SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ ત સૂત્રધાનશ્રીવવિરચિતે વાસ્તુશાસ્ત્ર (વેરાયા ) વાત શતશિરાથાનવિધિનમ દ્રિતીયોચાય છે ? . કુર્મશિલારોપણ વિધિસમયે ભેરી મુદફશ શંખ આદિ વાજિંત્રોને ધ્વનિ, સંગીત, વેદમન્ચોના ઉચ્ચારણ સાથે પુષ્પફળચંદનાદિથી પૂજનવિધિ કરીને મત્સ્ય, દેડક, મકર આદિ અને ક્ષેત્રપતિ-વાસ્તુ-દિપાલ આદિની પૂજાવિધિ અને શિલ્પીનું પણ પૂજન કરવું. તે પ્રાસાદ રાજભવનાદિ નિર્માણમાં શુભપ્રદ જાણવું. (૨૬). ઇતિ સૂત્રધાર શ્રી વીરપાલે રચેલા વાસ્તુશાસ્ત્રના ( બેડાયા) પ્રાસાદતિલક નામના ગ્રંથમાં ખાતકર્મશિલા સ્થાપન વિધિને સ્થપતિ પ્રભાશંકર ઓઘડભાઈ સોમપુરાએ કરેલ ગુજરાતી અનુવાદ સાથે બીજો અધ્યાય (૨) પૂર્ણ થયે. S = = = કંક = - -- ETS - E * ! - ' 'હા' કઈક છે .
SR No.008428
Book TitlePrasad Tilaka
Original Sutra AuthorN/A
AuthorPrabhashankar Oghadbhai Sompura
PublisherBalwantrai Sompura
Publication Year
Total Pages162
LanguageHindi
ClassificationBook_Devnagari & Art
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy