________________
ત્રિપુરુષપ્રાસાદમાં દેવસ્થાપનનું શુભાશુભ ફળ | વિષ્ણુ | શિra શ્રદ્ધા ! સુમસામ | ત્રિપુરુષપ્રાસાદમાં મધ્યમાં શિવ, ડાબી તરફ
– વિષ્ણુ અને જમણી તરફ બ્રહ્માની સ્થાપના ત્ર | વિનુ | વૈશ્ના | મ | કરવાથી અર્થલાભનું શુભ ફળ મળે છે. ! AM } રર ! વિષ્ણુ | હરિ | મધ્યમાં વિષ્ણુ, જમણી તરફ બ્રહ્મા અને ડાબી તરફ
શિવ ની સ્થાપના કરવાથી પ્રજા હાનિનું અશુભ | શિવ | ત્ર | વિષ્ણુ | ધનનારા ! ફળ પ્રાપ્ત થાય છે. ૨૩. જો મધ્યમાં શિવ, જમણી તરફ વિષ્ણુ અને ડાબી તરફ બ્રહ્માની સ્થાપના કરે તે દારિદ્ર, શત્રુવૃદ્ધિ, સુખનાશ, રાષ્ટ્રભંગ અને રાગના પ્રયનું અનિષ્ટ ફળદાતા જાણવું. જો મધ્યમાં બ્રહ્મા, જમણી તરફ વિષ્ણુ અને ડાબી તરફ શિવની સ્થાપના કરે તે સંહાર, સુખહાનિ, લક્ષમીનાશ અને મધની અ૫ વૃષ્ટિથી દુકાન અનિષ્ટ ફળદાતા જાણવું. ૨૪.
उपजातिः लिमपश्चसूत्र--
लिमपरिधिपृथुमूलसूत्रम्
ततो द्वितीयं पृथुपीठिकायाः ब्रह्मा च विष्णुस्त्वथ शङ्करात्तम्
उदयं भिभागं तृतीयश्च सूत्रम् ॥ २५॥ "चतुर्थकं लिङ्ग प्रणालमग्रं
यत्पञ्चमं लिङ्गशिरोऽन्तसूत्रम् न्यूनाधिके हानिकर प्रजायते
પ્રાપિતૃદ્ધિ સમ પર્વ સૂવે છે ૨૬ લિન્ગ પંચસૂત્ર કહે છે-લિફ્ટની ફરતી ગોળ પરિધિનું સૂત્ર એ પ્રથમ સત્ર; પીઠિકા = જળધારીની પહોળાઈ એ બીજુ સૂત્ર; લિડ્ઝના પીઠિકા સમેત ઉદય તેમાં ત્રણ ભાગ થાય છે. નીચેને રસ ભાગ બ્રહ્માભાગ, તે પર જળાધારીમાં પ્રવિષ્ટ અષ્ટાંશ ભાગ વિષ્ણુભાગ અને પીઠ પર ગોળ લિલ્શ પૂજાભાગ એ ત્રણ ભાગ એ ત્રણે મળીને ત્રીજુ સૂત્ર. લિલ્ગથી પરનાળના અગ્રભાગ સુધીની લંબાઈનું ચોથું સૂત્ર અને પીઠિકા જળાધારી ઉપર લિગો છયથી ફરી પીઠિકા સુધીનું સૂત્ર એ પાંચમું સૂત્ર. એ સર્વ સરખાં હોવાં જોઈએ. સરખાં હોય તે પ્રતાપદ્ધિ થાય છે. ઓછાં વતાં સૂત્ર થાય છે તેથી નુકસાન થાય છે. ( આ પંચસૂત્ર રાજલિગ્ન ને વિશે યોગ્યતાવાળું જાણવું. ) ૨૫-૨૬.
૩૪ અહીં શિવલિગ જળાધારીની પ્રનાલ વિશે કહ્યું, પરંતુ પ્રસાદની પ્રનાલના સ્થાને આ પ્રનાલ રાખવી જોઈએ, તેથી સર્વ દેવના પ્રાસાદની પ્રનાલ વિચાર ( વિશે ) કહે છે:
पूर्वापरास्यप्रासादनाले सौम्ये प्रकल्पयेत् । ___ तत्पूर्वे याम्यसौभास्ये मण्डपा वामदक्षिणे ॥ वास्तुमञ्जरी પૂર્વ અને પશ્ચિમ મુખના પ્રાસાદને ઉત્તર પ્રનાલ કરવી. ઉત્તર-દક્ષિણના પ્રાસાદને પ્રનાલ પૂર્વ દિશામાં રાખવી. મંડપને ડાબી-જમણી તરફ પ્રનાલ રાખવે.