________________
૧૨૯.
अथ संवरणा
લંવાળા કવામિ વ્ર વાઘબ્દ (ગ્રા). चतुर्घण्टाभियुद्धया च यावद्दे( दे)कोत्तरं शतम् ॥ ३३ ॥ पञ्चविंशतिरित्युक्ता विभक्तिर्भागसबाल्यया । विभक्तिरष्टभागाद्या यावद् वेदोत्तर शतम् ॥ छाद्योगमास्तरकूटस्तदूर्चे घण्टिका भवेत् ॥ ३४ ॥
હવે હું સંવરણ વિશે કહું છું. શરૂમાં પાંચ ઘંટાથી ચાર-ચાર ઘંટાની વૃદ્ધિ કરતાં એકસે એક ઘંટા સુધીની; તેના ભાગ સંખ્યાથી પચીસ સંવરણ કહી છે. વિભક્તિ ભાગ સંખ્યામાં પહેલી આઠ ભાગની સંવરણથી એકસે ચાર ભાગ સુધીની એમ પચીસ સંવરણા ચારચાર ભાગની વૃદ્ધિથી કરતા જવું. પ્રત્યેક થર નીચે છાજલી. તે પર મધ્યે દોઢિયા અને ખૂણે કૂટ, તેના પર ઘંટા એ વિધિથી સંવરણના થર સમજવા. ઉપર ભદ્રના ઉરુગ્ગની જેમ ઉરુઘંટા અને સર્વોપરિ મધ્યે મૂલ ઘંટા પર કળશ સ્થાપન કર. ૩૩-૩૪ શર્તિત-પ્રોત્સા–
स्तम्भगर्भे भित्तिगर्भ तन्मध्ये च विचक्षण । तोरणस्योभयस्तम्भौ ब्रह्मगर्भ तु संस्थितौ ॥ ३५ ॥ पीठकुम्भीस्तम्भभरणशिरगडदीपुनः शर् । vટ્ટ ૩ વોર શુટ (ફૂટ) છાયો ઐતિજ ૨૬ . स्तम्भद्वयेन चोत्तुङ्गं युग्मस्तम्भैर्मालाधरः । चतुरस्र-चतुःस्तम्भैर्विचित्रः परिकीर्तितः ॥ ३५ ॥ स्तम्भस्योभये पक्षे वेदिका चित्ररूपकम् । મિ તમ્મનું પાતામર્થ()મુરચતે ૨૮
दीपार्णव હે બુદ્ધિમાન શિલ્પી, તેરણના બે સ્તબ્બે પ્રાસાદના પદના ગર્ભે કે ભીંતના ગર્ભે કે તે બે વચ્ચે સ્થાપન કરવા, પરંતુ સમુખની ઊભા બ્રહ્મગર્ભની બેઉ બાજુ તેરણના બેલ સ્તંભે ઊભા કરવા. કામદ પીઠ પર કુંભી, સ્તન્મ, ભરણું, સરૂ, તેપર ગડદી = ઠેકી પર ફરી ભરણું સરૂ ચડાવી તે પર પાટ આડે મૂકો. તેના પર કૂટછા, તે પર સ્તંભગર્ભ તિલક કરવું અને મયમાં ઈલિકા તેરણ અને દેવસ્વરૂપે કરવાં.
(૧) બે સ્તંભના પ્રતોલ્યાને ૧ ઉગ, (૨) જોડકા સ્તંભેવાળા પ્રતલ્યાને ર માલાધાર, (૩) ચાર સ્તરની ચેકીના પ્રતલ્યાને ૩ વિચિત્ર, (૪) ચાર સ્તંભની ચોકીને બે
બાજુ કક્ષાસન કરવાથી ૪ ચિત્રરૂપ અને (૫) છ ખંયુક્ત પ્રતલ્યાને ૫ મકરવજ કહે છે. . આમ પાંચ પ્રતલ્યાનાં સ્વરૂપે જાણવાં. ૨૫-૨૦
॥ इति मण्डपाधिकारः ॥