________________
- शार्दूलविक्रीन्तिम् द्वारमान
द्वार चन्द्रकलाजुलैस्तदुदयो हस्तैकदेवालये युग्मे रामयुगे च हस्तनिलयवृद्धयाजुलाः षोडशः। . हस्ते भद्रसुरालये तदुदयो द्वारस्य षट् सप्तभिः
यावद्धस्तशतार्द्धके तदुदिता वृद्धिस्तु युग्माजुलाः ॥ २० ॥ એક હાથના પ્રાસાદને સોળ અંગુલ ઊંચું દ્વાર કરવું. બે, ત્રણને ચાર હાથના પ્રત્યેકને સેળસેળ અંગુલની વૃદ્ધિ કરતા જવું. પાંચ હાથથી આઠ હાથ સુધીનાને ત્રણ ત્રણ અંગુલની વૃદ્ધિ કરવી. એક હાથના પ્રાસાદને છેતર અંગુલ દ્વાર ઉદયમાન થાય. નવથી પચાસ હથના प्रासाने प्रत्येक हाथे ०५७ मखनी वृद्धि ४२त! org. २०
शार्दूलविक्रीरितम् दीर्घार्धन · तु व्यास एव विबुधासकलाशाधिके । द्वारं विद्धि सुशोभनं च नलिनं कर्ण ह्यधो विन्यसेत् ॥ द्वारध्यासतदर्धतः समुदयेऽथोदुम्बरं शस्यते । कुम्भस्याधेत्रिभागपादरहितं. हीनो उदुम्बरम् ॥२१॥
ર૪ - અહીં દ્વારવિષયમાં સંક્ષિપ્ત કહેલું છે. ત્રિપંચ-સપ્ત નવ શાખા વિષય આવશ્યક હેવાથી પૂર્તિરૂપ અહીં પ્રસ્તુત કરું છું.
नवशाखा महेशश्च देवानां सप्तशाखिकम् ।
पंचशाखा सार्वभौमे त्रिशाखा मण्डलेश्वरम् ॥ શિવ મહેશના દેવાલયમાં નવ શાખાનું દ્વાર કરવું, સર્વ દેવને સપ્તશાખા, સાર્વભૌમ ચક્રવતીના મહેલને અપશાખા, અને માંડલિક રાજાઓને ત્રિશાખાવાળું દ્વાર કરવું,
भय त्रिशाखा-सुभगा चतुर्भागाङ्कितं कृत्वा त्रिशाखो वर्तयेतम् । मध्ये द्विभागिकं रूपं स्तम्भैकनिर्गमम् ॥ १० ॥ पत्रखल्वादिभाग कोणिका स्तम्भमध्यतः ।।
चतुर्थाशसपादेन द्वारपालकृतोदयम् ॥११॥ ત્રિશાખાની જાડાઈમાં ચાર ભાગ કરવા. વચલે ઉપસ્તંભ બે ભાગને, પહેને અને એક ભાગ નીકળત કરે, તેની બેઉ બાજુ પત્રશાખા અને બ૦શાખાઓ એકેક ભાગની કરવી. તેની વચ્ચે એક ખણી થોભા માટે કરવી. શાખાની ઊંચાઈના ચોથા ભાગમાં સવા ભાગને દ્વારપાળ ઊંચા કરે,