________________
सप्तभागमध्ये (च) चतुष्पष्टि विभाजिते । द्वात्रिंशोदयं कार्य प्रीवा भागं षष्ठं भवेत् ॥ १८ ॥ अण्डकं भास्करे विद्यात् अष्टचन्द्राविलोकित् । षड्भागवामलसारि च निष्कान्तं च अतः श्रुणु ॥ १९ ॥ भण्डके द्वादश भागं च सप्तमिश्चन्द्रकोधित( क )म् । षड्मिरामलमारि च चतुर्दशोकलशासनम् ॥ २० ॥ शिवे चेश्वरं रूपं (तु) ध्यानमूर्ति विचक्षणः । शिखरकर्णे प्रस्थाप्य जिने कूर्याज्जिनेश्वरम् ॥ २१ ॥
क्षीरार्णव
-
-
-
અમલસારો કળશ સહિત
હવે આમલસારાનું પ્રમાણ અને વિભાગ કહે છે. શિખરના સકંધબાંધણે છ ભાગ હોય તે આમલસારો સાત ભાગ પહોળા કરવો અથવા સ્કધ-બાંધણેના ઉપાંગોના બે પ્રતિથિપઢરાના તિર્યમાપ બરાબર આમલસારા વિસ્તાર કરે. (આ બને પ્રમાણ મળી રહે છે). આમલસારા વિસ્તારના આગળ સંત ભાગમાં ચોસઠ ભાગ આમલસારાના પહોળાઈના કરવા અને બત્રીશ ભાગ ઉચાઈના કરવા. તેમાં ગળું છ ભાગ, અંડક ૧૨ ભાગ, આઠ ભાગ ચંદ્રશ્ન