________________
पद्मश्री स्थपति प्रभाशंकर ओघडभाइ सोमपुरा शिल्पविशारद का संपादित प्रणित शिल्प स्थापत्य का अलभ्य साहित्य
ग्रंथो का प्रकाशन ૨. સીવ :-- વિશ્વકર્મા પ્રણિત પ્રાસાદ શિલ્પને મહાન ગ્રંથ ૭૬+ ૪૮૮ = ૫૫૪ પૃષ્ઠોને મોટી રોયલ સાઈઝ જેમાં ૩૫• આલેખ (ડ્રાઈગે) હાફટોન બ્લેક ફોટા
બ્લોક ૧૧૦ મૂળ સંસ્કૃત ક પાઠ તેનો ગુજરાતી અનુવાદ. તેમાં ગર્ચ અને ટીપણું સાથે ભરપુર સંપૂર્ણ વિવરણ સમજ સાથે દલદાર ગ્રંથના અધ્યાય ૨૭. અનેક દેવદેવીઓની શિલ્પાકૃતિઓ અને છેવાને ઇલીવેશન સાથે આપેલા છે. સ્થપતિ પ્રભાશંકરભાઈના દીવ કાળના સક્રીય અનુભવના નિચોડ રૂ૫ આ અદ્ભુત ગ્રંથ ભારતમાં પ્રથમ પ્રકાશિત થયેલ છે. તેમના અનુભવની પ્રશંશા વિદ્વાને એ કરી છે. ૫૦ પ્રશ્કેની વિહ પૂર્ણ પ્રસ્તાવના પઠન કરવાથી સંપાદકની કુશળતા, અનુભવ અને વિતાને પરિચય થાય છે. રાષ્ટ્રપતિ ડે. રાજેન્દ્રપ્રસાદે આ ગ્રંથની પ્રસંશા કરી ચાર હજાર રૂા. પારિતોષિક સન્માન સાથે શ્રી સેમપુરાજીને આપીને તેમનું બહુમાન કરેલ છે. ના, જામસાહેબ, પૂ. ૧. ગવર્નર શ્રી. ક. મા. મુનશીજી, પુરાતત્વજ્ઞ શ્રી વાસુદેવશરથજી શ્રીમદ્ શ્રી શંકરાચાર્યજી અને જૈનચાર્યજી વિજયસૂરિશ્વરજીએ ગ્રંથની પ્રમાણિકતા ઉપયોગીતાની પ્રશંસા કરી છે. અલગ ગ્રંથના ઉતરાર્ધમાં જૈનપ્રાસાદ પ્રતિભા પરિકર ચક્ષયક્ષણ આદિના આલેખને સાથે આપેલ છે. ગંથની પ્રતિ અલ્પ રહી છે. હાલ તેનું મુલ્ય રૂા. ૩૦ પિસ્ટેજ અલગ.
૨. ફra : વિશ્વકમાંપ્રણિન નારદ અને વિશ્વકર્માના સંવાદરૂપ આ ગ્રંથ મહાપ્રાસાદની રચનાને અભૂત અતી મહાગ્રંથ છે. સધાર પ્રાણા, ચતુમુખ મહાપ્રાસાદોને વિવય સવિસ્તર આપેલ છે. બે ત્રણ ભૂમિ ઉદયના મેઘનાદ મંડપની રચના દ્વાદશ ભૂમિ ઉદયના પ્રાસાદની રચના અનેક પ્રકારના મંડપે પૃથક પૃથક પ્રકારના કસા છે. ગ્રંથના ૨૨ અધ્યાયે પ્રાપ્ત થયેલ છે તેમાં ૮૦૦ સંસ્કૃત મૂળ કલેક તેને ગુજરાતી અને હીન્દી અનુવાદ સાથે વિવરણુંતેમાં અર્થ સમજણ અને આલેખન ચિત્રો નકશાઓ સાથે આપેલ છે. અનેક દેવદેવીઓના સ્વરૂપ બત્રીસ દેવગનાઓના લક્ષણ સ્વરૂપે સાથે તેના આલેખને આપેલા છે. નકશાઓ ફોટાઓ વગેરે સાથે ૫૮+ ૩૨૪ = ૪૨ પૃષ્ઠોને અલભ્ય દુષ્પાપ અવર્ણનીય ગ્રંથ છે તેની ભૂમિકા પુરાતત્વ વિદ્વાન છે. મોતિચંદજીએ લખી, સંપાદક માટે ગ્રંથની પ્રસંશા કરી છે. મુલ્ય રૂ ૨૫ પચ્ચીસ પિોટેજ અલગ
૩. કાવત્ર ગંગા : મૂળ સંસ્કૃત સાથે હીન્દી અનુવાદ કરેલ છે. ૮૦ રેખા ચીત્રો હાફટોન બ્લોકે ૨૦ છે. પંદરમી શતાબ્દીમાં મેવાડના મહારાણા કુંભાના સ્થપતિ મંડળ સૂત્રધારના કનિષ્ઠ બંધુ “ નાથજી”એ આ ગ્રંથની રચના વાસ્તુ મંજરીની કરેલી તેનું પ્રાસાદ સ્તબક-પ્રાસાદ મંજરી.” અનુવાદ સાથે તેના અર્થ વિવરણ ટીપણ સમજ સાથે તેના રેખા ચિત્રો સહિત સંપાદન કરેલ છે. અભ્યાસની દષ્ટિએ ઉત્તમ ગ્રંથ છે અનેક શિલ્પપ્રથાના પ્રમાણે આપેલા છે. મુલ્ય રૂા. ૭ સાત પિસ્ટેજ. અલગ