________________
S
शार्दूलविक्रीडितम् २९न्यूनाधिक्सभिदा समयमुनिभिर्मध्योत्तमा कन्यसौं एकैकं , विविध वदन्ति मुनयो मान विधेयं त्रिमिः । हीने हीनफलं करोति कुमतिं वृद्धौ विनाशं स्त्रियाः
न्यूनाधिक्यमिदं च नैव सकलं विज्ञाय कार्य नरैः ॥ ११ ॥ પીઠમાન જે કહ્યું તે મધ્યમાન જાણવું. તેને પાંચ અંશ હીન કરવાથી કનિષ્પમાન અને પાંચ અંશ અધિક કરવાથી ખમાન જાણવું. એમ પીઠદયના મુખ્ય ત્રણ ભેદ જયેષ્ઠ, મધ્યમ અને કનિષ્ઠ કહ્યા. હવે તે પ્રત્યેકના ત્રણ ત્રણ ભેદો કરવાથી પીઠદયના નવ ભેદ થાય. આ નવા ભેદથી પણ જે હીન કરે તે હીન ફળની પ્રાપ્તિ થાય; અને જે વૃદ્ધિ કરે તો સ્ત્રીનાશનું અનિષ્ટ ફળ પ્રાપ્ત થાય. આ બધું જાણીને ઉદયના માન પૂર્વ રીતેથી જાણ કરીને નવ ભેમાંથી પણ જૂનાધિક કરવું નહીં. ૧૧
उपजाति भद्र सुभद्रं कमल विधेयं वसुन्धरा सिंहमथैव व्योम । खगेश-हंस-वृषभं च पीठमाचाररूप गिरिमेखलायाः ॥ १२ ॥
૨૦ શાનરત્નકોશ, દીપાર્ણવ અને ક્ષીરાણુંવમાં પીઠમાન કહેલ હોય તેથી હીન કરવાનું કહ્યું છે. અહીં વીરપાલે કહેલા નવ મેદના કથનનું તે સમર્થન કરે છે :
अर्धभागे त्रिभागे वा पीठं चैव नियोजयेत् । स्थानमानाश्रयं ज्ञात्वा तत्र दोषो न विद्यते ॥
ज्ञानरत्नकोश अने क्षीरार्णव પીઠના આપેલ માનથી અરધા કે ત્રીજા ભાગના પીઠની યોજના સ્થાનમાનને આશ્રય જાણીને કરવી. તે રીતે ઓછું કરવાથી દોષ ઉન્ન થતા નથી. અહીં પીઠમાન દીધેલ છે તે ક્ષીરાર્ણવ અને દીપાર્ણવને મળતું છે.
૨૧ પીઠમાનના નવ ભેદ કહ્યા તેનું એક દૃષ્ટાંત માનપ્રમાણુ લેવાથી રપષ્ટતા થઈ જાય છે. છ ગજ નવ આંગુલના પ્રાસાદનું પીઠનું મધ્યમાન ૩૯ આંસુલ આવે છે. તેનું ચેષ્ઠ માન ૪૬ આંગુલ અને કનિષ્ઠ માન ૩૧ આંગુલ થાય છે. તે પરથી દષ્ટાંત રૂપ નવ ભેદના માનમમાણુ અને નામ આ નીચે આપેલો છે: ભેદનામ માપ
ભેદનામ માપ ભદ્ર : ૪૬ . જયેષ્ઠમાન
વસુંધર કપડા
મયજયેષ્ઠમાન સુભદ્ર ૩૯ . યેષ્ઠમધ્યમાન સિંહ ૨૮ અ. મધ્યમધ્યમાન કમલ ૩૧ અ. જયેષ્ઠકનિષ્ઠમાન મ રર . મધ્યકનિષ્ઠમાન
નામ
મા૫
ગરુડ હસ વૃષભ
૨૮. ૨રા ૧૮
કનિષ્ઠ કમાન . કનિષ્ઠમધ્યમાના . કનિષ્પકનિષ્ઠમાના