________________
७९
शार्दूलविक्रीडितम् कुन्निन्दविभागपीठपृथुलं वहि(ही)शयुग्मान्तरम् । तस्यान्ते कृतमेखला शशिपदे भागेकभागत्रयम् ॥ भागे चैव सपादसार्द्ध जलजमादौ च मध्यान्तयोः ।
ऊर्ध्व नन्दविभाग ईश उमया रामेशरागाहना ॥ २७ ॥ પીઠ જળાધારીની પહોળાઈને નવ ભાગમાં વચ્ચેના ત્રણ ભાગમાં શિવલિગ સ્થાપના અને બે બાજુ ત્રણ ત્રણ ભાગમાં એક ભાગની મેખલા (પટ્ટી) અને બે ભાગ જળમાર્ગ કરે. મેખલાના એક ભાગમાં તેના એક ભાગ, સવા ભાગ, દેઢ ભાગ પ્રમાણુથી જળાધારીને મેખલા કરવી. પ્રનાલના આરંભ, મધ્ય અને અંતમાં ક્રમાંક હીન કરવાલિફ્યની ચાઈના નવ ભાગમાં ઉપરના ત્રણ ભાગમાં ગળશંકર પૂજાભાગ અને નીચેના છ ભાગ ઉમાપીઠમાં સ્થાપિત કરવા. ર૭ (અહીં બાણલિઙ્ગ નહિ પરંતુ રાજવિદ્ગ વિશે જાણવું.)
उपजातिः दीर्घप्रमाणं किल वहिभाग
तदग्रव्यासस्तु तदर्द्ध एव । प्रणालभागत्रितयं तु कुर्याद्
मध्यकभागे हि जलस्य मार्गः ॥ २८ ॥ . પ્રિનાલની લંબાઈ-જળાધારીના વ્યાસના ત્રીજા ભાગની નીકળતી રાખવી. તે પ્રનાલની લંબાઈના ત્રણ ભાગ કરીને તેના ત્રીજા ભાગે વચ્ચે પાછું જવાને જળમાર્ગ કરો. ૨૮
उपजातिः लिङ्गप्रवेशनिधि
लिङ्गप्रवेशो यदि द्वारमध्ये
स्वदेशभको न हि राजवृद्धि(:)। पृष्टप्रवेशं न करोति लिहं खातं च कुर्यान हि याम्यभागे ॥ २९ ॥
इन्द्रवज्रा याम्याश्रित खामीविनाशहेतु
लिङ्गप्रवेशो द्विविधो बुधैश्च आकाशमार्गे कृतरन्ध्रमध्यं प्रासाद अर्धे च ततो द्वितीयः ॥ ३० ॥
उपजातिः स्वदेशसौख्यं धनराज्यवृद्धिः
खर्गे सुख स्वामी तथा करोति । धर्मस्य वृद्धिर्बहुधा प्रजायते
त्यजन्ति रोगाः पशुपुत्रलाभः ॥ ३१ ॥