________________
૧૯
૩૫
अष्टाश्रकश्चैव विट्पाल युक्तं तं तदूर्ध्वे च करोटकश्च । कुलाङ्गनानां चरितं च नाम नरैश्व कामं प्रदिशाम्यवश्यम् ॥ ८ ॥
મંડપના વિતાન—ઘુ મટની રચના કહે છે. અષ્ટાંશના પાટ પર સેાળાંશ વર્તુલ ગાળ કરીને તે પર કરાટક-ધુ’મટના થરા કરવા. કોટકમાં સ્વર્ગની અપ્સરાએ—દેવાઙ્ગનાએ, દેવચરિત્ર નરસિંહ રૂપા સાથે કામદેવની મૂર્તિનું વર્ણન આગળ કરીશું. ( ૮ )
वास्तुप्रतिष्ठाविषये निवेशः स्तभ्मः स्वकीर्तेस्तलतोरणं च ।
सुरप्रतिष्ठा च गृहप्रवेशः वेधादिदोषान् कथयामि तेषाम् ॥ ९ ॥
इति श्रीसूत्रधार वीरपालविरचिते वास्तुशास्त्रे ( बेडाया ) प्रासादतिलके सर्वसंग्रहे प्रथमोऽध्यायः ॥ १ ॥ આ ગ્રંથના અંત ભાગમાં વાસ્તુપ્રતિષ્ઠા વિષયનું જ્ઞાન, કીર્તિસ્તંભ, તિલકતારણ, દેવપ્રતિષ્ઠા, ગૃહપ્રવેશ અને વેધદ્યાદિનુ વિવરણ મેં આગળ કરેલુ છે. (૯)
ગીર
પ્રતિ સૂત્રધાર વીપાલે રચેલા વાસ્તુશાસ્ત્રના પ્રાસાદતિલક ગ્રન્થના સર્વાંસગ્રહને સ્થપતિ પ્રભાશંકર ધડભાઇ એ કરેલ ગુજરાતી અનુવાદ સાથેના પ્રથમ અધ્યાય (૧) પૂણૅ થયા.
ભા
MON મકરમૂખ—પ્રનાલજલચંડ દ્વારા નિગ ત
२ व्यालार्धे प्रयुक्तः