________________
સૂર્યસંક્રાતિના અનુસાર નાગનું મુખ પૂર્વ, દક્ષિણ, પશ્ચિમ અને ઉત્તર–એમ સૃષ્ટિમાર્ગે પરિભ્રમણ કરે છે. જે નાગનું મુખ પૂર્વમાં હેય તે વાયવ્ય ખૂણે ખાલી હોય ત્યાં ખાતર કરવું. જે દક્ષિણ મુખ હોય તે ઈશાન કોણમાં. જે પશ્ચિમમાં મુખ હોય તે અને કોણ અને નાગનું મુખ ઉત્તરમાં હોય તે ન કોણે ખાત કરવું.
ईशान
पूर्व
अधि
51:
તેલ 3 રે ૪ )
ના
કરે
વાય
છે
પાણી નૈસા
નાગચક્ર
ચેરસ ક્ષેત્રના ૮૪૮ વિભાગ કરી તેમાં ક્રમથી રવિવારથી વારે લખવાને પ્રારંભ તે કડામાં કરો. તેમાં શનિ અને મંગળના વિકર્ણ પ્રકાષ્ટ્રમાં નાગના શરીરની કલ્પના કરી તેમાં કહેલ. ખૂણે ખાત કરવાનું યોગ્ય ન જાણવું (૮)
५ नागवास्तुविचार
નારાવાસુર રેય પૂજિતિમાન , कन्यादित्रितये सूर्ये मात्रादौ च त्रिमासके ॥
નાગ વાસ્તુચક્ર પૂર્વાદિ ક્રમથી જતાં કન્યા, તુલા ને વૃશ્ચિક એ ત્રણે રાશિ, સૂર્ય સંક્રાંતિ તથા ભાદ્રપદ આસને કાર્તિક–એ ત્રણ માસમાં નાગવાસપંનું મુખ અનુક્રમે (એટલે ત્રણ ત્રણ સંક્રાંતિ ને ત્રણ ત્રણુ માસમાં) પૂર્વાદિ, એટલે પૂર્વ, દક્ષિણ, પશ્ચિમ અને ઉત્તર એ કમે ચારે દિશાઓમાં ગતિ કરે છે. એમ નણું જે દિશામાં સર્પનું મુખ હોય ત્યાં ખાત દવાનું કાર્ય કરવું નહિ.
शीर्षे च पितरो(रौ) हन्ति पृष्ठे हानिमयं भवेत् ।
તો શુ પૂછે તે જ રાય