ્રતિમા
(૧ પીઠ ૨ ભાગ પ્રતિમા
ત્રણ ભાગ જેશ્વમાન ત્રણ ભાગ
મધ્યમમાન ૭ ભાગ. ૧ તજ,
૬ ભાગ ૧ તજ ધારદયના ૮ ભાગ
{ તારોદયને ૭ ભાગ ' 1 1 પીઠ ૨ ભાગ પ્રતિમા
:
કનિષ્ટમાન { ૩ ભાગ
૫ ભાગ ૧ તજ દ્વાદયના ૬ ભાગ
છે રૂતિ ફેવતાષ્ટિથાન
॥ अथ शिखराधिकारः ॥
शिखराश्च विविधाकाराऽनेकाण्डकभूषिताः । छायोर्ध्वप्रहाराः स्यात् ऊर्ध्वं मृङ्गाणि कारयेत् ॥१॥ श्रृङ्गे श्रृङगे त्वधच्छाद्यमूर्ध्व श्रृङगताधोऽगमम् । स्वस्याहगस्य प्रमाणं तु सपादे भूगमुच्छ्रये ॥ २ ॥ કરવા ઘરે કામ+રારા मूलकर्णरथादौ च एकद्वित्रिक्रमो न्यसेत् ॥ ३ ॥ निरन्धारे मूलमित्तौ सान्धारे भ्रममित्तिषु । रेखा गर्भसमा शस्ता विस्तीर्णा धनदा स्मृता ॥ ४ ॥ રેપૂરા રિમાને છે ઘર | षड्बाह्ये दोषदं प्रोक्तं पञ्चमध्ये न शोभनम् ॥ ५ ॥
सीरार्णव શિખરે અનેક આકારનાં થાય છે. તેના પર અનેક અંડકો ચઢાવી સુશોભિત બનાવાય છે, મંડોવર પર છા ઉપર પ્રહારને થર કરી તેના પર શૃંગ ચડાવવા. એક શૃંગની ઉપર બીજુ શંગ ચડાવતાં અર્ધભાગ છે. પ્રત્યેક શુંગની નીચે કરી પ્રહારને થર ચડાવી પ્રત્યેક શૃંગની નીચેના ભાગમાં છાજલી અને ઉગમ દેઢિયાથી વિભૂષિત કરવા. અંગ-ખાંચાના વિરતારના
Page #107
--------------------------------------------------------------------------
________________
Do
-
*
* - -
- -
- -
ઉરુગોપર્વ-ઉરુગ વિભાગ
--
=
=
+
:--
---
- - - -
.
- -
-
ત્રણ પ્રકારે શિખરોદય માન અને તેના સૂત્રકૃત
:
--
૪
ના
sar
c. હિec.દિ
Page #108
--------------------------------------------------------------------------
________________
--
પ્રમાણથી સવાઈ શુગની ઊંચાઈ ( સ્ક’ધöાંધશુ) રાખવી. તે પરશુળના સ્ક"ધ વિસ્તારથી અર્ધી ઊંચાઇની આમલસારી શુ‘ગ પર ચડાવવી. તે સર્વ કામનાનુ` ફળ દેનાર જાણવું, મૂળ કહ્યુંરેખા પ્રતિરથ પર એક બે ત્રણુ એમ કહેલા ક્રમ પ્રમાણે શૂંગો ચડાવવાં. પરતુ નિર્ધાર પ્રાસાદની મૂલ ભીંત પર ગર્ભગૃહની અંદરની રકતી કંઈક વધુ અને સાંધાર પ્રાસાદના ભ્રમની ભીંતની બહાર શિખરના વારસા મેળવવા. ગર્ભ ગૃહથી બરાબર અગર તેથી વધુ વિસ્તારવાળી રેખા-પાયો રાખવાથી લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે. ૧-૪
શિખરના નીચેના રેખા-પાયયા વિસ્તારના દશ ભાગ કરી શિખરના ઉપર સ્કંધ-ખાંધણું ૭ ભાગ પહેાળું રાખવુ. છ ભાગથી વધુ રાખવાથી દ્વેષ કહ્યો છે અને પાંચ ભાગથી ઓછું શાભનું નથી. ( આથી સાડાપાંચ ભાગ પહેાળુ સ્કધાંધણું રાખવું ).
૫
ા ા
रेखामूलस्य विस्तारात् पद्मकोशं समालिखेत् । चतुर्गुणेन सूत्रेण सपादशिखरोदयः ૬ ॥ रेखा विस्तारमानेन सपादेन तदुच्छ्रयम् । त्रिभागसहिताश्चैव सार्द्धं कृत्वा विचक्षणैः ॥ ७ ॥ उरुङगाणि भद्रे स्युर्वेकादिग्रहसंख्यया । अयोदश समूर्ध्वऽधो लुप्तः सप्तोरुशृङगकैः ॥ ८ ॥
घण्टा बाह्यप्रमाणं च स्कन्धे स्कन्धे तु कारयेत् । रेखामूले तु दिग्भक्ते कोणः कार्यो द्विभागकः ॥ ९ ॥
સંદેખાતા K-માળ--- HER
The
[જ-નૈરવામાન - વાલજર-નિર્ધાર
રોગ છે .
થશે જે અંગ મા દ
૨~૩ ૧૨
કર અને ખામ
વાલજર-સાધાર ( બાલપંજર )
Page #109
--------------------------------------------------------------------------
________________
त्र्यंशभद्र रथ साद स्कन्धोचे व नवांशके । कोणैर्युगाशैर्भद्रं च द्वयंश त्रयो रथो भवेत् ॥.॥
पीपार्णव
સવાયા શિખરને મૂળ રેખાના પાંચા વિસ્તારથી ચાર ગણું વૃતસૂત્ર ફેરવવાથી અવિકસિત કમળના આકારની શિખરેખા = નમણું થાય. શિખરોદયની ત્રણ પ્રકારે બુદ્ધિમાનેએ રચના કહેલ છે. શિખરના નીચે પાંચ = મૂળ રેખાથી સવાયુ ૨ દેટું અને ૩ ત્રીજુ ૧ ઊંચાઈના શિખર થાય છે. શિખરના ભદ્રે એકથી નવ સુધી ઉજીંગ ક્રમાનુસાર ચડે છે. તેમાં નીચેના પાયાથી કંધ સુધીની ઊંચાઈને તેર ભાગ કરવા. તેમાં નીચેનું ઉગ સ્કંધ સુધી સાત ભાગ લુપ્ત-દબાતું રહે અને ઉપર છ ભાગ રહે. (કુલ તેર ભાગ) પાયાથી સ્કંધ અને સ્કધથી સ્કધ સુધીના ભાગ સમજવા. આમલસારા તેથી બહાર જાણ, મૂળ શિખરનાં ઉપગે-મૂળ શિખરના પાયા વિસ્તારના દશ ભાગ કરવા. તેમાં રેખા = કર્ણ બે બે ભાગના અને દેઢ દેઢ
ભાગના પ્રતિરથ અને આખું ભદ્ર ત્રણ ભાગનું રાખવું (કુલ દશ ભાગ થાય). ઉપર સ્કધ-બાંધણે વિસ્તારમાં નવ ભાગ કરવા. તેમાં બબ્બે ભાગની બે રેખા, દેઢ દેઢ ભાગના બે પઢા અને બે ભાગનું આખું ભદ્ર એ રીતે નવ ભાગ બાંધણે = સ્કધે સમજવા. ૬-૧૦
छायोचे स्कन्धपर्यन्तमेकविंशतिभाजितम् । अङ्कदिग्द्रसूर्याश-त्रयोदशाशमुत्सृजेत् ॥ ११ ॥ शुकनाणस्य संस्थानं छाद्योधै पत्रधामतम् ।।
मण्डपोर्चे शुकघण्टा समा न्यूना न चाधिका ॥ १२ ॥ પ્રાસાદના છજા પરથી શિખરના સ્કંધ બાંધણ સુધીની ઊંચાઈના એકવીસ ભાગ કરવા. તેમાં નવ, દશ, અગિયાર, બાર અને તેર ભાગ સુધીમાં શુકનાસનું સ્થાન રાખવું. એ રીતે શુકનાસનું પંચવિધ પ્રમાણ કહ્યું છે. મંડપના ઉપરની ઘંટા અમલસારો શુકનારાની બરાબર રાખવો અગર શકનાસથી ઉચે ન રાખ. (શકનારાથી થડે નીચે હોય તે દેશ નથી). ૧૧-૧૨ कवलिमान
प्रासादस्य पुरो भागे कौलिपद पदार्धत्रिक् । तस्योर्चे शुकनासं च एक-त्रि-सप्तमुद्गमम् ॥ १३ ॥ तस्योपरि सिंहः स्थाप्यो मण्डपकलशसमः ।
તિસ્તમઃ શુક્રના વિશે વાવમાં ૧૪ કેલી લક્ષણ કહે છે–પ્રાસાદના આગળ કૌલી ગર્ભગૃહના પદ જેટલી, તેથી અર્ધ કે ત્રીજા ભાગની નિર્ગમ કરવી. તે કૌલી ઉપર શિખરના શુકનાસના એકથી સાત સુધી ઉત્તરોત્તર દેઢિયા ઉક્રમ ચઢાવવા. તે પર સિંહ સ્થાપન કરે. તે સિંહ અને મંડપ પરના કળશ-પ્રાયઃ સમ હેય તે સારું (કળશ નીચે હોય તે દેષ ન જાણુ.) શુકનાસની આગળ બે સ્તંભને પાદમંડ૫ કહે છે. ૧૩-૧૪
Page #110
--------------------------------------------------------------------------
________________
In
YW
BABY ELEVATION E AU PANCHASARA PASVANATI
PAZAN
!
I
દિવા છે
છે
-
1
'
SિS
ને કેમ કરવામાં
'
'
V
છે,
C
''
_Rા
tes
1
*
&
PAARJEVI OS
ARDHSTEET
પ્રસાદ છાઘોર્વે, શિખરની જંધા, શૃંગ અને ભદ્રના ગવાક્ષ, બાજુમાં સંવરણા, ગવાક્ષ
Page #111
--------------------------------------------------------------------------
________________
कोकिला लक्षण
कोणविस्तारविस्तीर्ण ( र्णा ) कोकिला शुभलक्षणं ( णा ) | उभयोः पार्श्वयोरेव एकैका च प्रशस्यते ॥ १५ ॥ कोणार्थे च यमष्टवा ( दंष्ट्रा ) मित्तिचैव शुभप्रदा । सर्वलक्षणसंयुक्ता कोकिलाः सुफलप्रदा ॥ १६ ॥
કાકિલા-પ્રાસાદપુત્રનાં લક્ષણ કહે છે–પ્રસાદની કોળી ઉપર મેઉ તરફ શુભ લક્ષણવાળી કોકિલાનાં લક્ષણ કહુ છું. કાળના બેઉ તરફ ભીંત ઉપર એકક ક્રાકિલા કરવી. તે પ્રશસ્ત નાણવું. ભીંતની જાડાઈ જેટલુ` અને કણ્–રેખાના વિસ્તાર જેટલું કોકિલા વિસ્તારનુ પ્રમાણુ રાખવું. રેખાથી નાની અર્ધ પ્રમાણુની કોકિલા કરવાથી યમ વા' નામના વૈધ ઉત્પન્ન થાય છે. એ રીતે સર્વ લક્ષણુવાળી એવી કોકિલા કાળી ઉપર ખેલ તરફ કરવાથી તે શુભ ફળ દેનાર જાણવું. ( अडिसा अर्थात आसापुत्र ) १५-१६.
·
રી
शिखरका
दो अनिका को समान
आमासारा का गोलपुन रखना
आमलसाराप्रमाण
.
का आमना सामना
स्कन्धः षड्भागको ज्ञेयः सप्त शामलसारकः ॥
अभवा प्रतिरथावुभौ मध्ये वृत्तामलकम् ॥ १७ ॥
Page #112
--------------------------------------------------------------------------
________________
सप्तभागमध्ये (च) चतुष्पष्टि विभाजिते । द्वात्रिंशोदयं कार्य प्रीवा भागं षष्ठं भवेत् ॥ १८ ॥ अण्डकं भास्करे विद्यात् अष्टचन्द्राविलोकित् । षड्भागवामलसारि च निष्कान्तं च अतः श्रुणु ॥ १९ ॥ भण्डके द्वादश भागं च सप्तमिश्चन्द्रकोधित( क )म् । षड्मिरामलमारि च चतुर्दशोकलशासनम् ॥ २० ॥ शिवे चेश्वरं रूपं (तु) ध्यानमूर्ति विचक्षणः । शिखरकर्णे प्रस्थाप्य जिने कूर्याज्जिनेश्वरम् ॥ २१ ॥
क्षीरार्णव
-
-
-
અમલસારો કળશ સહિત
હવે આમલસારાનું પ્રમાણ અને વિભાગ કહે છે. શિખરના સકંધબાંધણે છ ભાગ હોય તે આમલસારો સાત ભાગ પહોળા કરવો અથવા સ્કધ-બાંધણેના ઉપાંગોના બે પ્રતિથિપઢરાના તિર્યમાપ બરાબર આમલસારા વિસ્તાર કરે. (આ બને પ્રમાણ મળી રહે છે). આમલસારા વિસ્તારના આગળ સંત ભાગમાં ચોસઠ ભાગ આમલસારાના પહોળાઈના કરવા અને બત્રીશ ભાગ ઉચાઈના કરવા. તેમાં ગળું છ ભાગ, અંડક ૧૨ ભાગ, આઠ ભાગ ચંદ્રશ્ન
Page #113
--------------------------------------------------------------------------
________________
અને છ ભાગની ઝાંઝરી-રામલસારી કરવી. એ રીતે બત્રીશ ભાગ આમલસારાના ઉદયના જાણવા. હવે નિકાળા પહોળાઈના ભાગ સાંભળો. મોટો અંડક બાર ભાગ, ચંદ્રસુ સાત ભાગ અને છ ભાગ રામલસારી-ઝાંઝરીના અને તે પર કલશાસન ચૌદ ભાગ (ગર્ભથી સાત ભાગ) રાખવા. એ રીતે
સઠ ભાગ પહોળાઈના અને બત્રીશ ભાગ ઊંચાઈના આમલસારના જાણવા. શિખરના સ્કંધ ઉપર ખૂણે શિવ ઈશ્વરની યાનમૂર્તિ કે તાપસ બેસારવા. જે જિનને પ્રાસાદ હોય તે જિનેશ્વરની મૂર્તિ સ્કંધના ખૂણે બેસારવી. ૧૭-૨૧
વગાધાર-તંવૈધ પ્રમાણ
प्रासादे पृष्ठदेशे तु दक्षिणे छ प्रतिरथे । aધારતુ વર્તન્ચ ફ્રેશાને મૈત્રી થના ૨૨ / रेलोघे षष्ठमे भागे सूत्राशपादवर्जितम् । ध्वजाधारस्तु कर्तव्यो दक्षिणे च प्रतिरथे ॥ २३ ॥ २ स्तम्भे वेधस्तु कर्तव्यो मित्ति षष्ठांशकम् ।
क्षीरार्णव
શિખરના ધ્વજાદંડનું સ્થાન
પ્રાસાદના પાછલા ભાગમાં જમણુ તરફના પ્રતિરથે વજાધાર (સ્તંભવધ) કરે. જે પૂર્વ મુખને પ્રાસાદ હોય તે મૈત્ય કોણ તરફ અને જે પશ્ચિમ મુખને પ્રાસાદ હોય તો ઈશાન કણ તરફ ધ્વજા દંડ માટે ધ્વજાધાર રાખ. ૨૨
- ૨ જાધારને અર્થ વિજાદંડને ધારણ કરનાર. કલાબ (લામસા). આ વિષયમાં શિલ્પિવગમાં થ્રેડો વાદવિવાદ છે. એક પક્ષ કહે છે કે જાધાર એટલે ધ્વજાને ધારણ કરનાર ધ્વજાપુરુષ અહીં કર જોઈ એ. અને તેવાં વજાપુરુષ કેટલાંક જૂનાં મંદિરમાં છે પણ ખરા.
કેટલાંક જનાં મંદિરમાં વજાધાર-લામસા કલાબાપર ધ્વજાદંડ ઊભો કરે છેવામાં આવે છે. વાં વિજાપુરની આત્તિ નથી. વળી તે દવાધાર મૂળરેખાના ૨૪ ભાગ કરી તેના ત્રીજા ભાગે બાંધણા અધથી નીચે આ વા ધાર રાખવાનું કહ્યું છે. શાસ્ત્રોક્ત વિધાન આ છે. છતાં કોઈ દુષ્ટાતાને પ્રાધાન્યત્વ આપી સ્કંધ બાંધણાના બરાબર ધ્વજપુરુષ હો ઈ એ અને તે પણ કંધમાં આમલસારામાં વિજાદંડને સ્થાપન કરે છે. આ રીત અશાસ્ત્રીય છે. ક્ષીરાણું વમાં સ્કંધમાં-બાંધણામાં દંડસ્થાપન કરવામાં ઘણે દોષ કહ્યો છે. તે આમલસારામાં વિજા દંડ સ્થાપન તે ન જ કરાય. વળી સ્કંધથી ૩૨૪ અંશ ધારનું સ્થાન ખરેખર શાસ્ત્રીય રીતે હોય તે આમલસારાથી દંડ બહાર જ રહે તેમાં શંકા નથી. બેઉપક્ષ ધ્વજાધારના સ્વરૂપ અને સ્થાન માટે જુદા છે. પરંતુ જાધારની અગત્યતાને તે બે પક્ષ સ્વીકારે છે. જૂના દwતે એ પ્રમાણું ન ગણી શકાય. શાસ્ત્રાધાર જે હોય તે સારો અને સ્વીકારવું જ જોઈએ. જ્યાં શાસ્ત્રાધાર ન હોય ત્યાં જૂનાં પ્રાચીન દષ્ટાન્તને માનવાં રહ્યાં. તેવા સમયે વાદવિવાદ ન જોઈએ. શાસ્ત્રનાં અર્થધટન જુદી રીતે કરી પિતાના મતનું સમર્થન કરવું એ દુરાગ્રહ ન હૈ (રાખ) જેઈએ.
Page #114
--------------------------------------------------------------------------
________________
ધ્વજાધારનું સ્થાન માન
જ
શિખરની મૂળ રેખાના પાયચાથી કધ બાંધા સુધીની ઊંચાઈના છ ભાગ કરીને તેના ઉપરના છઠ્ઠા ભાગમાં ચોથા ભાગ હીન કરીને બાંધણાથી નીચે ધ્વજાધાર કરવા એટલે રેખાની ઊંચાઈના ૨૮ ભાગ કરી સ્કધ-બાંધણાથી ત્રણ ભાગ નીચે વાધાર શિખરના પાછળ જમણી તરફ પઢરામાં કરવા. આ ધ્વજાધારને સ્તંભવેધ પણ કહે છે. તે ભીંતના છઠ્ઠા ભાગ જેટલા ફરવે. ૨૩
कलशमान
प्रासादस्याष्टमशिन कलशाण्डके ( क ) विस्तरे । *) षोडशाधिको ज्येष्ठो नमाने कनीयसः ॥ २४ ॥
ग्रीवापीठ भवेत्भाग त्रिभागेनाण्डकं तथा । कर्णपत्री द्विभागं च त्रिभागं बीजपूरकम् ॥ २५ ॥
एकांशोऽग्रे मूले द्वौ वह्निवेदांशकर्णिका । ग्रीवा द्वौ पीठमर्द्ध द्वौ षड्भागविस्तरा ॥ २६ ॥
वास्तुमञ्जरी
Page #115
--------------------------------------------------------------------------
________________
-
.
૧૦ x ૧૫ કળશમાન
फलशमान
૪૪ ૯ ભાગ કળશમાન
S
**
T
WIN
શિખરનું કળશમાન{ પ્રાસાદ કર્ણરેખા વિસ્તાર હોય તેના આઠમા ભાગને કળશવિસ્તાર રાખવો તે મધ્યમાન. તેને સોળમો ભાગ વધારવાથી ક્લેઇમાન અને સોળ ભાગ ઘટાડવાથી કનિષ્ઠમાન થાય. કળશ વિસ્તારથી દાઢ ઉંચો કરવો.) તેના ઉંચાઈના માનમાં નવભાગ કરવા. તેમાં એક ભાગ પીઠ ગળાને; તે પર એડક પડો ત્રણ ભાગ, કણિકા ને છજી એક એક ભાગની એટલે બે ભાગ અને તે પર દોડલે-બિરૂ ત્રણ ભાગ કરવો. એ પ્રકારે કુલ નવ ભાગ ઉદયના જાણવા. હવે કળશના વિસ્તાર ભાગ કહે છે. દેડલા બિજેશને અગ્ર ઉપરનો એક ભાગ, નીચે મૂળમાં બે ભાગ, કણી ત્રણ ભાગ, છજુ ચાર ભાગ, એડક પડ છ ભાગ વિસ્તાર નીચે ગળું બે ભાગ અને તેની નીચેની પડધી ચાર ભાગ એ રીતે કળશવિસ્તાર છ ભાગ જાણો ૨૪, ૨૫, ૨૬.
૩ કળશનાં બીજા પણ માન કહે છે
रेखायाः पञ्चमशिन कलशं कारयेद् बुधः ।। धण्टाविस्तारपादेन तत्पादेन .युतं पुनः ॥ इत्थं कलशविस्तारं उच्छ्यस्तस्य सार्द्धतः ।
વિ . શિખરમાં ઉપયોગી કળશના અન્યમાન કહ્યા છે. શિખરના કે ઉરુગ કે અંગના પાયા વિરતારના પાંચમા અંશે કળશન વિસ્તાર બુદ્ધિમાન પુરુષોએ કરવો.
' બીજું પ્રમાણ આમલસારાના વિસ્તારના ચોથા ભાગમાં ફરી તેના ચતુર્થાશ ભાગની વૃદ્ધિ કરતાં જે વિસ્તાર આવે તેટલે કળશને વિસ્તાર રાખે, અર્થાત આમલસારા વિસ્તારથી સવાયા કરીને તેને ચતુર્થાશ ફળવિસ્તાર કર. વિસ્તારથી દે ઉચા કર.
Page #116
--------------------------------------------------------------------------
________________
હેડ
સાર સુનવણ
સુવર્ણ ના પ્રાસાદપુરુષ
अथ प्रासादपुरुष -
अथातः सम्प्रवक्ष्यामि पुरुषस्य प्रवेशनम् । न्यसेद् देवालयेष्वेवं जीवस्थानफलं भवेत् ॥२७॥ स्कन्धो ततः स्थाप्य ताम्रपङ्कसंस्थिताम् । शयनं चाधि (पि) निर्दिष्टे पद्मं वै दक्षिणे करे ॥२८॥ त्रिपताका करे वामे कार्ये हृदि संस्थितम् । धृतपात्रस्योपरि पर्यङके सुवर्णपुरुषः ॥ २९ ॥ प्रमाणं तस्य वक्ष्यामि अर्द्धांगुले चैकहस्तकम् । अर्द्धान्गुला भवेद्दृद्धिर्यावत्पञ्चाशहस्तकम् ॥ ३० ॥ क्षीरार्णव
ध्वजदण्ड पृथुमान
હવે હુ' સુવર્ણ ના પ્રાસાદપુરુષ જે દેવાલયના વસ્થાનરૂપ છે તેને આમલસારામાં પધરાવવાના વિધિ જે ફળરૂપ છે તે કહુ છું. ગાંધણા ઉપર આમલસારામાં ત્રાંબાના કે ચાંદીને ઢાલિયા (રેશમની દોરી પાટી) ગાદલી, આશીકુ, રેશમનાં કરી તે પર સુવર્ણ ના પ્રાસાદપુરુષને સુવરાવવા. તેના જમણા હાથમાં કમળ ધારણ કરાવવું ડાખા હાથમાં ત્રણુ શિખાવાળા પતાકા ધારણ કરાવવી તે તે હાથ છાતીએ રાખવો તેવી આકૃતિની સુવણુ પ્રતિમા સુવરાવવી.
આમલસારામાં ગાયનું ઘી ભરેલ ત્રાંબાને કળશપાત્ર મૂકી તે પર ઢોલિયા મૂકી તેના પર સુવણૅની પ્રાસાદપુરુષની મૂર્તિ સુવરાવી સંપુટરૂપે રાખવી ( તે પર ઢાંકવું ). પ્રાસાદપુરુષનું પ્રમાણ કહું છું. પ્રત્યેક ગજે અર્ધા અર્ધા આંગળની તેમ એકથી પચાસ હાથ સુધીના પ્રાસાદનું પ્રમાણુ પ્રાસાદપુરુષનુ નવુ. ૨૭-૩૦
एकहस्तेषु प्रासादे दण्डपादोन मडगुलम् । अर्धाङगुलं भवेद्वृद्धिः पश्चविंशतिहस्तके ॥ ३१ ॥
अतोपादबुद्धिः प्रयत्नेन शतार्धमान के |
પર્વનિર્વિષમે વ્હાર્યાઃ સમગ્રન્થી: મુલાનઢાઃ ॥ ૨ ॥
Page #117
--------------------------------------------------------------------------
________________
दण्ड दीर्घमान
प्रासादकोणमर्यादा सप्तहस्ता न मध्यतः । गर्भमानेन कर्तव्यं हस्तः स्यात्पश्चविंशतिः ॥ ३३ ॥ रेखामानं च कर्तव्यं यावत्पञ्चांशहस्तकम् । अष्टमांश यदा हीनाधिक्यं कन्य ज्येष्टमानतः ॥ ३४ ॥
क्षीरार्णव વજદંડની જડાઈનું માન કહે છે. એક હાથના પ્રાસાદને પણ આંગુલ જાડો વજદંડ રાખો. બેથી પચીસ હાથ સુધીના પ્રાસાદને પ્રતિહસ્તે અર્ધા અર્ધા આંગુલની વૃદ્ધિ જાડાઈમાં કરવી. છવ્વીસથી પચાસ હાથ સુધીના પ્રાસાદને પ્રત્યેક હાથે પા પા આંગુલની વૃદ્ધિ દંડની જાડાઈમાં કરતા જવી. એક (વિવમ) પર્વ = ગાળા અને બેકી (સમ) ગ્રંથી = કાંકીને ધ્વજદંડ સુખ દેનાર જાણવા ૩૧-૩૨
હવે ધ્વજદંડની લંબાઈનું માન કહે છે. એકથી સાત હાથ સુધીના પ્રસાદને બહાર રેખા વિસ્તારે હોય તેટલે ધ્વજદંડ લા રાખો. આથી પચીસ હાથ સુધીના પ્રાસાદને ગર્ભગૃહના માન જેટલો ધ્વજદંડ લાંબે રાખ. છવ્વીસથી પચાસ હાથ સુધીના પ્રાસાદને શિખરની રેખા માને-પાયા જેટલે વિસ્તાર-ધ્વજદંડ લાંબો રાખવો. જે માન આવ્યું હોય તે મધ્યમાન જાણવું. તેને આઠમે અંશ અધિક કરવાથી જેઈમાન અને આઠમ અંશ ઘટાડવાથી કનિષ્ટમાન ( ધ્વજદંડવું) જાણવું. ૩૭-૩૪
दण्डकाष्ठ
शिंशपः वंशखदिरमधुकोरुणचन्दनं ।
सुवृतः सारदारुश्च ग्रन्थिकोटरवर्जितः ॥ ३५ ॥ ધ્વજદંડનું કાછ સીસમ, વાંસ, ખેર, મહુડા કે ચંદનનું પસંદ કરવું. કાઇ ગાંડવાળું ન હેવું જોઈએ. ૩૫
४ घण्टोदयप्रमाणेन स्तम्भिकोदयः कारयेत् । ध्वजावती स्तम्भिका च चाष्टश्रवा (व) वृतास्तथा ॥ तदूधै कलशं कुर्यात् वंशबन्धप्रतिहस्तके ॥ ३६ ॥
दीपर्णव
ધ્વજાદંડની સાથે ઊભી ખંભિકા ધ્વજાધારથી આમલસારા સુધીના પ્રમાણની અછાંશ કે ગેળ કરવી તેના પર મગરે કરવો. વજાદંડ અને ખંભિકાને મજબૂત ત્રાંબાના પાટના બંધે ગજે ગજે જડવા. ૩૬
૪ વજદંડ સાથે સ્તંભિકા આમલસારા જેટલી ઊંચી રાખી દેવનદંડની સાથે બાંધવી. આ પ્રમાણ અપરાજિત આદિ પ્રાચીન ગ્રંથોમાં સ્પષ્ટ આપેલ છે. વર્તમાનમાં ઑલિકાની પ્રથા નથી, તેથી કેટલાક શિલ્પીઓ તંભિકને નિરર્થક માને છે. પરંતુ શાસ્ત્રોમાં તેને પાઠ છે. મંડનરત્રધારે કે નાથુએ સ્તભિકા વિશે કહ્યું નથી. સંક્ષિપ્ત સંકલનના હેતુથી તેણે કહ્યું ન હોય,
Page #118
--------------------------------------------------------------------------
________________
रेखांचा २३ वा
भाग
AC BY
ગાં
मा
વાધાર, ધ્વજદંડ, સ્તલિકા અને મટી
दंड लेवार हु
एंड वार का है
28990
पाळी मान
Page #119
--------------------------------------------------------------------------
________________
दण्डमर्कटिमान
तदूधै च षडंशेन मर्कटी चार्द्धविस्तरा । ततः त्रिभागमुत्सेधं च किडिकणी घण्टमण्डिता ॥ ३० ॥ अर्द्धचन्द्राकृतिश्चैव पार्श्वे कार्यों गगारका (कः) । तस्योचे कलशः कार्यः पञ्चमांशेन दीर्घता ॥ ३८ ॥
पताकाप्रमाण
ध्वजादण्डमानेन पताका चाष्टांशविस्तृता ।
त्रिभिर्वा पञ्चभिः शिखैः मणिबन्धं च शोभितम् ॥ ३९ ॥ ધ્વજાદંડની ઉપર દંડની લંબાઈને છઠ્ઠા ભાગે પાટલી લાંબી કરવી. તેનાથી અર્ધ પહેલી અને પહોળાઈના ત્રીજા ભાગે જાડી રાખવી. પાટલીને કાંકણુઓ અને ઘંટિકાઓથી શોભતી કરવી. પાટલીમાં નીચે અર્ધચંદ્રને બે બાજુ ગગારની આકૃતિ કરવી, પાટલી ઉપરના ભાગમાં તેની લંબાઈના પાંચમા ભાગ પ્રમાણને કળશ ઉચે કર. ૩૭-૩૯
निचिन्ह (पन्नं ) शिखरं दृष्टवा ध्वजाहीनं न कारयेत् । असुरा बासमिच्छन्ति ध्वजहीने सुरालये ॥ ४० ॥
दीपाव તૈયાર થયેલું શિખર ધ્વજ વગરનું રાખવું નહિ અર્થાત્ દેવપ્રતિષ્ઠા કરી લેવી, કારણ કે દવારહિત શિખર જઈને (છ માસ સુધી) ભૂત, રાક્ષસને અસુરે પ્રાસાદમાં વાસ કરવાની ઇચ્છા કરે છે તેથી વજા વગરનું શિખર ન રાખવું અર્થાત્ દેવપ્રતિષ્ઠા કરીને ધ્વજા ચડાવી हवी. ४०
॥ इति शिखराधिकारः ॥
॥ अथ मण्डपाधिकारः ॥
अथातः सम्प्रवक्ष्यामि मण्डपानां तु लक्षण । प्रासादस्य प्रमाणेन मण्डपं कारयेद् बुधः ॥ १ ॥ प्रथमं समं सपादसार्द्ध च पादोनद्वयम् (मेव च ।) द्विगुणं चाऽपि कर्तव्यं सपादद्वयमेव च ॥ २ ॥ सार्द्ध-दूयं । कर्तव्यं भत अर्ध न कारयेत् । इति सप्तथा प्रमाण-सूत्र वास्तुविद्भिरुदाहृतम् ॥ ३ ॥
Page #120
--------------------------------------------------------------------------
________________
૧૦૦
હવે હું પ્રાસાદના મંડપનું લક્ષણ કહું છું. પ્રાસાદના પ્રમાણુથી બુદ્ધિમાન શિલ્પીએ મંડપ કરવો. પહેલે સમ એટલે પ્રાસાદ જેવડે, બીજે સવાયો, ત્રીજે દોઢે, એથે પણ બે ગણે, પાંચમે બમણું, છઠ્ઠો સવા બે ગણે અને સાતમું પ્રમાણ પ્રાસાદથી અઢી ગણે મંડપ વિસ્તારમાં કરે. તેથી વધુ ન કરવો. એ રીતે વાસ્તુશાસ્ત્રના તાતાઓએ સાત પ્રમાણસૂત્ર મંડપનાં કહેલાં છે ૧-૩
समं सपादपञ्चाशत्पर्यन्तं दशहस्तकम् । दशपश्चहस्ते सार्द्ध चतुर्हस्ते द्वयपादून (दोनम् ) ॥ ४ ॥ त्रिहस्ते द्विगुणं तद्विशिष्टा चतुष्किका । चतुष्कं चाऽपि चाष्टांशं शुकस्तम्भानुसारत् (तः) ॥ ५ ॥
-क्षीराव પચાસ હાથથી દશ હાથના પ્રાસાદને મંડપ પ્રાસાદ જેવડે કરો અથવા સવા મંડપ કરે. દશથી પાંચ હાથ સુધીના પ્રાસાદને દોઢે મંડપ કરો. ચાર હાથનાને પણ બે ગણે, ત્રણ હાથનાને બે ગણે અને એથી ઓછા માપના દેવાલયને વિચિત્ર એવી ચોકી કરવી. ચેકી ચેરસ કે અષ્ટાંગ શિખરના શુકસ્તમ્ભને અનુસરતી પાદમંડપ જેવી કરવી, ૪-૫
પૂઢબ્રિજ (૯) તથા નૃત્યનમેન બન્નપત્રઘં प्रासादे राजे प्रतोल्ये वापिद्वाराम एव च ॥ ६ ॥
अपराजित
મંડપના ત્રણ સામાન્ય પ્રકાર-ગૂઢમંડપ, સ્ત્રિકમંડપ અને નૃત્યમંડપ. એ ત્રણે પ્રકારના મંડપ દેવપ્રાસાદ આગળ કે રાજપ્રાસાદ આગળ, પ્રતલ્યા આગળ કે જલાશના દ્વાર આગળ એમાંના મંડપ કરવા. ૬ निकमण्डपाः
एकत्रिवेदषट्सप्तनवचतुष्किकान्वितः । अग्रे भद्रं द्विपार्श्वे द्वे चाप्रपा(द )योस्तथा ॥ ७ ॥ અન્નિવલુડિથ (વચ તા) વાર્ષદડ િર | मुक्तकोणो चतुम्कयो चेदिति द्वादशमण्डपाः ॥ ८ ॥
नामाभिधान
सुभद्रस्तु किरीटं च दुन्दुभिः प्रान्त एव च । મોઢાર્થ શાન્ત નહી( )૨% પુનઃ 0 5 in रम्यकश्च सुनाभश्च सिंहसूर्यात्मकस्तथा । ત્રિ( નિ ) ત્રિવે રહ્યાતિ દ્વારા અમદાવાદ છે ૧૦ ||
Page #121
--------------------------------------------------------------------------
________________
15
:@te
----
wale
+
प्राणिनादिमंडय
મ
પ્રાંના
૬૫ (થમ્સમ
મીમ
१२ सो मण्डथ
ર્ડાસમ
ઉલ્
patia...
૧
ર
ધન
aa
३६यदे
33
000 સોન
ર
Ba
lhb< he re ela
Page #122
--------------------------------------------------------------------------
________________
બાર પ્રકારના સ્ત્રિકમંડપની રચના કહે છે. એક પદની ચોકી સુભદ્ર' (૨) ત્રણ પદને કિરીટ' (૩) ત્રણ પદ આગળ એક ચેકી “દુભિ' (૪) છ એકી “પ્રાંત' (૫) છ ચકી પદ આગળ એક પદ વધારવાથી “મનેહર” (૬) નવ પદની શાન્ત' (૭) નવ પદ આગળ એક પદની ચોકીને “નંદ' (૮) નવ ચોકીને બાજુના બે પદ વધારવાથી “સુદર્શન” (૯) ૧૧ પદના સુદર્શન આગળ એક પદ વધારવાથી “રણ્યક' (૧૦) રણ્યકને આગળ ત્રણ ચેક કરવાથી “સુનાભ' (૧૧) સુનાભને પાછલી પંક્તિમાં બે બાજુ એકેક પદ વધારવાથી “સિંહ” (૧૨) પાંચ પદની ત્રણ પંકિતની આગળ ત્રણ પદની ચોકીઓ કરવાથી સૂર્યાત્મક નામે બારમે સ્મિક મંડપ થાય. એ રીતે સ્ટિક પ્રકારના બાર મંડપની રચના એકથી અઢાર પદની કહી, ગૂઢ મંડપે આગળ બહાર આવા ત્રિક મંડપ કરવા. ૭-૧૦ पुष्पकादि २७ मंडपाः
पुष्पकोऽथ चतुःषष्टि आयो द्वादशस्तम्भकाः । पुष्पकाद् द्वौ द्वै हीनाः स्युः मण्डपाः सप्तविंशतिः ॥ ११ ॥
अपराजित
ચોસઠ સ્તંભના પુષ્પકાદિ ૨૭ મંડપમાં પહેલા બાર સ્તબેન સુભદ્ર નામના મંડપથી બબ્બે સ્તંભની વૃદ્ધિ કરવાથી ૬૪ સ્તંભને પુષ્પક મંડપ રમો થાય. અર્થાત પુષ્પક મંડપના ૬૪ સ્તંભોમાંથી બન્ને સ્તબે કમથી ઓછા કરવાથી ર૭ મંડપ થાય. ૧૧
(આ ૨૭ મંડપનાં નામ સ્તંભ સંખ્યા સાથે આ સાથે આલેખમાં આપેલાં છે.)
मेर्वादिमण्डपा:
सूर्योत्तरशतं स्तम्भा भूमिका पञ्चधोच्छ्रिताः । मेरुमण्डप उक्ताश्च द्विभौमोर्ध्व च माण्डतः ॥ ११ ॥ द्वौ द्वौ स्तम्भौ हखयोगान्मण्डपाः स्युरनुक्रमात् । चतुःषष्टिस्तम्भत्रैलोक्य मण्डपाः पञ्चविंशतिः ॥ १३ ॥
-दीपाव
બેથી પાંચ ભૂમિ-મજલાના એક બાર સંભે સુધીના મેર્વાદિ પચીશ મંડપ જાણવા. એક બાર સ્તંભના પાંચ ભૂમિના મેરુ મંડપથી બન્ને સ્તંભે અમે ક્રમે ઓછા કરવાથી પચીસ મંડપ અનુક્રમે એસઠ સ્તંભ સુધીનું થાય. આ મંડપે દેવપ્રાસાદ આગળ કે બલાણમાં થાય. ઉપર સંવરણ અને મત્તવાણિયુક્ત મંડપની રચના થાય. ૧૨-૧૩
Page #123
--------------------------------------------------------------------------
________________
૧૦૩
ક
સાકમક
* આ ઉપses
રામ
કે
પુષ્પકાદિ ર૭ મંડપમાંના ૧-૧૪ મંડપના આલેખને
Page #124
--------------------------------------------------------------------------
________________
યામક
(
કોમ
જીવન
વાલ:
घटसमे
ઍમ.
पुष्यकादि मण्यो.
જ
.in
-
મ ખતમ
પુષ્પકાદિ રણ મંડપોમાંના ૧૫-૨૩ મંડપના આલેખને
Page #125
--------------------------------------------------------------------------
________________
श्व
સુજનન પતંગ
પુર્વમન ६२ स्तंभ
૫
rus.
29
પ્રમ તમ
૫
યુ.
ઉપ સંમ
પુષ્પાદિ ૨૭ મડામાંના ૨૪૨૭ મડાના આલેખના
Page #126
--------------------------------------------------------------------------
________________
पत्रभूमियुक्त मे दि २५ मंडपोनो रचनाक्रम
क. मंडपोना नाम
स्तंभ संख्या
भूमि
प्रथम द्वितीय तृतीय भूमि भूमि भूमि स्तल स्तल स्तल
चतुर्थ पञ्चम भूमि भूमि स्तल स्तल
प्रथम
३६
२८
BE
त्रैलोक्यविजय २ लक्ष्मीविलास ३ पद्मसम्भव ४ विमान ५ तेजवर्धन
द्वितीय भूमि
३६ ३६
-
३६
२८
१०
५४
र
६ प्रताप ७ सूर्याङ्ग ८ भूर्भुवा
पुण्यात्मा १. शान्तिदेह ११ सुरवल्लभ १२ शतश्रृंग
___३६
३६
२८ २८
१४
भूमि
३६
२४
२०
१३ पूर्णाख्य
कीर्तिपताक १५ महापद्म १६ पद्मराग १७ इन्द्रनील १८ शृङ्गवा
| » ޔ • ޕް ޕް
३६
२४
३६
२८
२०
१९ रत्नकूट २० हेमकूट २१ गन्धमादन २२ हिमवान् २३ कैलास २४ मंदार २५ मेरु
पश्चम
१०८
३६ ३६ ३६ ३६ ३६
२८ २८ २८ २८ २८
२० २० २० २० २०
१२ । १२
१२ १२
१. १२ १४ १६
११.
११२
Page #127
--------------------------------------------------------------------------
________________
अष्टगूढमण्डपाः---
tos
चतुरस्रो वर्धमानः खस्तिको भद्रसंयुतः । गरुडः सप्रतिरथः सुरनन्दः प्रभद्रकैः ॥ १४ ॥
कर्णाढयैः सर्वतोभद्रः कैलासो भद्रकोदकैः । प्रतिरथानिन्द्रनीलः त्रिभिः स्यारत्नसम्भवः ॥ १५ ॥ इत्यष्टौ च समाख्याता वर्धमानादिमण्डपाः । सपीठमण्डोवरादिः प्रासादाकृतिमेखला ॥ १६ ॥
दीपाव
આઠ પ્રકારના ગૂઢમંડપનાં સ્વપ્ા કહે છે. ૧ ચારસ વમાન, ૨ ભદ્રંયુક્ત સ્વસ્તિક, ૩ પ્રતિરથયુક્ત ગરુડ, ૪ ભદ્રપ્રતિભદ્રયુક્ત સુરનન્દન, પ્ રેખાની પાસે નંદીવાળા સીતેભદ્ર, ૬ ભદ્રની પાસે નદી હૈાય તેવા કૈલાસ, ૭ પ્રતિરય પાસે નદી હોય ઇન્દ્રનીલ, ૮ ત્રણ નદીયુક્ત ને રત્નસંભવ એ રીતે વ માનાદિ આઠે ગૂઢમ`ડોનાં સ્વરૂપો જાણવાં. આ ગૂઢમ`ડપને પ્રાસાદના જેવી પીઠ મડોવર આદિ મેખલા કરવી, ૧૪-૧૫ (આ ગૂઢમડાને પ્રાસાદના જેવી દીવાલને મડોવરના થર થાય. તે એક અગર ત્રણ દ્વાર થાય. ) ૧૪-૧૬
मेघनादादि षढ़ महामण्डपाः—
अतः परं प्रवक्ष्यामि महपानां यथाक्रमम् । नामस्वरूपमानं च प्रयुक्तं वृक्षराजयोः ॥ १७ ॥
शिवनादो हरिनादो ब्रह्मनादस्तथैव च । रविनादः सिंहनादः षष्टमो मेघनादकः ॥ १८ ॥
शिवनादादि षमण्डपा द्विसात्रय भूमिकाः । सर्वदेवेषु कर्तव्याः स्वनाम्ना च विशेषतः ॥ १९ ॥
मध्यस्तम्भाष्टके गडी तोरणानि प्रदक्षिणे । रथयुक्ताश्च प्रासादा वेदियुक्ताश्व मण्डपाः ॥ २० ॥
वृक्षार्णव
Page #128
--------------------------------------------------------------------------
________________
सुर कोली
युटमंडया
१०८
ગૂઢમંડપ
Page #129
--------------------------------------------------------------------------
________________
રત્રમાર ,
રાજ)
1
ગુરાય
કે
હ
nietà anh
ગૂઢ મંડપ
હવે હું છ મહામંડપનાં નામો કમથી કહું છું. તેના નામ અને સ્વરૂપ વૃક્ષામાં વિગતથી કહ્યા છે. ૧ શિવનાદ, ૨ હરિનાદ, ૩ બ્રહ્મનાદ, ૪ રવિનાદ, ૫ સિંહનાદ, ૬ મેઘનાદ એમ છ મહામંડપનાં નામ જાણવાં. આ મંડપ અઢી કે ત્રણ ભૂમિ ઉદયના વિશેષ કરીને કરવા. સર્વ દેવને આ મંડપ થઈ શકે. તેમાં જે દેવના કહ્યા હોય તે વિશેષ કરીને કરવા. મંડપના મધ્યના આઠ સ્તંભને ઠેકી (ગડદી) ચડાવીને ફરતાં તોરણે કરવાં. રથભદ્રાદિયુક્ત ખુલ્લા મંડપને મત્તવારણ કરવા. ૧૭-૨૦
Page #130
--------------------------------------------------------------------------
________________
જ
.
વિના
હતના
ના
रधिभाव
આ
ગૂઢ મંડપ
Page #131
--------------------------------------------------------------------------
________________
सरनाथ
สม็ด
Hindi
t
भूद भयो . तलस्तु विषमस्तुल्यैर्यः क्षणैः स्तम्भैः सप्रैस्तथा । मित्यन्तरे यदा स्तम्भः पट्टादौ नैव दूषणम् ॥ २१ ॥ क्षणमध्येषु सर्वेषु पट्टमेकं न दापयेत् ।।
युग्मं च दापयेत्तत्र वेधदोषो विवर्जयेत् ॥ २२ ॥ મંડપની રચના વિષમ પદવિભાગના તળપટ અને સમ સ્તંભેથી કરવી. એકથી બીજા મંડપને જોડતાં જે તે વચ્ચે ભીંતનું અંતર હોય તે, ભૂમિ ઊંચીનીચી હોય અગર સ્તંભ કે પાટ આધાપાછા
Page #132
--------------------------------------------------------------------------
________________
૨
કે ઊંચાનીચા હોય તે અર્થાત સમસૂત્રમાં ન હોય તે વચ્ચે ભીંતનું અંતર હોય તે દેષ લાગતા નથી. ક્ષણ અર્થાત ખંડ = પદના વચ્ચે એક પાટ આવ જોઈએ નહીં પરંતુ સમ = બેકી સ્તંભ સમ = બેકી પાટ રાખીને દેશને ત્યાગ કરે, ૨૧-૨૨
&
JANET
Sanam
- -
'
' '
-
-
ના રસ
-
-------
-
0
- -
-
-
-૩ય કે મારા
-
-
મક •• -- -નમ વ
પાર
- મરોલીય મ માળ. -------
--- - .... ---ન્સપીયર મા
રા 9:વે
-
-
cશ્ચRIN૩૩
નાય આધાર મમમમ
રજ અમર|
મોજ મજા પ્રમ કો-સ્થતિ.
=
=
=
guી
સાંધાર-નિરધાર પ્રાસાદના મંડોવર સાથેના
ખંભાદિને સમન્વય
Page #133
--------------------------------------------------------------------------
________________
स्तम्भपृथुमानम् -
113
प्रासादस्य दशशिस्तम्भः शस्यते शुभकर्मसु ।
હારી તુ (હ્યુ) બ્યો. દૂવો ચ ( સ્ત્ર ) વિશેષતઃ ॥ ૨૩ ॥ त्रयोदशांशः प्रकर्तव्यं शकशि तथोच्यते ।
તન્માન વસુધા ૨ સમામાં વિસ્તરે પૃથુ ( પૃથન) | ૨૪
क्षीराणैव
પ્રાસાદ રેખાયે હોય તેના ૧ દશમા, ૨ અગિયારમા, ૩ ખારમા, ૪ તેરમા, કે ૫ ચૌદમા, ભાગે એમ પાંચ પ્રકારે સ્તંભની જાડાઈનુ માને જાણવું. ૨૬૨૪
मत्तवारणम्
नरपीटस्य चोर्ध्वं तु कूटछाद्यस्य मस्तके | कृत्त्वा दशसा शान भागकं राजसेनकम् ॥ २५ ॥
वेदिका च द्विभागा तु भागार्धासनपट्टकम् । स्तम्भश्चैव चतुर्थांशं भागा भरणं भवेत् ॥ शरं च भागमेकेन पट्टव सार्द्धभागकः ॥ २६ ॥
क्षीराणैव
નર પીઠના મથાળેથી છત્તના મથાળા સુધીના મડપની ઊંચાઈના સાડાદશ ભાગ કરવા. તેમાં એક ભાગનુ” રાજસેનક, એ ભાગની વૈદિકા, અરધા ભાગને આસનપટ્ટે, તે ઉપર ચાર ભાગના સ્ત ંભ, અરધા ભાગનું ભરણું. એક ભાગનું શરૂ અને દોઢ ભાગની પાટની જાડાઈ મળાને કુલ સાડા દશ ભાગ કક્ષાસનયુક્ત મત્તવારજીવાળા મંડપના ઉદ્દધના નવા. ૨૫-૨૬
વિતાન રોય; ~~
मण्डपानां समस्तानां मध्ये कुर्याद्वितानकम् ।
આચોવત્તિઃ સમ્ સર્વે વિતા[ન] તુ ક્ષમ્ | ૨ |
वितानानि विचित्राणि क्षिप्तान्युत्क्षिप्तकानि च ।
समतलानि ज्ञेयानि उदितानि त्रिधा क्रमात् ॥ २८ ॥
સર્વ પ્રકારના મડપાના ઉપર મધ્યમાં ( તેના આચ્છાદન ઢાંકણુરૂપ) વિતાન = ધુમ્મટ કરવા. તેની પ્રથમ ઉત્પત્તિ સપાટ ઢાંકણથી ( સરખા છાતિયા ઢાંકવાની પ્રથાથી શરૂ થઈ ) થઈ તે સર્વ દેવતાનનાં લક્ષણ છે. વિતાન ચિÁવચિત્ર પ્રકારના થાય તેમાં મુખ્ય ત્રણ ભેદ ૬ ક્ષિસક્ષિપ્ત, ૨ સમતલ ( છતિયાનું ઢાંકણુ), ૩ ઉક્તિ. તે કાલકાચલાથી ઊંચેઊંચે ચડતા થાથી ઢંકાતે ધુમ્મટ = વિતાન એ રીતે વિતાન = કોટક = ઘુમ્મટના મુખ્ય ત્રણ પ્રકાર જાણવા. ૨૭-૨૮
Page #134
--------------------------------------------------------------------------
________________
In૪
Aિ
A
I
-
MODULO ON
છે.. . . . . . !-:!: : :
: !.'':::: : " :. .
Con, R()); DD)
(
',. (D).id
છે,છે. આશા અM., હકક - - -- --
-
--
-
,
વિતાનના થર, કર્ણ, દરિકા, રૂપકંકા, ગવાતું અને કોલના થરથી આરછાદિત વિતાનમષમાં લટકતી પઘશિલા
Page #135
--------------------------------------------------------------------------
________________
પ
, ,
*
:
:
*
, **
'*
વિતાનના થનું તલદર્શન
Page #136
--------------------------------------------------------------------------
________________
.18
स्वस्थ
TA
का
સમતલ વિતાન (છીતીયાથી ઢાંકણ)
बलाणकम्--
ब्रह्मेश-विष्णु-चन्द्रार्क-जिनाग्रे स्याद् बलाणकः । प्रासादाने गृहे दुर्गे राजद्वारे जलाश्रये ॥ २९ ॥
वामनश्च विमानश्च हHशाल( श्व) पुष्करः । तथा चोत्तुनामा च पश्चैते च बलाणकाः ॥ ३० ॥ वामनो देवताप्रे च विमानोत्तुरे (लो) राजवेश्मनि । हर्म्यशालं गृहे वाऽपि प्रासादे नगरानने ॥ ३१ ॥ पुष्करं वारिमभ्यस्थमप्रतश्चैव भूषितम् । सप्तनवभूम्युत्तुगमत ऊवं न कारयेत् ॥ ३२ ॥ इति पंचविधबलाणकम्
Page #137
--------------------------------------------------------------------------
________________
-
-- રજા,
ST
-
-
NIL I]
': |
છે
be they
ક્ષિપ્તાનુક્ષિપ્ત વિતાન
બ્રહ્મા, મહેશ, વિષ્ણુ, ચંદ્ર, સૂર્ય અને જીનના પ્રાસાદે આગળ બલાણુક કરવા. ભવન આગળ ડેલી તે બલાણુક; દુર્ગના દરવાજા પર, રાજપ્રાસાદ આગળ અને જલામયમાં કે આગળ એમ બલાણુક કરવા. ૧ વામન, રવિમાન, ૩ હર્મશાલ, ૪ પુષ્કર, પ ઉડગ એમ પાંચ પ્રકારનાં નામે જાણવાં. દેવપ્રાસાદના આગળને કે જગતી બરાબર કે ઉપર ૧ વામન નામે બલાણુક જાણુ, રાજપ્રાસાદ આગળ ૨ વિમાન કે ૫ હજુગ નામને બલાણા, ઘર આગળ કે નગરના મુખ આગળ દરવાજા પર ૩ હમ્મશાલ નામે બલાણુક અને જલાશ્રયની મધ્યમાં કે તેના મુખ આગળ શેતે. એ ૪ પુષ્કર નામને બલાણક જાણો. ઉગ બલાણ સાત કે નવ માળ ભૂમિ સુધી ઊંચાઈના કીર્તિસ્તંભ જેવો કરી, તેનાથી વધુ ઊંચે ન કરે. ઘર કરતાં ડેલી ઊંચી ન કરવી. ર૯-૩૨
Page #138
--------------------------------------------------------------------------
________________
нет
р
инте
વિતાના વિસ્તાર ૬૬ ભાગ, ઉદય ૩૩ ભાગ
विनगन धिम्लाई माग
- шашно:
):
11:11 EKEEKEIKEIERREITLIXIREIRBXIXXXXXXXXXXXXXXXXXXXXXXXXI
KAWIKIKKA KIRICILIKIMITETISKT
UIKDONKIE CEDIKISTREEDS
ЯК КАКЯКАК КАК ТАКТЕ
!
сти
I
,
*ЕКЦ, ЕКр
Эдийд.net
.
г
—
.........
. 23
m
a---------
2.13
Page #139
--------------------------------------------------------------------------
________________
સંવરણ તળ અને દર્શન
OM
taan
-L
१८ नावाब्दीमेवर्नमानकालनीसेयी ..
Page #140
--------------------------------------------------------------------------
________________
૧૨૯.
अथ संवरणा
લંવાળા કવામિ વ્ર વાઘબ્દ (ગ્રા). चतुर्घण्टाभियुद्धया च यावद्दे( दे)कोत्तरं शतम् ॥ ३३ ॥ पञ्चविंशतिरित्युक्ता विभक्तिर्भागसबाल्यया । विभक्तिरष्टभागाद्या यावद् वेदोत्तर शतम् ॥ छाद्योगमास्तरकूटस्तदूर्चे घण्टिका भवेत् ॥ ३४ ॥
હવે હું સંવરણ વિશે કહું છું. શરૂમાં પાંચ ઘંટાથી ચાર-ચાર ઘંટાની વૃદ્ધિ કરતાં એકસે એક ઘંટા સુધીની; તેના ભાગ સંખ્યાથી પચીસ સંવરણ કહી છે. વિભક્તિ ભાગ સંખ્યામાં પહેલી આઠ ભાગની સંવરણથી એકસે ચાર ભાગ સુધીની એમ પચીસ સંવરણા ચારચાર ભાગની વૃદ્ધિથી કરતા જવું. પ્રત્યેક થર નીચે છાજલી. તે પર મધ્યે દોઢિયા અને ખૂણે કૂટ, તેના પર ઘંટા એ વિધિથી સંવરણના થર સમજવા. ઉપર ભદ્રના ઉરુગ્ગની જેમ ઉરુઘંટા અને સર્વોપરિ મધ્યે મૂલ ઘંટા પર કળશ સ્થાપન કર. ૩૩-૩૪ શર્તિત-પ્રોત્સા–
स्तम्भगर्भे भित्तिगर्भ तन्मध्ये च विचक्षण । तोरणस्योभयस्तम्भौ ब्रह्मगर्भ तु संस्थितौ ॥ ३५ ॥ पीठकुम्भीस्तम्भभरणशिरगडदीपुनः शर् । vટ્ટ ૩ વોર શુટ (ફૂટ) છાયો ઐતિજ ૨૬ . स्तम्भद्वयेन चोत्तुङ्गं युग्मस्तम्भैर्मालाधरः । चतुरस्र-चतुःस्तम्भैर्विचित्रः परिकीर्तितः ॥ ३५ ॥ स्तम्भस्योभये पक्षे वेदिका चित्ररूपकम् । મિ તમ્મનું પાતામર્થ()મુરચતે ૨૮
दीपार्णव હે બુદ્ધિમાન શિલ્પી, તેરણના બે સ્તબ્બે પ્રાસાદના પદના ગર્ભે કે ભીંતના ગર્ભે કે તે બે વચ્ચે સ્થાપન કરવા, પરંતુ સમુખની ઊભા બ્રહ્મગર્ભની બેઉ બાજુ તેરણના બેલ સ્તંભે ઊભા કરવા. કામદ પીઠ પર કુંભી, સ્તન્મ, ભરણું, સરૂ, તેપર ગડદી = ઠેકી પર ફરી ભરણું સરૂ ચડાવી તે પર પાટ આડે મૂકો. તેના પર કૂટછા, તે પર સ્તંભગર્ભ તિલક કરવું અને મયમાં ઈલિકા તેરણ અને દેવસ્વરૂપે કરવાં.
(૧) બે સ્તંભના પ્રતોલ્યાને ૧ ઉગ, (૨) જોડકા સ્તંભેવાળા પ્રતલ્યાને ર માલાધાર, (૩) ચાર સ્તરની ચેકીના પ્રતલ્યાને ૩ વિચિત્ર, (૪) ચાર સ્તંભની ચોકીને બે
બાજુ કક્ષાસન કરવાથી ૪ ચિત્રરૂપ અને (૫) છ ખંયુક્ત પ્રતલ્યાને ૫ મકરવજ કહે છે. . આમ પાંચ પ્રતલ્યાનાં સ્વરૂપે જાણવાં. ૨૫-૨૦
॥ इति मण्डपाधिकारः ॥
Page #141
--------------------------------------------------------------------------
________________
y'-
13;
1 Site
-
*'
.*
સ્ટ:
જ. : ital
1-
11
II
I
!
is
[
:
પ્રતા
Page #142
--------------------------------------------------------------------------
________________
१२२
प्रताल्यास
प्रताल्या
------विस्पोर
33
=
शिवाय लोल्या
मकर प्रतोल्या पाकिकाम विजय
mea
Page #143
--------------------------------------------------------------------------
________________
कर्मशिला जगती मिट्ट पीठ प्रासादायद्वार भित्ति संभ भासनस्थ कर्वस्थ प्रतिमान १ गजयी ... गज सुधीर्नु मानप्रमाण
प्रासाद कुर्मशिला गज प्रा.ति.
कूर्मपिला जगती मान मिट्ट क्षीरा. बीपा दीपा मान
पीड मान प्रासादो प्रा.ति, दय
मित पृथु मान
द्वारोदय मान
स्तम्भ पृथुमान
प्रतिमामान भासनस्थ अवस्थ
४ ..
. दभा.
..४ ...
२
..५
...
०.१२
गम १.१२ २ गजा
२.१२
. ..1८
२.८ ३.५
..१४॥
..१८
४१.आ.
.. १ ..२
५
१२ भी.
१.८
५
ग
२.१९
१.१५
१४
.
०.८
१.१२
५.१६
१२3
७
..
२.५ ३.९॥
॥
१.२३
१६ श्री. १८ ओ.
४ गज
३.१४॥
३.४
०.१८
१.१२
०.११॥
२. ४
८
.८
..२१
१.१८
०.२२
८.१६
२. ओ. १.१६ २.१२ ३.८
३.८ ४.४ ५.०
३.
१.८॥ १.१८
२.१५ ३.1
१.१॥
२.२४ भ्रम ३.१६ नम २.१२ भ्रम ३.८ भ्रम ४.४ भ्रम
११.४०
..१६॥ ०.१९॥ ०.२१॥ ..
२.१४
३.१. १२.८ ४.६ १८.५ ४.२२ २१.१३ ५.८ २४.२१
१३.१४
४.४
१.४॥॥
१५ गज
६.१६
२.४
३.१०
३.२५
Page #144
--------------------------------------------------------------------------
________________
જ વોરારિ .
दिक्शुद्धिकृते वास्तौ दिग्मूढ वास्तुवेधकृत् । जीणे तु स्थापिते वास्तु वेधदोषो न विद्यते ॥ १ ॥ पूर्वोत्तरे च दिग्मूढं मूढं पश्चिमदक्षिणे । । तत्र मूढममूढं वा तत्तु तीर्थ समं हि तम् ॥ २ ॥ सिद्धायतने तीर्थेषु नदीना सनमेषु च । मयम्भूबाणलिङ्गेषु तत्र दोषो न विद्यते ॥ ३ ॥ जिनेन्द्राणां समवरणे दिग्दोषो न विद्यते ॥
सूत्रसंतान પ્રત્યેક વાસ્તુની દિકશુદ્ધિ કરવી. દિમૂઢ વાસ્તુ દેષિત જાણવો, પરંતુ જીણું વાસ્તુના જીર્ણોદ્ધારમાં દિગ્ગઢને ગણિત આદિકે કોઈ દોષ લાગતો નથી. પૂર્વ અને ઉત્તર વચ્ચે અગર તે પશ્ચિમ અને દક્ષિણ વરચે (એટલે ઈશાનથી નૈઋત્યના સૂત્રે) જે દિગૂઢ હૈય તે તે મૂઢને અમૂઢ જાણ. તે તીર્થસમાન દોષરહિત જાણવું. સિદ્ધ મુનિઓના આશ્રમમાં તીર્થસ્થાનમાં કે નદીના સંગમસ્થાન પર, સ્વયંભૂ કે બાણુલિંગના સ્થાન પર અને જૈન સમરણમાં દિગ્ગઢને દેવ લાગતું નથી. ૧-૩
पाषाणान्तं मलान्तं वा वालुकान्तं खनेद् भूमि(म्) । केशानाराकाष्टलोहाः शल्यभ( स्मानि) शोषयेत् ॥ ४ ॥ બાય-કાક્ષ--જન્નતુ પ્રોત માયારિ બાઈ ] = ગળે જિન્સ રે I
अपराजित પાયે પાષણ સુધી, જલ સુધી કે વાલુરેતીના અંત સુધી, પાકી ભૂમિ આવે ત્યાં સુધી ખોદી શિલારોપણ વિધિ કરવી. જમીનમાં વાળ, કેલસા, લાકડું, હું, હાડકાં કે રાખ આદિ શલ્ય કાઢી ભૂમિ-શુદ્ધિ કરવી. આ શ કાઢી નાખવાં. આય, નક્ષત્ર, ગણ અને ચંદ્ર એ ચાર ગણિતનાં અંગે મેળવવાં. જીર્ણ મંદિર કે ઘરમાં આયાદિ અગ મેળવવાની જરૂર નથી. ત્યાં દેષ લાગત નથી. ૪-૫
वर्जयेदईतः पृष्ठमनं तु विशवसूर्ययोः । મિનિg( વો) વારd તુ ન વળે ૬ ..
अपराजित જિન તીર્થકરના મંદિરની પૂછે, સૂર્ય અને શિવના સમુખ, બ્રહ્મા અને વિષ્ણુની બાજુમાં ધર ન કરવું, પરંતુ ચંડીના મંદિરની ચારે તરફ ચારે બાજુ કયાંય ઘર ન કરવું. ૬
પ્રસિદ્ધરાગમાઇ(f) બારાત્તર(તો)sr[ !* त्यत्तवा द्विगुणां भूमि वेघदोषो न नायते ॥ ७ ॥
सूत्रसन्तान
Page #145
--------------------------------------------------------------------------
________________
TRAN
Birbir
પ
HARAYAN
મહેશ, વિષ્ણુ અને બ્રહ્માની મૂર્તિઓનું ઉદ્ગમ
વૈદોષ આવે ત્યાં ને પ્રસિદ્ધ રાજમાગ હોય, કોટ કિલ્લો કે કમ્પાઉન્ડ જેવું અ’તર હાય, અગર તે બે વચ્ચે ખમણી ભૂમિનું અંતર હોય તા વેધદોષ લાગતે નથી.
नाभिवेध:
अग्रतः पृष्ठतश्चैव वामदक्षिणतोऽपि वा । प्रासादं कारयेदन्यं नाभिवेधं विवर्जयेद् ॥ ८ ॥
ब्रह्मा विष्णुरेकनाभौयो दोषो न विद्यते । शिवसूर्या न देवस्य दृष्टिने महद्भयम् ॥ ९ ॥
60
सूत्रसन्तान
Page #146
--------------------------------------------------------------------------
________________
૧૨૬
એક દેવના પ્રાસાદ આગળ, પાછળ કે બાજુમાં જો અન્ય દેવના પ્રાસાદનુ નિર્માણ કરવાનું હેય ત્યારે આગળ, પાછળ કે બાજુમાં ગભ વેધ થવા ન દેવા. જો ગર્ભ વૈધ થાય તે નાભિવેધ જાણુવા. તે અવશ્ય ત્યાગવા. બ્રહ્મા અને વિષ્ણુનાં મદિરા એક નાભિ પર કરવાં તેમાં ધ્રુષ નથી, પરંતુ શિવ અને સૂર્યના સામે કોઈ પણ મદિરની સ્થાપના કરવી નહિ, કારણ કે એથી વિધા મહાલ્ય ઊપજે છે
--
विभक्ति तच्छन्दाय (न्दे तु ) शिखरोर्ध्व हि कारयेत् । ऊर्ध्वामिधानकं ख्यातं तलच्छन्दं तथाभिधम् ॥ १० ॥ ही माने कृते दोषाः कथ्यते ( कथयते ) तान् समासतः । आयुर्हानि द्वारहीने कौलिहीने धनक्षयः ॥ ११ ॥
अपदस्थापितैः स्तम्भैर्महारोगं विनिर्दिशेत् । स्तम्भव्यासोदये हीने कान्ता तत्र विनश्यति ॥ १२ ॥
अपराजित
પ્રાસાદના તલચ્છંદની વિભક્તિ અનુસાર છા પર શિખર કરવુ, ઉપરનુ શિખર જે નામથી ઓળખાતું હોય તે જ તળચ્છદ રાખવું. તેમાં ફેરફાર કદી ન કરવા. શાસ્ત્રમાં કહેલા માનથી આછું કરવાથી જે દોષો કહેલા છે તે હું કહુ છું દ્વારહિનતાથી આયુષ્ય ધરે. કાળી દ્વીનથી કે પ્રનાળહીનથી ધનનો નાશ થાય. સ્ત ́ભના પદથી વિમુખ જે સ્તંભ સ્થાપન કરે તે મહારોગ ઉત્પન્ન થાય. જાડાઈ કે ઊંચાઈથી ઓછું કરવાથી સ્ત્રીને નાશ થાય. ૧૦-૧૨
प्रसादपीठहीने तु नश्यन्ति गजवाजिनः । रथोपरथहीने तु प्रजापीडा विनिर्दिशेत् ॥ १३ ॥
जङ्घाहीने भवेद् बन्धोर्नाशः कर्तुकारादिकः । शिखर हीन माने तु नश्यन्ति पुत्रपौत्रकाः ॥ १४ ॥
अपराजित
પ્રાસાદ પીઠ વગરના કરવાથી હાથી, ધેાડા વ. વાહનોની સમૃદ્ધિના( વાહનાદિને ) નાશ થાય. પ્રાસાદના રથ ઉપરથનાં ઉપાંગો માનથી ઓછા કરવાથી પ્રજાને પીડા કરાવે, મ`ડાવરની જધા ઓછી કરવાથી ભાઈ, કર્તા અને કરાવનારના નાશ થાય. શિખર પ્રમાણથી નાનું કરવાથી પુત્રપૌત્રાદિને નાશ થાય. ૧૩-૧૪
अतिदीर्घे कुलच्छेदो ह्रस्वे व्याधिसमुद्भवः । स्थूले स्थापने पीडा कर्ता तत्र विनश्यति ॥ १५ ॥ स्कन्धहीनो (नः) कबन्धश्व समसन्धिः शिरोगुरुः । अप्रसारिते पादे पञ्चैते धननाशकाः ॥ १६ ॥ दिग्मूढो नष्टच्छन्दश्व ह्यायते हीने शिरोगुरुः । ज्ञेया दोषास्तु चत्वारः प्रासादाः कर्मदारुणाः ॥ १७ ॥
अपराजित
Page #147
--------------------------------------------------------------------------
________________
૧:
છ
કt
tells
૧૨૭
s
:
- PO
lily
p.
-
*** *** **
અને
-.
.
. .
:-,
.
,
. રો
ક
યોગેશ્વરવિષ્ણુ
લમીનારાયણ
ગેશ્વરાશિવ
Page #148
--------------------------------------------------------------------------
________________
૧૧૮
શિખર પ્રમાણથી લાંબું થાય તે કુળનો નાશ થાય. ટૂંકું થાય તો વ્યાધિ રોગ થાય. નીચેથી જાડું પ્રમાણથી ભારે થાય તે કરાવનારને પીડા ને નાશ થાય ૧ શિખરના બાંધણે સાંકડું કે ૨ ચપટ બંધ વગરનું કે ૩ સાંધ પર સાંધ હોય કે ૪ માથાભારે નીચે સાંકડું ને ઉપર પહેલું હેયકે ૫ પાયા વગરનું કે પાતળા પાયા વાળું બાંધકામ એ પાંચે દોષે લક્ષ્મીને નાશ કરે છે. બીજા ચારમહદે ૧ દિમૂઢ હય, ૨ નષ્ટ છંદ હોય, ૩ વ્યયથી આય એ હેય, ૪ માથા ભારે ઉપર પહેલ્થને નીચે સાંકડું હોય તે ચાર મહા દેષ પ્રાસાદિકમાં મહાભયંકર જાણવા. ૧૫-૧૭
एकद्वित्रिकमात्राभिर्गर्भगेहं यमा( दा )यतम् । यमचुली तदा नाम कर्तृभर्तृविनश्यकम् ॥ १८ ॥ जगत्यां लोश्येच्छाला शालायां मण्डपं तथा । मण्डपे नैव प्रासादो प्रस्तश्चेद् दोषकारकम् ॥ १९ ॥
सूत्रसन्तान જગતીથી શાળા, ચેકી, ચેકીથી મંડપ અને મંડપથી ગર્ભગૃહ એમ ઉત્તરોત્તર ઊંચાં ઊંચાં ભૂમિતળ રાખવાં. નીચે રાખવાથી દેષ લાગે છે. ૧૮-૧૯
दीधमानाधिकं हृवं वक्रे चापि सुरालये । छन्दभेदे जातिभेदे हीनमाने महद्भयम् ॥ २० ॥ मण्डलं जालकं चैव कीलकं सुखिरं तथा । छिद्र सन्धिश्च काराश्च महादोषा इति स्मृताः ॥ २१ ॥
भपराजित પ્રાસાદમાનથી લાંબુ કે ટૂંકું કરવાથી વક્ર કે છંદભેદ, જાતિભેદ કે હીનમાન કરવાથી મહાદોષકારક ભય ઊપજે. મંદિરમાં ભમરા મંડળ કરે, કરોળિયા જાળ કરે કે બાંધે, જીવડા ખેતરી ખાય, બાકાં પાડે, ભમરા દરછિદ્ર પાડે, ચૂનામાં તડો પાડે, પિપડા પડે, ભી તેમાં ચીડા પડે, તો આ બધા ભિન્ન દોષ કહેવાય તે મહાદોષકારક જાણવા. અર્થાત કર્તાએ જીર્ણોદ્ધાર કરાવો. ૨૦-૨૧ जिर्णोद्धारवास्तु
अन्यायद्रव्यनिष्पना परवास्तुदलोद्भवा । हीनाधिकाङ्गी प्रतिमा स्वपरोन्नतिनाशिनी ॥ २२ ॥
विवेकविलास અન્યાયથી પેદા કરેલા દ્રવ્યથી મંદિર કે પ્રતિમા કરાવે કે કોઈ કામ સારુ લાવેલ વાસ્તુદ્રવ્ય પાષાણુ કે કાક બીજા મંદિરમાં વાપરે કે પ્રતિમા હીન કે અધિક અંગવાળી થાય તે પિતાના અને પારકાના હિતને નાશ થાય. ૨૨
आचाल्यं चालयेद्वास्तु विप्रवास्तुशिवालयम् । ને ચત્ સર્વદ્યા સં હિ રાત્તેિ રાષ્ટ્રવિષ્ટ [+]૨૩ -
Page #149
--------------------------------------------------------------------------
________________
૧૨૯
यद्यथा स्थापितं वास्तु तत्तथैव हि कारयेत् । अव्यङ्गं चालितं वास्तु दारुणं कुरुते भयम् ॥ २४ ॥ खण्डितं स्फुटितं भानं चलितं चालितं तथा । पतितं पातितं जीर्णमामिलीढं समुद्धरेत् ॥ २५ ॥
अपराजित
જે મંદિર ચલિત ન થઈ શકે તેવું, ન પડે તેવું હોય તે, વિદ્વાન બ્રાહ્મણનું ધર કે શિવાલય એ સર્વ પડે તેવું ન હોય છતાં પાડે તે દેશ અને રાષ્ટ્રનો નાશ થાય છે. ' જે વાસ્તુ સ્થાપિસ્થિર હોય તેને નિષ્કારણ પાડે છે તે વાસ્તુ વાં, ચાળેલું, પાડવા
જેવું ન હોય છતાં જો પાડે તે મહાભયંકર ભય ઉપજાવે. ખંડિત થયેલું, ફાટેલું, ભાંગેલું, ચલિત થયેલું કે ચાળેલું પડેલું કે અપવિત્ર થયેલું, છર્ણ અને અગ્નિથી બનેલું હોય તેવા વાસ્તુને જ જીર્ણોદ્ધાર કરી શકાય. ૨૩-૨૫
अथ चेत् चालयेत्ततु जीर्ण व्यङ्गं च दूषितम् । आचार्य शिल्पिभिः प्राज्ञः शास्त्रदृष्टया समुद्धरेत् ॥ २६ ॥ स्वर्णजं रूप्यजं वापि कुर्यान्नागवृषादिकम् । तस्य शृङ्गेन दन्तेन पतितं पातयेत्सुधीः ॥ २७ ॥
अपराजित
જે જીર્ણ પ્રાસાદ વાસ્તુ પડી જાય તેવું વાંકુ ને ચલિત કરવા જેવું દૂષિત હોય તે બુદ્ધિમાન પુરુષેએ આચાર્ય અને કુશળ શિપીને બોલાવી તેને શાસ્ત્ર દષ્ટિથી જીર્ણોદ્ધાર કરાવવો. સુવર્ણ કે ચાંદીના હાથીના દંતૂશળે કે નંદીના શિંગડેથી પહેલાં પડે તેવું હોય તેને પાડવાનો પ્રારંભ કરો. ૨૬-૨૭ (શુભ મુહૂર્તમાં વાસ્તુદેવનું પૂજન અને શિલ્પીને સંતુષ્ટ કરવા.)
तद्रूपे(पं) तत्प्रमाणं च पूर्वसूत्रं न चालयेत् । हीने तु जायते हानिरधिके स्वजनक्षयः ॥ २८ ॥ वास्तुद्रव्याधिकं कुर्यात् मृत्काष्ठे शैलजं हि वा ।।
शैलजे धातुजं चैव धातुजे रत्नजं तथा ॥ २९ ॥ જીર્ણોદ્ધાર કરતાં જૂનું જે માપનું લાંબું પહેલું કે ઉચું હોય તે જ માપનું કરવું. તેનું પૂર્વસૂત્ર ચાળવવું નહીં. જે પહેલાના જનાથી ઓછું કરે તે હાનિ-નુકસાન થાય અને મેટું કરે તો પોતાના કુટુંબ પરિવારને નાશ થાય. પ્રાસાદાદિ વાસ્તુકાર્યને જીર્ણોદ્ધાર કરતાં જે
વ્યનું હેય તેનાથી અધિક દ્રવ્યનું કરવું અર્થાત માટીનું હોય તે ઈટ કાષ્ઠનું કરવું. ઈંટનું હેય તે પાષાણનું કરવું અને પાષાણનું હોય તો ધાતુરત્નનું કરવું. ૨૮-૨૯
दिशिलो [4] पदलोपं च गर्भलोपं तथैव च । उभयौ नरके यान्ति (तः) स्वामिसर्वधनक्षयः ॥ ३० ॥
Page #150
--------------------------------------------------------------------------
________________
का
.TOMAN ATOPEN HTRONMITER
IIOITUT J 17+II4I02101-II-III-II-KII*I*I1011***l*1**
कल
-thak
et"
L
-
COM
E
AA
-
.-
JAIAN
सतत प्रतीक्ष्य-स्या-1 थरभङ्गो यदा यस्य कोपितास्त्रत्र देवताः । शिल्पिनो च (नश्च) क्षयं यान्ति तद् भवेद् स्वामिमृत्युदम् ॥ ३१ ॥ विषमपदस्तुलास्तम्भं पादभित्तिनष्टकम् ॥ क्रमपदचलिते यच्च न शुभं कर्तृकारकम् ॥ ३२ ॥
निर्दोषवास्तु
Page #151
--------------------------------------------------------------------------
________________
૧૩૧
વિમૂઢ, પદ, ગર્ભપથી સ્વામી અને શિલ્પી બેઉને નરકવાસ થાય છે અને સ્વામીની લકમીને નાશ થાય છે. પાષાણુ કે ઈંટના થરમાં ભંગ થાય તે પ્રાસાદના દેવતા પિતા થાય છે, સ્વામી અને શિલ્પાને નાશ થાય છે. ચોરસાઈમાં વિષમ પદ કાટખૂણે ન હોય તેના પદ કે પાટડા કે એકીસ્તંભ હોય કે નીચે ભીંતે પાયા વગરની હોય તે તેથી ર્તા કરાવનારનું અશુભ થાય છે. ૩૦-૩૨ સંવન–
एक-द्वि-त्रि योगेन वृद्धीति वास्तुशोभनम् । पुरी तु पूर्वतो वृद्धि अपरा नैव वर्धयेत् ॥ ३३ ॥
जयपृष्ठा જે ભવનપતિ સમૃદ્ધ થાય તે ભવનવાસ્તુની એક, બે, ત્રણ તરફ વૃદ્ધિ કરવી. સંમુખ પૂર્વમાં વધારવું કે ડાબી જમણી તરફ વધારવું તે સર્વકામનાને આપનાર જાણવું પરંતુ એકલે પાછલે ભાગ વધારે નહીં. ૩૩.
न्यूनाधिक्येन पट्टान्ना तुलावेध: उपर्यधः । एकखण्डो नीचोच्यत्थे पट्टानां तालवेधना ॥ ३४ ॥
विवेकविलास પાટ ઉપર પીઢિયા નાનામોટા હોય તો તે “તુલાવેધ ” જાણ. તેમ જ એક ખંડ ( રૂપ)માં પાટડા ઊંચાનીચા હોય તો તે “તાલુધ” જાણ. ૩૪ છાપારો
देवध्वजकूपवृक्ष न दोषं उत्तरायतम् । पूर्वापरं च दोषाणां छाया तुष्टि दोषयेत् ॥ ३५ ॥
गृहप्रकरण प्रथमान्य यामवज्यं द्वित्रिप्रहरसम्भवा । छायावृक्षध्वजाकूप सदादुःखप्रदायिनी ! ३६ ॥
सूत्रसन्सान ધર પર દેવના શિખરની, વજાની કે વૃક્ષની છાયા કે ઘરની છાયા કૂવામાં પડે તે તે દોષકારક છે, પરંતુ તે ઉત્તરદક્ષિણમાં પડે તે દેષકતાં નથી. પૂર્વ પશ્ચિમની છાયા દેકારક જાણવી. પરંતુ તે દિવસના પહેલા કે ચેથા પ્રહરને છાયા છોડીને બીજા કે ત્રીજા પ્રહરની છાયા દેવધ્વજ કે વૃક્ષની પડે તે અગર ઘરની છાયા તે સમયે કૂવામાં પડે તો હંમેશાં દુખકારક જાણવી ૩૫-૩૬
उत्तमोत्तमधात्वादि पाषाणेष्टिकाकाष्ठकम् । श्रेष्ठमध्याधमद्रव्यं लोहं चैवाधमाधमम् ॥ ३७ ॥
प्रकीर्णकवास्तु
Page #152
--------------------------------------------------------------------------
________________
૧૩૨
ધાતુ ઉત્તમમાં ઉત્તમ છે. પાષાણ, ઈટ અને કાઈ એ શ્રેષ્ઠ, મધ્યમ કનિદ વાસ્તુ દ્રવ્ય કહ્યાં છે, પરંતુ લેખંડ તે અધમમાં અધમ દ્રવ્ય કહ્યું છે. લેહકર્મ દેવમંદિરમાં વર્ષે જાણવું. ૩૭
કરાન્ન મન્દિર કૃપા પ્રારા થાળ ૨ | तद्गृहाण्यशुभान्वा(न्या )ह श्रियसत्र न विद्यते ॥ ३८ ॥
निर्दोषवास्तु શાસ્ત્રવિધિરહિત મંદિર, મજા કે રાજાનું ભવન કરવાથી તે ભવને અશુભ જાણુવાં. તેમાં લક્ષમી કદી વાસ કરતી નથી. ૩૮
In ::
શિવતાંડવ નૃત્ય
Page #153
--------------------------------------------------------------------------
________________
૧૩૬
द्वारमध्ये स्तु(तु)लास्तम्भो नागदन्तम भित्तिका । द्वारमध्ये समा श्रेष्ठा न चैते विषमा स्थिता ॥ ३९ ॥
મંદિર કે ધરના દ્વારની સામે પાટ સ્તંભ નાગદન્ત (ઘડા) કે ભીંત=દીવાલ હોય તે તે નષ્ટ છે, પણ તે દ્વારમાં જ એક સ્તંભ કે નાગદત્ત હોય તે દેષ છે પરંતુ દ્વારમાં જે તે બે પડતા હોય તે તે દેષકારક ન જાણવા. ૩૯
___ अल्पो बहुलेप समसन्धि शिरोगुरु । અવાિ (ઇ) તૈચ વાતુ વિનયતિ ૪૦
सूत्रसन्तान ચણતરકામમાં, સાંધાઓમાં પ્રમાણથી છે ચૂને હેાય કે બહુ ચૂનો વાપર્યો હોય તેમ જ ચણતરકામમાં પાષાણુ કે ઈટાના થના સાંધાચળે ન હૈાય (એટલે સાંધ પર સાંધ હોય) અગર કામ માથાભારે ઉપર પહોળું ને નીચે સાંકડું હોય અગર પાયાપીઠ વગરનું હોય તેવું વસ્તુ નાશકારક જાણવું. ૪૦ देवप्रदक्षिणा--
एका चण्डया रवेः सप्त तिस्रोदद्याद्विनायके । चतुरस्रो वास्तु (विष्णु) देवस्य शिवस्या प्रदक्षिणा ॥ ४१ ॥
अपराजित દેવી ચંડીને મંદિરને એક, સૂર્યના મંદિરને સાત, ગણેશને ત્રણ, વિને ચાર અને શિવલિંગને અર્ધ પ્રદક્ષિણા કરવી કારણ કે શિવની પ્રનાલ ઓળંગાય નહીં. ૪૧
अल्पदोषे गुणाधिक्यं दोषायतनं भवेदहम् । दोषाधिक्यं गुणाल्पत्वं गृहमंते विवर्जयेत् ॥ ४२ ॥
सूत्रसन्तान જે વાસ્તુ-પ્રાસાદ-ગૃહ-જળાશ્રય-જે ચેડા દેષ અને ઘણુ ગુણવાળું હોય તે તે વાસ્તુ દેષરહિત જાણવું. તે દેષિત ગણાય નહિ. જેમ શુદ્ધ અવિનમાં ચેડાં જળબિંદુઓથી અગ્નિ હલવાત નથી, તે રીતે તેવું કાર્ય નિર્દોષ જાણવું. પરંતુ જેમાં ઘણું દે હોય અને ગુણ ઓછા હિય તેવું વાસ્તુ અંતે ત્યજી દેવું. દર
૫ રૂતિ વેધકાધેિ છે
I mત્તિ પુર્વ છે
पूर्वोकसप्तपुण्याह प्रतिष्ठा सर्वसिदिदा । रवौ सौम्यायने कुर्याद् देवानां स्थापनादिकम् ॥ १ ॥
Page #154
--------------------------------------------------------------------------
________________
પ્રક
@0dha
ચંદ્ર
311 WE
શિન
૩૪
મગળ
રાષ્ટ્ર
સુધ
ગુરુ
Inood
39
મા
૩૩
जिसे ग्रामपडीक रुप નિષ્ઠા સિધાને કર્યો માળ
જંતુ
Page #155
--------------------------------------------------------------------------
________________
૩૫
प्रतिष्ठा चोतरासूले आर्द्राय च पुनर्वसो ।
પુષ્ય દત્તે મળે સ્વાતિ જ્ઞફિયા હુ(હ્યુ)તિમત્રમ્ ॥ ૨ ॥ तिथिं रिक्तां कुजं धिष्ण्यं कूरविद्धं विधुं तथा ।
दग्धा तिथिं च गण्डान्तं चरभोपग्रहं त्यजेत् ॥ ३ ॥ सुदिने सुमुहूर्ते च लग्ने सौम्ये युतेक्षिते ।
अभिषेकः प्रतिष्ठा च प्रवेशादिकमिष्यते ॥ ४ ॥
આગળ કહેલા સાત પુણ્યાહ દિવસે પ્રતિષ્ઠા કરવાથી સર્વસિદ્ધિ પ્રાપ્ત થાય છે. સૂર્ય ઉત્તરા યણમાં હોય તેવા સમયે પ્રાસાદ અને દેવતાદિની પ્રતિષ્ઠા કરવી તે શુભ છે. શુભ નક્ષત્ર, ત્રણ ઉત્તરા, મૂળ, આર્દ્રા, પુનર્વસુ, પુષ્ય, હસ્ત, મૃગશીર્ષ, સ્વાતિ, રાહિણી, શ્રવણુ અને અનુરાધા, એટલાં નક્ષત્રા પ્રતિષ્ઠા કાર્યમાં શુભ જાણવાં. બજવા ચાગ્ય રિક્તા તિથિ, મગળવાર, નક્ષત્રવેધ, નેટ્ટમહા, દગ્ધાતિથિ, અવયેાગ, ગડાંત યોગ, ચર રાશિ અને ઉપગ્રહ એ સર્વ પ્રતિષ્ઠાદિ શુભકાર્ય માં ત્યાગવાં. શુભ દિવસ, શુભ મુહૂર્તમાં શુભગ્રહ, લગ્નમાં સૌમ્યગ્રહ એ બધું એઈ ને રાજ્યાભિષેક કે દેવ પ્રતિષ્ઠા અને ગૃહપ્રવેશ કરવાં તે શુભ જાણવું. ૧-૪
प्रासादा तथैशान्ये उत्तरे मण्डपं शुभम् । त्रिपञ्चसप्तनन्दैकादश विश्वकान्तरे ॥ ५ ॥ मण्डपः स्यात् करैरष्टदशसूर्यकलामितैः । षोडशहस्ततः कुण्डे दशादधिक इष्यते ॥ ६ ॥
स्तम्भैः षोडशसंयुक्तं तोरणादिविराजितम् । मण्डपे वेदिका मध्ये पञ्चाष्टनवकुण्डकम् ॥ ७ ॥
પ્રતિષ્ઠા મણ્ડપ-પ્રાસાદની આગળ કે ઇશાનકાણુમાં કે ઉત્તર દિશામાં પ્રાસાદથી ત્રણ, પાંચ, સાત, નવ, અગિયાર કે તેર હાથના અંતરે પ્રતિષ્ઠાના યજ્ઞમંડપનુ નિર્માણુ કરવું, એ મંડપ આઠ, દશ, ખાર કે સેાળ હાથસુધીના પ્રમાણને સમચેરસ કરવા કુંડાની અધિકતાના કારણે સાળ હાથી પણ વધુ પ્રમાણુના મંડપ કરવા. યજ્ઞમંડપ વીશ ગજ = હાથને તુલાપ્રદાનના વિષયમાં બનાવવા. તારજીથી સુશોભિત સેાળ સ્તંભોના મંડપને ચારે તરફ ચાર દ્વાર રાખવાં. મધ્યમાં વેદિકા અને ક્રતા પાંચ, આઠ, કે નવકુંડી બનાવવા. ૫-૭
हस्तमात्रं भवेत् कुण्डे (ण्डं ) मेखला योनिसंयुतम् । भागमैर्वेदमन्त्रैश्च होमं कुर्याद् विधानतः ॥ ८ ॥ अयुते इस्तमात्रं हि लक्षार्धे तु द्विहस्तकम् । त्रिहस्तं लक्षहोमे स्यात् दशलक्षे चतुष्करम् ॥ ९॥ त्रिशलक्षे पश्चहस्तं कोट्यर्धे षट्करं मतम् । भशीतिलक्षेऽद्रिकर कोटिहोमेऽष्टहस्तकम् ॥ १० ॥
Page #156
--------------------------------------------------------------------------
________________
યજ્ઞકુંડનું પ્રમાણુ કહે છે–એક હાથના યજ્ઞકુંડને ત્રણ મેખલાંને નિ કરવી. આગમ અને વેદમત્રોથી વિધિથી દેવતાઓને આમંત્રિત કરી યજ્ઞ–તેમને પ્રારંભ કરે. દશહજાર આહુતિને સારુ એક હાથનો, પચાસ હજાર આહુતિને સારુ બે હાથને, એક લાખ આહુતિને સારુ ત્રણ હાથને, દશલાખને ચાર હાથને, ત્રીશ લાખને પાંચ હાથને, પચાસ લાખને છ હાથને, એંશી લાખને સાત હાથને અને એક કરોડ આહુતિને સારુ આઠ હાથને યજ્ઞકુંડ બનાવવાનું प्रभा छे. ८-१०
प्रहपूजाविधानेन( च) कुण्डमेककर भवेत् । मेखलात्रिलयं वेदरामयुग्माजुलैः क्रमात् ॥ ११ ॥ एकद्वित्रिकर कुर्याद् वेदिकोपरिमण्डलम् । ब्रह्माविष्णुरवीणां तु सर्वतोभद्रमिष्यते ॥ १२ ॥ भद्रं तु सर्वदेवानां नवनामिस्तथा त्रयम् । लिडोद्भवं शिवस्यपि लतालिङ्गोद्भवं तथा ॥ १३ ॥ भद्रं गौरितिलके च देवीनां पूजनं (ने) हितम् ।
अर्धचन्द्रं तडागेषु चापाकार तथैव च ॥ १४ ॥ ગ્રહપૂજાદિ વિધાનમાં એક હાથને કુંડ બનાવો. તેને ચાર, ત્રણ અને બે આંગુલની એમ ત્રણ મેખલા અનુક્રમેથી કરવી. મધ્યની વેદી ઉપર એક, બે કે ત્રણ હાથનાં મંડલ ભરવાં. બ્રહ્મા, વિષ્ણુ અને સૂર્યને સર્વતોભદ્ર મંડળ ભરવું. સર્વ દેવતાઓની પ્રતિષ્ઠામાં ભદ્ર નામનું મંડળ ભરવું. તથા નવનાભિવાળું લિગભવ મંડળ ભરવું. શિવપ્રતિષ્ઠામાં લિંગેદ્દભવ તથા લતાલિગોભવ નામનાં મંડળો ભરવાં. સર્વ દેવીઓની પૂજાપ્રતિષ્ઠામાં ભદ્રમંડળ તથા ગૌરીતિલક નામનાં મંડળો ભરવાં. તળાવની પ્રતિષ્ઠામાં અર્ધચંદ્ર મંડળ ધનુષાકાર ભરવું. ૧૧-૧૪. ॥ स्थपति-सूत्रधारपूजन ॥
इत्यनव(न्त)रतः कुर्यात् सूत्रधारस्य पूजनम् । वस्त्रालयकारभूषिते गोमहिष्याश्ववाहनैः ॥ १५ ॥ अन्येषां शिल्पिनां पूजा कर्तव्या कर्मकारिणाम् । खाधिकारानुसारेण वस्त्रताम्बूलभोजनैः ॥ १६ ॥ पुण्य-प्रसाद स्वामी प्रार्थयेत् सूत्रधारतः । सूत्रधारो वदेद् खामिन् अक्षयं भवतात् तव ।। १७ ॥ लक्ष(श्य )लक्षणोऽभ्यासाद् गुरुमार्गानुसारतः । प्रासादभवनादीनां सर्वज्ञानमवाप्यते ॥ १८ ॥ एकेन शास्त्रेण गुणाधिकेन विना द्वितीयेन पदार्थसिद्धिः । तस्मात् प्रा(प्र)कारान्तरो(रतो) विलोक्य मणिर्गुणाढ्योऽपि सहायकाङ्क्षी ॥१९॥
प्रासादमण्डन
Page #157
--------------------------------------------------------------------------
________________
યુમ
ભૈરવ
{C]T
શિવ
૧૩૭
ઉમા મહેશ
પર-નીચ
૧૩ મું ઉર્ધ્વ તિલક શિવ
ܫܐܕܚܢ
la
ભૂશિવનૃત્ય તાંડવ
ઈશાનશિવ
એ રીતે પ્રાસાદ સંપૂર્ણ થયા પછી સૂત્રધાર સ્થપતિનું વિધિપૂર્વક પૂજન કરવુ` દેવપ્રતિષ્ઠા, યજ્ઞયાગાદિ કરીને પ્રમુખ સ્થપતિને સન્માનપૂર્વક ગાયો, દાસ-દાસીઓ, ધર-ધાડા, આદિ વાહને આપી સંતુષ્ટ કરવા. સુવણૅ રત્ન આદિ આભૂષા, ભૂમિ, દ્રવ્ય, ઉત્તમ પ્રકારનાં વસ્ત્રા આપવાં. અન્ય કાર્યકર્તા શિલ્પીઓનુ પણ્ યેાગ્યતાપૂર્વક પૂજન કરીને તેમની ચોગ્યતાનુસાર આપવુ અને વસ્ત્ર, ભોજન, તાંબૂલ આદિથી સન્માન કરવું, તપશ્ચાત્ યજમાન ગૃહપતિએ પ્રાર્થના કરવી કે, “ હૈ સ્થપતિ, અમારી પુણ્ય પ્રાસાદ પૂર્ણ થયા. '' તેના ઉત્તરમાં સ્થપતિએ કહેવુ કે, “ હું સ્વામિન્, આપનું કાર્ય અનંત કાળ અક્ષય હૈ। 1'' દેવપ્રાસાદ કે રાજપ્રાસાદ કે ભવન નિર્માણુ સારું સર્વ પ્રકારના શિલ્પજ્ઞાનનાં સર્વ લક્ષણાના અભ્યાસ ગુરુમાગ ને અનુસરીને પ્રાપ્ત
બ્રહ્મા
Page #158
--------------------------------------------------------------------------
________________
૧૩૮
થાય છે. (ગુરના વિદ્યાદાનથી જ્ઞાનપ્રાપ્તિ થાય છે. શિલ્પશાસ્ત્રના ગ્રંથ બને છે. એક શાસ્ત્રના અભ્યાસથી સર્વ ગુણોનો વિકાસ થા નથી. અન્ય ગ્રંથને અભ્યાસ વિના કાર્યસિદ્ધિ થતી નથી. એથી કરીને પ્રકારાન્તર અન્ય મતમતાન્તરને વિચાર કરી વિવેકબુદ્ધિથી કાર્ય કરવું. જે રીતે. મણિના ગુણ જાણવાને સારુ કિંકિણુની સહાયતા લેવી પડે છે, એ રીતે મહાન ગુણવાન્ પુરુના ઘણા ગ્રંથને અભ્યાસ-મનન કરીને કાર્યની સિદ્ધિ મેળવાય છે. ૧૫-૧૯
ફતિ પ્રતિષ્ઠા મુહૂર્તરિ .
| તિ બન્યપૂર્તિ 1. ઇતિ સૂત્રધાર વીરપાલ પ્રણીત વાસ્તુશાસ્ત્રના (બેડયા) પ્રાસાદિતિલકની ગ્રન્થપૂર્તિ સ્થપતિ પ્રભાશંકર ઓઘડભાઈએ કરેલ ગુજરાતી અનુવાદ સહિત પૂર્ણ થઈ
|| જીત પ્રાતિ |
જ
છે, હું
Page #159
--------------------------------------------------------------------------
________________
સપ્ત માતાએ
GEN
I
,
l
: --
-
---
--
- ના
વીરજી,
બ્રહ્માણી
માહેશ્વરી
કૌમારી
વિષ્ણવી
વારાહી
ઇન્દ્રાણી
ચામુંડા
ગણેશ
Page #160
--------------------------------------------------------------------------
________________
पद्मश्री स्थपति प्रभाशंकर ओघडभाइ सोमपुरा शिल्पविशारद का संपादित प्रणित शिल्प स्थापत्य का अलभ्य साहित्य
ग्रंथो का प्रकाशन ૨. સીવ :-- વિશ્વકર્મા પ્રણિત પ્રાસાદ શિલ્પને મહાન ગ્રંથ ૭૬+ ૪૮૮ = ૫૫૪ પૃષ્ઠોને મોટી રોયલ સાઈઝ જેમાં ૩૫• આલેખ (ડ્રાઈગે) હાફટોન બ્લેક ફોટા
બ્લોક ૧૧૦ મૂળ સંસ્કૃત ક પાઠ તેનો ગુજરાતી અનુવાદ. તેમાં ગર્ચ અને ટીપણું સાથે ભરપુર સંપૂર્ણ વિવરણ સમજ સાથે દલદાર ગ્રંથના અધ્યાય ૨૭. અનેક દેવદેવીઓની શિલ્પાકૃતિઓ અને છેવાને ઇલીવેશન સાથે આપેલા છે. સ્થપતિ પ્રભાશંકરભાઈના દીવ કાળના સક્રીય અનુભવના નિચોડ રૂ૫ આ અદ્ભુત ગ્રંથ ભારતમાં પ્રથમ પ્રકાશિત થયેલ છે. તેમના અનુભવની પ્રશંશા વિદ્વાને એ કરી છે. ૫૦ પ્રશ્કેની વિહ પૂર્ણ પ્રસ્તાવના પઠન કરવાથી સંપાદકની કુશળતા, અનુભવ અને વિતાને પરિચય થાય છે. રાષ્ટ્રપતિ ડે. રાજેન્દ્રપ્રસાદે આ ગ્રંથની પ્રસંશા કરી ચાર હજાર રૂા. પારિતોષિક સન્માન સાથે શ્રી સેમપુરાજીને આપીને તેમનું બહુમાન કરેલ છે. ના, જામસાહેબ, પૂ. ૧. ગવર્નર શ્રી. ક. મા. મુનશીજી, પુરાતત્વજ્ઞ શ્રી વાસુદેવશરથજી શ્રીમદ્ શ્રી શંકરાચાર્યજી અને જૈનચાર્યજી વિજયસૂરિશ્વરજીએ ગ્રંથની પ્રમાણિકતા ઉપયોગીતાની પ્રશંસા કરી છે. અલગ ગ્રંથના ઉતરાર્ધમાં જૈનપ્રાસાદ પ્રતિભા પરિકર ચક્ષયક્ષણ આદિના આલેખને સાથે આપેલ છે. ગંથની પ્રતિ અલ્પ રહી છે. હાલ તેનું મુલ્ય રૂા. ૩૦ પિસ્ટેજ અલગ.
૨. ફra : વિશ્વકમાંપ્રણિન નારદ અને વિશ્વકર્માના સંવાદરૂપ આ ગ્રંથ મહાપ્રાસાદની રચનાને અભૂત અતી મહાગ્રંથ છે. સધાર પ્રાણા, ચતુમુખ મહાપ્રાસાદોને વિવય સવિસ્તર આપેલ છે. બે ત્રણ ભૂમિ ઉદયના મેઘનાદ મંડપની રચના દ્વાદશ ભૂમિ ઉદયના પ્રાસાદની રચના અનેક પ્રકારના મંડપે પૃથક પૃથક પ્રકારના કસા છે. ગ્રંથના ૨૨ અધ્યાયે પ્રાપ્ત થયેલ છે તેમાં ૮૦૦ સંસ્કૃત મૂળ કલેક તેને ગુજરાતી અને હીન્દી અનુવાદ સાથે વિવરણુંતેમાં અર્થ સમજણ અને આલેખન ચિત્રો નકશાઓ સાથે આપેલ છે. અનેક દેવદેવીઓના સ્વરૂપ બત્રીસ દેવગનાઓના લક્ષણ સ્વરૂપે સાથે તેના આલેખને આપેલા છે. નકશાઓ ફોટાઓ વગેરે સાથે ૫૮+ ૩૨૪ = ૪૨ પૃષ્ઠોને અલભ્ય દુષ્પાપ અવર્ણનીય ગ્રંથ છે તેની ભૂમિકા પુરાતત્વ વિદ્વાન છે. મોતિચંદજીએ લખી, સંપાદક માટે ગ્રંથની પ્રસંશા કરી છે. મુલ્ય રૂ ૨૫ પચ્ચીસ પિોટેજ અલગ
૩. કાવત્ર ગંગા : મૂળ સંસ્કૃત સાથે હીન્દી અનુવાદ કરેલ છે. ૮૦ રેખા ચીત્રો હાફટોન બ્લોકે ૨૦ છે. પંદરમી શતાબ્દીમાં મેવાડના મહારાણા કુંભાના સ્થપતિ મંડળ સૂત્રધારના કનિષ્ઠ બંધુ “ નાથજી”એ આ ગ્રંથની રચના વાસ્તુ મંજરીની કરેલી તેનું પ્રાસાદ સ્તબક-પ્રાસાદ મંજરી.” અનુવાદ સાથે તેના અર્થ વિવરણ ટીપણ સમજ સાથે તેના રેખા ચિત્રો સહિત સંપાદન કરેલ છે. અભ્યાસની દષ્ટિએ ઉત્તમ ગ્રંથ છે અનેક શિલ્પપ્રથાના પ્રમાણે આપેલા છે. મુલ્ય રૂા. ૭ સાત પિસ્ટેજ. અલગ
Page #161
--------------------------------------------------------------------------
________________
છે, પ્રસાર કર ઉપર મુજબ ગુજરાતી અનુવાદ, મુલ્ય રૂા. સાત પિોસ્ટેજ અલ છે.
૫ Prasad Manjari મળ સહીત તેને અંગ્રેજી અનુવાદ, પ્રાસાદની જાતિઓ સંપાદકના હસ્તલીખીત શિલ્પગ્રંથના વિવેચન આદિની વિસ્તૃત નોટ. આ ગ્રંથના અંગ્રેજી અનુવાદ અમેરીકન એકેડેમીના સભ્ય; ભારતીય વાસ્તુશાસ્ત્રના વિદ્યુત શબ્દ કોપનાં કઠિન કાર્ય પર રોકાયેલા છે. તે વિન પુરાતત્ત્વજ્ઞ શ્રી મધુસુદનભાઈ ઢાંકી આ ગ્રંથનું અંગ્રેજી અનુવાલ તૈયાર કરી રહ્યા છે. હાલ આ ગ્રંથ પ્રેસમાં છે. તેનું મુલ્ય રૂ. ૧૫ પોસ્ટેજ અલગ.
વધarg vમાવા –મૂળ સંસ્કૃત. જુદા જુદા શિલ્પગ્રંથના વેધ વિચારના સંગ્રહીત કરેલ. તેનું ગુજરાતી અને હિન્દી અનુવાદ સહીત. પ્રાસાદ ભવન ગ્રહે પ્રતિમા આદિ પરના વેધ દો અનેક પ્રકારના આવેલા છે. ગૃહ સ્થાપન-શલ્યવિજ્ઞાન દ્વાર સ્તંભ પાટ મુહર્ત ચંદ્ર વાસ્તુ વજલેપ સંક્ષિપ્ત પૂજાવિધિ મંત્ર સૂત્રધાર પૂજન, ગણિત કાષ્ઠક આદિ અનેક વિષયોથી ભરપુર અલભ્ય સુંદર ગ્રંથમાં રેખાચિત્રો ફોટાઓ સાથે આપેલા છે. આ ગ્રંથ દીપાર્ણવ હીરાવ અને પ્રાસાદમંજરી ગ્રંથની પતિ-પે-છે. મુલ્ય રૂ. ૧૦ દશ. પિોસ્ટેજ અલગ.
૭ ભારતીય દુવિધાન–અનેક પ્રાચીન ગ્રંથોમાં દુર્ગ વિષયનું સાહિત્ય એકત્રિત કરેલ છે. શીલ્પના જુદા જુદા ગ્રંથે પુરાણો, રામાયણ, મહાભારત, કૌટિલ્ય અર્થશાસ્ત્ર, અગત્ય આદિ ઋષિ મુનીના પ્રેમથી મૂળ સંસ્કૃત પાઠ પરથી દુર્ગ લક્ષણ-દુર્ગની પહોળાઈ ઉચાઈ ની આકૃત તેને નામે-મોલ્યા તેને અંગેના નામે શાસ્ત્રીય રીતે તેના આકૃતી ચીત્રો ફોટા સાથે સમજાવેલ છે. આ ગ્રંથ શ્રી સેમપુરા અને પુરાતત્વરૂપ શ્રી મધુસુદનભાઈ ઢકીના સંયુકતે લખેલ છે તે મુંબઈના સામૈયા પબ્લીશન સંસ્થા તરફથી પ્રકાશીત થયેલ છે. મુલ્ય રૂ. ૩૫-પોજ પ્રથક"
૮. arી તિશ તેરમી સદીમાં થયેલ સુત્રધાર વીરપાલ રચિત સુંદર ગ્રંથ વિવિધ છંદમાં સંસ્કૃત કાવ્યમાં લખેલ છે. આ અદ્ભુત ગ્રંથની પ્રતિ શ્રી સોમપુરાજીના હસ્તલિખિત ગ્રંથ ભંડારમાં ફક્ત તેના ચાર અધ્યાયે પ્રાપ્ત થયેલ–મૂળ ગ્રંથ દશેક અધ્યાયને હેવા સંભવ છે. મૂળ ચાર અધ્યા પછી પ્રાચીન ગ્રંથોના આધારે સંય પૂતિ આપી ગ્રંથ સંપૂર્ણ આપવા પ્રયાસ કર્યો છે. આ ગ્રંથ વડેદરા પ્રાપ્ય વિદ્યા મંદિર તરફથી બરોડા યુનીવર્સીટી પ્રેસમાં તેમના મેમાસીક “સ્વાધ્યાય” માં છપાયેલ. મૂલ્ય રૂા. ૧૦ દશ પિરટેજ પ્રથક.
fકરન ફા–દીપણુંવના ઉત્તરાર્ધ રૂપે છે જૈન પ્રાસાદ શિખરે પ્રતિમા માન પ્રતિના લક્ષણ વણે લાંછન પરિક લક્ષણ: ૨૪ યક્ષ ર૪ યક્ષશું ૧૬ વિદ્યા દેવીઓ દશ દિગપાળ નવ ગ્રહ–જેના ચાર દીશાના અષ્ઠ પ્રતિંહારો માણીભદ્ર-ક્ષેત્રપાળ પદ્માવતી ઘંટાકર્ણના શાસ્ત્રીય પાઠ તેના અનુવાદ અને તે પ્રત્યેકના આલેખન રેખાથી જૈનેના શાશ્વત તીર્થો–સમવસરણ અષ્ટાપદ, મેરૂગીરી, નંદીશ્વરદ્વીપના શાસ્ત્રીય પાઠ અનુવાદ સાથે તેના આલેખને જેના ૨૪-પર-૭ર અને ૧૦૮ જીનાયતનો તેના નકશાઓ ત્રણે કાળની વીસી તેના નામ લશ્કેન સિદ્ધચક ગણધર સંખ્યા કાર હકારમાં ચોવીશ તિર્થંકર વર્ણ પ્રમાણે. અષ્ટમંગળ ચૌદ સ્વપ્ન માણેકસ્તંભ આદિ જૈન શિલ્પને લગતું' સંપૂર્ણ સાહિત્ય મૂળપાઠ અને તેના અનુવાદ અને રેખાચિત્ર સાથે આવી અલભ્ય ગ્રંથો પ્રથમ પ્રકાશીત થયેલ છે. મુલ્ય રૂા. ૧૦ પાસ્ટેજ પૃથ.
Page #162
--------------------------------------------------------------------------
________________ 20 માસીક શિર વદત્તાપ્રતિમવિધાન અંગેને અદ્ભુત ગ્રંથ પ્રાચીન શિ૯૫ ગ્રંથોના આધારે બે વિભાગમાં આવેલ છે. પૂવહેમ-અમૂર્તિ પૂજા–પ્રતિમામાન પ્રતિમા તાલમાન–વણું–વાહન-હસ્તમુદ્રા, પાદમુદ્રા, આસન શરીર મુદ્રા પીઠીકા (સંહાસન) ત્યષોડશાભરણ અલંકાર આયુધ પરિકટ વ્યાલ સ્વરૂપે-દેવાનુચર અસુરાદિ 18 વરૂપે અને બત્રીસ દેવડના આ સર્વના મૂળ સંસ્કૃત પાઠો સાથે અનુવાદ અને તેના વિસ્તૃત આલેખનો હજુ સુધી આવું સાહિત્યનું પ્રકાશન અલભ્ય અને અમુલ્ય છે. ગ્રંથના ઉત્તરાર્ધમાં દેવ દેવીઓ જેનો આદિ સ્વરૂપો આપેલા છે. બ્રહ્માના ચાર વરૂપ, વિષ્ણુના 24 અને દશ અવતાર ઉપરાંત 24 અવતારે વિષ્ણુના અન્ય સ્વરૂપે કૃષ્ણના સ્વરૂપે ચતુર્મુખ વિષ્ણુ લક્ષ્મીનારાયણ આદિ સ્વરૂપ શિવ રુદ્રના અવ્યક્ત વ્યકત વ્યક્ત કક્ત સ્વરૂપ જ્યોતિર્લિંગ બાણલગ રાજલીગ સહસ્ત્રવેગ શતાસિંગ ઘારાલિગ પાષાણ પરિક્ષા રુદ્રના બાર સ્વરૂપે ઉમા મહેશ દશ સંયુક્ત સ્વરૂપ. શિવના અન્ય સ્વરૂપે. નક ભરિવ સ્વરૂપ નંદી– દેવી શકિત સ્વરૂપે નવ દુર્ગા સપ્ત ભાનુકાએ ચંડી આદિ સ્વરૂપે દ્વાદશ. ગૌરિ સ્વરૂપ અતુર્વિશની ગૌરી સ્વરૂપે દ્વાદશ સૂર્ય ત્રશાદિય સ્વરૂપ. ગણેશના 15 સ્વરૂપ કાર્તિક મંદ. વિશ્વકર્મા યજ્ઞવૃષભ મૂર્તિ હનુમંતના સ્વરૂપે દશ દિપાળ નવય જૈન તિર્થંકર યક્ષ યક્ષરા વિદ્યાદેવીઓ માણિભદ્ર ઘંટાકર્ણ ક્ષેત્રપાળ પદ્માવતી આડ દ્વારપાળ પ્રતિહારો ચૌદ સ્વન અષ્ટમંગળ આદિ. આ સર્વના મૂળપાઠ સાથે તેના સેંકડે આલેખને આપવામાં આવેલ છે. આ ગ્રંથ વર્તમાનમાં પ્રથમ પ્રકાશીત થાય છે. તે મુંબઈ સેમિયા પલીકેશન પ્રકાશન થયેલ છે. 22. વાસ્તુ તિરા–સાતથી આઠમી સદીમાં પંડીત કેશવે લખેલ સુંદર ગ્રંથ વિવિધ સંસ્કૃત છંદમાં તે કાળના શિલ્પને લગતે ગ્રંથમાં વિવિધતા છે, તેને વિદ્વાન કર્તા શિલ્પને જ્ઞાતા જણાય છે. સર્વ લોકોપયોગી શિલ્પ એવું તેણે ગ્રંથાને આપેલ છે તેનું શુદ્ધીકરણ શ્રી મધુસુદનભાઈ ઢાકી બનારસમાં કરાવી તેના રેખાચિત્રો સાથે તેના પર અંગ્રેજી નેટ સાથે-બરાડા પ્રાચ્યવિદ્યા તરફથી પ્રેસમાં છપાશે. 11. વૃક્ષાણુવ–આ ગ્રંથને પ્રકરણમાં પ્રાપ્ત થયેલ છે. તે મહાપ્રાસાદોને લગતા અલભ્ય ગ્રંથ છે. તેના પાઠેને અગ્રેજી અનુવાદ શ્રી કાકીજી તેના પર લખી રહ્યા છે. તેનું સંશોધન ચાલી રહ્યું છે. 12 વાસ્તુવિદ્યા–અને વાસ્તુશાસ્ત્ર ઉપર પ્રમાણે સંશોધનમાં શ્રી મધુસુદન ઢાકીજી બનારસમાં કરી રહ્યા છે. તેની અંગ્રેજી કેટ સાથે લખે છે. શિલ્પ કલા પ્રકાશન 3 પથીકસોસાયટી, અમદાવાદ-૧૩ 31, ઇરા પાર્ક, અમદાવાદ-૧૩ મુકુંદકુંજ સોસાયટી, ઘાટલોડીયા રોડ, અમદાવાદ-૧૩ પ્રકાશકે ? શ્રી બળવંતરાય પ્રભાશંકર સોમપુરા શિલ્પશાસ્ત્રી અને ભાઇઓ