________________
એ ત્રણે પ્રકારના ભિદ્રોના પ્રત્યેકના ચતુર્થાશ નિકાલા રાખવા. તે ભિટ્ટ ચિત્રવિચિત્ર જુદી જુદી પુષ્પાદિની રચનાથી સુશોભિત કરવા. ભિટ્ટની ઉપર પીઠની સુંદર રચના કરવી. એવું શિલ્પશાસ્ત્રના વિદ્વાનોએ કહ્યું છે. ૭-૮
मालिनी पीठमानम् -
उदयमपि च पीठे हस्तसङल्यानुकूलं - હિનચારિત્રાચા મારવા विधुनयनकराख्यैरन्वितं मानमुक्तं
___ विबुधवरमुनीन्द्र रामहस्त प्रासादे ॥ ९ ॥ सकलनिलयमानं विश्वकर्मामतेन
जिनयुग्म(ग)युतसङख्या प्रोच्यते तुर्यहस्ते । दशद्विदशसमेता षट् च त्रिंशच्छतार्ध
युगभुवनकरको वृद्धिरुक्ता क्रमेण ॥ १० ॥
ની
mહાપીઠ 3ય માનવ
પીઠને ઉદય હસ્તસંખ્યાથી અનુકૂળ રાખ. એક હાથના પ્રાસાદને બાર આંગુલ
ચું પીઠ કરવું. બે હાથને સળ અંગુલ, ત્રણ હાથને અઢાર આંગલ, પીઠનું ઉદયમાન વિદ્વાન મુનીન્દ્રોએ કહેલ છે.
/
૯શ્વો ---- *ગરી - - ૪૩ જિયી - 7 ઝsષ્કાર
ચાર હાથના પ્રાસાદને ૨૮ આંગુલ, પાંચથી દશ હાથના પ્રત્યેક ગજે ચાર ચાર આંગુલ વૃદ્ધિ કરવી. દશથી વશ સુધીનાને ત્રણ બાણ આંગુલ, વિશથી છત્રીસને બબ્બે આંગુલ અને છત્રીસથી પચાસ હાથના પ્રાસાદને એકેક આંગુલની વૃદ્ધિ પ્રતિહતે ક્રમશઃ કરતાં જવું. સર્વ પ્રકારના પ્રાસાદને પીઠનું ઉદયમાન આ જાણવું એવું શ્રી વિશ્વકર્માનું કથન છે. ૧૦
ભટ્ટ અને મહાપીઠના થર