________________
ऊर्ध्वदृष्टिविनाशाय अधो च भोगहानि च । सुखदा सर्वकालेषु समदृष्टिर्नसंशयः ॥ ८ ॥
ક્ષાર્થ જ, ૧૧૧ કહેલા દષ્ટિસ્થાનથી જે દષ્ટિ ઊંચી રાખે તે વિનાશ થાય અને જે દૃષ્ટિ નીચી રાખે તે સમૃદ્ધિને નાશ થાય. માટે કહેલા સ્થાન સરખું દષ્ટિસૂત્ર રાખવાથી સર્વકાળમાં સુખ જ રહે. તેમાં સંશય ન જાણ. ૮ प्रतिमा पीठमान
द्वारमष्टविभक्तं च त्रिधा भकं (च) सप्तभिः । पीठं च भागमेकं तु शेषं च प्रतिमा मुने ॥ ९ ॥ सप्तभार्ग भवेद्वारं षड्भागे त्रिधा कृतम् । द्विभागं प्रतिमामानं शेष पीठसमुच्छ्रयम् ॥ १० ॥ द्वारं षड्भागिक क्षेयं त्रिधा पञ्च प्रकल्पयेत् । पीठं तु भागमेकेन द्विभागे प्रतिमा भवेत् ॥ ११ ॥
क्षीरार्णव
ગર્ભગૃહના દ્વારે દયના આઠ ભાગ કરી ઉપર એક ભાગ તજી બાકીના સાત ભાગમાં ત્રણ ભાગ કરી તેમાં એક ભાગનું પીઠ-સિંહાસન અને બે ભાગનું પ્રતિમામાન જાણવું.જયેઇમાન ૯
બીજુમાન-દારોદયના સાત ભાગ કરી ઉપર એક ભાગ ત્યજી બાકીના છ ભાગમાં ત્રણ ભાગ કરી બે ભાગની પ્રતિમા અને એક ભાગનું પીઠ-સિહાસન ઊંચું કરવું તે મધ્યમમાન જાણવું –મધ્યમ માન ૧૦
૧ દેવતા-દષ્ટિ સંબંધમાં પૃથક્ પૃથક્ માં ભિન્ન ભિન્ન વિભાગ કહેવાથી એકસૂત્રતા મળતી નથી. દીપાર્ણવ અને ક્ષીરાર્ણવ બત્રીશ ભાગ દૃષ્ટિપદના કહે છે. અપરાજિતસૂત્ર ૬૪ ચોસઠ ભાગ કહે છે. ઠકુર ફે? વાસ્તુસારમાં દશ ભાગ કહે છે. દિગંબરાચાર્ય વસુનંદી નવ ભાગ કહે છે. દષ્ટાંતરૂ૫ જિન તીથલ કરની દષ્ટિસૂત્ર નેતાં ઉત્તરંગથી નવ ગુલથી બાવીશ આંગુલ સુધીમાં જિન દષ્ટિ આવે એ રીતે તેર આંગુલને તફાવત રહે છે. એમ એકવાક્યતા મળતી નથી. એથી બ્લેક ૭નું પ્રમાણ સર્વમાન્ય છે.
પ્રતિમામાન પ્રમાણ
Ø ઊભી પ્રતિમા છે માન
૨ બેઠી પ્રતિમા
આ આ
૧૧ ૨૧ ૩૧ ૪૧ ૪૩ ૪૫ ૪૭ ૪૯ ૫૧ ૫૭ ૬૩ ૭૩ ૮૩ ૯૩
૬ ૧૨ ૧૮ ૨૪ ૨૭ ૩૦ ૩૩ ૩૬ ૩૯ ૪ર પર ૬૨ ૭૨ ૮૨ ૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૦ ૩૦ ૪૦ ૫૦
માને ૨ પ્રાસાદ ગજ
હસ્ત