________________
૧૩૨
ધાતુ ઉત્તમમાં ઉત્તમ છે. પાષાણ, ઈટ અને કાઈ એ શ્રેષ્ઠ, મધ્યમ કનિદ વાસ્તુ દ્રવ્ય કહ્યાં છે, પરંતુ લેખંડ તે અધમમાં અધમ દ્રવ્ય કહ્યું છે. લેહકર્મ દેવમંદિરમાં વર્ષે જાણવું. ૩૭
કરાન્ન મન્દિર કૃપા પ્રારા થાળ ૨ | तद्गृहाण्यशुभान्वा(न्या )ह श्रियसत्र न विद्यते ॥ ३८ ॥
निर्दोषवास्तु શાસ્ત્રવિધિરહિત મંદિર, મજા કે રાજાનું ભવન કરવાથી તે ભવને અશુભ જાણુવાં. તેમાં લક્ષમી કદી વાસ કરતી નથી. ૩૮
In ::
શિવતાંડવ નૃત્ય