________________
૫૩
દ્વારવિસ્તાર કહે છે—દ્બારની ઊંચાઈના પ્રમાણથી અંધ ભાગે દ્વાર પહેાળુ` રાખવું એવુ વિદ્યાનાએ કહ્યું છે. દ્રારાયના સેાળમા અશ વિસ્તારમાં અધિક રાખે તે દ્વાર સુંદર દેખાય છે. પ્રાસાદની કણ રેખા બરાબર ફરકે એવા ઉંબરે સ્થાપન કરવા.
अथ पंचशाखा- मेदिनी:
पञ्च (त्र) शाखा च गन्धर्वा रूपस्तम्भतृतीयके 1 पुनः गन्धर्व स्वत्वशाली पश्चशाखा विधीयते ॥ १२ ॥
પચશાખાના જાડાઈમાં છ ભાગ કરવા. ૧ પરસાખા, ૨ ગન્ધશાખા, ૪ મધ્યમાં રૂપસ્ત ભ બે ભાગ પહેાળે, ૪ ફ્રી મન્ધ રાખા અને પાંચમી બવશાખા (સહશાખા ) એ રીતે પચશાખાની વિધિ જાણવી. રૂપસ્તલ બે ભાગને, માકીની ચાર શાખા એકેક ભાગની કરવી,
सप्वशासा- हस्तिनी
पत्रशाखा च गन्धर्वा रूपशाखास्तृतीयकम् ।
स्तम्भशास्त्रो भवेन्मध्ये रूपशाखा तु पश्चमी ॥ १३ ॥
षष्ठी स्यात्खत्वशाखा व सिंहशाखा च सप्तके । प्रासादकर्णसंयुक्ता સિાલાપ્રસૂક્ત ૧૪ ॥
સપ્તશાખાના ન્નડાઈમાં આઠ ભાગ કરવા. ૪ યંત્રસાખા, ૨ ગન્ધ શાખા, ૩ રૂપશાખા, ૪ મધ્યના રૂપસ્ત`ભ ( ઍ ભાગ ), ૫ રૂપાખા, હું અવશાખા, ૭ સિંહશાખા બણની. મત્યેક ઉપશાખા એકેક ભાગની અને મધ્યના પસ્તલ એ ભાગનો કરવા. પ્રાસાદની રેખાની ખરાખર સમસૂત્રે ફરકે તે રીતે સિદ્ધશાખા અને પત્રશાખા એકસૂત્રે રાખવાં.
नशाखा पश्चिनि
पत्र गन्धर्वसंज्ञा
च रूपस्तम्भर तृतीयकम् । चतुर्थी खल्वशाखा च मन्धर्वा चैव पञ्चमी ॥ १५ ॥ रूपस्तम्भस्तथा षष्ठी रूपशाखा ततः परम् ।
पत्रशाखा च सिंहस्य मूलकर्णेन संस्थिता ॥ १६ ॥
નવશાખાની જાડાઈમાં અગિયાર ભાગ કરવા. તેમાં બે રૂપસ્ત'લ મુખ્ય ભાગના અને બાકીની ઉપ્રશાખા એકેક ભાગની સમજ, ૧ પત્રશાખા, ૨ ગન્ધ શાખા, ૭ પસ્તમ્ભ, ૪ ખવશાખા, ૫ ગન્ધ રાખા, ૬ બીજો રૂપસ્તંભ, ૭ રૂપશાખા, ૮ ખુલ્લશાખા, ૯ સિંહશાખા જાણવી. પા ખા અને સિંહશાખા મૂળ રેખાના સમસૂત્રે રાખવી.
અપરાજિતમાં શાખાની જાડાઈમાં આય દેવાનુ તુ છે. ન કાઇ ગ્રન્થમાં વિશાખા ષષ્ઠવંશ, પચશાખા પ્`ચમાંશ, સપ્તશાખા ચતુર્થાંશ અને નવશાખા તૃતીયાંરા ભાગે વિસ્તારમાં રાખવાનુ વિધાન છે, શાખામાં જે દૈવને માસાદ ડૅાચ તેના પ્રતિહાર દ્વારપાળનાં સ્વરૂપા ચાક્ત દિશાનાં કરવાં, વિષ્ણુ મંદિરના દ્વારશાખામાં દશાવતાર—જૈનામાં વિદ્યાદેવીનાં સ્વરૂપા કરે છે. પ્રાચીન મશિની શાખામાં ગંગાજમનાનાં સ્વરૂપા થતાં.