________________
૨૩
वृषभचक्रम्
'धिष्ण्यत्रयं भानुशिरश्च पादे वेदान्जरामाश्चरणे च पृष्ठे । नामे च वेदाः किल दक्षिणे च पुच्छे त्रयं नासिक्योय च ॥९॥
शासविक्रीविचम्સોદો વિવાર રાય વૈકી 96
कुक्षौ वित्तविनासन विमतिता वामे शुभं पहिये । नासाने निधनं पतिक्षयको पुच्छे व खाते फलं
विष्ण्यानां विभुधा वदन्ति वृषमे श्रीविश्वकर्मामते ॥१०॥ સૂર્ય જે નક્ષત્રોમાં હેય એ નક્ષત્રથી લઈ ગૃહારંભના દિવસના નક્ષત્ર સુધી ગણતાં પ્રથમનાં ત્રણ નક્ષત્ર વૃષભના માથે સ્થાપન કરવાં; ચાર નક્ષત્રો જમણા બે પગે, ચાર નક્ષત્રે ડાબા બે
पूर्वास्ये चानिल( ले ) खातं दक्षिणेशानमात्रितम् ।
जलाच्यां चाग्निकोणे तु सौम्ये च नैऋत्ये खनेत् ॥ સપના માથા પર ખાતે કરવામાં માતાપિતાનું મૃત્યુ થાય. પૃ-પીઠ પર હાનિ-ભય, કમરના પડખે સુખ, પૂંછડાના ભાગમાં ખાત કરવામાં રેગપીડા થાય. સર્પનું મુખ પૂર્વમાં હોય તે વાચવ્યું કે ખાત કરવું, દક્ષિણે મુખ હોય તે ઈશાન કોણમાં, પશ્ચિમે ભુખ હેય તે અગ્નિકોણમાં અને ઉત્તર દિશામાં હોય તે નૈનત્ય કોણમાં ખાત કરવું.
- ૬ આ લેકના પ્રથમ ચરણ વ્યાકરણશાસ્ત્રના અનુસાર ઠીક નથી. ગ્રંથકર્તાના તાત્પર્યાનુસાર જે પદાજના કરવામાં આવે તો સંપૂર્ણ બ્લેકનું પરિવર્તન કરવું પડે છે. આથી જ્યાં સુધી સંભવ રહી શકે ત્યાં સુધી પરિવર્તન નથી કરેલ.
७ पश्चिम पादौ पृष्ठं च.-पाठान्तर ८. सूर्यभान्मस्तके त्रि(त्री)णि चत्वारि चाप्रपादयोः ।
चत्वारि पश्चात्पदयोः पुच्छे त्रि(त्री )णि प्रदापयेत् ॥ ३ ॥ वामकुक्षौ तु चत्वारि पुनश्चत्वारि दक्षिणे। पृष्ठे च त्रि(श्री )णि वि( वि )ध्यानि नासिकायो द्वयं न्यसेत् ॥ ३८॥ मस्तके स्वामिनो मृत्युर्विध्वंसश्चाप्रपादयोः । स्थिरं स्यात्पश्चिमे पादे पुच्छे क्लेश (शो) निवेशने ॥ ३९॥
वास्तुमण्डन પહેલાં ત્રણ નક્ષત્રો મસ્તકે સ્વામી મૃત્યુ, બીજા ચાર નક્ષત્ર આગલા પગે ને ફળ, ત્રીજ ચાર નક્ષત્રે પાછલા પગે સ્થિર ફળ, શ્રેષ્ઠ ચેથા ત્રણ નક્ષત્રો પૂછેડે લેશ, પાંચમાં ચાર નક્ષત્રો ડાબે પડખે ધનક્ષય, છઠ્ઠાં ચાર નક્ષત્રો જમણા પડખે ધનવૃદ્ધિ, સાતમાં ત્રણ નક્ષત્રો પીઠ ઉપર બનવૃદ્ધિ, આઠમાં બે નક્ષત્રો નાસિકાએ પતિક્ષય આ રીતે વૃષભચકનાં નક્ષત્રોનાં ફળ નgવાં.