________________
॥ देवतादृष्टिपदस्थापन ||
८२
॥ १ ॥
उच्छ्रयं द्वात्रिंशद्भागं द्वारमार्ग विशेषतः ।
अस्तैः अष्टभागं च शिवस्थानं च निश्चलम् ॥ १ ॥
इरश्व दशमे भागे द्वादशे जलशायिनं । मातरस्य द्वयाधिक्यैर्यक्षः षोडशान्विते ॥ २ ॥
अष्टादशैव कर्तव्यं उमारुद्रश्रिया हरिः । विंशमे ब्रह्मयुग्मं च तत्र दुर्गा अगस्त्यादयः ॥ ३ ॥
एवं विधेयं प्रकर्तव्य नारदादि मुनीश्वराः । एकविंशे भवलक्ष्मीः चतुर्विंशे सरस्वती ॥ ४ ॥ पश्चविंशे जिनस्थानं षड्विंशे च ( चा ) न्द्रमेव च । ब्रह्मा विष्णुस्तथारुद्रः सूर्यश्च सप्तविंशतिः ॥ ५ ॥
भैरवश्चण्डिकायैव एकोनत्रिंशदंशके । तत्पदं च परं शून्यं भूतप्रेतादिराक्षसाः ॥ ६ ॥
क्षीरार्णव
ગર્ભગૃહના દ્વારની ઊંચાઈના બત્રૌશ ભાગ કરવા. તેમાં નીચેથી આઠ ભાગ શિવલિગ સ્થાપનના જાણુવા. દશમે હશવ, ખારમે ભાગે રોષાયની દિષ્ટ રાખવી; ચૌદમા ભાગે માતૃકા દેવી; સેાળમે ભાગે યક્ષ; અઢારમે ભાગે ઉમા, રુદ્ર, લક્ષ્મી અને વિષ્ણુ અને વીશમે ભાગે બ્રહ્મા, સાવિત્રી એમ યુગ્મમૂર્તિની દૃષ્ટિ રાખવી. ત્યાં વીશમા ભાગે દુર્ગા-અગસ્ત્યનારદ આદિ મુનિની દૃષ્ટિ રાખવી. એકવીશમા ભાગે લક્ષ્મી, ચાવીશમા ભાગે સરસ્વતી, પચ્ચીશમા ભાગે જિન વીતરાગ, ટ્વીશમા ભાગે ચંદ્રની અને સત્તાવીશમા ભાગે બ્રહ્મા, વિષ્ણુ, રુદ્ર અને સૂર્યની દિષ્ટ રાખવી. આગત્રોશમા ભાગે ભૈરવ-ચડીની દૃષ્ટિ રાખવી. તે ઉપરના ત્રણુ શૂન્ય ભાગમાં ભૂત, પ્રેત અને રાક્ષસની દૃષ્ટિ રાખવી. ૧-૬
द्वारोच्छ्रयोऽष्टधाभक्त ऊर्ध्वभागं परित्यजेत् ।
सप्तमाष्टमे सप्तभागे दृष्टिसूत्र ( ) सुशोभना (नम् ) ॥ ७ ॥
वृक्षार्णव
સામાન્ય રીતે ઉચ્ચ દેવાનું દૃષ્ટિસૂત્ર કહે છે કે દ્વારની ઊઁચાઇના આઠ ભાગ કરી ઉપરને આઠમા ભાગ ત્યજી દેવા, અને સાતમા ભાગના ફરી આઠ ભાગ કરી તેના સાતમા ભાગે દેવષ્ટિ
रावी. ७