________________
दण्ड दीर्घमान
प्रासादकोणमर्यादा सप्तहस्ता न मध्यतः । गर्भमानेन कर्तव्यं हस्तः स्यात्पश्चविंशतिः ॥ ३३ ॥ रेखामानं च कर्तव्यं यावत्पञ्चांशहस्तकम् । अष्टमांश यदा हीनाधिक्यं कन्य ज्येष्टमानतः ॥ ३४ ॥
क्षीरार्णव વજદંડની જડાઈનું માન કહે છે. એક હાથના પ્રાસાદને પણ આંગુલ જાડો વજદંડ રાખો. બેથી પચીસ હાથ સુધીના પ્રાસાદને પ્રતિહસ્તે અર્ધા અર્ધા આંગુલની વૃદ્ધિ જાડાઈમાં કરવી. છવ્વીસથી પચાસ હાથ સુધીના પ્રાસાદને પ્રત્યેક હાથે પા પા આંગુલની વૃદ્ધિ દંડની જાડાઈમાં કરતા જવી. એક (વિવમ) પર્વ = ગાળા અને બેકી (સમ) ગ્રંથી = કાંકીને ધ્વજદંડ સુખ દેનાર જાણવા ૩૧-૩૨
હવે ધ્વજદંડની લંબાઈનું માન કહે છે. એકથી સાત હાથ સુધીના પ્રસાદને બહાર રેખા વિસ્તારે હોય તેટલે ધ્વજદંડ લા રાખો. આથી પચીસ હાથ સુધીના પ્રાસાદને ગર્ભગૃહના માન જેટલો ધ્વજદંડ લાંબે રાખ. છવ્વીસથી પચાસ હાથ સુધીના પ્રાસાદને શિખરની રેખા માને-પાયા જેટલે વિસ્તાર-ધ્વજદંડ લાંબો રાખવો. જે માન આવ્યું હોય તે મધ્યમાન જાણવું. તેને આઠમે અંશ અધિક કરવાથી જેઈમાન અને આઠમ અંશ ઘટાડવાથી કનિષ્ટમાન ( ધ્વજદંડવું) જાણવું. ૩૭-૩૪
दण्डकाष्ठ
शिंशपः वंशखदिरमधुकोरुणचन्दनं ।
सुवृतः सारदारुश्च ग्रन्थिकोटरवर्जितः ॥ ३५ ॥ ધ્વજદંડનું કાછ સીસમ, વાંસ, ખેર, મહુડા કે ચંદનનું પસંદ કરવું. કાઇ ગાંડવાળું ન હેવું જોઈએ. ૩૫
४ घण्टोदयप्रमाणेन स्तम्भिकोदयः कारयेत् । ध्वजावती स्तम्भिका च चाष्टश्रवा (व) वृतास्तथा ॥ तदूधै कलशं कुर्यात् वंशबन्धप्रतिहस्तके ॥ ३६ ॥
दीपर्णव
ધ્વજાદંડની સાથે ઊભી ખંભિકા ધ્વજાધારથી આમલસારા સુધીના પ્રમાણની અછાંશ કે ગેળ કરવી તેના પર મગરે કરવો. વજાદંડ અને ખંભિકાને મજબૂત ત્રાંબાના પાટના બંધે ગજે ગજે જડવા. ૩૬
૪ વજદંડ સાથે સ્તંભિકા આમલસારા જેટલી ઊંચી રાખી દેવનદંડની સાથે બાંધવી. આ પ્રમાણ અપરાજિત આદિ પ્રાચીન ગ્રંથોમાં સ્પષ્ટ આપેલ છે. વર્તમાનમાં ઑલિકાની પ્રથા નથી, તેથી કેટલાક શિલ્પીઓ તંભિકને નિરર્થક માને છે. પરંતુ શાસ્ત્રોમાં તેને પાઠ છે. મંડનરત્રધારે કે નાથુએ સ્તભિકા વિશે કહ્યું નથી. સંક્ષિપ્ત સંકલનના હેતુથી તેણે કહ્યું ન હોય,