SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ ગ ગર્ભગૃહના નીચે પાયામાં ફૂમશિલા સંપુટના રૂપમાં સ્થાપન કરવી. દિશાના ગર્ભ અને વિદિશાના કાણે ( ભીંતાના ) પાયા નીચે સમ્પુટરૂપે સ્થાપન કરવી. આય, નક્ષત્ર, ગણુ, અંશક, વ્યય, ગુણુ અને તારાબલ આદિ ગણિત મેળવીને પ્રાસાદની રચના કરવી. કૂર્મ શિલાસ્થાપનના મુહૂર્ત પર આયા અને પ્રમુખ શિલ્પીને અન્ય શિલ્પી આદિને સંતુષ્ટ કરવા. (૨૫) નટ્ઠા शार्दूलविक्रीडितम् — મેરી-જ્ઞાન-૮વા-ત્તેિ શીતે ૨ વન ભદ્રા स्थाया कूर्मशिला व पूजनविधिः पुनैः फलैवन्दनैः । पूज्यौ मत्स्यकमण्डुको च मकरः क्षेत्राधिनाथस्तथा પ્રાસાદના ખનન અને ખાત એ એક ક્રિયા પૃથક્ છે. પ્રથમ શુભ મુહૂર્તે ભૂમિ ખાદ્યવાના પ્રારભ કરે તેને ખુનનિધિ કહે છે. ભૂમિ સ’પૂર્ણ ખાદાચા ખાદ વિધિથી ભૂમિપૂજન કરીને શિલાસ્થાપન વિધિ કરવામાં આવે તેને શિલારાપણ વિધિ કહેવામાં આવે છે. શિલાનું નામ દિશા સા પૂર્ણાં અપરાજિતા વિજયા મગના જિતા કરણીશિલા वास्तौ दिक्पत्र (त) यस्तथा लयविधौ शिल्पे शुभं पूजनम् ॥ २६ ॥ પૂ અગ્નિ દક્ષિણ તેઋત્ય પશ્ચિમ વાળ્ય ઉત્તર ઈશાન મધ્ય ચિહન 디 સરવા *ડ ખમ પાશ ધ્વજા અંકુરા ત્રિશૂલ નવચે વસ્ત્રવણ ન પીત રક્ત શ્યામ નખળી પાંડુ શ્વેત લીલા શ્વેત રક્તવ ગર્ભગૃહ તેની ભી'તાને ઉપાંગાને આગળ કૌલીરહિત સારા વિભાગનું (બ્લાકનું” ) ખોકામ કરવામાં આવે છે. તેના બે હેતુ છેઃ એક તે! ઉપરના શિખરાદિના વજન પૂરતા દૃઢ પાયા અને બીજી' ભૂમિશુદ્ધિ રાલ્ય શેાધન કરવાની જરૂર કહી છે. શિલારાપણ વિધિસમયે પ્રથમ ભૂમિનું વિધિથી પૂજન કરતા પ્રાસાદસ્થાપન કરતાં તેની કાશ્યપી પૃથ્વીની આજ્ઞા પ્રાર્થના કરવી. નીચે નાગ કાચને કુભ-કળશ મૂકી તે પર શિલા દૃઢરીતે સ્થાપન કરવી અને તે શિલાને ફરતું ચણતર શિલાથી ઊંચુ' કરીને તે પર સ‘પુટરૂપે ખીજી ઢંક શિલા સ્થાપન કરવી. શિલ્પ ગમે!માં હસ્ત-હાથ અને ગજ એ પ્રમાણે એક જ અર્થ માં સમજવા,
SR No.008428
Book TitlePrasad Tilaka
Original Sutra AuthorN/A
AuthorPrabhashankar Oghadbhai Sompura
PublisherBalwantrai Sompura
Publication Year
Total Pages162
LanguageHindi
ClassificationBook_Devnagari & Art
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy