________________
માનનારં ગ્રંથમાં વિશ્વકર્મા સત્યયુગમાં મૃગશીર્ષમાં બ્રહ્મકુલમાં થયા. વિશ્વકર્મા પુરાણનાં આધારે વર્તમાનમાં શિલ્પીઓ મહા સુદ ૧૩ ત્રયોદશીના રોજ વિશ્વકર્માને જન્મોત્સવ ઊજવે છે.
પદ્મપુરાણુ અને સિકપુરાણમાં વિશ્વકર્માનું સ્વરૂપ વર્ણન કરતાં પાંચ મુખ અને દશ ભુજા કહે છે. પાંચ મુખથી પંચશિલ્પીઓનાં નામ, કર્મ અને ગેત્ર કહ્યાં – ૧. શિપી–પાષાણ કર્મકાર; ૨. મનું–હકાર; ૩. ત્વષ્ટા-કેશકાર, ૪, મર્ય-કાષ્ઠકાર ૫. દેવા–સુવર્ણકાર સ્કંદપુરાણમાં નાગરખંડ . ૬, ૧૩-૧૪માં ઉલ્લેખ છે.
. રિરીચ યુતિ વગેરેમાં પણ વિશ્વકર્માના પાંચ મુખ, દશ ભુજ કહ્યાં છે તે પૂર્વાદિમુખ દિશાક્રમે મનુ, મય, ત્વષ્ટા, શિલ્પી અને દૈવજ્ઞ (તક્ષક) કહ્યા છે. તેમની દશ ભુજાઓમાં આયુધ કનુસાર કયાં છે. વિશ્વકર્માએ, કમંડળ, સૂત્ર, હથેડી, સાધણી ( લેવલ) પુસ્તક જમણા હાથમાં અને, ટાંકણું, ગજ (હસ્ત-કં), યુનાલેતું, માલાપ, અવલંબન (એળ) એ પાંચ ડાબા હાથમાં ધારણ કરેલ છે તેમ શિલ્પીઓ માને છે.
S
.
GSRTલ.
તા
20 som વાપુરાણ ભૂ-ખંડમાં વિશ્વકર્માના પાંચમુખને દશ હાથમાં–કેદાળી, પાવડે, તગારું, કુંભ, સુવણું કમંડળ-એ પાંચ ડાબા હાથમાં અને કરવત, હથેડ, સાણસી, અલંકાર અને અગ્નિકુંડ