________________
૧૫
स्तम्भस्वरूप
इन्द्रवज्रा "रुद्रामिधानं चतुरस्रकच भद्रं तथा चैव सुभद्रयुक्तम् ।
संवर्धमानप्रतिभद्रयुक्तं स्तम्भा गजांजगंजस्वस्तिकाश्च ॥ २८ ॥ સ્તંભના સ્વરૂપ અને તેના નામાભિધાન-ચોરસ સ્તંભને રુક, ભદ્રવાળા સ્તંભને સુભદ્ર, પ્રતિભદ્રવાળા સ્તંભને સંવર્ધમાન અને અષ્ટકોણ સ્તંભને ગજ અથવા સ્વસ્તિક નામ કહ્યું છે.
शार्दूलविक्रीडितम् स्तम्भमानप्रमाण
प्रासादोऽपि दशकं पृथुलं रुद्रांशक भद्रकं व्यासे हस्तसुरालये च पृथुलं सूर्याशकं स्तम्भकम् । विश्वोश( विश्वेशो )निलयं वदन्ति विबुधाः शकांशकं पञ्चम
२०प्यासे दीर्घचतुर्गुणश्च सकलः स्तम्भस्तु कार्यों बुधैः ॥ २९ ॥ સ્તમ્ભમાન પ્રમાણ ગજ ક્ષીરા દીપાર્ણવ પ્રાતિ. ગજ ક્ષીરા દીપાર્ણવ પ્રા.તિ.
૩૦ ૨૭ ૨૭ ૨૦ ૩૩ ૩૨ ૩૨
૨૫ ૪૧ ૩૭ ૩૭ ૧૨
૪૪ ૧૩ ૧૩
૩૫ ૫ ૪૪ કપ, ૧૫
૪૦ ૫૬ ૪૭ ૪૮ ૧૬ ૧૬ો.
૪૫ ૫૯ ૪૯ ૫ગી ૧૮ ૧૮
૬૩મા પર ૫૦
૫૩ ૯ ૨૧ ૧લા ૧૯મી ૧૦ ૨૩ ૨૧ ૨૧ ૧૧ ૨૫ . ૨૨ ૨૨. ૪૨ ૨૭
૨૯ અન્ય ગ્રંથોમાં સ્તંભના આકાર અને નામાભિધાન – રતંભઆકાર ચોરસ ભદ્ર પ્રતિભદ્ર અછાશ સાળાશ બત્રીશાંશ વૃત તિલક રુદ્ર સુભદ્ર સંવર્ધન સ્વસ્તિક – અપરાજિત ૩ ૩૧
1 સુચક ભદ્રના વર્ધમાન અષ્ટાંક – – મત્સ્યપુરાણ ફુચક - -- વજક વિજક પ્રથિલક વૃત માનસાર બ્રહ્મકાંત -- -- વિશુકાત રુદ્રકાન્ત સ્કંધકાન્ત એક સ્તંભમાં ચોરસ અછાંશ ગેળ વચમાં ધટપલવ આદિ અનેક પ્રકારથી અલંકૃત રૂપવાળા થાય છે.
૩૦ વ્યાસથી ચતુર્ગુણ સ્તંભ દીર્ધનું પ્રમાણ ઈટના જેવું સ્થળ છે. ઉપરના જે પાંચ પ્રમાણો આપેલા છે તે પાષાણના સ્તંભના સમજવાં. જુદાં પ્રમાણુ દેવાને હેતુ વાસ્તુદ્રવ્યની દઢતા પર આધારિત રહે છે. પોરબંદર, ધ્રાંગધ્રા, જોધપુરી પત્થર માર્બલ વગેરે દ્ર પર આધાર રાખે છે.
૧૩
૧૫
૧૫
6
૨૪
૨૪.
1 ગ્રન્થોનાં નામ