________________
૫૪
એક કુંભ બરાબર લખરા રાખે, બીજું કુંભીથી અધ ભાગે, ત્રીજું કુંભીથી ત્રીજા ભાગે, ચેાથું કુ’ભાથી ચાચા ભાગે ઉંબરા ગાળવા (નીચે ઉતારવા ) એમ ચાર વિધાન કહ્યાં.૨૫
अर्धचन्द्र-
શાખાઉયના ચાર ભાગમાંથી સવા ભાગના શાખાના રૂપના ફૅશ
शार्दूलविक्रीडितम्
देये व्याससमो हि चन्द्र उदितस्त्वर्धेन विस्तारतः अर्बे चन्द्र. इदञ्च शङ्खकमलं शाखोदरे पादुका ।
स्थाप्यं चात्र खुरान्तिकं पुनरिदं चन्द्रस्य पीठं समं तस्योर्ध्वे क्रियते दम्बरविधिः पूजाप्रतिष्ठादिकम् ॥ २२ ॥
૨૫ કુંભી ઉદ્દેમ્બર ગાળવા સ'ખંધમાં શિલ્પીવમાં વિવાદ છે. એક વગ એવું માને છે કે ગાળવા ઉતારવાને! હુંાય ત્યારે તલકક્ડા અને કુંભીપણુ ઉતારવી જોઈ એ-પ્રતિપક્ષ એવી માન્યતા ધરાવે છે કે મ્મન સમા જીમ્મી સમ્મઐવોટુમ્બરમ્ । કુ...ભી અને તલકડા ઉતારવા જોઈએ નહિ. શાસ્ત્રકાર તા ખરા ઉતારવાનુ કહે છે, પણ તેની સાથે તલકડા કે કુંભાએ ગાળવાના ન હોય. વિવાદ મધ્યસ્થ ષ્ટિથી જોઈએ તે સાંધારપ્રાસાદમાં ખરા સાથે કુલી પણ નીચે ઉતારેલી કેટલાક જૂના દાખલામાં જોવામાં આવે છે. હુ એમ નથી કહી શકતા કે અન્ને પક્ષ જૂઠા છે, ગ્રન્થમાં આપેલા બ્લેક નકામાં તલકડાથી ખરા ગાળેલા છે. ખીજો પક્ષ તે એ માન્યતાથી ઊલટા છે. તે તો ઊખરા સાથે તલકડા પણ નીચે ઉતારવા અને કુંભીઓ પણ ઉતારવાનું કહે છે.