________________
૫૮
પ્રાસાદ રખાયે હોય તે વિસ્તારના પાંચમા ભાગની પાષાણુની ભીંતની જાડાઈ રાખવી. ઈંટના પ્રાસાદને ચોથા ભાગની ભાતા કરવી, કાષ્ટનાને છઠ્ઠા ભાગની, ચાંદી ધાતુના પ્રાસાદને સાતમે ભાગે ભીંતા જારી કરવી. બાકી રહ્યો તે ગ་ગૃહ જાણવે, ઉંબરાની ઊંચાઈના અર્ધ કે ત્રીજા ભાગ ગર્ભગૃહનું ભૂમિળિયું ઊઁચુ રાખવું. પ્રાસાદના આગળના ભાગે ( મ`ડપ અને ચેકી ઉત્તરાત્તર) પ્રમાણથી નીચાં રાખવાં. ૨૬
मंडोवरस्तम्भ - समन्वय -
उपजातिः
कुम्भी शिरस्तुल्यमुदुम्बरस्य स्तम्भस्य मानं ह्युद्रमतुल्यमुक्तम् भरणी भरण्यश्व कपोतशीर्षः छाये समाना पट्ट पिण्ड द्धिः ॥ २७॥
મ ડાવરના ઘરવાળાના કુંભા-કુંભી એક સૂત્રમાં રાખવા...સ્તંભ અને ઉદ્ગમ દાઢિયા એકસૂત્રમાં; ભરણી બરાબર ભરણું એકસૂત્રમાં; કપાત અંતરાળ એ સરાના એકસૂત્રમાં રાખવા. પાદ અને છજુ એકસૂત્રમાં રાખવાં. એ રીતે (નિરધાર ) પ્રાસાદના થરવાળા અને સ્તંભના છેડતા સમન્વય જાણવા. ૨૭
૨૮ મરાનિત, ફીરાળય, જ્ઞાનજો અને ટ્રીપાર્જનમાં
कुम्भी तु कुम्भके ज्ञेया स्तम्भो ज्ञेयो तथोद्गमम् । भरण्या भरणी ज्ञेया कपोताली तथा शिरः ॥ ५३ ॥ कूटछा पट्टसममर्द्धादये करोटकः दीपार्णव अ. ५
નિરધાર પ્રાસાદને આ ગ્રંથનું પ્રમાણ દીપા વાદિ પ્રામાં મડેવર સ્ત ંભના સમન્વયને મળતા પ્રમાણ પ્રમાણે છે. સાંધાર પ્રાસાદ વિષે અહીં કહેલ નથી. તેના સમન્વય જુદા હોય છે. અંદરના સ્તંભ, છેાડ અને બહારના મેટટા મેરુ મડવરના સમન્વય નીચે પ્રમાણે— प्रासादोदयो भवेद्यत्र इदं मानं तु कथ्यते ।
सभ्रमे महाऋषे उदयं च અત: જીતું ॥ ૨૭ lk कुंम्भि उदुम्बरान्ते च स्तम्भ शिरं च जंप्रयो.
पट्टे च उद्गमान्तेन
प्रथमं कूटछाद्यं च उद्गमं द्वितीय तृतीया भूमिपट्टे वै छायान्तमादि
शेषभूमि विराजिते ॥ २८ ॥ छाद्यकीसमम् । छाद्यकीसमौ ॥ २९ ॥
पट्टउद्गमोदरसमम् ।
निर्दोषे तद्भवेद्वास्तु पादप तु छाद्यके ॥ ३० ॥
સાંધાર પ્રાસાદના ઉદય મેરુમડાવરના થરમાન અને ભૂમિમજલા સબંધમાં કહ્યું છે. સભ્રમ પ્રાસાદના મંડાવરના થરના સાથે, હું મહાઋષિ, અંદરના સ્ત’ભાના ડના ઉદય સમન્વય વિશે હવે સાંભળે, સાંધાર પ્રાસાદની કુંભી અને ઊંબરા એકસૂત્રમાં રાખવાં, સ્તભ ભરણસરા જંધામાં સમાવવા, પાટઉદ્ગમ દોઢિયાના થરમાં મેળવવા, બાકી ઉપરની જાણવી. પહેલું' મૂઢાદ્યના પાટ દોઢિયાની છાજલીના સમસૂત્રમાં રાખવાં. ખીરુ અને ત્રીજી ભૂમિમાં પણ પાટછાજલી સમસૂત્રે રાખવાં. ઉપરના છ′ ખરાખર પાટ એક્સત્રમાં રાખવાં. પરંતુ વચલી ભૂમિમાં પાટ દેઢિયાના ઉદરમાં સમાવવાં,