Book Title: Jain Dharm Vikas Book 02 Ank 04 05 06
Author(s): Lakshmichand Premchand Shah
Publisher: Bhogilal Sankalchand Sheth
Catalog link: https://jainqq.org/explore/522516/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈનધર્મ વિકાસનો કે સ્વગી . - આચાર્ય દેવશ્રી વિજયનીતિસૂરીશ્વરજી પુસ્તક ર છું. ] મહા, ફાગણ, ચૈત્ર : વીર સંવત ૨૪૬૮. [ અંક ૪-૫-૬. H તંત્રી : પ્રકાર : લક્ષ્મીચંદ પ્રેમચંદ શાહ, ભેગીલાલ સાંકળચંદ શેઠ. Page #2 -------------------------------------------------------------------------- ________________ | એપ્રીલ, સને ૧૯૪ર. જૈન ધર્મવિકાસ. વીર સં. ૨૪૬૮, પંચાંગ. વાર્ષિક લવાજમ.] વિષય-દર્શન. [રૂપિયા, અઢી. મહા, ફાગણ, ચિત્ર-વૈશાખ વિ. સં. ૧૯૯૮. સુદિ ૧૩ ક્ષય જ લ છે તારીખ 16. ૬૧ વદિ ૪ ક્ષય | સુદિ ૭ | વિષય. લેખક. પૃષ્ઠ. “શ્રી નીતિચતુર્વેરિાજા.” આચાર્યશ્રી વિરપક્વતની. ૧૦૫ | કાળધર્મનું ખરૂં રહસ્ય છે , આચાર્યશ્રી વિજયપદ્રસુરિજી. ૧૦૮ આચાર્યશ્રી વિજયનીતિસૂરિજીને અંજલી. મુનિશ્રી હેમેન્દ્રસાગરજી. ૧૧૫ “દૃાા .” भक्तजन. ૧૧૭. શાસન પ્રભાવકને પગલે. જીનભિક્ષુ. ૧૨૧ અંજલિ.” મહુવાકર. ૧૨૩ महाजनो येन गतः स पन्था. ૧૨૬ -‘વિરહકાવ્ય.” સેવાભાવી યુવક ૧૨૯ | ‘પૂજ્ય આચાર્ય દેવને અંજલિ. કવી, પ્રેમી. ૧૩૧ “જૂરી વિરદ્દિત વિશ્વમુ.” पंडित उमाशंकर दयाराम ૧૩૪ શાસન નાયકને પુષ્પાંજલી શાસ્ત્રી ગિરિજાશંકર મયાશંકર. ૧૩ ૬, ગુરૂદેવશ્રીના ચરણે. શ્રી સેવા સમાજના સભ્ય નરોત્તમદાસ ૧૩૭ સૌરાષ્ટ્રના નરરત્નના કાર્યોની નોંધપોથી. શ્રી લક્ષ્મીચંદ પ્રેમચંદ. ૧૩૮ Love of Holy highness. Shantikumar M Shah. આચાર્ય દેવનું જીવન પરાગ. પંડિત મફતલાલ ઝવેરચંદ. ૧૮૫ महापुरुषों का महिमा. मुनिश्री कुशलविजयजी. ૧૮૯ ; “વિરહ.) : શ્રી શાંન્તિલાલ ૧૯૦ “ગુણાનુરાગ;” ભોગીલાલ રતનચંદ કવી. ૧૯૧ શાસન પ્રભાવકનો સ્વર્ગવાસુ. સારાભ ઈ જેસંગભાઈ શેરદલાલ ૧૯૨ • પરિચય” શાન્તિકુમાર ૧૯૪. આચાર્યશ્રીનું વ્યકિતત્વ. પ્રભુદાસ બેચરદાસ પારેખ. ૧૯૭, રવિ ૧૯ આચાર્ય વિજયનીતિસૂરીશ્વરજી. ઝવેરી મુલચંદ આશારામ. ૨૧. ૬મંગળ ૨૧ વદિ ૧, ગુરૂ. શ્રી કુંથુનાથ મેક્ષદિન. સુદિ ૪, રવિ. રોહિણી, અને શ્રી | બુધ પર વદિ ૨, શુક્ર. શ્રી શીતળનાથ મંદિન. અભિનંદન ચ્યવનદિન. વી. ૭ ગુરૂ ર ૩ વદિ ૫, રવિ. શ્રી કુંથુનાથ દીક્ષાદિન. સુદિ ૭, ગુરૂ, શ્રી ધર્મનાથ વનદિન. વદિ ૬, સેમ. શ્રી શીતળનાથ અવનદિન. સુદિ ૮, શુક્ર. શ્રી અભિનંદન મોક્ષ વદિ ૧૦, શુક્ર. શ્રી નમિનાથ મોક્ષદિન. અને શ્રી સુમતિનાથ જન્મદિન. આ વિદિ ૧૩, સોમ. શ્રી અનંતનાથ જન્મદિન. સુદિ ૯, શનિ. શ્રી સુમતિનાથ દીક્ષાદિન. વદિ ૧૪, મંગળ. શ્રી અનંતનાથ દીક્ષા. સુદિ ૧૦, રવિ. શ્રી મહાવીર સ્વામી . કેવલદિન. ૧૪ બુધ ારા તથા કેવલદિન. અને શ્રી કુંથુનાથ જન્મદિન. સુદિર,મંગળ, શ્રી વિમળનાથ ચ્યવનદિન ૧૫ ગુરૂ || સુદિ ૩, શનિ. અક્ષય તૃતિયા, અને વર્ષીતપ પારણાદિન. સુદિ ૧૩, બુધ. શ્રી અજિતનાથ ઐયનદિન xએપ્રીલ ૩૦ દ્વારા વિજયનીતિસૂરિ જૈન પુસ્તકાલય, ગાંધીરોડ, અમદાવાદ, ' - 2 v $ જ જે છે ? १८४ ૧૬/ શનિ ૧૮ ૫ સેમ ૨ | ૮ શુક્ર ૯ શનિ || રવિ રે, /૧૧/સીમ ર | ૧૨ મંગળ ૨૮ Page #3 -------------------------------------------------------------------------- ________________ | નર્મવિણસ. ४-५ मी. पुस्त। २. भला-शम, स. १८९८. ॥श्रीनीतिचतुर्विशिका ॥ . लेखक : आचार्यश्री विजयपद्मसूरीजी. . ॥ आर्यावृत्तम् ॥ पणमिय थंभणपासं-थुत्तं सिरिणीइसरिराअस्स। विरएमि महुल्लासा-नियपरकल्लाणकरणद्वं ॥१॥ गुणगणरयणसमुई-गंभीरं धीरपुरिसमउउमणि । मुणिगणवइगीयत्थं-वंदे गुरुणीइसरिमहं ॥२॥ . जाओ जो विक्कमए-णहगुणनिहिचंदपमिइसंसिद्धे । इक्कारसीइ सुक्के-पक्खे वरपोसमासम्मि ॥३॥ जेहिं सुहवेरग्गा-गुरुवरसिरिभावविजयपासम्मि । णच्चा णिस्सारभवं-बहुविहदुक्खेहि परिकलियं ॥४॥ णिहिवेयणिहाणिंदु-प्पमिए वरिसे असाढमासम्मि । इक्कारसीतिहीए-सुक्के चारित्तमादिणं ॥५॥ णहसरणिहिंदुवरिसे-सुक्कचउत्थीइ माहमासम्मि ।। संजाया गुरुदिक्खा-जेसिं वदामि गुरुणीई॥६॥ इगरसनिहिंदुवरिसे-मग्गसिरे सुक्कपंचमीदियहे । : जेसि सूरियणयरे-गुरुणा दिणं गणीसपयं ॥७॥ पण्णासपयं जेसिं-नयणरसनिहाणचंद वरिसम्मि। इक्कारसीइ कण्हे-कत्तियमासस्स पक्खम्मि ॥८॥ सिरिसिद्धायलतित्थे-नियगुरुसंपुजभावविजएहिं। जिणसंघाइसमक्खं-दिणं पवरुस्सवाईहिं ॥९॥ गुरुभावविजयगणिणा-जइणउरीरायणयरमज्झम्मि । रससायरणिहिचंदे-सुके सुहपंचमीदियहे ॥१०॥ आयरियपयं दिणं-वरुस्सवाईहि संघपचक्खं । आयरियणीइसूरी-तत्तो विझ्या वसुमईए ॥११॥ Page #4 -------------------------------------------------------------------------- ________________ १०६ धर्म विक्ष कारियतित्युद्धारा-पालियसमणासुसारणाईहिं । कारिय गंथपसिद्धी-चउविहसंघोवयारपरा ॥१२॥ विण्णायसव्वसमया-आयरिया विजयणीइसरिंदा । गयणिहिणिहाणचंदे-पोसे कण्हे तईयाए ॥१३॥ गामिकलिंगमज्झे-समाहिणा मेयवाडमजम्मि । जाया देवा हरिसा-भन्वा पणमंतु ते सूरी ॥१४॥ तग्गुणसेवादक्खो-सिरिसंघो मुत्तिमग्गमुण्णइयं । आराहिऊण भावा-होउ विहियपुण्णकल्लाणो ॥१५।। सिरिहरिसमरिराया-पट्टहरा वायगा दयाविजया । . नियसीसा पण्णासा-सिरिदाणा मुत्तिपवरुदया ॥१६॥ संपयगणिणो चउरो-पसीसपयरे गणीसपण्णासा। माणविजयकल्लाणा-विजउत्तरमंगलो तइओ ॥१७॥ सिरिहरिसमरिसीसा-एए तिण्णिवि मणोहरा भिक्खो । उदयगणीसरसीसो-मिलिया सव्वे दस पयत्था ॥१८॥ सुहपरिवारे जेसिं-सगवीसइसग्गुणीससीसाणं । इगूणवीसइससा करेंड ते संघकल्लाणं ॥१९॥ सद्विपसीसेसु तहा-विहरंता साहुषो य पणपण्णा ॥ चउहत्तरिमुणिणाहा-करेउ ते संघकल्लाणं ॥२०॥ पावेतु सव्वजीवा-जिणवइवरसासणं ण जा मुत्ती। इंतु पचत्तविहावा-संसाहियमुत्तिथिरसुक्खा ॥२१॥ सिरिजिणदेवपसाया-पोरुषसग्गोवसतिवित्थारो । सव्वत्थ होउ सव्धे-हवंतु परिकयारसिया ॥२२॥ णियपरहेउविवाया-हुंतु पणट्टा पभावणाईहिं । वित्थरउ सव्वहियए-भद्दमई सव्वया पुण्णा ।।२३॥ चउवीसियाइ पढणा-गुणवरसिरिणीइसरिसुगुरूणं ॥ साहेउ रिद्धिवुड्डी-सिरिसंघो सपरकल्लाणं ॥२४॥ ॥ समत्ता सिरिणीइ चउवीसिया ॥ Page #5 -------------------------------------------------------------------------- ________________ ડહેલાના ઉપાશ્રયની પાટ પરંપરા પટ્ટધર અનુગાચાર્ય પન્યાસજી મહારાજ શ્રીમદ્ રત્નવિજયજી ગણિવર્યના જન્મ : સં. ૧૮૭ પિષ વદિ ૧૨ – દીક્ષા: સં. ૧૯૩૦ પન્યાસપદ સં. ૧૨૮ કારતક વદિ ૧૧ – સ્વર્ગ સં. ૧૯૪૪ના વૈશાખ વદિ ૧૧ શિષ્યોની યાદિ. ૧ સુનિશ્રી જીવણવિજયજી. ૫ મુનિશ્રી કાતિવિજયજી. ૨ પન્યાસથી ભાવવિજયજી ગણિવર્ય. ૬ મુનિશ્રી ચનવિજયજી. યમુનિશ્રી પ્રધાનવિજયજી. ૭ મુનિશ્રી ધિરવિજયજી. . . ૪ મુનિશ્રી રાજવિજયજી. ૮ પન્યાસી મેહનવિજયજી ગણિવઈ. તા. ક. આ આઠે શિષ્યો કાળધર્મ પામેલા છે. Page #6 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ જૈનધર્મ વિકાસ. છે કાળધર્મનું ખરૂ રહસ્ય. | લેખક-આચાર્યશ્રી વિજય પારિજી મહારાજ પરમ તારક, મહાસાત્ત્વિક શિરેમણિ, સુગૃહીતનામ ધેય, પરમ પૂજ્ય શ્રી તીર્થકરદેવે અમૃત કરતાં પણ વધારે મીઠી લાગે એવી મધુરી દેશના દેતાં જણાવ્યું છે કેઆપણને જે પદાર્થોને હાલ સંયોગ થયો છે, તેઓને વિયેગ અમુક ટાઈમે જરૂર થાય છે. આ નિયમ પ્રમાણે ૧-૫ પાંચ ઇન્દ્રિય ૬-૮. ત્રણ બળ ૯. શ્વાસોચ્છવાસ ૧૦. આયુષ્ય આ દશ પ્રાણમાંથી પોતપોતાની લાયકાત પ્રમાણે ઓછામાં ઓછા ચાર પ્રાણથી માંડીને વધારેમાં વધારે દશ પ્રાણને ધારણ કરવાં, એટલે કર્મવશ વત્તિ સંસારિજીના આત્માઓને એ પ્રાણની સાથે જે સંગ છે, તે જીવન કહેવાય. યાદ રાખવું જોઈએ કે આ વ્યાખ્યા વ્યવહાર દૃષ્ટિને લક્ષ્યમાં રાખીને જણાવી છે. માટેજ શાસ્ત્રમાં કહ્યું છે કે, પ્રાણધારણ એ દ્રવ્યજીવન કહેવાય. તમામ સંસારિજી પિતે કરેલા કર્મને અનુસાર આ દ્રવ્ય જીવનને ધારણ કરે છે, એમ ખુશીથી કહી શકાય. પણ તેઓમાં દીર્ઘદ્રષ્ટિથી વિચાર કરતાં એમ જરૂર જણાય છે કે, કેટલાએક સંસારિજી પૂર્વ ભવના કે આ ભવના ધાર્મિક સંસ્કારને પામેલા હોય છે અને કેટલાએક સંસારિ જીવો ધાર્મિક સંસ્કાર વિનાના હોય છે. આ રીતે સંસારિજીમાં બે વિભાગ હોય છે. ધાર્મિક સંસ્કારવાળા જીવનને પામેલા જેમાં કેટલાએક ભવ્યજી, પૂર્વભવના શુભ સંસ્કારને લઈને જ અહીં જન્મ ધારણ કરે છે. ભલે ને તેઓ હાલ બાલ્યાવસ્થામાં હોય, તો પણ તેમને પૂર્વના સંસ્કારને વિકાસમાં લાવનારી ધાર્મિક ચી જેને જોઈને જરૂર હદયમાં હર્ષ પ્રકટે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે જે ભવ્ય જીવ સર્વવિરતિ વગેરે ધર્મની આરાધના કરતાં કરતાં પિતાના આયુષ્યની એાછાશને લઈને પરભવમાં જાય છે. તેઓ જ્યાં સર્વવિરતિની સાધના વગેરે ધર્મ સામગ્રી હોય, તેવા જ સ્થાને જન્મ પામે છે. અહીં પૂર્વ ભવના સંસ્કાર, એગ્ય અવસરે જરૂર વિકાસ પામે છે. સંસ્કારની બાબતમાં સર્વ માન્ય સાધરણ નિયમ એ છે કે, પૂર્વ ભવમાં જેવા જેવા સંસ્કાર પડ્યા હોય છે તેવા તેવા સંસ્કારને લઈને સંસારિજીવો પરભવમાં પ્રયાણ કરે છે. જેનું જીવન પાછલા ભવમાં શુભ સંસ્કારિ હેય, તેવા છેઅહીં પણ તેવાજ જીવનને પસંદ કરે છે. આબાબતમાં શ્રી અતિમુક્ત મુનિ તથા શ્રી સ્વામિની બીના સાક્ષી પૂરે છે. Page #7 -------------------------------------------------------------------------- ________________ કાળધર્મનું ખરૂં રહસ્ય. ૧૦૯ અતિમુક્ત મુનિ પૂર્વાવસ્થામાં એટલે સંયમને પામ્યા પહેલાં બાળકીડા કરતાં શ્રીગૌતમસ્વામિજીને જોતાંની સાથે રાજી થાય છે. જ્યારે મુનિવેષ જોઈને હૃદયમાં હર્ષ જાગે ત્યારે સમજી લેવું કે, એ પાછલા ભવમાં જે સંયમની સાધના કરી હતી, તે શુભ સંરકારનું આ ફલ છે. એવી રીતે કેટલાએક બાળકે મુનિ વેષને જોઈને રૂદન કરે છે. આથી એ સમજાય છે કે આવા પૂર્વભવમાં ઘણું કરીને દેશથી કે સવથી સંયમના વિરાધક હેવા જોઈએ, અથવા મુનિના હેપી હોવા જોઈએ. તેજ અતિમુક્ત મુનિ ઈરિયાવહી પડિકકમતાં કેવલી બને, - એજ પૂર્વભવીય શુભ સંસ્કારનું જ પરિણામ છે. એજ રીતે પૂજ્યશ્રી વજાસ્વામીને સુખડી વગેરેને લેવાની ઈચ્છા ન થઈ, ને એ લેવાની ઈચ્છા થઈ. બાલ્યવયમાં સંયમની સાધના કરવાને શુભ અવસર મળ્યો. એ બધા પૂર્વ ભવના સંસ્કારનો જ પ્રભાવ કહી શકાય. આથી ઉલ્ટી રીતે અશુભ સંસ્કારની બાબતમાં પણ તેવું જ બને છે. એટલે પાછલા ભવમાં જે સનેહના કે દ્વેષ વગેરેના સંસ્કાર પડયા હોય, તો પછીના ભાવમાં તેવા સંસ્કાર વિકાસમાં આવે છે. પહેલાં મહાસતી સીતાએ દીક્ષા લીધી હતી. તે પછી રામચંદ્રજીએ દીક્ષા લીધી. સંયમની નિર્મલ સાધના કરીને સાધ્વી સીતાજી બારમા દેવલેકમાં ઈંદ્રપણે પામે છે. મહષિ રામચંદ્રજી દીર્ઘકાળ સુધી સંયમને પાળતાં અવધિજ્ઞાની બને છે, એ અવસરે ક્ષપકશ્રેણિમાં આરૂઢ થાય છે. તે વખતે સીતેન્દ્ર (એટલે જે પાછલા ભવમાં સીતા હતી.ને હાલ ઇંદ્ર છે, તે) રામચંદ્રજીને પૂર્વભવના સ્નેહને લઈને અનુકૂલ ઉપસર્ગો કરે છે. શાળાના જીવને પૂર્વભવના મુનિની ઉપર દ્વેષ કરવાના સંસ્કાર હતા, તેથી તે રાજકુમારપણામાં શ્રી સુમંગલ મુનિને ઉપસર્ગ કરીને કનડગત કરે છે. મુનિરાજ ઘણીવાર સહન કરે છે. પણ જેમ સોનાને ત્રાજવામાં વજન કરતાં કાળા મેંઢાવાળી ચણોઠીની સામે મૂકીએ તો તેને ઉંચું નીચું થવું પડે છે. તેમ કાળા મેંઢાવાળા પુરૂષને જોઈને સુવર્ણ જેવા મહાપુરૂષોને પણ અવસરે ઉંચા નીચાં થવું પડે છે. અહીં એવું બને છે કે બીજાનું બુરું ચિંતવતાં તે રાજકુમાર તેજલેશ્યાથી મરીને દુર્ગતિમાં જાય છે. પૂર્વભવના દ્વેષને લઈને જ માતા (સમરાદિત્યના જીવ) પુત્રને ઝેર આપે છે. આ બીના સમરાદિત્ય ચરિત્રમાં વિસ્તારથી જણાવી છે. જેથી નરકમાં રાવણ વગેરે લક્ષમણની સાથે વિવિધ પ્રકારે યુદ્ધ કરે છે, તે પણ પૂર્વભવના ઠેષનું જ પરિણામ છે. સંસ્કારની બાબતમાં આવા અનેક દૃષ્ટાંતરૂપિ રને જનાગમ સમુદ્રમાંથી મળી શકે છે. - શ્રી જૈનેન્દ્ર શાસનમાં વિશિષ્ટતા તે નિર્મલ સમ્યકત્વાદિની સાધનારૂપભાવજીવનની જ ગણાય છે. શરૂઆતમાં દ્રવ્ય જીવનને પામેલા શુભસંસ્કારિ ભવ્ય ભાવ જીવનને પામી શકે છે. આ ઇરાદાથી સંસ્કારની બીના પણ ટૂંકમાં જણાવી છે. શુભ અશુભ સંસ્કારની ઘટના તરફ લક્ષય રાખીને શાયર મહર્ષિ Page #8 -------------------------------------------------------------------------- ________________ જનધર્મ વિકાસ, ભગવતિએ ૧. સાત્ત્વિક પુરૂષ, ૨. રાજસીપુરૂષ, ૩ તામસી પુરૂષે, એમ ત્રણ પ્રકારના પુરૂષ જણાવ્યા છે. તેમાં પહેલા નંબરના સાત્વિકમહાપુરૂષનું સ્વરૂપ ટૂંકામાં એ છે કે, જેઓ મેક્ષ માર્ગની સાધનાસ્વરૂપ ભાવજીવનની સાધનાથીજ દ્રવ્ય જીવનની સફલતા માને છે, તથા તે પ્રમાણે મોક્ષ માર્ગની સાધના કરે, કરાવે, અને અનુમોદે. એવા પૂજ્ય શ્રી અરિહંતદેવ, આચાર્ય મહારાજ વગેરે પ્રવચન પ્રભાવક મહાપુરૂષ પહેલા નંબરના સાત્વિકપુરૂષ કહેવાય. પ્રભુ શ્રી અરિહંત દેવના વિરહ કાલમાં ભાવ વૈદ્ય સમાન, માન, બડાઈ, ઈર્ષ્યાદિ દોષરહિત શ્રી આચાર્ય ભગવંત શ્રી જૈનેન્દ્ર શાસન રૂપી આકાશમાં સૂર્ય જેવા ગણાય છે. તે સગુણિ મહાપુરૂષો અપૂર્વ દેશના દઈને તીર્થસ્વરૂપ શ્રી સંઘના ભવ્ય જીવોને શ્રી જિનધર્મની વિવિધ પ્રકારે સાધના કરાવીને મુક્તિના અધિકારી બનાવે છે. તેથી શ્રી સંઘ તેમને પરમ ઉપકારિ તરીકે માની તેમની પરમ ઉલ્લાસથી યથાશક્તિ આદર, સત્કાર કરવા પૂર્વક - ભક્તિ કરે. વારંવાર ઉપકાર યાદ કરીને તેમને પ્રતિદિન વધારે પ્રમાણમાં બહમાન ભરેલી દષ્ટિએ જુએ. તેમના પળેપળે ગુણગાન કરે. એમાં નવાઈ શી? “જે જમ્યા, તેને મારવાનું જરૂર’ આ નિયમ પ્રમાણે જ્યારે તેત્રીસ સાગરોપમ પ્રમાણ આયુષ્યવાળા સર્વાર્થસિદ્ધ વિમાનવાસિ દેવે પણ “પ્રાણની સાથે જે આત્માને સંબંધ હતા, તેથી છૂટા પડવા રૂપ” મરણને પામે છે, એટલે દેવતાઈ બાદ્ધિને છેડીને પરભવમાં જાય છે. તે પછી બીજા છેડા ઉખાવાળા ભવ્ય છે મરણ પામે એમાં નવાઈ શી ! પરંતુ સર્વ મરણમાં સમાધિ મરણ શ્રેષ્ઠ ગણાય છે. આજે મુદ્દાથી જયવીયરાય (પ્રાર્થના સૂત્ર) સૂત્રમાં ભવ્ય છે. પ્રભુની પાસે એજ માગે છે કે “તમામ ૪ વઢિામોર એટલે હે નાથ ! તમને નમસ્કાર કરવાના ફલરૂપે હું એજ ચાહું છું કે મારૂં સમાધિ મરણ થાય અને ભવાંતરમાં હું અવિચ્છિન્ન પ્રભાવશાલિ ત્રિકાલાબાધિત શ્રીજિનધર્મને પામું. પરોપકારમયભાવ જીવન જીવનારા મહા પુરૂષે જ્યારે મરણ ધર્મને પામે છે, ત્યારે મરણ શબ્દ ઠીક ન હોવાથી કાળધર્મને, સ્વર્ગને, કે નિર્વાણને પામ્યા, એમ કહેવાય છે. પણ મરણ, કાળધર્મ, નિર્વાણ, સ્વર્ગગમન ચ્યવન, વિગેરે શબ્દો પ્રાણ વિયાગરૂપ એકજ અર્થને જણાવે છે. - આ પ્રસંગે બહુએ યાદ રાખવા જેવી બીના એ છે કે જે જ તેને મરવાનું જરૂર, પણ જે મરણ પામે તેને જન્મ લેવો જ પડે એમ નથી. માટેજ મરેલા ને જન્મ લેવામાં ભજન જાણવી. અરિહંત પ્રભુ, ગણધરદેવ વગેરે. તેજ ભવમાં મેક્ષે જનાર પૂજ્ય પુરૂષો મરણ તે પામે જ છે, પણ મરીને તેઓ મોક્ષમાં જ જાય છે. બીજી ગતીમાં જતા નથી. મોક્ષને પામેલા છોને તેજસ કાષણ શરીર વૃકે હેયનહિ, તેથી તેમને ત્યાંથી અહીં આવવાનું કે આવીને Page #9 -------------------------------------------------------------------------- ________________ કાળધર્મનું, ખરું રહસ. જન્મવાનું પણું ન હોય. આજ મુદ્દા તરફ લક્ષ્ય રાખીને મહાપુરૂષો આપણને શીખામણ આપે છે કે “ભરવું તે એવું મરવું કે જેથી ફરી જન્મ લેજ ન પડે”. આનું તાત્પર્ય એ છે કે જેથી મુક્તિના સુખ મળે, તેવી નિર્મલ ધર્મારાધના પ્રમાદને ત્યાગ કરીને પરમ ઉલ્લાસથી કરવી, કારણ કે મોક્ષમાં ગયા પછી કાયમ ત્યાં રહેવાનું જ હોય છે. , આવી દઢભાવના વાળા મંત્રિ વસ્તુપાલના ધર્મગુરૂ, જૈનેન્દ્ર શાસનના મહાપ્રભાવક આચાર્ય મહારાજ શ્રી નરચંદ્રસૂરિજી મહારાજ એક વખત અયાનક, બીમાર પડી જાય છે. અવસ્થા વગેરે કારણોને લક્ષ્યમાં લેતાં જ્યોતિ: શાસ્ત્રના અનુભવથી સૂરિજી મહારાજ સમજી ગયા કે, હવે માહરે અંતિમ સમય નજીક છે. મંત્રિ વસ્તુપાલને આ માંદગીની ખબર પડતાં જલ્દી તે અહીં આવ્યા. અને વંદના કરીને બેઠાં. ગુરૂ મહારાજે કરેલા ઉપકારો યાદ કરીને અને ભયંકર માંદગી જોઈને તે રૂદન કરવા લાગ્યા. સૂરિજી મહારાજ જેકે નિસ્પૃહી અને નિર્મલ સંયમી હતા, તે પણ ગુણગ્રાહિમણાના સ્વભાવને લઈને તેમને મંત્રીની ઉપર અનહદ ગુણાનુરાગ હતું. તેથી તેમણે આશ્વાસન આપવાની ખાતરમંત્રીને ટૂંકામાં જણાવ્યું કે, હે મહાનુભાવ મંત્રી! હવે અમારો અંતિમ સમય નજીક છે. શ્રીજનેન્દ્રશાસનાનુયાયિ મહાપુરૂએ જગતના ભવ્ય જીની ઉપર જે મહા ઉપકાર કર્યા છે, તે અપેક્ષાએ અમે તમારી બાબતમાં કંઈ પણ કર્યું નથી. પણ અમારી ફરજ સમજીને અમે તમારા જેવા ભવ્ય જીને જે કાંઈ પરભવનું ભાતું પમાડયું હોય, તેમાં અમારા પૂજ્ય ગુરૂદેવને જ પસાય સમજ કે જેમના પસાયથી અમે યથાશક્તિ સ્વાર કલ્યાણ કરી શકીએ છીએ. માનવ જીવન એક બગીચો છે. એની અંદર વૈરાગ્ય, સમતા, ઉદારતા, ગંભીરતા, ક્ષમા, નમ્રતા, સરલતા, સંતોષ, સંયમ, બ્રહ્મચર્ય, સત્ય, દયા, વગેરે વિકસ્વર ફૂલે ધારણ કરનાર વિવિધ વૃક્ષો રહેલા છે. આસન્નસિદ્ધિક ભવ્યજી એ બગીચાના માળી જેવા છે. જેમ રાજાના બગીચાને કાળજીપૂર્વક કુશળ માળી સારી રીતે ખીલવે, એના ફૂલ, ફળ વગેરેને સાર સંતોષકારક લાભ જ રાજાને આપે, તે તે રાજા તરફથી સારો લાભ મેળવી શકે છે. એ રીતે ભવ્ય છે પણ જે માનવ જીવનને વિષય, કષાયરૂપિ ભયંકર ચેપી રોગની અસર ન થવા દે, અને બરાબર કાળજીપૂર્વક પ્રમાદનો ત્યાગ કરીને ખીલવે એટલે સંયમાદિ ગુણોને સાધીને નિમલ બનાવે, તે તે જરૂરી સગતિ (મેક્ષના સુખરૂપ લાભ) ને પામે છે. જે ભવ્ય છે પિતાની યોગ્યતા પ્રમાણે સર્વ વિરતિ, દેશવિરતિની સાધના, શ્રીજૈનેન્દ્રાગમને લખાવવા, દાન દેવું, કષાય મદને ત્યાગ કરે, નિર્મલ શીલની સાધના, નિર્મલભાવના ભાવવી, સવજીને ખમાવવા, વિવિધ તપશ્ચર્યા પૂજા પૌષધ, ઉપધાન, સામાયિક વગેરે ધર્મક્રિયા પરમઉલ્લાસથી કરે છે, અને Page #10 -------------------------------------------------------------------------- ________________ ૧૧ર જૈનધર્મ વિકાસ. વિભાવ દશાથી ખસીને નિજગુણ રમણતાના ભવ્ય આનંદને ભેગવે છે. તથા ચાર શરણાં અંગીકાર કરે છે, દુષ્કૃતની ગહીં અને સુકૃતની અનુમોદના કરે, કલેશ ઝઘડાને ન ચાહે, સમતા ભાવમાં રહે, તે છ હસતા હસતા લાખરૂપિયાના બંગલા જેવા આ વિનેશ્વર દેહને તજીને દશ કરોડ રૂપિયાના બંગલા સમાન ઉત્તમ દેવપણાને અથવા જેની કીંમત આંકવાને આપણું જેવા જીવ અસમર્થ છે, તેવા મોક્ષના સુખને પામે છે. આત્મા અમર છે. તે પરલેક ગમનાદિ જૂદા જૂદા પર્યાયને ધારણ કરે છે, માટે તમારે અમારા મરણની બાબતમાં લગાર પણ શેક કરજ નહિ. અમારૂં જ મરણ થતું હોય, ને બીજાનું ન થતું હોય, તે શેક કરે વ્યાજબી ગણાય, પણ તેમ તે છેજ નહિ એવું કયું સ્થાન છે કે જ્યાં સંસારિજીએ બવાર જન્મ મરણ ન કર્યા હેય? પૂજ્ય ગુરૂમહારાજ વગેરે વડીલે જ્યારે કાળધર્મ પામે, ત્યારે પ્રશસ્ત મહાદિ કારણેને લઈને તે ટાઈમે તે શેક થવાનો સંભવ છે ખરે, કારણ કે આપણે સંપૂર્ણ રીતે નિર્મોહી બન્યા નથી. આ વખતે તેમણે કરેલા ઉપકારે પણ યાદ આવે છે, ને હવે આપણને તે લાભ કેણ પમાડશે? આવા પણ વિચારે આવે છે. પરંતુ પાછા તેજ ટાઈમે સમજણના ઘરમાં રહેલા ભવ્ય આ પ્રમાણે વિચારે છે કે આમ વધારે ટાઈમ દિલગીરી ધારણ કરવાથી શેકમેહનીય કર્મ બંધાય છે, તે કર્મ અમારેજ જરૂર ભેગવવું પડશે. એમ શેક કરવાથી મરનારા છ પાછા મળતા નથી. જે મળતા હોય તો તે શોક કરે ઉચિત ગણાય, પણ નિયમ એ છે કે મરનારા મળતા નથી ને મરવાનો નિયમ ટળતે નથી. ભલેને કેઈ નિર્ધન, દુર્બલ કે ભૂખ હોય, અથવા ધનિક, સબલ કે પંડિત હોય, પણ બધાને એકજ ધડે તાળાવવું પડે છે. એટલે આયુષ્ય પૂર્ણ થતાં સર્વે મરણ પામે છે. મરનારા જીવો પિતાની નજીકમાં બેઠેલા નેહિઓને અપૂર્વ શિખામણ એ આપે છે કે, “સાંસારિક પદાર્થોની અનિત્યતા હદયમાં ઠસાવીને જલ્દી શ્રીજિનધર્મની આરાધના કરી આત્મ કલ્યાણ કરી લેજે, કારણ કે, તમારે પણ અમારી માફક અહીં કાયમ પડી રહેવાનું છેજ નહિ આ વાતને લક્ષ્માં રાખીને તે પ્રમાણે વર્તવામાંજ શેક કરવાનું ખરું રહસ્ય સમાએલું છે. આગળ વધીને શ્રીગુરૂમહારાજે મંત્રીને એ પ્રમાણે જણાવ્યું કે, હે મંત્રી ! જ્યારે તમે જમ્યા, ત્યારે તમે તે ઘડીયાં પારણામાં રહેતા હતા, ને સગાંસંબંધિઓ જન્મની ખુશાલી ગણીને કંસાર ઉડાવતા હતા. તેજ જીવને જન્મ સફલ ગણાય કે જેઓ યથાશક્તિ પરમઉિલ્લાસથી અપ્રમત્ત ભાવે દાન, શીલ વગેરેની નિર્મલ સાધના કરીને મરણ પામે, આવા સમજુ ભવ્ય છે જ્યારે હસતા હસતા મરણ પામે છે ત્યારે તેના ઉપકાર નીચે દબાયેલા બીજા તે મરનાર છના ગુણે યાદ કરીને રૂદન કરે છે, તે આ પ્રમાણે અનુમોદના પણ કરે છે કે Page #11 -------------------------------------------------------------------------- ________________ કાલધર્મનું ખરું રહસ્ય. આનું નામ જન્મવું અને આનું નામ મરવું. કોઈને પણ મરવાનો ટાઈમ જાણતાં છતાં પણ કોઈને પણ ન કહેવાય. કારણકે સાંભળનારને આઘાત થાય. વ્યાજબી જ છે કે કેઈને પણ મરણ હાલું હોયજ નહિ. પરંતુ અહીં અપવાદ તરીકે સમજવું જોઈએ કે જેમને મરણતિથિ સાંભળવાથી તલભાર પણ આઘાત થશે જ નહિ, એવી જે આપણને સંપૂર્ણ ખાત્રી હોય તો તેવા એને મરણતિથિ જણાવવામાં વાંધો નહિ. હે મંત્રી ! હું તમને તેવાજ માનું છું માટે જણાવું છું કેઆજે વિ.સં. ૧૨૮૭ ભાદરવા સુદિ દશમ છે, આજથી બરોબર અગીઆર વરસ પછી એટલે વિ. સં. ૧૨૯૮ ભાદરવા સુદિ ૧૦ દશમે તમે મરણ પામશો માટે તેટલા ટાઈમમાં જરૂરી ધાર્મિક કાર્યો જલદી કરી લેજે, ને માનવ જન્મ સફલ કરો. આટલી બીના ટૂંકમાં જણાવીને શ્રીગુરૂમહારાજ પરમ ઉલ્લાસથી અંતિમ સાધના કરીને શુભધ્યાને સમાધિપૂર્વક કાળધર્મ પામી દેવસ્વરૂપ થયા. આ વખતે શ્રીગુરૂમહારાજ ઉપકારિ હેવાથી પ્રશસ્તરાગને લઈને શરૂઆતમાં મંત્રીની આંખે, જેકે આંસુથી ભી જાય છે, પણ શેડી વારમાં શેકના વિચારે પલટાવીને મંત્રી પિતાના આત્માને શિખામણ આપે છે કે હે જીવ!પ્રભુશ્રી મહાવીરદેવના નિર્વાણની બીના સાંભળીને પ્રશસ્ત રાગને લઈને શરૂઆતમાં ગણધરદેવ શ્રીગૌતમ મહારાજે વિલાપ કર્યો, પણ પછીથી એ વસ્તુ સ્થિતિને પલટાવીને તે ગણધરદેવે પ્રભુદેવની વીતરાગતાનું ખરૂ રહસ્ય વિચાર્યું, ને પ્રભુદેવની પદ્ધતિએ ચાલવાનું પસંદ કર્યું. તે પ્રમાણે ચાલતાં કેવલી બનીને સિદ્ધ થયા. આ મુદ્દો ધ્યાનમાં રાખીને તારે પણ શ્રીગુરૂમહારાજે અંતિમ સમયાદિ પ્રસંગે જે જે શીખામણ આપી છે, તે પ્રમાણે ચાલીને આત્મ કલ્યાણ કરવું વ્યાજબી છે. આવા વિચારોને અમલમાં મૂકનાર મંત્રીના અગીઆર વરસો ધાર્મિક કાર્યો કરવામાં પસાર થયા. અનુક્રમે વિ. સં. ૧૨૯૮ ની ભા. સુ. દશમ નજીક આવવા લાગી. આ ટાઈમે મંત્રી બીમાર થયા. ગુરૂ મહારાજનું વચન યાદ આવતાં નિર્ણય કરી લીધો કે હવે મરણ સમય નજીક છે. ભાઈશ્રી તેજપાલ વગેરે કૌટુમ્બીજનેને આ બીના જણાવીને હદયની ઈચ્છા જાહેર કરે છે કે “મારૂં મરણ શ્રીસિદ્ધગિરિની છાયામાં થાય, એમ હું ચાહું છું.”ભાઈની ઇચ્છાને માન આપીને શ્રીસિદ્ધગિરિ તરફ પ્રયાણ કર્યું. અનુક્રમે અંકેવાળીયા ગામ આવ્યું. ત્યાંથી શ્રીસિદ્ધગિરિ જે કે દૂર રહે છે તો પણ ઝાંખા ઝાંખા અસ્પષ્ટ દેખાય છે. અહીં માંદગી વધવા માંડે છે. કેટલાએક ચિત્રો ઉપરથી મંત્રીએ જાણી લીધું કે હું ઠેઠ શ્રીસિદ્ધગિરિ પહોંચી શકીશ નહિ. જીવનદેરી તુટવાની તૈયારી થઈ રહી છે. આ વખતે સાવચેત બનીને મહાનુભાવ મંત્રી પરભવને લાયક નિર્મલ ભાવના આ પ્રમાણે ભાવે છે. - ૧-તીર્થાધિરાજ શ્રીસિદ્ધગિરિની સન્મુખ બંને હાથ જોડીને, ચાર શરણાં અંગીકાર કરીને સુકૃતની અનુમોદના, ને દુષ્કૃતની ગહ કરીને, સર્વને ખમા Page #12 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ જૈનધર્મ વિકાસ. વિને મંત્રી વિચારે છે કે હે શ્રીસિદ્ધગિરિ ભગવંત! સંસારની રખડપટ્ટીરૂપ ભાવ રોગને નાશ કરવા માટે ૧-મહાવ્રતાદિના સાધક, સદ્ગુણિ શુદ્ધ પ્રરૂપક, શ્રીનરચંદ્રસૂરિ મહારાજ જેવા ગુરૂ મહારાજપિ વૈદ્ય ૨. આપના સ્વરૂપની ચિતવના રૂપ રસાયણ (દવા) ૩. સર્વ ની ઉપર દયા ભાવ રાખવા રૂપ પથ્ય ભેજન. આ ત્રણે વાનાં જ્યાં સુધી હું મુક્તિપદને પામું, ત્યાં સુધીના વચલા ભામાં મને ભવોભવ મળજો. ૨-હે પ્રભો! શ્રીજિનશાસનની નિર્મલ સેવા કરવાના ફલરૂપે હું એજ ચાહું છું કે, તેજ શ્રીજિનશાસનની સેવા કરવાને શુભ અવસર મને ભવભવ મળજે. ૩-સપુરૂષ કે જે મારા કરેલા સુકૃતને વારંવાર યાદ કરે, તેવું સુકૃત કરવાની નિરંતર ભાવના રહ્યા કરતી હતી. પણ તે મનના મને રથ મનમાં રહી ગયા. ને જીંદગી પૂરી થઈ ગઈ. ૪-શ્રીજિન ધર્મના પસાયથી મેં લક્ષમી પણ મેળવી. પુત્રના મુખ જોયા, ને પરમ ઉલ્લાસથી શ્રીજૈનેન્દ્ર શાસનની સેવા પણ કરી. હવે મને મરણને ભય છેજ નહિ. કારણકે શુરવીર થઈને મરવામાંજ ખરૂં ડહાપણ ગણાય. ૫ ૧. શાસ્ત્રોને અભ્યાસ, ૨, શ્રીજિનેશ્વર દેવની વંદના, પૂજા કરવાને શુભ અવસર. ૩. આર્ય પુરૂની સેબત. ૪. સદાચારિ મહાપુરૂષોના ગુણગાન કરવાને પ્રસંગ. ૫. નિંદાના પ્રસંગે મૌન. ૬. સર્વની આગળ પ્રિય હિતવચને બલવાને શુભ અવસર. ૭. આત્મતત્વની વિચારણા. આ સાત વાનાં મને ભભવ મળજે. આવી નિમલ ભાવનામાં ને ભાવનામાં શ્રી જૈનેન્દ્ર શાસનને પરમ પ્રભાવક મંત્રી વસ્તુપાલ સમાધિપૂર્વક આયુષ્ય પૂર્ણ થતાં વિશિષ્ટ દેવતાઈ ઋદ્ધિને પામ્યા. ૧. મરણ અને જીવન શું ચીજ છે? ૨. કયું મરણ અને કયું જીવન ઉત્તમ ગણાય. ૩. મહાપુરૂષને મરણ પ્રસંગ કે અપૂર્વ બોધ આપે છે? વગેરે બીના સ્પષ્ટ સમજવા માટે ઉપરની બીના ખાસ લક્ષ્યમાં રાખવા જેવી છે. શ્રી જૈનેન્દ્ર શાસનમાં કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજ વગેરેમાંના ઘણુએ મહાપુરૂષે વિવિધ પ્રકારે જિનશાસનની સેવા કરીને, બીજાઓની પાસે કરાવીને તથા અનુદીને સ્વપર કલ્યાણ કરી ગયા. એ પ્રમાણે જેઓ હમણાં થોડા વખત પહેલાં હયાતી ધરાવતા હતા તે આચાર્ય મહારાજશ્રીવિજયનીતિસૂરીશ્વરજી મહારાજ વિ. સં. ૧૯૮ના પિષ વદિ ત્રીજે ઉદયપુર તાબાના એકલીંગજી ગામમાં કાળધર્મ પામ્યા. તે સાંભળીને હરકેઈ ગુણગ્રાહિ જિનશાસન રસિક ભવ્ય જીવ અપાર શક ગ્રસ્ત બને એ સ્વાભાવિક છે. તેઓશ્રીએ લગભગ ૪૯ વર્ષના દીક્ષા પર્યાયમાં પિતાનું કલ્યાણ સાધવા સાથે ઘણું ભવ્ય જીવેની ઉપર સર્વવિરતિ, દેશવિરતિ દાન, વરચ્ચારણ, ઉપધાન વહનદિ સેક્ષના સાધનોની સેવન કરાવીને, ડબાસંગ વગેરે પ્રદેશમાં Page #13 -------------------------------------------------------------------------- ________________ ૧૧૫ = = = = = કાલધર્મનું ખરૂ રહસ્ય. ધાર્મિક પાઠશાળાઓની સ્થાપના વગેરે પુષ્કળ ધાર્મિક કાર્યો કરાવીને અનહદ ઉપકાર કર્યા છે. તેમજ શ્રી રેવતાચલ, ચીડ વગેરે તીર્થોના જીર્ણોદ્ધાર પણ કરાવીને જિનશાસનની અજબ સેવા બજાવી છે. તેઓશ્રી સરલ સ્વભાવી, પરગજુ, મિલનસાર પ્રકૃતિવાળા હતા. માન, બડાઈ, ઈર્ષ્યાદિ દેથી અલગ હતા. તુચ્છવાદને તરછોડનારા હતા. તેમજ શાંત સ્વભાવને લઈને સામાને સમજાવીને સન્માર્ગમાં ટકાવતા. તેઓશ્રીના ઉપદેશથી ઘણાએ ભવ્ય જીએ શ્રીસિદ્ધાચલાદિ તીર્થોના સંઘ કાઢીને, ઉજમણું, અષ્ટાલિકાદિ મહોત્સ કરીને, શ્રીસંઘાદિ પવિત્ર ક્ષેત્રો પિષીને, ચપલ લક્ષ્મીને સદુપયોગ કર્યો છે. આપણે તેમના પગલે ચાલીને આત્મ કલ્યાણ કરીએ એજ ખરી ભક્તિ ગણાય, ને એજ તેમના પ્રત્યેનો ખરે ગુણાનુરાગ કહેવાય. વિશેષ બીના તેઓશ્રીના જીવન ચરિત્રમાં જણાવી છે. ભવ્ય જીવ-આ સંપૂર્ણ લેખને સાર ગ્રહણ કરીને અને આવા મહા પુરૂષના ગુણોનું અનુકરણ કરીને તથા શ્રીજનેન્દ્ર શાસનની પરમ બહુમાનથી આરાધના કરીને આત્મહિત સાધે. એજ હાદિક ભાવના. આચાર્યશ્રી વિજયનીતિસૂરિજીને અંજલિ. ( રાગ-મીઠા લાગ્યા છે મહને ). સંયમથી શોભા ચારિત્રશાળી, નીતિસૂરિ ગુણવાન રે, કરૂણાળુ જ્ઞાની સુરિજી. શાસ્ત્ર પ્રકાશવા કીધા પ્રયતને, તીર્થોદ્ધારે ધર્યું ધ્યાન રેકરૂણાળુ જ્ઞાની સૂરિજી. ૨ મેવાડ મારવાડ ધર્મબોધ પામ્યાં, અપાવ્યાં જ્ઞાન કેરાં દાન --કરૂણાળુ જ્ઞાની સૂરિજી. ૩ જૈન સંધ કરી ઉન્નતિ કરાવી, કરાવ્યું જૈનત્વ ભાન રે–કરૂણાળુ જ્ઞાની સૂરિજી. ૫ ઉત્તમ સરલતા આપની સૂરિજી ! ત્યાગી દીધું અભિમાન રેકરૂણુળ જ્ઞાની સૂરિજી. તપગચ્છી સૂરિ સમભાવ ધારી, સર્વ ગચ્છ માન્યા સમાન રેકરૂણાળુ જ્ઞાની સૂરિજી. ૬ સ્વર્ગે સિધાવ્યા તે યે પામ્યા અમરતા, ગાયે ભાવિજન ગાન રે_કરા મેઘેરા પુષ્પ આ અંતરભાનાં અર્પે સૂરિ ભાગ્યવાન રે–કરૂણાળુ જ્ઞાની સુરિજી. ૮ અજિત પદવી પામવા સુભાગી, હેમેન્દ્ર ધારે ધર્મ–માન રે--કરૂણાળુ નાની મૂરિજી. ૯ રચયિતા મુનિ હેમેન્દ્ર S Page #14 -------------------------------------------------------------------------- ________________ ૧૧ જૈનધર્મ વિકાસ, પૂજ્ય ગુરૂવર્ય અનુગાચાર્ય પન્યાસજી મહારાજ શ્રીમદ્ ભાવવિજયજી ગણિવર્યના જન્મ : સં. ૧૯૦૦ ફાગણ સુદિ ૮ દીક્ષા : સં. ૧૭૨ માગશર સુદિ ૨ પન્યાસપદ: સં. ૧૫૮ કારતક સુદિ ૩ સ્વર્ગ : સં. ૧૯૭૯ શ્રાવણ સુદિ ૩ શિષ્યો પ્રશિષ્યોની નોંધ ૧ આચાર્યશ્રી વિજયનીતિસૂરિજી. સં. ૧૯૪૯ +૩ મુનિશ્રી ચારિત્રવિજયજી.સં. ૧૯૫૮ + ૨ મુનિશ્રી ગંભીરવિજયજી. સં. ૧૯૪૮ ૪ ઉપાધ્યાયશા દયવિજયજી સં.૧૫૮ ઉપાધ્યાય શ્રી દયાવિજ્યજી ગણિવર્યના શિષ્ય. ૧ મુનિશ્રી રવિવિજયજી. સં. ૧૯૭૯ ૨ મુનિશ્રી અરૂણવિજયજી. સં. ૧૯૨ નેટ + આ નિશાનીવાળા શિષ્યો કાળધર્મ પામેલા છે. Page #15 -------------------------------------------------------------------------- ________________ या॥२. - -- - - हृदयोद्गार रचयिता-भक्तजन. ( हरिगीतिका) हे एकलिङ्गपुरी! तुम्हें हम, क्या सुनायें ? आज हा! तुमने छिपाया गोदमें, श्रीसङ्घ का सिरताज हा !! जिनके सहारे से सभी हम, सत्य-पथ पर थे खड़े । सहसा महा आघात से अब, शोक-सागर में पड़े ॥१॥ कोई न समझा काल ! तेरी इस भयङ्कर चाल को। हा! हन्त !! छीना यों हमारे धर्म के उस लाल को॥ वे कौन थे ? तुझको तनिक भी ध्यान तक आया नहीं। उनके गुणों का क्या विपुल विस्तार तक भाया नहीं ? ||२|| विजयी श्रमण श्री 'नीति-सूरीश्वर' महा आचार्य थे। योगी, तपस्वी, नीति-शाली आर्य के भी आर्य थे। धीरज-क्षमा-भण्डार या साकार ही औदार्य थे। होती जिधर भी दृष्टि उनकी, सिद्ध-से सब कार्य थे॥३॥ वे सत्य, साहस, प्रेम या वात्सल्य के आगार थे। प्रभु वीर-शासन के प्रभावक, सङ्घ के शृङ्गार थे॥ उत्साह-वर्द्धक धर्म-कार्यों के विमल आधार थे। वे तीर्थ-जीर्णोद्धार के तो एक ही अवतार थे ॥४॥ विद्यालयों की स्थापना का भी निरन्तर ध्यान था। श्रीजैन-संस्कृति के लिये सर्वस्व का बलिदान था। अन्याय के संहार का दिल में भरा अरमान था। जिनका अखण्डित ही रहा चारित्र्य-दर्शन-ज्ञान था ॥५॥ मन में जगत्कल्याण की ही कामना निष्काम थी। फिर से क्रिया-उद्धार की भी भावना उद्दाम थी। अर्हन्त-गच्छों पर रहा जिनका महान प्रभाव था। सबै शिष्य-वृन्दों पर सदा, सन्तान-सम बर्ताव था ॥६॥ उपदेश जिनके स्पष्ट थे, निष्पक्षता से मुक्ति थे। Page #16 -------------------------------------------------------------------------- ________________ १६ નધમ વિકાસ जो साम्प्रदायिक भेद-भावों से सदा ही मुक्त थे। बनकर विरोधी भी अगर सम्मुख यहाँ आता कहीं । गम्भीर मुद्रा देख कर ही शान्त हो जाता वहीं ॥७॥ परमार्थ को ही वे सदा, निज स्वार्थ-सा ही जानते । जिनराज की पूजा-प्रतिष्ठा, ध्येय अपना मानते ॥ निज भक्त-मण्डल के हृदय के भाव सब पहिचानते । होता सफल वह कार्य जो, अपने हृदय में ठानते ॥८॥ 'चितौड़' का श्रीसङ्घ लाया 'मूरि' को अपने यहाँ । गढ़ पर तभी लेकर चढ़े यति 'बालचन्द' उन्हें वहाँप्राचीन सत्तावीस. देवालय जहाँ पर थे खड़े । जो दुर्जनों के आक्रमण से खण्डहर बनकर पड़े ॥९॥ इस दुर्दशा को देख कर प्रण कर लिया उद्धार का। मेवाड़ होगा चिर-ऋणी जिनके महा उपकार का ॥ 'रोशन' उदयपुर का 'चतुर' श्रीमन्त श्रावक धन्य है। जिसके हृदय में 'मरि' के प्रति भक्ति-भाव अनन्य है ॥१०॥ इस सेठ ही ने तो प्रथम कुछ भेंट का निश्चय किया। सारे उदयपुर-सङ्घ ने भी, शक्ति का परिचय दिया। सन्देश पहुँचा 'मरि' का उस छोर तक इस छोर से। तब देव-द्रव्य-सहायता आने लगी सब ओर से ॥११॥ 'गुजरात' 'काठियावाड़' मरुधर प्रान्त के उत्साह में। . सिद्धायतन-प्रय बन गये इस पुण्य-शाली राह में ॥ श्री 'भग्गुभाई' 'चुनिभाइ' 'फौजमल' भी धन्य है। जिनने किया निज द्रव्य का शुभ त्याग श्रद्धाजन्य है ॥१२॥ .: श्री 'बोहरा' 'कोठारि' आदिक की 'कमेटी' बन गई। निज निज 'चतुर-मति से 'मनोहर' कार्य में भी सन गई । होने लगी तैयारियाँ प्रतिमा-प्रतिष्ठा के लिये । सर्वत्र भारत में निमंत्रण-पत्र भी पहुँचा दिये ॥१३॥ आने लगे जब 'श्राद्ध'-मण्डल, भक्ति भावों से भरे। पर हाय ! काल कराल !! तूने यह दिखाया क्या अरे? Page #17 -------------------------------------------------------------------------- ________________ હદગાર. ૧૧૯ जिन-बिम्ब की बारात है पर वह पुरोहित है कहाँ ? जिनकी कृपा से ही हुआ श्री-संघ एकत्रित यहाँ ॥१४॥ तीनों सुशिष्यों के सहित 'गम्भीर सरि' महन्त हैं। विद्वान 'पाठक' श्री 'दयाविजयादि' उनिस सन्त हैं। 'पंन्यास' श्री 'सम्पत्मनोहर' के 'चरण' श्रद्धेय हैं । अब साधु-साध्वी और श्रावक-श्राविका अनुमेय हैं ॥१५॥ हम पश्च भिक्षुक-वृन्द जो जन्मे हुए 'मेवार' में । तज 'ढूँढ़ियों' का वेश आये 'सूरि' के दरबार में ॥ दिल में उमझें थीं भरी, सम्यक्त्व के संचार में । हा ! हा !! खिवय्यां के बिना, नय्या पड़ी मँझधार में ॥१६॥ पर 'सरि' का वह आखिरी सन्देश हमको याद है। जो 'सादड़ी' में ही सुनाया, धैर्य का सम्वाद है ।। "मैं 'चल बसा तब भी तुम्हारे कार्य में आधार हूँ"। 'निश्चिन्त तुम रहना सदा हित के लिये तय्यार हूँ' ॥१७॥ इन 'सौम्य वचनों से, असीम 'प्रमोद' का 'दीपक जला। अब क्यों बनें न 'अशोक'? 'आरत'-ध्यान जब सारा टला ॥ आचार्य की 'भद्रङ्करी' आत्मा हमारे पास है । कल्याण की 'उम्मीद' ही क्या पूर्ण दृढ़ विश्वास है ॥१८॥ विश्वास-दाता 'सरि' युग-युग तक, सदा जीते रहें। हम आपके गुण-गान की, सच्ची सुधा पीते रहें ॥ करते रहें जिन-भक्ति का विस्तार सब संसार में। श्रावक-श्रमण सब शुद्ध हों आचार या व्यवहार में ॥१९॥ अब अन्त में यह प्रार्थना, सब सन्त-मण्डल से करूँ। आचार्य की दृढ़ भावना, अपने हृदय में भी धरूँ॥ मेवाड़ में विचरें, बढ़ायें 'श्राद्ध' जिन-गुरु-धर्म के। 'गुजरात का अब मोह छोड़ें', ये वचन हैं मर्म के ॥२०॥ दोहाजब तक हैं आकाश में, "सूर्यचन्द" दिन-रात । तब तक हो आचार्यकी कीर्ति सदा विख्यात ॥२१॥... Page #18 -------------------------------------------------------------------------- ________________ ' પૂજ્ય અનુગાચાર્ય પન્યાસજી મહારાજ શ્રીમદ્ મેહનવિજયજી ગણિવર્યને 5 - જન્મ : સં. ૧૯૧૮ જેઠ વદિ ૧ દીક્ષા : સં. ૧૯૪૦ જેઠ સુદિ ૧ પન્યાસપદ : સં. ૧૯૪૬ કાળધર્મ : સં. ૧૫૬ અસાડ સુદિ ૪ શિષ્ય-પ્રશિષ્યોની ટીપ. * ૧ મુનિશ્રી લબ્ધિવિજયજી. x ૩ મુનિશ્રી તિલકવિજયજી. * ૨ મુનિશ્રી હંસવિજયજી. ૪ ૪ પન્યાસશ્રી ધર્મવિજયજી ગણિવર્ય. ૫ પન્યાસશ્રી શાન્તિવિજયજી ગણિવર્ય. પન્યાસજી મહારાજ શ્રીમદ ધર્મવિજયજી ગણિવર્યના શિષ્ય-પ્રશિષ્ય ૬-૯ x ૧ મુનિશ્રી ચમનવિજયજીના ૧ મુનિશ્રી મુક્તિવિજયજી. ૨ મુનિશ્રી નેમ | વિજયજી. ૩. મુનિશ્રી મનેહરવિજયજી. ૧૦ x ૨ મુનિશ્રી સિદ્ધિવિજયજી ૧૧-૧૨ ૩ મુનિશ્રી ચારિત્રવિજયજીના ૧ મુનિશ્રી જીતેન્દ્રવિજયજી. ૧૩-૧૯૪પન્યાસશ્રી સુરેન્દ્રવિજયજીન ૧ પન્યાસશ્રી રવિવિજયજી. ૨ મુનિશ્રી રામવિજયજી. ૩ મુનિશ્રી હેમેન્દ્રવિજ્યજી. ૪ મુનિશ્રી રાજેન્દ્રવિજયજી. ૫ મુનિશ્રી મહેન્દ્રવિજયજી. ૬ મુનિશ્રી જયંતવિજયજી. ૨૦ ૫ મુનિશ્રી અશેકવિજ્યજી. Page #19 -------------------------------------------------------------------------- ________________ શાસન પ્રભાવકને પગલે. ૧૨૧ ૨૧-રર પન્યાસજી શ્રીમદ શાન્તિવિજયજી ગણિવર્યના શિષ્ય. ૧ મુનિશ્રી નરેન્દ્રવિજયજી. ૨ મુનિશ્રી સુભદ્રવિજયજી.. પન્યાસશ્રી સુરેન્દ્રવિજયજીના પ્રશિષ્યો. ૨૩ પન્યાસશ્રી રવીવિજયજીના ૧ મુનિશ્રી વિશાળવિજયજી. ૨૪ મુનિશ્રી રામવિજયજીના ૧ મુનિશ્રી મહાદયવિજયજી. - નેટ * આ નિશાનીવાળા કાળધર્મ પામેલા છે. શાસન પ્રભાવકને પગલે. લેખક-જનભીક્ષુ. શ્રી જૈન શાસનને સમજનાર જરૂર માને છે કે જગતમાં જન્મ ધારણ કરનાર શ્રી તીર્થકર ભગવાન હોય, શ્રી ગણધર ભગવાન હોય કે મુનિ મહારાજ હોય તે પણ તેઓને જરૂર મરણ આવે છે. ને તેથીજ “જન્મેલે જરૂર મરે છે ! એ નિયમ સિદ્ધ છે. છતાં જ્યારે જ્યારે તીર્થકર ભગવંતે નિર્વાણ પામે છે. ત્યારે ઇદ્રી, મહેન્દ્રો આવી તે નિર્વાણ કલ્યાણકના પ્રસંગે હાજર થાય છે. ને શાસન શિરતાજ શ્રી તીર્થકર ભગવંતના વિરહ દુઃખે એક આંખમાં આંસુ સારે છે. જ્યારે ભગવંતોને અઘાતી કર્મો પણ ગયા ને મોક્ષ જેવું શાશ્વતસ્થાન મલ્યું, તેથી એક આંખમાં હર્ષ ધરાવે છે. છતાં પિતાને માટે તે અનંત ગુણના ભજન સ્વરૂપ એવા તરણતારણને વિરહદાહ જરૂર હોય છે, અને હાય તેમાં નવાઈજ નથી. આવી રીતે જ્યારે જ્યારે ગુણવાન મહાત્માઓને જીવન દીપક બુઝાઈ જાય છે. ત્યારે ગુણવાનને વિરહદાહ જનતાને ઉત્પન્ન થાય તેવે વખતે શોક પ્રદશિત કરવા સમુદાય એકત્રિત થઈ પિતાના આત્માના પરિતાપને શાંત કરે છે. જ્યારે આવા પ્રસંગમાં પણ પારકે ઘેર પિતાનું નવું ઘુસાડવાની વૃત્તિવાલા, નવા મતવાલાએ શેકને ઠરાવ ન હોઈ શકે એમ બોલીને, ગુણવાન સંબંધી વિરહ દુઃખ ન હોઈ શકે એમ જણાવવા મથે છે. તે ખરેખર શોચનીય છે. ને તે પણ કયાં કે શ્રી બાલબ્રહ્મચારી, તીર્થોના ઉદ્ધારમાં કમર કસનાર પૂજ્ય વિજયનીતિસૂરીશ્વરજીના કાળ ધર્મના શોક પ્રદશિત ટાઈમે ! જીન શાસનના મર્મને સમજનાર આત્માને ગુણવાન આત્માને વિરહદાહ જરૂર હોય જો કે કાલધર્મ પામનારના ગુણાનુવાદ ગાવા માત્રથી જ કૃતાર્થતા મનાથી હેત તે “સુરભક્તિ શક સહિત, એ વચન ખરેખર નકામુંજ નિવડત છે કે મરનાર આત્મા પિતાના મરણને મહોત્સવ રૂપ માને પણ ભક્તગણ તો ગુણવાનના વિરહમાં પોતાનું અધઃપતન માને એ જગતને નિયમ છે તો આવા શાસન પ્રભાવક પુરૂષને વિરહ સાબ એમાં નવાઈ જ નથી તે તેથી સદગત આચાર્ય શ્રીના પગલે ચાલી અનેક શાસનની પ્રભાવના કરીએ એજ મહેચ્છા– Page #20 -------------------------------------------------------------------------- ________________ શાસનપ્રભાવક તીર્થોદ્ધારક પરમપૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજ્યનીતિસૂરીશ્વરજી મહારાજના સં. ૧૯૦ પિષ સુદિ ૧૧ સં. ૧૯૪૯ અસાડ સુદિ ૧૧ સં. ૧૯૫૦ મહા સુદિ ૪ . ૧૯૬૧ માગશર સુદિ પ એકલિંગજી ( ઉદયપુર. ) સ્વર્ગવાસ : સં. ૧૯૮ પોષ વદિ ૩ આચાર્યપદ: સં. ૧૯૭૬ માગશર સુદિ ૧૧ જન્મ : દીક્ષા : • વડીદીક્ષા: ગણિપદ : શિષ્યની નામાવલી, ૧ પન્યાસશ્રી દાનવિજયજી ગણિવર્ય. સં. ૧૯૫૮. ૧૪ મુનિશ્રી દેવેન્દ્રવિજયજી સં.૧૯૮૭. ૨ આચાર્ય શ્રી વિજયહર્ષસૂરીજી. સં. ૧૯૫૮. X ૧૫ મુનિશ્રીજીવવિજ્યજી. સં. ૧૯૮૭. પન્યાસશ્રી મુકિતવિજ્યજી ગણિવર્ય. સં. ૧૯૬ ક. ૧૬ મુનિશ્રી ભૂવનવિજયજી. સં.૧૯૮૯ × ૪ મુનિશ્રી રાજવિજયછે. સં. ૧૯૬૬. ૧૭ મુનિશ્રી ચંપકવિજયજી. સં ૧૯૯૧. ૪ ૫ મુનિશ્રી ચંદનવિજયજી. સં. ૧૯૬૭. ૧૮ મુનિશ્રી વલ્લભવિજ્યજી. સં. ૧૯૯૧. ૬ પન્યાસશ્રી ઉદયવિજયજી. સં. ૧૯૬૯ ૧૯ મુનિશ્રી ભયવિજ્યજી. સં. ૧૯૯૧. ૭ પન્યાસશ્રી સંપતવિજયજી. સં. ૧૯૭૩. ૨૦ મુનિશ્રી કનકવિજ્યજી. સં. ૧૯૯૨. ૪ ૮ મુનિશ્રી જયવિજયજી. સં. ૧૯૮• ૨૧ મુનિશ્રી કંચનવિજયજી. સં. ૧૯૯૨. x ૯ મુનિશ્રી કમળવિજયજી. સં. ૧૯૮૦. ૨૨ મુનિશ્રી રંગવિજ્યજી. સં. ૧૯૯૩. *૧૦ મુનિશ્રી ગુણવિજ્યજી. સં. ૧૯૮૦, ૨૩ મુનિશ્રી આણંદવિજ્યજી. સં. ૧૯૯૪. ૧૧ મુનિ શ્રી વિદ્યાવિજયજી. સં. ૧૯૦૨, ૨૪ મુનિશ્રી ભદ્રાનંદવિજયજી. સં. ૧૯૯૫. X૧૨ મુનિશ્રી ભક્તિવિજ્યજી. સં. ૧૯૮૬. ૨૫ મુનિશ્રી સોમવિજયજી. સં. ૧૯૯૬. ' ૪૧૩ મુનિશ્રી સુભવિજયજી. સં. ૧૯૮૭. ૨૬ મુનિશ્રી પ્રમોદવિજયજી. સં. ૧૯૯૬ ૨૭. મુનિશ્રી જયાનંદવિજયજી. સં. ૧૯૯૬. નેટ. * આ નિશાની વાળા શિષ્યો સ્વર્ગવાસ પામ્યા છે. Page #21 -------------------------------------------------------------------------- ________________ અંજલિ. અંજલિ. ધન્ય ગુરૂદેવ! ધન્ય ગિરિરાજ રૈવતગિરિ ઉદ્ધારક બાળ બ્રહ્મચારી આચાર્ય વર શા શા સ્મરું ગુણસ્મરણ તારાં સૌરાષ્ટ્રના રત્ન વાંકાનેરના સુપુત્ર માતા પિતાના મેંઘા નિહાલ મામા મામીના લાડીલા જન્મથી ધર્મનિષ્ઠ, સુશીલ સંયમી, તપસ્વી ને તેજસ્વી ભવ્ય લલાટ ચમકતી ચક્ષુએ પ્રશાંત મુદ્રા, સૌમ્ય મૂર્તિ જુવાનીના પ્રથમ પગલે સંસારના મેહ છેડયા આત્મ ઉદ્ધારને ધર્મ પ્રત ચારિત્ર ને શાસન સેવાને “જીવન સિદ્ધાંત બનાવ્યું. ગુરૂને વિનવ્યા છતાં દીક્ષા ન મલી તે ન મલી પણ જમ્બર ત્યાગ ભાવથી જગ્યા સ્વયે દીક્ષા ગ્રહી. જ્ઞાનાભ્યાસ સુંદર સાથે ચમત્કારી વ્યાખ્યાન શૈલીએ શાસનને ઝડે લહેરાવ્યો સા વિધવિધ તીર્થના કિસને ઉપધાને ગામેગામના વિહારે સંઘે સંઘમાં શાન્તિ સેવા સમાજ ને ગ્રંથાવલી પાઠશાળા ને પુસ્તકાલય ધર્મોપદેશને શિષ્ય સમૃદ્ધિ ધર્મ કલ્યાણના કાર્યો પરિસહ સહીને પણ વલંત રાખ્યાં વીર તે. સાધુ પાઠશાળાની ભાવના અધૂરી આજે રહી ગરવા ગિરનારને ઉદ્ધાર જીવન ભર સારો સાધુ-સંમેલનમાં ભાવી શાન્ત-પ્રશાંત વૃત્તિ મરૂભૂમિની જાગૃતિ કરતાં ચિતડના ઉદ્ધાર કાજે નીતિના વિજય માટે સમાજના કલ્યાણ કાજે ધર્મના ઉમાત માટે સંઘની શાંતિ કાજે શાસનની સેવા માટે જીવનનું સમર્પણ કરતાં આત્મા અમર અમર થઈ ગયે વંદન હે વંદન --મહુવાકર Page #22 -------------------------------------------------------------------------- ________________ શ્રી રૈવતાચલ ચિત્રકુટાદિ પ્રાચીન તીર્થોદ્ધારક જૈનાચાર્ય શ્રીમદ્ વિજ્યનીતિસૂરિશ્વરજી મહારાજના પ્રશિષ્યાદિ પરિવારની નામાવલી, ૨૮–૨૯. પન્યાસજીશ્રી દાનવિજયજી ગણિવર્યના. ૪૧ પન્યાસી તિલકવિજયજી ગણિ. સં.૧૯૬૬ ૨ મુનિશ્રી કેશરવિજયજી. સં. ૧૭૭) ૩૦–૩૩. આચાર્ય શ્રી વિજ્યહર્ષસૂરિશ્વરજીના. ૧ પન્યાસશ્રી માનવિજયજી ગણિ. સં. ૧૯૯ ૨. પન્યાસશ્રી કલ્યાણવિજયજી ગણિ સં. ૧૯૬૯ ૩ પન્યાસશ્રી મંગળવિજયજી ગણિ, સં. ૧૯૭૩ * ૪ મુનિશ્રી સુમતિવિજયજી. સં. ૧૯૭૩ ૩૪. પન્યાસશ્રી મુક્તિવિજયજી ગણિવર્યના. ૧ મુનિશ્રી સુન્દરવિજયજી. સં. ૧૮૬. ૩૫-૩૮. પન્યાસજીશ્રી ઉદયવિજયજી ગણિવર્યના. ૧ પન્યાસશ્રી મનેહરવિજયજી ગણિ, સં. ૧૯૭૩. ૨. મુનિશ્રી હંશવિજયજી. સં. ૧૯૯૪. ૩ મુનિશ્રી ભાસ્કરવિજયજી. સં. ૧૯૪. ૪. મુનિશ્રી નિપુણવિજયજી. સં. ૧૯૫. ૩૯-૪૦. પન્યાસજીથી સંપતવિજયજી ગણિવર્યના * ૧ મુનિશ્રી જયંતવિજયજી. સં. ૧૯૮૧. ૨. મુનિશ્રી ચરણવિજ્યજી. સં. ૧૯૧. ૪૧. મુનિશ્રી વિદ્યાવિજ્યજી ના ૧ મુનિશ્રી પ્રકાશવિજ્યજી. સં. ૧૯૮૯. Page #23 -------------------------------------------------------------------------- ________________ નામાવલી. " ૧૨પ - ના - ૪૨. મુનિશ્રી ભૂવનવિજયજી. ના મુનિશ્રી સં. ૧૮. ૪૩. મુનિશ્રી કનકવિજયજી. ના ૧ મુનિશ્રી હેમપ્રભવિજયજી. સં. ૧૯૮. ૪૪. મુનિશ્રી ભદ્રાનંદવિજયજી. ના ૧. મુનિશ્રી કૈવલ્યવિજયજી. સં. ૧૭. ૪૫. મુનિશ્રી સેમવિજયજી. ને ૧ મુનિશ્રી દીપવિજયજી. સં. ૧૯. ૪૬-૪૭ મુનિશ્રી પ્રદવિજયજી. ના ૧ મુનિશ્રી અશોકવિજયજી. સં. ૧૬. ૨ મુનિશ્રી ઉમેદવિજ્યજી. સં. ૧૬ ૪૮-૫૦. પન્યાસશ્રી તિલકવિજયજી, ગણિ. ના + ૧ મુનિશ્રી હિરવિજય”. સં. ૧૯૮૭. ૨. મુનિશ્રી ભાનવિજયજી. સં. ૧૯૮૭. ૩. મુનિશ્રી હેમવિજયજી. સં. ૧૯૯૧. ૫૧-૫૫. પન્યાસશ્રી માનવિજયજી ગણિના ૧. મુનિશ્રી દર્શનવિજયજી. સં. ૧૯૮૪. ૨. મુનિશ્રી વિનયવિજયજી. સં. ૧૯૦. ૩. મુનિશ્રી તીર્થવિજયજી. સં. ૧૯૯૦. ૪. મુનિશ્રી કલહંશવિજયજી. સં. ૧૬ ૫ મુનિશ્રી વિનોદવિજયજી. સં. ૧૯૭. ૫૬-૫૯ પન્યાસશ્રી કલ્યાણવિજ્યજી ગણિના. ૧. મુનિશ્રી જશવિજયજી. સં. ૧૯૮૧. ૨. મુનિશ્રી દુર્લભવિજયછે. સં. ૧૯૨ ૩. મુનિશ્રી કુશળવિજયજી. સં. ૧લ્પ. ૪. મુનિશ્રી કુમુદવિજયજી. સં. ૧૯૭. ૬૦–૬૨ પન્યાસશ્રી મંગળવિજયજી ગણિના. ૧. મુનિશ્રી રામવિજ્યજી. સં. ૧૯૮૪. ૨ મુનિશ્રી ત્રિભૂવનવિજયજી સં: ૧૬. ૩. મુનિશ્રી તિલકવિજયજી. સં. ૧૭. ૬૩-૬૪. મુનિશ્રી સુમતિવિજયજી. ના. ૧. મુનિશ્રી ભરતવિજયજી. સં. ૧૩. ૨, મુનિશ્રી હિમતવિજયજી. સં. ૧૯. ૬૫. મુનિશ્રી સુન્દરવિજયજી. ના. ૧. મુનિશ્રી ચિદાનંદવિજયજી. સં. ૧૯૯૪. ૬૬-૬૭. પન્યાસશ્રી મનહરવિજયજી ગણિ ના. ૧. મુનિશ્રી મેરવિજયજી. સં. ૧૯૮૭. ૨. મુનિશ્રી ભદ્રંકરવિજયજી. સં. ૧૯૦. ૬૮-૭૧ મુનિશ્રી ચરણવિજયજીના. ૧. મુનિશ્રી ન્યાયવિજયજી. સં. ૧૯૪. ૨. મુનિશ્રી મનકવિજયજી. સં. ૧૭. ૩. મુનિશ્રી વિનયવિજયજી. સં. ૧૯૯૭. ૪. મુનિશ્રી બુદ્ધિવિજયજી. સં. ૧૯૭. ૭૨-૭૩. મુનિશ્રી ભાનુવિજયજીના. ૧. મુનિશ્રી સુવિજયજી. સં. ૧૯૬. ૨. મુનિશ્રી ચંદ્રવિજયજી. સં ૧૯૯૮. આજ્ઞાકારક ૭૪-૭૫. ૧. મુનિશ્રી ભૂવનવિજયજી. ના ૨. મુનિશ્રી ચંદ્રપ્રભવિજયજી. ૭૬. પન્યાસશ્રી બુદ્ધિવિજયજી. ના ૧ મુનિશ્રી ભક્તિવિજયજી. ૭–૭૮. ૧. પન્યાસશ્રી મંગળવિજયજી. ના ૨. મુનિશ્રી કેશરવિજયજી. નેટ ૪ આ નિશાનીવાળા મુનિઓ કાળધર્મ પામેલા છે. Page #24 -------------------------------------------------------------------------- ________________ જૈનધર્મ વિકાસ, महाजनो येन गतः स पन्थाः जड़ चेतन जे वस्तु ये, तिनकर धर्म अधार । जो हठ राख धर्मको, ते हि राखै करतार ॥ धर्म प्राण जे नर बनें, ते नर इश्वर पूत । अधम कुचाली पातकी, ते जीतेही भूत ॥ प्रिय पाठक वगौं ! इस मोहमय संसार में प्राणिमात्र सुख चाहते हैं। कोई भी प्राणी दुःख सहन करना नहीं चाहता है। सबको ईच्छा रहती है कि हम सुखी रहें। स्व. तन्त्र बनें । इच्छा ही नहीं वरन् उसकी प्राप्ति के लिए अहर्निश अनेक यत्न भी करते हैं। फीर भी अनेकों यत्न करने के बाद भी दुःख ही सामने खडा है, वात क्या है? इन विषयों पर अनेकां महर्षियां ने पूरे पूरे विचार किये हैं, अन्तमे उनलोगों ने यही निश्चत किया है किः ऊर्ध्व वहति धर्मस्य, स्रोतोऽधर्मस्य चाप्यधः । जैसे अग्नि के प्रकाश की गति ऊपर की जाती है वैसे ही धर्म का स्रात ऊर्ध्व गामी है। जिसप्रकार मिट्टी के ढेले का गमन निरन्तर नीचे में ही होता है उसी तरह अधर्म का स्रोत नीचे को ही जाता है । तात्पर्य यह है कि धर्म सुख की जड़ है और अधर्म दुःख की जड़ है । वीज दोनो ही सामने तैयार हैं जैसे फलकी आप को आवश्यकता हो उसके अनुसार वीज बोये सुख की ईच्छा हो तो धर्म और हुःख की इच्छा हो तो अधर्म करें। एक वो दिन आजाते हैं कि हमारे उपार्जन किए हुए समस्त रुपये पैसे घरमें ही रहजाते हैं । हमारे उत्तम उत्तम मोटरे, हाथि, घोडे इत्यादि नाना प्रकारके वाहन अपने अपने स्थानपर ही रह जाते हैं। हमारी स्त्री भी दरवाजे पर रोती खडी रहजाती है । इष्टमित्र भी स्मशान तक जाते हैं । और कीतो वात ही क्या है, जिस शरीर की इतनी सेवा की वह भी चिता पर भस्म हो जाता है यानी जीव के साथ कोई भी नहीं जाता है। उस समय जीव दुःख सागर में डूबता हुआ हाहाकार मचाने लगता है । तव धर्म आकर कहता है किः मा तात सहसा कार्षी धर्मोऽहं त्व मुपागतः । प्यारे जीप ! घबराहट में जल्दी न कर तेरा सहायक मैं तेरे साथ हूं। मित्रों ! जब ऐसे विकट समय मे धर्म के अतिरिक दूसरा सहायक नहीं है तो उसे भूलजाना क्या उचित है ? Page #25 -------------------------------------------------------------------------- ________________ મહાજને ચેન ગતઃ સ પત્થા ૧૨૭ १२७ मित्रों! ___ धर्म के लिए खास कोई समय नही है वह हर समय आराध्य है क्योंकिःसंपूर्ण जगत काल के मुख मे हैं । हिन्दी का एक कवि लिखता है किः 'झुठे सुखको सुख कहै, मानत है मन मोद । जगत चवेना कालका, कुछ मुख में कुछ गोद ॥ __ संसार में अनेक तरकी बाज, महा प्रतापी मनुष्य हुए पर कालने किसी को भी नहीं छोड़ा हिन्दी के एक कवि लिखते हैं । दाताऊ महीप मान्धाताऊ दिलीप जैसे, जिन के गुण अज हूं लौ द्विप द्विप छाये हैं । वाल ऐसो बलवान को भयो है जहानवीच, रावण समान को प्रतापी जगजाये है, वान की कलान में सुजान द्रोण पारथ से, जाके गुण दीन दयाल भारत में गाये हैं । कैसे कैसे सूर रचे चातुरी विरंचिजने, फेर चकचूर कर धूल में मिलाये हैं । इस विषय में लिखने वालोंने बडे बडे पोथे लिख डारे हैं उन सबों का मुख्य सारांश यही है कि धर्म के अतिरिक्त कोई भी जीवका सहायक नही है। अब इस धर्म के विषय में भी भिन्न भिन्न मतों के होने से एकतरह का मोह हो जाता है। आयु थोडी है। मत मतान्तर बहुत अधिक हैं। यदि उनका विचार किया जायतो शायद एक जन्म मे समाप्त होना तो कठिन है अतः विद्वानों का कहना है किः-"धर्मस्य तत्वं निहितं गुहायां, महाजनो येन गतः स पन्थाः” “सतामाचरितो धर्मः" इत्यादि तात्पर्य यह है कि महात्माओं का आचरित मार्ग ही धर्म है । इसी अभिप्राय से गोस्वामीजी भी लिखते हैं। __ "साधु समाज सकल गुन खानी, करऊं प्रनाम सप्रेम सुवानी। साधुओं का समाज सम्पूर्ण गुणो की खान है इस लिए उन को प्रेम सहित सुन्दरवाणी से नमस्कार करता हूं। जो महात्मा लोग दुःख सहकर भी पराये दोषों को ढाँपते हैं। जिस से वे जगत में वन्दनीय होते हैं तथा यश को प्राप्त करते हैं। संसार में अनेकों जल, पृथ्वी, तथा आकाश के विचरने वाले जड़ वा चेतन जीव हैं, उनमें से जब कभी जिस यत्न से जहां कहीं भी जिसने बुद्धि, कीत्ति, सद्गति, ऐश्वर्य, तथा घडप्पन पाये हैं वे सभी महात्माओं के सेवाका ही फलहै । महात्माओं का संगर्ग मंगल की जड़ है, उसकी प्राप्ति ही फल है, तथा सभी साधन फूल के समान हैं। जैसे पारस को स्पर्श करते ही लोह के जैसी Page #26 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ જેનધર્મ વિકાસ धातु भी स्वर्ण हो जाती है, उसी तरह संतो के संसर्ग से ही शठ मनुष्यों में भी उत्तम गुण आ जाते हैं । जैसे अञ्जलि में आए हुए फूल दाहिने तथा वायें दोनों हाथों को समान ही सुगन्धित करते हैं उसी तरह महात्मालोग “जो उन से द्वेष करते हैं या उनकी भक्ति करते हैं" उन सभी को समानरूप से ही अपने उपदेशों द्वारा उपकार किया करते हैं । ऐसे ही महात्माओं के दर्शन से पाप दूर होते हैं, अत्यन्त पुण्यका उदय होता है, हृदय का ताप दूर हो जाता है, जिनके शान्तिकारक उपदेशों से शोक नष्ट हो जाते हैं अत एव वे सभी संसार के प्रिय होते हैं । ऐसे महात्माओं के चरित वर्णन करने में बड़े बड़े विद्वान तथा कवियों की भी वाणी रुक जाती है । । यों तो ऐसे महात्मा संसार में इतने हो गये हैं जिन्होंने अपने आध्यात्मिक बलों से ससार को हिलादिया है। उन महात्माओं की गणना करना मनुष्य की बुद्धि के बाहर है । उन्ही महात्माओं में से एक अत्यन्त दयालु, समदर्शी, पञ्चमहाव्रतधारी महात्माका कुछ संक्षिप्त चरित्र लिखता हूं जिसे पढकर उनके मार्ग को अनुसरण करते हुए पाठक गण लाभ उठायेंगे। संसार के पुण्य संचय से सौराष्ट्रप्रदेश के अन्तर्गत वांकानेर नाम के गांव में एक बहुत उदार भाववाले तथा पवित्रात्मा श्रावक का आविर्भाव हुआ जिनका नाम “फुलचन्दभाई"था उन के स्त्री का नाम "चउथीबाई" था । इन्ही पवित्रात्माओं के पुण्य प्रताप से विक्रम संवत् १९३० में इस महात्मा का जन्म हुआ जिनका नाम भातापिताने "निहालचन्द" रक्खा । ये बाल्यावस्थासे ही पवित्रावरणवाले थे। इनके उत्तम गुणों से माता पिता इन से सदा प्रसन्न रहते थे, ग्रामवासी लडके तथा युवक इन के गुणों से मुग्ध होकर हमेशः इन की सेवा में रहा करते थे । लगभग १९ वर्ष की आयु तक अपने अनेक सदभावों से ग्रामवासियों की सेवा की । इस के बाद एक समय संसार से इन्हे इतनी विरक्ति हुई कि एकाएक दीक्षा लेने की उत्कण्ठा उपस्थित हो गई। वे तुरत्त गुरुजी के पास जाकर दीक्षा लेने के भाव प्रकट किये । पर गुरुजीने घर से आशा लाने के लिए वाध्यकिया लेकिन उत्कण्ठा के अधिक होने से घर न जाकर एक आम्र वृक्ष के नीचे आप से आप अपनी लोचकर कपडे पहन लिये । फीर विक्रम संवत् १९५० में मुनिश्री पन्यासजी प्रतापविजयजी महाराज के करकमल से वडी दीक्षा लेकर मुनिश्री नीतिविजय नामसे प्रसिद्ध होते हुए विक्रम सं. १९५१ में "अहमदावाद" लोहारकी पोलकी उपाश्रय में रह कर बहुत परिश्रम के साथ विद्याध्ययन करने लगे। पढने के समय का इनका नियम यह था कि पढने के स्थान पर कोई दर्शनार्थी भी न जाय, संयोगवश Page #27 -------------------------------------------------------------------------- ________________ મહાજને ચેન ગતઃ સ પત્થા ૧૨૯ यदि चला जाय तो उन्हे दीक्षा लेनी पड़े । इस प्रकार वे अपने अखण्ड परिश्रम से विद्याध्ययन करने लगे। पढने के समय के अतिरिक्त समय में बड़े साधुओं की सेवा करना तो इनका मुख्य कर्तव्य था। इनसे सभी सन्त प्रसन्न रहेते थे तथा सभी इनको प्यार करते थे। विक्रम संवत् १९५२ में विद्याध्ययन करते हुए भी मुनिश्री "गुमानविजयजी महाराज" (जिनका शरीर रुग्ण था) की सेवा करने के लिए "अहमदाबाद" में ही चातुर्मास्य व्यतीत किये। तीव्र बुद्धि होनेके कारण, अपनी नम्रतासे, तथा महात्माओं के शुभाशीर्वादसे यथा शीघ्र शास्त्रतत्व जानने में समर्थ हो गये । समाज मे अधिक नम्र, उदार बुद्धि, तथा विद्वान होने के कारण इन्हे आचार्य पदसे सुशोभित किया गया इनकी तपश्चर्या तो अवर्णनीय है । इनको देखकर कैसा भी क्रूर मनुष्य हो पर उसके हृदय में दयाका सञ्चार हुए बिना नही रहताथा । इनको देखते ही पारस्परिक द्वेष नष्ट हो जाते थे। दूसरे की निन्दा तो ये आजन्म कभी कीये ही नहीं। शिष्यवर्गों को अपने प्राणों से भी अधिक प्रिय समझते थे। इनके जीवन का लक्ष्य निरन्तर धर्मविमुख जनता को धार्मिक बनाना तथा प्राचिन तीर्थों का उद्धार करना था । अनेकों धर्मविमुख प्राणियों कोधार्मिक बनाकर उनका जीवन सफल कर दिया, तथा अनेकों प्राचीन तीर्थों का उद्धार करके जैनधर्म का रक्षा किया। इनके चरित्र के विषय मे कई पुस्तकें लिखी गयीं हैं जिन के पढने से मालूम होगा कि ये कैसे सदाचारी, पञ्चमहावतधारी, प्राचीन तीर्थोद्वारक, प्रकाण्ड विद्वान थे। ऐसे महामुनि आचार्यश्री विजयनीति. सूरीश्वरजी महाराज के अचानक स्वर्गारोहण करने से साधु समाज में कितनी क्षति हुई है जो साधुओं को प्रत्यक्ष रूप में दीखता है। आशा है कि साधुसमाज उनके बाद की क्षति की पूर्ति के लिए प्रयत्नशील बनेंगे। जिसे जैन समाज पूर्ववत् अपने धर्मपरायणता में तत्पर रहेगा। वि२४-व्य. રચયિતા સેવાભાવી યુવક (ne.) ભુંડા કાળ દયાહિણ. તુજ કૃતી, કેથી જિતાઈ નહી. આકાશે પૃથ્વી વિશે જળ મહી, છાયા છવાઈ રહી. આનંદી અતિ પ્રેમીલા યુગલને, જુદાં અરે તે કર્યા. સંતેશે વસતાં સદા સદનમાં, તેનાં સુખ તેં હર્યા. સુખીને દુખીયા કર્યા પલકમાં, તારી વૃદ્ધી ન થતી. મટા મારથી બાંધીયા જકડમાં, છત્યા ન તારી ગતી. સૂરીશ્વર નીતિવિજય હરણમાં, આવી દયા ન જરી. શ્રદ્ધાળુ સહુ ઝુરતા અરે ભુંડ, હૃદય વિયેગી કરી. Page #28 -------------------------------------------------------------------------- ________________ જૈનશાસનને વિજયદેવજ ફરકાવનાર આચાર્યશ્રીની અમૃતમય દેશનાથી ભાગ્યવંતાઓએ કરેલા ઉઘાપન મહોત્સ. RE પાટણ ભાયણ. શા. સાકળચંદ જીવણદાસ તરફના ઉજમણાનું દ્રષ્ય. ૧. શા. કલ્યાણભાઈ વાલચંદ. સીપોર, ૨. શેઠ. ધરમચંદ ઘેલચંદ દિવાન. રાધનપુર. ૩. શા. મગનલાલ સાંકળચંદ. સીપર. ૪. સંધવી વધુભાઈ હેમચંદ. ૫. શા. ચત્રાસા લાલચંદજી. ઉજજને. ૬. શેઠ. સેનાભાઈ ચુનીલાલ અમદાવાદવાળા, છે. શા. મુળજીભાઈ ધનજીભાઈ રાધનપુર, ૮. મસાલિયા. ખોડીલાલ સોભાગ્યચંદ, ૯. શા. જેસીંગભાઈ પરસોતમદાસ. વીજાપુર, ૧૦. શા. પ્રેમચંદ મુળજીભાઈ રાધનપુરવાળા. પાલીતાણુ. ૧૧. મસાલિયા વમળસીભાઈ જીતમલભાઈ. રાધનપુર. ૧૨. શેઠ. ચુનીલાલ ખુશાલદાસ. અમદાવાદ, ૧૩. શેઠ. વાડીલાલ છગનલાલ વાવવાળા. ૧૪. શા. વાડીલાલ પુનમચંદ રાધનપુર, ૧૫. લુહારની પોળના વિશસ્થાનક તપવાળા. અમદાવાદ, ૧૬. પારેખ નરપતલાલ ઉત્તમચંદ. રાધનપુર, ૧૭. શા. જીવરાજ ધનજી કાચીનવાળા. પાલીતાણા. ૧૮. શા. ધાળીદાસ ચીમનલાલ. અમદાવાદ, ૧૯. શા. સાંકળચંદ જીવણદાસ વેલાવાળા ૨૦. શા. વાડીલાલ મગનલાલ હ. નેટ, આ ઉદ્યાપન મહત્સવમાં આસરે છએક લાખની રકમને ભક્તજનો દ્વારા સદવ્યય કરાવ્યા હશે. Page #29 -------------------------------------------------------------------------- ________________ પૂજ્ય આચાર્યદેવને અંજલી. પૂજય આચાર્યદેવને અંજલી. લેખક-કવી પ્રેમી. જેણે જીતેદ્ર વતની, કરી છે પ્રતિજ્ઞા. સંસાર સુખ તણી, કરી છે અવજ્ઞા. સાધી શીતાગ્ર વિભુને, દિવસે વિતાવે. એવા પુનિત જનને, શિશ સૌ નમાવે. જે મહાનુભાવે પિતાના જીવનમાં ઈદ્રિને જીતી જિતેંદ્ર વૃતની પ્રતિજ્ઞા કરેલી છે, અને આખું જીવન એ પ્રતિજ્ઞા પાળી જિતેંદ્રીય કહેવાય છે. વળી જેઓએ મોહ પમાડનાર વૈભવશાળી સંસારનાં અનેક સુખને ત્યાગ કરેલ છે. તથા પિતાના ચીત્તની અંદર મહાન સરવેશ્વર વિભુનું અહોનિશ સ્મરણ કરીને જીવનના દિવસો વિતાવ્યા છે. એવા પવિત્ર મહાપુરૂષોને સર્વ લોકે મસ્તક નમાવે છે. પૂજ્ય આચાર્ય મહારાજશ્રી આ ઉત્તમ કેટીના મહાપુરૂષ હતા. તેઓને જૈને તે શું પણ જૈનેત્તરે પિતાનાં શિષ નમાવે તેમાં કાંઈ નવાઈ નથી. આવા મહાપુરૂષોની વંદનામાં અને એમના ગુણોનું યશગાન કરવામાં કેઈ ને પણ કઈ પ્રકારનો ભેદ હોય જ નહિ. કારણ કે ગુણ પૂનાથા જુપુર હિં 1 જ વય: એ શાસ્ત્ર કથનાનુસાર ગુણી પુરૂષો દરેક સ્થળે પુજાય છે. તેમાં શરીર કે ઉમરની આવશ્યક્યતા હોતી નથી. આવા ઉત્તમ ગુણધારી આચાર્ય મહારાજશ્રી વિજયનીતિસૂરિશ્વરજી મહારાજ સાહેબને જૈનેતરો પણ પુજે એમાં આશ્ચર્ય નથી. આચાર્ય મહારાજશ્રીએ પિતાના જીવનમાં જે ઉત્તમ પ્રકારનાં કાર્યો કરેલાં છે, તે પ્રશંસનીય અને કિતી થંભ જેવાં છે. જે મહાનુભાની કિતી, યશનામી અને અમર છે, તેમનાં કાર્યો દષ્ટી સમીપ મોજુદ છે. તેવા મહાપુરૂષો કાળ ધર્મ પામ્યા છતાંએ અમર છે. આપણી સમીપ છે. એમાં અતિકિત નથી. શાસ્ત્રકાર કહે છે કે સોવતિ ચર્ચ જીલ્લ a fીતિ અથરા સંયુક્ત નિë વીવન મૃતોપણ જેની કીતી સજીવ છે. એ મહાપુરૂષ સજીવન જ છે. અને જેમની કતી નથી તે જીવતાં છતાં મુવા બરાબર છે. મરવું અને જન્મવું એ તે કુદરતી નિયમ જ છે. પરંતુ જીવનમાં મહાન કાર્યો કરી અમરત્વ પ્રાપ્ત કરવું એ જ મહાપુરૂષોનું સુત્ર છે. મહાપુરૂષો જીવનની દરકાર કરતા નથી, પરંતુ પિતાના કાર્યની દરકાર કરે છે. જીવન તે ક્ષણ ભંગુર છે, તેનો મેહ મહાપુરૂષોને હેતે નથી. પૂજ્ય આચાર્ય મહારાજશ્રીએ પિતાના જીવનમાં ગમે તેવાં કઠણ કષ્ટ આવ્યાં, છતાંએ તેની લેશ પણ પરવા કર્યા વગર પોતે આરંભેલા કાર્યોને પાર પાડવામાં જીવન સિદ્ધિ માની છે. તેમનો શેક કરવાને હાથ નહિં, લૌકીક છીએ, તે આપ Page #30 -------------------------------------------------------------------------- ________________ ૩િ૨ જૈનધમ વિકાસ. ણાથી વિમુખ થયા છે. પણ જ્ઞાન છીએ તે તેઓશ્રી આપણી સમીપજ છે. આપણું ખરું કર્તવ્ય છે એજ છે કે તેમના ગુણાનુવાદ કરતાં તેઓશ્રીના શુભ પગલે ચાલી આપણા જીવનને સફળ બનાવવાં જોઈએ. આપણી દયાપ્રચારિણી મહાસભાના કાર્ય પ્રસંગે હું મહારાજ સાહેબને ઘણું વખત મળે છું. સુરત હરીપુરામાં થએલી પ્રતિષ્ઠા વખતે સુરતમાં મહારાજ સાહેબને મળ્યા હતા. દરેક પ્રસંગે મેં જે જે વિનંતિ કરી છે તે તેઓશ્રીએ સ્વીકારી છે, અને મારા કાર્યને ઉત્સાહ પ્રેરવાને બનતું કર્યું છે. હું જાણું છું ત્યાં સુધી મહારાજ સાહેબ પાસે ગએલા દુઃખીજનોને સંતોષકારક આશ્વાસન મળેલું છે. આવા મહા પુરૂષનાં જેટલાં યશગાન ગાઈએ તેટલા ઓછાં છે. सुधाके सिंधु समान शान्ति सु सुहाग राग, ताज तप धारिके सुभग सुहायोहै। गरिव निवाज बाज दिलकेरे दुश्मन को, साजत्याग वृत्तिसें वरिष्ठ कहायोहै; ज्ञानी निरमानी शानी ध्यानी वीर विभुतिको, तानी मृदुवानी में महद मनायो है। नीति रीति कीर्ति में निपुण नीति सरिआज, प्रेमी ये दुर्भाग्य संत जनताए गमायोहै; જેમનું હૃદય અમૃત ભરેલા મહાસાગર જેવું હતું, તેને લઈને આંખમાં અમી જ દેખાતી હતી. જેમનામાં શાન્તીની પરિમલતા એવી બહેકતી હતી કે જાણે તેને રાજાજ ન હોય. જેએ તપધારીઓમાં ઉત્તમ પ્રકારનાં તપ વડે આત્મ બળ સાધ્ય કરવામાં તપ ધારીઓના તાજ (મુગુટ)રૂપે શોભી રહેલ હતા. દયા ભાવે ગરીબના પિષક તરીકે જેમણે કર્તવ્ય બજાવ્યું હતું. જેમણે દીલના દુશ્મન રૂપી કામ, ક્રોધ, મદ અને મત્સર જીતવામાં બાજ જેવી બહાદુરી બતાવી હતી. અને જેઓ ત્યાગ વૃત્તિને તાજ સજીને ત્યાગીઓમાં ઉત્તમ પદે કહેવાયા હતા. મહા જ્ઞાની હોવાછતાં ક્રોધ કે અભિમાનનો જેનામાં અંશમાત્ર ન હેતે, એવા નિરાભિમાની હતા. વળી ગમે તેવું કેકડું ગુંચવાયેલું હોય પણ તે ઉકેલવામાં જેમનું શાણપણ અનુકરણીય હતું, અને વિરભગવાનની વિભુતિઓ રૂપ વિરધર્મને ઉદ્ધાર કરવામાં જ જેઓ ધ્યાન મગ્ન હતા. તેમજ કટુતા વગરની કેમળ વાણી બોલવામાં જેઓ ટેવાયેલા હતા. આવા અનેક ગુણેથી જેઓ મહાન પુરૂષ તરીકે મનાતા હતા, વળી નિતિ (વ્યવહાર)માં કાર્યકુશળ અને પ્રીતિ(પ્રેમ)માં હમેશાં નિપુણ (પ્રવીણ) અને સંત સમાન એવા આચાર્ય મહારાજ શ્રીવિજયનીતિસૂરીશ્વરજી મહારાજને આજે જનતાએ ગુમાવેલા છે એ મહા દુભાંગ્યની વાત છે. Page #31 -------------------------------------------------------------------------- ________________ સામૈયાનું દ્રશ્ય. તપગચ્છાધિપતી આચાર્યદેવશ્રીના સદુપદેશથી ભાગ્યશાળીઓએ કાઢેલા છરી પાળતાં તીર્થ સંઘની સંઘવી નગીનદાસ કરમચંદના સંધના સામૈયાનું દ્રષ્ય. યાદિ. ૧ શેઠ મોતીલાલ વીરચંદ ચાલીસહજારવાળા. અમદાવાદથી શ્રીસિદ્ધાચલ ૨ મસાલિયા બેડીલાલ સભાગ્યચંદ. રાધનપુરથી , ૩ શેઠ ધરમચંદ ઘેલચંદ દિવાન. રાધનપુરથી શ્રી કેશરિયાજી. ૪ શેઠ મોતીલાલ પોપટલાલ. પાટણથી ૫ શેઠ ગોપાલદાસ છગનલાલ. ખેરાળથી શ્રીસંખેશ્વરજી. ૬ સંઘવી નગીનદાસ કરમચંદ. પાટણથી. કચ્છ. ગીરનાર. ૭ શેઠ મણીલાલ મોતીલાલ મુળજી. રાધનપુરથી શ્રીસંખેશ્વરજી. ૮ શેઠ ડાહ્યાભાઈ છોટાલાલ, અમદાવાદથી શ્રીસિદ્ધાચલ. ૯ શેઠ કીશનલાલજી સંપતલાલજી. પાલીથી શ્રીકાપરડાજી. ૧૦ શેઠ જીવરાજજી અગરચંદજી. પિકણધિથી શ્રી જેસલમીર. નોટ. આ સિવાય તારંગાજી, નરોડા, સરખેજ, વાલમ, ચારૂપ, માતર, ઉપરિયાસર. આદિ નાના તીર્થોના સંઘે અવારનવાર કઢાવેલા, આ રીતે એકંદરે સંઘના પ્રસંગમાં આસરે ચારેક લાખની રકમને ભક્તજનો દ્વારા સદવ્યય કરાવ્યો હશે. Page #32 -------------------------------------------------------------------------- ________________ જૈનધર્મ વિકાસ. सूरीशविरहितं विश्वम् । रचयिता पण्डित श्री उमाशङ्कर दयाराम द्विवेदी व्याकरणाचार्यों न्यायशास्त्री स्थाद्वादामृतपानमत्तमधुपभ्राजिष्णुतत्त्वार्थविद् सम्यक्त्वोज्ज्वलदेहदीप्तिरनिश सूर्यप्रभाभासुरः तीर्थोद्धारकृतिप्रसाधनविधावीशः सुशास्त्राम्बुधिः कल्याणं दिशतादमन्दमतिमाञ्च्छ्रीनीतिसूरीश्वरः । मनं येन चिरं जिनेश्वरपदाम्भोजे द्विरेफालिवत् स्फूर्जत्कीर्तिपवित्रितं खजनुषक्ष्मामण्डलं सूरिणा तेन प्राप्तवियोगदुःखितमिदं शून्यं समालक्ष्यते कं यामः शरणं भवाब्धितरणे प्रत्यूहवारिप्लव । यस्थित्यास्थितिमजगत्प्रभवति ध्वान्तं विहन्तुं परं नाभात्युग्रसहस्रदीधितिरविस्तत्कर्म कर्तुं प्रभुः संवृद्ध्या तमसो जना नहि मुदा पाप्स्यन्ति धर्मोत्तम श्रीजैनं जिनभाषितं विपुलया वाचा समुद्धारकम् । धर्माचार्यवरप्रसाधितमिदं भूमण्डलं भाखरं तस्याभावभवाद्भवेदिदमपि क्षीणप्रभादर्शवत् निःसूर्य गगनं यथा तपनमो नो राजते सांप्रतम् शिष्यालिव्रजभासुरं सरसिजं श्रीनीतिम्ररिं विना । सूर्योपाधिविभूषिताङ्गविमलस्तत्पट्टखे भास्करः बाल्यादेव तदीयशासनधुरासंवाहने गोनिमः शेषाशेषविधिप्रपूर्तिकरणात्तेषाश्चिरस्मारकात् प्रामोतूत्तमकीर्तिजातमतुलं श्रीहर्षसूरीश्वरः । विज्ञायागमशास्त्रसर्वहृदयं श्रीनीतिसूरीशतुः भ्राताऽऽज्येष्ठदयाविजिच्छिवपथावाप्तिं सदा चिन्तयन् तच्छिष्यावलिसंवृतो गुरुरिवोपाध्यायलक्ष्मान्वितः ज्यायोभ्रातृपथानुवर्तनमनाःसाद्भन्धबोधप्रदः । सूरीशाननवाक्सुधां परिनिपीयान्तर्गुणानां निधिः शान्तिश्रीगुणरत्नभूरविरतं तीर्थेशभक्त्युन्मुखः धर्मारण्यविहारिमत्तकरटी पन्न्यासभूषान्वितः तत्कृत्यं वितनोतु दानविजयरतच्छिष्यवृन्दाग्रिमः । Page #33 -------------------------------------------------------------------------- ________________ ૧૩૫ સૂરીશવિરહિત વિશ્વમ शङ्खन्दुप्रतिमप्रगाढयशसा राकेन्दुतुल्याननः ज्ञाता यो जिनधर्मतत्त्वनिचयस्यारूढधर्माप्तधीः हर्ता देहजुषांप्रसह्य भवजापजालवृन्दस्य वै सूरीशस्यपथीष्टशान्तिविजयो यायाद्गणीन्द्रो मुनिः। ८ બાળબ્રહ્મચારી સમાજે દ્ધારક પૂજ્ય આચાર્યદેવશ્રીના ઉપદેશામૃતના સિંચનથી સ્થાપાયેલ સેવામય સંસ્થાઓ. A LA દ 1 વેરાવળ. શ્રી સિદ્ધાચળ (પાલીતાણા) સેવા સમાજના સભ્ય. ૧ શ્રી શિતળનાથ જૈન સેવા મંડળ, ચાણસ્મા. ૨ શ્રી જૈન સ્વયંસેવક મંડળ. રાધનપુર, ૩ શ્રી જૈન સેવા સમાજ. ઊંઝા. ૪ શ્રી જૈન સંગીત મંડળ. ૫ શ્રી જૈન સેવા સમાજ પાલીતાણા. ૬ શ્રી જન સેવા સમાજ. ૭ શ્રી જૈન સેવા સમાજ. જુનાગઢ. ૮ શ્રી જૈન સેવા સમાજ, જેતપુર. ૯ શ્રી ગિરનાર જીર્ણોદ્ધાર કમીટી. જુનાગઢ. ૧• શ્રી જૈન સેવા સમાજ. ધોરાજી. ૧૧ શ્રી જન સેવા સમાજ. વાંકાનેર. ૧૨ શ્રી મેવાડ જીર્ણોદ્ધાર કમીટી. ઉદયપુર. ૧૩ શ્રી જન સેવા સમાજ. (શામળાની પોળ) અમદાવાદ. ૧૪ શ્રી ચિતોડગઢ જીર્ણોદ્ધાર કમીટી. ચિતોડગઢ. ૧૫ શ્રી જૈન સ્વયંસેવક મંડળ. ૧૬ શ્રી જન સેવા સમાજ દવાખાનું પાલીતાણુ. Page #34 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ જેનધર્મ વિકાસ શાસન નાયકને પુષ્પાંજલી. લેખકઃ શાસ્ત્રી ગિરિજાશંકર મયાશકર પૂજ્ય આચાર્યદેવના સ્વર્ગગમનથી તે એક મહાન ધર્મધુરંધર, સત્ ગુણાલંકૃત, શુદ્ધ હૃદયી અને સર્વોત્કૃષ્ટ આચાર્યવર્યની આપણને ખોટ આવી પડી છે. ખરેખર, એ પરમપૂજ્ય આચાર્યદેવ શ્રી વિજયનીતિસૂરીશ્વરજી મહારાજાના કાળધર્મ પામ્યાના શોકપ્રદ સમાચાર મારા જાણવામાં આવ્યા, તે વખતે મારું હૃદય એકદમ જાણે થંભી ગયુ હતું. તે વખતની મારી સ્થિતિ છેકજ ડામાડોળ થઈ પડી હતી, અને આજે પણ હજી તે વિચારોનાં વમળ મને આવ્યાજ કરે છે. એ સરળ સૂરીશ્વરને પ્રથમ પરિચય આજે લગભગ પંદર વર્ષથી પણ અગાઉ લવારની પિળના ઉપાશ્રયે મને થયેલ. વિદ્વાનો પ્રત્યેનું તેમનું એ લાગણીભર્યું વર્તન મને સ્મરણમાં તાજું જ રહે છે. તેમણે મારી તુરત જ કદર કરી હતી અને પિતાના સાધુસમુદાયમાં જે કોઈ ભણી શકે તેવા મહાત્માઓના અધ્યાપન માટે મને તેમણે પિતાના પંડિત તરીકે રાખ્યા હતા. અમુક વર્ષો સુધી તેમને નિકટ પરિચયમાં હું આવું છું અને તેમની ઝળહળતી ઉજજવળ સાધુતામાં ખરેખર હું મુગ્ધ બન્યો હતો. લગભગ ૭-૮ વર્ષો સુધી તેમની પાસે રહી મેં સાધુ વર્ગમાં અધ્યાપન કરાવેલું છે, તે અરસામાં મને જે આનંદ મળે છે, તે ખરેખર અવશ્ય છે. આશ્રયદાતા તે એવાજ હોવા જોઈએ કે, જે કેવળ નિઃસ્વાર્થ દષ્ટિએ મારા જેવા એક અન્યદર્શનને પણ પ્રેમાળ હૃદયે, કેવળ “વિતાનેવ વિજ્ઞાનાતિ વિજ્ઞાન પશ્ચિમ એ મહાવાક્યાનુસાર આશ્રય આપી આગળ વધવાને માર્ગ કરી આપનાર તરીકે નિર્ભયપણે જાહેરમાં આવે. મેં એક શબ્દકેષ–સંસ્કૃત ટુ ગુજરાતી ડિક્ષનરી “શબ્દાદર્શ' નામે લખીને તૈયાર કરેલ, પણ તેને પ્રેસમાં લઈ જઈ પ્રકટ કરવાની આર્થિક સ્થિતિ મારી નજ હતી. મેં મહારાજશ્રીને તે વાત કરી, ત્યારે તરત જ તેમણે કેવળ જ્ઞાનપ્રચારનેજ લક્ષ્યમાં રાખી મને માર્ગ કરી આપે. ૧૦૦ નકલે ખરીદી લેવા બદલ એકદમ ઉદાર વચન આપી દીધું કે, “તમે ભલે અન્યદર્શની છે, પણ આવા જ્ઞાન પ્રચારમાં મારે તમને યથાશક્તિ સહાય આપવી જોઈએ, અને તે માટે એક હજાર રૂપીઆ સુધી હું તમને આલંબન કરી આપીશ.” અહે! એ વખતની મારી આર્થિક સ્થિતિનું વર્ણન કહેવા હું અતિશય અશક્ત છું. આ સહાયથી મારા ઉત્સાહનો પાર ન રહો, અને તેજ ઉદાર સહાયના બળથી હું શબ્દકોષને પ્રેસમાં લઈ ગયે. આ રીતે તેમની જ લાગણીના બળથી તે કાર્ય સંપૂર્ણ નિવિદને પાર પડ્યું અને શબ્દકોષ લગભગ સર્વ ઉચ્ચકેટીના સાક્ષનાં પુસ્તકાલયમાં વિરાજમાન થઈ શકે. Page #35 -------------------------------------------------------------------------- ________________ શાસન નાયકને પુષ્પાંજલી. ૧૩૭ આ કાર્ય માટે તેમણે મને જે આલંબન આપ્યું હતું, તે માટેના આભાર પ્રદર્શનના શબ્દો પણ મારા લક્ષ્યમાં નથી આવતા ખરેખર, એ અદ્ભુત ગુણોને ભંડાર આજે આ ફાની દુનિયામાંથી અદશ્ય થતાં અને તે એક નિર્ભય આશ્રયસ્થાનની ખોટ પડી છે, એટલું જ નહિ પણ મારા જેવા અનેક આશ્રય લેનારાઓને પણ તેવીજ બિોટ જણાય છે. એ ધર્મપ્રેમ, પરમકારુણ્ય, સરળ સ્વભાવિત્વ અને શાંત-સૌમ્ય મૂર્તિ આદિ અનેક ગુણગણ જાણે કે આજે અદશ્ય થયેલ હોય તેમ જણાય છે. આ ક્ષણભંગુર સંસારમાં અનેક આત્માઓ આવે છે, ને જાય છે. પણ તે આગમન અને ગમનમાં સફળતા કોની? એ પ્રશ્નનો ઉત્તર જે યથાર્થ મેળવ હોય તો પૂજ્યપાદ બાળબ્રહ્મચારી તિર્થોદ્ધારક આચાર્યશ્રી વિજયનીતિસૂરીશ્વરજી મહારાજના જીવનમાંથી અવશ્ય મળી રહે છે. એમનો દિવ્ય આત્મા આજે આપણી વચ્ચેથી ભલે તે રહ્યો છે, પણ તેમને અજરામર યશરૂ૫ આત્મા તે આજે સર્વત્ર વિરાજી જ રહ્યો છે. આ સંબંધે અનુભવીએ ગાયું છે કે, "त एव जाता गण्यन्ते पंडितैः पुरूषोत्तमाः । नास्ति येष यशःकाये जरामरणजं भयम्" અર્થાત્ એવા મહા પુરુષોને જ પંડિત જગતમાં જન્મેલા ગણે છે, કે જેઓના યશરૂપ શરીરમાં વૃદ્ધાવસ્થા કે મરણનો ભય નથી. આ રીતે આચાર્ય મહારાજશ્રી વિજયનીતિસૂરીશ્વરજી પિતાના યશરૂ૫ શરીરથી તે અહીં છે. તેમનું સ્થલ શરીર ભલે આજે નથી. તે તે સર્વને ત્યજવાનું જ છે. આ વસ્તુ સ્થિતિને આપ સર્વે જાણો જ છે, એટલે હવે વધારે પિષ્ટપેષણું અસ્થાને છે. આપણે કેવળ હવે એજ ઈચ્છિએ કે તે ઉચ્ચકેટીના દિવ્ય આત્માને અબાધિત શાંતિ પ્રાપ્ત થાઓ. અતુ. ગુરૂદેવશ્રીના ચરણે. (રાગ હરીગીત છંદ) એક સમયે હું હર્ષથી, ફરવા જવાને નીસર્યો. ગુરૂદેવ તે સ્વર્ગે ગયા, સંદેશ એ કાને પડયો. આઘાત મુજ ઉરને થયો, બે આંખથી આંસુ સર્યા. આ શું થયું, અરેરે વિભુ ! ઉદગાર આ મુખેથી ખર્યા. વંદન તમારા ચરણમાં, હમ શીર તણું હમેશ હો. યાદી તમારી અંતરે, ચીકાલ તે વસતી રહે. સેનાપતિ શાસનતણું, તમ વિના સેના સુની. અમરાપુરીમાં વાસ લઈ, ચીરકાલની શાન્તિ ગ્રહી. તમ આત્મની ચીર શાતિ માટે, મુજ પ્રભુને પ્રાર્થના. શકા મુજ હૈયું થતું, ક્યાંજલી આ અપતા. રચયિતા. નામદાસ. Page #36 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ જૈનધર્મ વિકાસ, સૌરાષ્ટ્રના નરરત્નના કાર્યોની નોંધપોથી. લેખક : શ્રી લક્ષ્મીચંદ પ્રેમચંદ, સંવત. ૧૩. સોરાષ્ટ્રના વાંકાનેર નગરે દકાશીમાળી જ્ઞાતિના શેઠ કૌટુંબના શ્રીયુત વિચંદભાઈ નેણસીભાઈના રાહચારિણી ચોથીભાઈની કુક્ષીથી સ. ૧૯૩૦ના સમુદિ ૧૧ ના મંગળ પ્રભાતે શુભયોગે આ જેનશાસનના પુનિત પુરાનો છડા બાળક અને ચોથા ધુ તરીકે પ્રસવ છે, અને તેમનું નામ ફઈબાએ નિહાલચંદભાઈ પાડયું. સં. ૧૯૦ થી ૧૩. આ છ વર્ષને કાળ માતા પિતાની ગોદમાં અને લાડમાં વ્યતિત કર્યો. Page #37 -------------------------------------------------------------------------- ________________ સૌરાષ્ટ્રના નરરત્નના કાર્યોની નોંધપોથી. ૧૩૯ સં. ૧૯૯૬ થી ૧૯૪ર. આ છ વર્ષનો કાળ ગુજરાતી બારાખડીથી છઠા ધોરણ સુધિનો વ્યવહારિક અને ધાર્મિક બે પ્રતિક્રમણ સુધીનો અભ્યાસ કરી, પુત્રના લક્ષણ પારણામાં ” એ કહેવતાનુસાર આટલી નાની વયમાં પિતાની અધ્યયન શક્તિનો આપ્તજનેના ઉપર આભાસ પા. અને તેથી વડીલેમાં વ્યવહારિક અને ધાર્મિક વિશેષ અધ્યયન કરાવવાની ભાવના ઉત્કૃષ્ટ થઈ. સં. ૧૯૪૨ થી ૪૬. આ ચાર વર્ષના કાળમાં રાજ્યભાષા (અંગ્રેજી) ના ચોથા ધોરણ સુધિ વ્યવહારિક અને ધાર્મિક પંચપ્રતિક્રમણ, નવત, જીવવિચાર, નવમરણાદિ સુધિનો અભ્યાસ કરતાં, અધ્યાપકે, કૌટુમ્બીજને, અને વિદ્યાથી સમૂ હનું આકર્ષણ ખેંચાતાં, તેઓશ્રીના વડીલેને વધુ અભ્યાસ કરાવવા મુખ્ય અધ્યાપકે ખૂબ ખૂબ આગ્રહ કરેલ, પરંતુ શાસનના આ ઝગમગતા સિતારાના હૃદયમાં ધાર્મિક જ્ઞાનની એટલી બધી છાયા પડી ગઈ કે, તેમને વ્યવહારિક કેળવણી મેળવવાનો વડીલે અને અધ્યાપકોનો અત્યાગ્રહ હોવા છતા મુદલ ઈચ્છા ન દેખાણી, એટલે નિરૂપાયે તેમને નિશાળ છેડવામાં વડીલેએ સંમતિ આપતાં નિશાળ છોડી છુટા થયાં. સં. ૧૯૪૬ થી ૧૯૪૮, આ બે વર્ષના કાળમાં તાજેતરમાં જ નિશાળમાંથી છુટા થયેલ હોવાથી, સગાસંબધિઓને મળવા માટે આજુબાજુના પ્રદેશમાં છુટથી ફરવામાં, અને બને તેટલે વધુ પ્રમાણમાં ધાર્મિક અધ્યયન કરવામાં વ્યતિત કરવા સાથે ધાર્મિક અભ્યાસ સારા પ્રમાણમાં કરી શકવાનું સાધન વાંકાનેર કે આજુબાજુના પ્રદેશમાં ન હોવાથી, જ્યાં મુનિવર્યોનો અને ધાર્મિક અધ્યયન કરવાનું સાધન મળી શકે તેમ હોય તેવા સ્થળે વડીલોની અનુમતિ વિના ચાલ્યા ગયેલા. અને તેથી એવા ત્રણેક પ્રસંગોએ વડીલો તેમને પાછા પોતાના વતન બોલાવી લાવેલા. આ કાળ દરમિયાન તેઓના હૃદયમાં વિરાગ્યભાવનાને સ્થાન ખૂબજ મળ્યું. અને તેમની તેવી ભાવના વડીલોને જણાવતાં, તે દિશામાંથી તેમની ભાવના બદલવા, વડીલોએ તેમને લગ્નગ્રંથીથી જોડવા પ્રયત્નો કરવા માંડ્યા. તેમજ રાજકેટના મશહુર વકીલ લક્ષ્મીચંદ વાલજીને ત્યાં તેમના મામાએ કલાર્ક તરીકે ગોઠવી આર્થિક લાભમાં નાખ્યા. - સં. ૧૯૪૯ આ વર્ષના વસંત અને ગીષ્મ રૂતુના આઠ મહિના હૃદયમાં વૈરાગ્ય ભાવનાનો ઉત્કૃષ્ટ જવાળા પ્રગટેલો હોવા છતાં પણ માતાપિતાના જાણમાં ન આવે તેવી રીતે તેઓની દોરવણ મુજબ વર્તન કરતાં, પરંતુ અવાર નવાર વડીલોને વિનવણી કરવા લાગ્યા કે આ અસાર સંસારરૂપી ભવસમુદ્રમાં હેમાવવાની મારી મુદલ ભાવના નથી. મને તમો કેઈ પણ સંસારી પ્રવૃતિમાં જોડશે નહિ, તેમ સાફ સાફ સુણાવી દેતા હતા. છતાં વડીલોએ મોહને વશ થઈ તેમની આ વિનવણીને જરા પણ આવકાર ન આપ્યો, એટલે તેઓએ Page #38 -------------------------------------------------------------------------- ________________ ૧૪ જનધર્મ વિકાસ, હૃદયની સાથે અંતિમ નિર્ણય કરી તેને ગોપવી રાખી, વડીલોની આજ્ઞાનું વિશ્વાસ સંપાદન થઈ શકે તેવી રીતે પાલન કરવા લાગ્યા, પરંતુ આવી આજ્ઞા પાલનની પહેલાં વડીલો પાસેથી તેમણે લગ્નગ્રંથીથી ન જોડવાની કબુલાત મેળવી લીધેલી. આ રીતે વડીલેને વિશ્વાસ મેળવી લીધેલ હોવાથી વડીલે હવે નિશ્ચિત થઈ ગયા હતાં. દરમિયાન એકાએક કઈક શુભ ગના બળે કરીને હૃદયમાં ગુંગળાઈ રહેલ વૈરાગ્ય ભાવનાનો વાળા પ્રગટી નીકળ્યો, અને આપ્તજનોથી છુપી રીતે પિતાના વતનથી આ સંસારી વેષમાં પાછા જન્મભૂમિ ઉપર પગ ન મુકવાને મજબુતનિર્ણય કરીને, એક અંધારી રાત્રિએ ઉદ્ધારકની શોધમાં નીકળી પડયા, અને શોધ કરતાં સિદ્ધપુર તાબે દાહદ ગામમાં કે જ્યાં મુનિશ્રી સિદ્ધિ વિજયજી મહારાજ હતા ત્યાં આવ્યા, અને અભુદ્ધિઆ સહિત વંદન કરી વિજ્ઞપ્તિ કરી કે ગુરૂવર્ય મારે આ અસાર સંસારરૂપી ભવસમુદ્રમાંથી ઉદ્ધાર કરો. પ્રત્યુત્તરમાં ગુરૂ મહારાજે ફરમાવ્યું કે જૈન શાસ્ત્રના ફરમાન મુજબ માતા-પિતા અને વડિલજનેની સમ્મતિશિવાય કઈ પણ વ્યક્તિને અમારાથી ચારિત્રન આપી શકાય, માટે તમારા માતા-પિતાની અનુમતિ મેળવીને આવે એટલે તજવીજ કરીશું. આ સ્પષ્ટ અને સણસણતો જવાબ મળવાથી નિહાલચંદભાઈ વિમાસણમાં પડયા, અને હૃદયની સાથે માદરેવતન પાછા ન જવાનો દઢ સંકલ્પ વાંકાનેરથી નીકળતા પૂર્વે કરેલું જ હતું, એથી આ પ્રશ્નને હૃદયને ખૂબ વલોવી નાખ્યું. જાણે કે પિતાના માથે એક નવી આફત અચાનક ન આવી પડી હોય તેમ વિચારમગ્ન બની ગયા. પરંતુ વિચારણાના અંતે હૃદયમાં સ્કૂર્તિ આવી અને નીચે પ્રેરણાત્મક દેહરો યાદ આવ્યા. દળ ફરે વાદળ ફરે, ફરે નદીના પૂર, ઉત્તમ બેલ્યા નવ ફરે, પશ્ચિમ ઉગે સૂર. આ કથને તે એમના હૃદયને વામય બનાવી દીધું અને તરત જ નિણાત્મક વિચારે કરી લઈ નિશ્ચય કર્યો કે, સૌરાષ્ટ્રભૂમિમાંથી જે ભાવના એ નીકળ્યો હત, તે કાર્યને પૂર્ણ કર્યા વિના તે ભૂમિમાં તે જવાયજ કેમ ! સારાંશ વૈરાગ્ય વૃતિને અપનાવવા ભગીરથ પ્રયત્ન કરવો, એવા નિર્ણય સાથે ગુરૂસમીપ આંખમાંથી બે ઉષ્ણ અશ્રુ પાડીનેજ વિદાયગીરીની આજ્ઞા માંગી, જે મળતાંજ ઉપાશ્રયમાંથી નીકળી સ્નાન કરી દાહદ ગામના ભવ્ય જિનાલયમાં પ્રભુપૂજા, ભક્તિ કરી શાસનનાયક સમુખ નિર્ણય કરી, નિહાલચંદ પારેખ નામના મિત્રને તથા પિતાની સાથે છુપીરીતે સાધુના વેશના ઉપગરણે લઈને મહેરવાડાના રસ્તા તરફ ઉત્સાહપુર્વક પ્રયાણ કર્યું. દાહદથી મહેરવાડાના રસ્તે ડેક છેટે જતાં એક ઘનઘોર ઘટાદાર આમ્રવૃક્ષ નીચે શુભાગે વૈરાગ્યની Page #39 -------------------------------------------------------------------------- ________________ ૧૪૧ સૌરાષ્ટ્રના નરરત્નના કાર્યોની નોંધપોથી. ઉત્કૃષ્ટ ભાવનાના ચઢતા પરિણામેના વાળમાં સંસારી કપડા ઉતારી નિહાલચંદ પારેખને સોંપી દઈ, સાથે લઈ ગયેલા મહર્ષિના ઉપગરણે કાઢી તેને ત્યાર કરી, શરમૂંડન કરાવી, સ્વયં સાધુ વેશને સં. ૧૯૪૯ના અસાડ સુદિ ૧૧ને સોમવારના મંગળ પ્રભાતે પરિધાન કરી, સીધાજ મહેરવાડા પધાર્યા. અને તે ચાતુર્માસ એકીલા સાધુતાની બધા પ્રકારની ક્રિયાકાંડ શુદ્ધિપૂર્વક કરી મહેરવાડામાંજ પસાર કર્યું. આરીતે કેઈની પણ સહાય વિના સ્વયે પિતાના હાથે જ ત્યાગી બન્યા. આ એક વિશિષ્ટતા આ મહાન વિભૂતિમાં ગૌરવ ધરાવે છે. સં. ૧૯૫૦. ચાતુર્માસ પૂર્ણ થયે મહેરવાડાથી વિહાર કરી ઉમતા કે જ્યાં તેઓશ્રીના ભાવી ગુરૂવર્ય મુનિશ્રી ભાવવિજયજી મહારાજના ગુરૂભાઈ મુનિશ્રી કાન્તિવિજયજી મહારાજ બિરાજતા હતા ત્યાં આવ્યા, અને વિનયપૂર્વક વિજ્ઞપ્તિ કરી કે આપ પૂજ્યશ્રી મને આપના ગુરૂભાઈ મુનિશ્રી ભાવવિજ્યજી મહારાજના શિષ્ય તરીકે વિધિપૂર્વક ભાગવતી દિક્ષા આપે. વિજ્ઞપ્તિનો સ્વીકાર કરી સં ૧૯૫૦ ના કારતક વદિ ૧૧ રવિવારના માંગળિક સમયે ચતુર્વિધ સંઘ સમક્ષ મુનિ મહારાજશ્રી કાતિવિજયજી મહારાજે પ્રવજ્યા આપી. અમુક સમય તેમની સાથે રહિ નજદિકમાંજ તેઓશ્રીના ગુરૂવર્ય મુનિશ્રી ભાવવિજયજી મહારાજ વડનગરમાં હતા, એથી તેઓ ગુરૂ સમીપ ગયા, તે સમયે ત્યાં બિરાજતા મુનિ મહારાજ શ્રી સિદ્ધિવિજ્યજી મહારાજને અચંબે થે કે, આ વ્યક્તિને એ વડીલેની આજ્ઞા મેળવી આવવાનું કહી રજા આપી હતી, “જે સમયે તેણે મને પિતાને આટલો બધો ઉગ્રભાવ છે તેમ વ્યક્ત પણ કરેલ નહિ. છતાં મારી પાસેથી છુટા પડી તરતજ પિતાના હાથે વેશ પરિવર્તન કરીને ત્યાગી બન્યા. મારાથી છુટા પડતાં હું હવે મારા વતન જવાને નથી તેમ જે મને સ્પષ્ટ જણાવ્યું હોત તે” તેજ વખતે હું તેને દીક્ષા આપત. ખેર ભાવી ભાવ પ્રબળ છે. તેમ માની નવીન દિક્ષીતને આવકાર આપી પિતાને હર્ષ વ્યક્ત કર્યો. હવે ગુરૂવર્યની તેમને વડી દીક્ષા અપાવાની ભાવના થતા નજદિકમાંજ પન્યાસશ્રી પ્રતાપવિજયજી મહારાજ સીપોર બીરાજતા હતા. નવીન સાધુને લઈ ગુરૂ સીપેર પધાર્યા અને પન્યાસજી મહારાજને ગવહન કરાવવાની વિજ્ઞપ્તિ કરતાં પન્યાસપ્રવરશ્રીએ મુનિશ્રી નીતિવિજયજી મહારાજને માંડલીયા જગમાં પ્રવેશ કરાવી, જગને તપ પૂર્ણ થયે સં ૧૯૫૦ના મહાસુદિ ૪ શુક્રવાર ના માંગળિક મુહુર્ત ચતુર્વિધ સંઘ સમક્ષ નાણું મંડાવી, નંદિની કીયા કરાવી, હદીક્ષા આપી. આ મહોત્સવને ઉજવવા પન્યાસપ્રવરશ્રીના ઉપદેશામૃતના સિંચનથી શા. સાકળચંદ પાનાચંદ તરફથી પંચતીર્થોની રચના, અષ્ટાદ્વીકામહોત્સવ અને શા. કલ્યાણજી વાલચંદ તરફથી ઉદ્યાપન મહોત્સવ તેમજ અઢારે નાતને જમણ આપવા આદિ મહેત્સ કરી પંદરેક Page #40 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ - જેનધર્મ વિકાસ ' ' હજારના દ્રવ્યનો સદવ્યય કર્યો હતો. ત્યાંથી વીસનગર, મેસાણા, કડી, કલોલ, પેથાપુર આદિ સ્થળોએ વિચરી ગુરૂવર્યની સાથે વિજાપુરના સંઘના આગ્રહથી ચાતુર્માસ કરવા વીજાપુરમાં આડબરિક સામૈયાથી પ્રવેશ કર્યો, ચોમાસા દરમિયાનમાં પટેલ બેચરભાઈ (આચાર્ય બુદ્ધિસાગરજી) અને શેઠ ડાહ્યાભાઈ (૫ દાનવિજયજી) એ બન્ને વૈરાગ્યવાસી આત્માઓને પ્રકરણ વ્યકરણાદિને અભ્યાસ કરાવવા સાથે પિતે પણ ગુરૂવર્ય પાસે અધ્યયન કરતા હતા. સં. ૧૯૫૧. ચાતુર્માસ પૂર્ણ થયે શેઠ વરચંદ દીપચંદના આગ્રહથી રાજનગરમાં ગુરૂદેવ સાથે તેમની હવેલીમાં સ્થિરતા કરી. બાદ લુહારની પિળના આગેવાનોને અત્યાગ્રહથી ચાતુર્માસ લુહારની પિળના ઉપાશ્રયે કરી તે દરમિયાન સુત્રાદિનું ગુરૂવર્ય પાસે અધ્યયન અને વાંચન કર્યું. તેમજ ઉતરાધ્યન અને આચારાંગના ચગવહન કર્યા. - સં. ૧૯૫૨. ચાતુર્માસ સમાપ્ત થયા પછી ગુરૂવર્યની સાથે પાનસર, ભોયણી, તારંગાઇ, કેશરીયાજી આદિ તીર્થો અને તેની આજુબાજુના પ્રદેશમાં વિચરી, મહેવાડાના જિનાલયના ધ્વજદંડના મહત્સવમાં આગેવાની વિનંતીથી પધારી, ત્યાંથી સિદ્ધપુર ઉપધાન મહોત્સવમાં રોકાઈ વાલમ તીર્થની યાત્રા કરી ઉમતા પધારતા, મુનિશ્રી ગુમાનવિજયજી મહારાજની સખ્ત બિમારીના સમાચાર મળતા ગુરૂવર્યની સાથે ચિતર વદિ ૮ ના અમદાવાદ પધારી, લવારનીપળના ઉપાશ્રયે ચાતુર્માસ કરી શ્રીશંત્રુજય મહાતમ્ય સભાજનો સનમુખ પહેલી જ વાર વ્યાખ્યાન દ્વારા વાંચવાનું શરૂ કર્યું. અને તે સાંભળવાના પ્રભાવે ઢાળનીપળવાળા શા. મોતીલાલ વીરચંદ ચાલીસહજારવાળાએ શ્રીસિદ્ધાચલનો છ“શી” પાળતો સંઘ કાઢવા પન્યાસજીશ્રી પ્રતાપવિજયજી મહારાજ પાસે અભિગ્રહ લીધે. તેમજ બાકીનો સમય પોતે સુત્રાદિ અધ્યયનમાં અને શ્રીકલ્પસૂત્રના ગવહનમાં પસાર કર્યો. સં. ૧૫૩ ચાતુર્માસ પૂર્ણ થયે ગુરૂવર્યની સાથે પાનસર, મેસાણા, ગુંજા, વડનગર, તારંગાજી આદિ સ્થળે વિચરી વીસનગર આવતાં પૂજ્ય પન્યાસશ્રી પ્રતાપવિજયજી મહારાજશ્રીની આજ્ઞા અનુસાર શા મોતીલાલાલ વીરચંદ, પિતે લીધેલા સિદ્ધાચલજીના સંઘનો અભિગ્રહ પૂર્ણ કરવાની ઉત્કૃષ્ટ ભાવનાએ સંઘમાં પધારવાની વિજ્ઞપ્તિ કરવા આવતાં, ગુરૂવર્યની સાથે રાજનગર પધારી, પૂજ્ય પન્યાસજી મહારાજશ્રી પ્રતાપવિજયજી મહારાજ સાથે સંઘમાં પધારી શ્રીસિદ્ધાચલજીની યાત્રા કરી, ત્યાંથી ગુરૂવર્ય સાથે વિહાર કરી સખેશ્વર તીર્થની યાત્રા કરી, પાટણના આગેવાનોની વિનંતીથી ખેતરવશીના પાડાના ઉપાશ્રયે ચાતુર્માસ કરવા ગુરૂવર્યની સાથે પધાર્યા. દરમિયાન ચરિત્ર નાયકે અઠ્ઠાઈ તપ કર્યો અને તે નીમિત્તે તેમના Page #41 -------------------------------------------------------------------------- ________________ સૌરાષ્ટ્રના નરરત્નના કાર્યોની નેંધપોથી. ૧૪૩ પિતાશ્રી પાટણ પધાર્યા. વ્યાખ્યાનમાં વ્રત, તપ આદિ ઉપર વિવેચન આપતા તેમના પૂજ્ય પિતાશ્રીએ ચતુર્થવ્રત અગીકાર કર્યો. અને સંઘે તથા તેમણે મળી અષ્ટાલીકા મહોત્સવ ઘણુજ આડંબરથી કર્યો. તેમજ તે પાડાના શ્રાવક ગણ વચ્ચે જે વૈમનસ્ય હતું તે ઉપદેશદ્વારા સમજાવી મીટાવી દઈ બધાને એક્ય બનાવ્યા. સં. ૧૯૫૪. ચાતુર્માસ પૂર્ણ થયે મોહનલાલ મગનલાલ સાંકળચંદની ઉદ્યાપન કરાવવાની ઉત્કંઠા થતા, ગુરૂવર્યને પધારવાની વિજ્ઞપ્તિ કરતાં કારતક વદિ ૩ ને ગુરૂદેવ સાથે વિહાર કરી સીપેર પધાર્યા. જ્યાં તેમણે પચતીર્થોની રચના, ઉદ્યાપનના ઉપગરણો અને નૌકાદશી આદિમાં પંદરેક હજાર રૂપીઆ ખચી મહેત્સવ સારો કર્યો હતો. બાદ આજુબાજુમાં ફરી આગેવાનોના આગ્રહથી સીપોરમાં જ ચાતુર્માસ રહ્યા, અને તે આખા કાળ સુત્રાદિના અધ્યયનમાં પસાર કર્યો. સં. ૧૯૫૫. ચાતુર્માસ પૂર્ણ થયે તારંગાજી, ભેયણી, પાનસર અને આજુબાજુના પ્રદેશમાં વિચરી ગુરૂવયેની સાથે રાજનગર પધારી, લુહારની પિળના ઉપાશ્રયે ચાતુર્માસ કરી લાગલગાટ આઠ મહિના સુધિ દરરોજ સાત કલાક હરગોવનદાસ આદિ શ્રાવક ગણુ સમક્ષ સુત્રાદિનું વાંચન કરી, ઓગણચાલીસ સુત્રો યથાર્થ સંભળાવ્યા અને પિતે અવગાહન કર્યા. - સં ૧૯૫૬. ચાતુર્માસ સમાપ્ત થતા વડનગરના શેઠ નગીનદાસ જેઠાભાઈ તથા શા. વીરચંદ ખેમચંદ આદિની આગ્રહભરી વિનંતીને ધ્યાનમાં લઈ પાનસર, ભેયણીજી, મેસાણા, વિસનગર, સીપેર અને તેની આજુબાજુના ગામમાં વિચારી ચાતુર્માસ માટે વડનગર ગુરૂવર્યની સાથે પધાર્યા. દરમિયાનમાં વડનગરમાં કોલે. રાનો રેગ ફાટી નીકળતાં, લાકમાં નાસભાગ થતા, ઉપદેશ દ્વારા લોકોને જૈન શાસનમાં શ્રદ્ધા રાખી શાન્તિ રાખશે અને ધર્મના કાર્યોમાં મશગુલ રહેશે, તો જરા પણ વાંધો નહિ આવે તેમ જણાવતાં લેકેએ બહાર જવાનું માંડી વાળ્યું. અને પરિણામે આ જીવલેણ વિકાળ રોગના ભંગ એક પણ જૈન બાળક ન થયુ, તેથી જૈનેતર પણ જૈન શાસનની પ્રભાવના કરવા લાગ્યા. સં. ૧૯૫૭. ચાતુર્માસના અંતે પાટણના સંઘવી વધુભાઈ હેમચંદ તરફથી થનારા ઉદ્યાપન મહોત્સવ ઉપર પધારવા સાગ્રહવિજ્ઞપ્તિ આવતાં સીપર, તારંગાજી, ખેરાળુ, સીદ્ધપુર, ઉંઝા, ચારૂપ અને આજુબાજુના પ્રદેશમાં વિચરી પાટણ પધાર્યા. જ્યાં સુરતથી પન્યાસજીશ્રી ચતુરવિજયજી મહારાજને ગવહન કરાવવાની સુચના આવતાં, ઉગ્રવિહાર કરી રસ્તાના ગામની યાત્રા કરતાં સુરત પહોંચી છાપરીઆશેરીના ઉપાશ્રયે ચાતુર્માસ કર્યું. દરમિયાનમાં પૂજ્યગુરૂવર્ય મુનિશ્રી, ભાવવિજ્યજી મહારાજે શ્રીભગવતીજીના અને તે શ્રીમહાનિષીથના યોગવહન કર્યો. સં. ૧૫૮. ચાતુર્માસ પૂર્ણ થયે વિહાર કરી, સુરતના પરામાંજ પિતાના Page #42 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ જૈનધર્મ વિકાસ. " વરદ હસ્તે વીજાપુરના શા. ડાહ્યાલાલ છગનલાલને માગશર સુદિ ૨ના ભાગવતી દીક્ષાવિધિ કરાવી, તેમનું નામ મુનિશ્રીદાનવિજયજી પાડ્યું. ત્યાંથી ભરૂચ, કાવી, ગંધાર, વેજલપુર, અને આજુબાજુના પ્રદેશમાં વિચરી છાણી પધાર્યા, જ્યાં મુનિશ્રી દાનવિજ્યજી મહારાજને માંડલીયા જેગ પૂર્ણ થતાં ઘણું જ ધામધુમ સાથે ચતુર્વિધ સંઘ સમક્ષ નંદિની કીયા કરાવી. બ્રહદીક્ષા મહા સુદિ ૧૫ ના શુભ મુહૂર્ત અપાવી. ત્યાંથી દાહોદ બાજુ વિહાર લંબાવતા માળવાના આગેવાને વિનંતી કરવા આવતા પ્રતાપગઢ, મંદસૌર, જાવરા, રતલામ, મક્ષીજી, માંડવગઢ, ધાર અને આજુબાજુના પ્રદેશની યાત્રા કરતા એવંતીનગરી ચાતુર્માસ માટે પધાર્યા. રસ્તામાં દાહોદ પાસે ફાગણ સુદી ૬ના વીજાપુરના વાડીલાલ અને થાવલાના હકમાજીને શુભ મુહૂર્તી ભાગવતી દીક્ષા આપી, મુનિ મહારાજશ્રી કાન્તિવિજ્યજી મહારાજના શિષ્ય તરીકે વાડીલાલનું નામ મુનિશ્રી વિરવિજજી અને હકમાજીનું નામ પિતાના શિષ્ય તરીકે મુનિશ્રી હર્ષવિજયજી પાડયું. ચાતુર્માસ કાકાગુરૂ મુનિશ્રી કાન્ડિવિજ્યજી સાથે કરી, તે દરમિયાન મૂર્તિપૂજા ઉપર સતત ઉપદેશ આપતા કાસટીઆ પુખરાજજી, કિશનલાલ અને ચત્રાસા લાલચંદજીની આગેવાની નીચે કેટલાક સ્થાનકવાસીએ મૂર્તિપૂજામાં શ્રદ્ધાવાળા થયાં. અને પૂજન આદિના અભિગ્રહ લીધા, તેટલું જ નહિ પણ તેઓએ અષ્ટાહીકા મહોત્સવ પ્રભુપૂજા અને આંગીઓ ઘણાજ આડંબરથી પિતાના ખર્ચે કરાવ્યું હતું. તેમજ વ્યાખ્યાનમાં નિયમિત હાજરી આપવા સાથે તપ જપમાં સારો લાભ લેતા હતા. વળી ચત્રાસા લાલચંદજી વાળાએ તે ઉદ્યાપન માંડી તેના ઉપગરણો અને જમણ આદિમાં પચીસેક હજારને સદવ્યય કર્યો હતો. આ રીતે આ ચાતુર્માસ દરમિયાનમાં ચરિત્રનાયકેવેતામ્બર મૂર્તિપૂજક સંપ્રદાયનો વિજ્યવજ ફરકાવ્યો હતે. સં ૧લ્પ૯ ચાતુર્માસ પૂર્ણ થયે ઈદર, મક્ષીજી, રતલામ આદિ માળવાના બાકીના પ્રદેશમાં વિચરતા ઝવેરી છોટાલાલ લલ્લુભાઈની, શ્રીસિધાચલજીનો છ“રી” પાળતા સંઘ કાઢવાની ભાવના થતા તેમા પધારવાની ગુરૂવર્યની આજ્ઞા થતા, ઝડપી વિહાર કરી અમદાવાદ પધારી સંઘની સાથે પાલીતાણું જઈશ્રી સિદ્ધાચલજી માં નવાણુ યાત્રા કરતા હતાં. જ્યાં ડેહલાના ઉપાશ્રયના આગેવાન શેઠ ચીમનલાલ નગીનદાસ, શેઠ મનસુખભાઈ ભગુભાઈ અને શેઠ કાળીદાસ ઊમાભાઈ આદિ એ પધારી ગુરૂવર્ય સાથે મહારાજશ્રીને વિજ્ઞપ્તિ કરી કે ડેહલાના જ્ઞાનભંડારની આશાતના બહુ થઈ રહી છે, માટે કૃપા કરી આપ તેનો ઉદ્ધાર કરવા રાજનગર પધારે. આપશ્રી શ્રમ લઈ તેને ઉદ્ધાર નહિ કરે તે અંતે પૂર્વજોના અસલ્ય ખજાનાને નાસ થઈ જશે. માટે આ કાર્ય આપે ખાસ કરવું જ જોઈશે. આવી આગ્રહભરી હાદ્રિક વિનવણી થતાં વળા, બેટાદ, ચુડા, રાણપુર, લીબડી, લેશ, ધંધુકા અને આજુબાજુના પ્રદેશમાં વિચરી અમદાવાદમાં પધારી ડહેલાના Page #43 -------------------------------------------------------------------------- ________________ સૌરાષ્ટ્રના નરરત્નના કાર્યોની નેધપોથી. ૧૪૫ ઉપાશ્રયે ગુરૂવર્યની સાથે ચાતુર્માસ કરી, જ્ઞાનભંડારની સુધારણાનું કાર્ય હાથમાં લઈ, આહારપાણી અને ક્રિયાકાંડ સિવાયનો બધો સમય તેજ કાર્યમાં લયલીન થઈ, આખું લીસ્ટ ફરીથી કરી આપી વ્યવસ્થિત રીતે પુસ્તકોનું રક્ષણ થાય તેવી રીતે બંધન કરી, ગોઠવી આપી જ્ઞાન ભંડારને સજીવન કરી આપ્યો હતો. સં.૧૯૬૦. ચાતુર્માસ પૂર્ણ થયે ઝવેરી નગીનદાસ મંછુભાઈએ બંધાવેલ નવીન દેરાસરમાં પ્રતિષ્ઠા કરાવવાની ભાવના થતા, તેઓએ સુરત પધારી પ્રતિષ્ઠાનું કાર્ય કરી આપવાની વિનંતી કરતાં ગુરૂવર્યની સાથે બારેજા, માતર, નડિયાદ, કપડવંજ ડાકેર, છાણી, વડોદરા, જંબુસર, અંકલેશ્વર, ભરૂચ અને આજુબાજુના પ્રદેશમાં વિચરી સુરત પધારી, લેનના જિનાલયની પ્રતિષ્ઠા કરાવી, આજુબાજુના પ્રદેશની યાત્રા કરી,ઝવેરી નગીનદાસ ઝવેરચંદ આદિ ગોપીપુરાના આગેવાની આગ્રહભરી વિનવણીથી ગોપીપુરાના ઉપાશ્રયે ચાતુર્માસ કરવા પધાર્યા. જ્યાં પૂજ્ય ગુરૂવયે મુનિશ્રી નીતિવિજયજી મહારાજને અસાડ સુદિ ૬ થી શ્રીસમવાયાંગસૂત્ર અને શ્રીભગવતીસૂત્રના જેગમાં પ્રવેશ કરી પૂર્ણ કરાવ્યા. સં. ૧૯૬૧. ચાતુર્માસ બાદ જેગ પૂર્ણ થયે ઘણેજ આડંબરિક મહોત્સવ મંડાવી, ચતુર્વિધ સંઘની સમક્ષ સમોસરણ બેઠવાવી, પૂજ્ય ગુરૂવયે નંદિની ક્રિયા કરાવી માગશર સુદિપ મે બહોળા સમુદાય વચ્ચે પ્રભાવક મુનિશ્રીને ગણિપદ આપી, ત્યાંથી વિહાર કરી રાંદેર ઉપધાન કરાવવા ગયા. જ્યાં અમદાવાદના સેનાભાઈ ચુનીલાલની ઉદ્યાપન કરાવવાની ભાવના થતા તેઓની આગ્રહિ વિજ્ઞપ્તિથી લંબાણ વિહાર કરી ભાયણજી ઉદ્યાપનમાં પધાર્યા. જ્યાંથી સંખેશ્વર, ઉપરિસર, પાટડી, બજાણું, લખતર, લીંબડી, ચુડા, રાણપુર, બોટાદ,વળા અને આજુબાજુના કાઠીયાવાડી પ્રદેશમાં વિચરી પાલીતાણા પધારતાં નાની ટોળીના અને સુરતના આગેવાનોના અત્યાગ્રહથી ગુરૂવર્ય સાથે પાલીતાણા ચાતુર્માસ કરી, ગુરૂવર્યની પાસે સૂવાદિનું અવગાહન કરવા સાથે વ્યાખ્યાન આપતા હતા. સં. ૧૯૬ર. ચાતુર્માસ પૂર્ણ થયે સુરતના અને નાની ટેળીના આગેવાનોએ ગુરૂવર્યને શાસનના ઝળહળતા તારાને પન્યાસપદ આપવાની આગ્રહ ભરી વિનવણી કરતાં ગુરૂવર્યની સમંતિ મળતા, તેઓએ ઘણાજ આડંબરપૂર્વક મહોત્સવની શરૂઆત કરી કારતક વદિ ૧૧ રવિવારના શુભ મુહૂર્ત ચતુર્વિધ સંઘ સમક્ષ બહોળા સમુદાય વચ્ચે ગુરૂવે નંદિ સમક્ષ ક્રિયા કરાવી પન્યાસપદારેપણ કર્યું. તે પ્રસંગે દૂર દૂરના પ્રદેશથી અનેક આગેવાને પધારેલ અને ડેહલાના આગેવાન શ્રેષ્ઠિ ચીમનલાલ નગીનદાસ તરફથી શ્રીફળની પ્રભાવના કરવામાં આવી હતી. ત્યાંથી ધોળા, જેતલસર, જેતપુર, ગેડલ અને આજુબાજુના સૌરાષ્ટ્રભૂમિમાં વિચારી જુનાગઢ પધારી, રેવતાચલની યાત્રા કરી ત્યાંથી વંથલી, વેરાવળ, પ્રભાસપાટણ, ઉના, અજારા, દીવ, માંગરોળ આદિ પ્રદેશમાં વિચરી મોરબી પધાયાં. જે સમયે મોરબીમાં સ્થાનકવાસી કેન્ફરન્સનું સંમેલન હોવાથી અનેક સ્થાનકવાસી આગેવાનેએ સામૈયામાં ભાગ લીધો હતો. તેમજ શેઠ ભીમજીભાઈ Page #44 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ જૈનધર્મ વિકાસ, મેરારજીની આગેવાની નીચે કેટલાક સ્થાનકવાસી બંધુઓ મોરબીની સ્થિરતા દરમિયાનમાં વ્યાખ્યાનનો પણ લાભ લેતા હતા. જ્યાંથી રાજનેની આગ્રહભરી વિનંતીથી જન્મભૂમિ (વાંકાનેર )માં દીક્ષા લીધા પછી પહેલા જ આવતા હોવાથી લોકોમાં ઉત્સાડ ઘણાજ હતો, અને તેથી કૌટુમ્બીજનો સાથે સંઘે ઉત્સાહ પૂર્વક આડંબરિક સમયથી નગર પ્રવેશ કરાવ્યો. ચાતુમાસ કરવાનો સંઘે ઘણોજ આગ્રહ કર્યો. પરંતુ કૌટુંબીજનને મોહનું કારણ ઉત્પન ન થાય તેથી અત્યાગ્રહ હોવા છતાં પણ ચાતુર્માસની વિનંતી ન સ્વીકારતાં, વાઘ ઘણેજ ગમગીન બને. ઘણીજ આજીજી ભરી વિનવણી કરી છતાં પન્યાસજી મહારાજ ડગ્યા નહિ. વળી સ્થિરતા દરમિયાનની ઉપદેશમય અમૃતવાણીથી પ્રતિબોધિ, તેમના બંધુ કુલચંદભાઈ આદિ શ્રાવક, શાવી ગણે મહા સુદિ ૧૦ ના સંઘ સમક્ષ નાણ મંડાવી ચતુર્થવ્રત સ્વીકારી તેની ઉજવળીમાં આડંબરિક અષ્ટાદ્વીકા મહોત્સવ અને શ્રીફળની પ્રભાવના કરેલ. જેની પૂર્ણતાએ રાજકોટના આગેવાનના આગ્રહથી ચાતુર્માસ કરવા રાજકોટ પધાર્યા. ચાતુર્માસ દરમિયાનમાં તપસ્યા સારા પ્રમાણમાં થવાથી શેઠ રાવજી વાલજી તરફથી અષ્ટાપદની રચના કરી ઘણો જ સારો અષ્ટાહીકા મહોત્સવ કરવામાં આવ્યો હતે. અષ્ટાપદની રચનાનું ભવ્ય દ્રષ્ય. Page #45 -------------------------------------------------------------------------- ________________ સૌરાષ્ટ્રના નરરત્નના કાયની ધપેથી. ૧૪૭ સં. ૧૯૯૩. ચાતુર્માસ સમાપ્ત થતા, રાધનપુરના મસાલિયા ખોડીલાલ સૌભાગ્યચંદની શ્રીસિદ્ધાચળને સંઘ કાઢવાની ભાવના થતા તેઓ ચોટીલા વિનંતી કરવા આવતા, ગુરૂવર્યની સાથે ત્યાંથી વિહાર કરી પાટણ થઈ રાધનપુર પધાર્યા. ત્યાંથી સંઘની સાથે રસ્તાના સ્થાનની યાત્રા કરતાં અને વ્યાખ્યાન સંભળાવતા પાલીતાણા પહેચી, શ્રી સિદ્ધાચલજીની યાત્રા કરી સંઘની સાથેજ પાછા આગેવાનના આગ્રહથી રાધનપુર ચાતુર્માસ કરવા પધારી સાગરના ઉપાશ્રયે સ્થિરતા કરી. સંઘમાં આશરે ત્રણસો ગાડાં અને બે હજાર માણસ હતું. આ સંઘમાં સંધવીને આસરે ચાલીસેક હજારને સદવ્યય થયો હશે. ચાતુર્માસમાં સંઘની મહત્તા, અને તીર્થમાળ પહેરવાથી શું લાભ એ વિષય ઉપરજ દલીલસહ વ્યાખ્યાન આપતા હોવાથી, મહૂમ દિવાન ધરમચંદ ગેલચંદના ધર્મપત્નિની કેશરીયાજી તીર્થને સંઘ કાઢવાની ભાવના થતા, તેમાં પધારવા ગુરૂવર્યને આગ્રહભરી વિનવણી કરી. - સં. ૧૯૬૪. ચાતુર્માસમાં થયેલ વિનવણી મુજબ કેશરીઆઇના સંઘનું નક્કી થતા ગુરૂવર્ય સાથે કેસરીઆજીના સંઘમાં પધારી, રસ્તાના સ્થાનની યાત્રા કરતાં અને સંઘથી થતા લાભો ઉપર વ્યાખ્યાન આપતા કેસરીયાજી પહોચી યાત્રા કરી, રાધનપુરના આગેવાનોને અતિઆગ્રહ હોવાથી પાછા સંઘની સાથેજ રાધનપુર પધાર્યા, અને સાગરના ઉપાશ્રયે ચાતુર્માસ માટે સ્થિરતા કરી. સંઘમાં બસોગાડી અને પંદરસેક માણસ હતા અને સંઘવીને આસરે ત્રીસેક હજારને સદવ્યય થયેલ હશે. ચાતુર્માસના વ્યાખ્યાનમાં તપ ઉપર ખૂબ સિંચન કરતા હોવાથી માસામાં ચૌદપૂર્વ, અક્ષ્યનિધિ, નવકાર પદ, અને પર્યુષણ કાંઠે સોળ, પંદર, અઠ્ઠાઈ આદિની અનેક તપસ્યાઓ થયેલ, અને તેની ઉજવણીમાં અવારનવાર અષ્ટાહીકા મહોત્સવો થતા, ચોમાસાના અંતે આસો સુદિ ૧૦થી શેઠ ખેડીલાલ સોભાગ્ય ચંદના ધર્મપત્ની બહેન ગલબીબાઈ કયશરે-હિન્દના તરફથી ઉપધાન તપ શરૂ કરાવ્યા. જેમાં આશરે દોઢસો આબાલવૃદ્ધોએ પ્રવેશ કરેલ, અને માળાની ઉછામણી, ટેળીઓ અને મહોત્સવ સાથે આ પ્રસંગમાં આસરે દશેક હજારને સદવ્યય થયેલ હશે. વળી ચૈત્યપરિપાટી ઘણાજ આડંબરિક વરઘોડા અને સેંકડોના સમૂહ સાથે, અનેક ઉપગરણ સહિત લાંબા ખર્ચે શેઠ પ્રેમચંદ મુળજી તરફથી કરાવવામાં આવી હતી. તેમજ ચાતુર્માસ પણ તેમના નવીન ઘરમાં બદલાવી તેઓ તરફથી અષ્ટાહીકા મહોત્સવ, જળયાત્રા પ્રભુપ્રવેશવરઘોડો અને જમણ કરવામાં આવ્યા હતા. - સં. ૧૯૬૫. ઉપધાનની માળાવિધિ પૂર્ણ થયે, ત્યાંથી વિહાર કરી, મોરવાડા, સેઈગામ, બેણપ, વાવ, તીથગામ, ભેલ, થરાદ, ભીલડીયાજી, સાચોર, ડીસા, રાજપુર અને આજુબાજુના પ્રદેશમાં વિચરી, રાજપુરમાં અષ્ટાપદની રચના અને અષ્ટાહીક મહોત્સવ કરાવી, ત્યાંથી આબુજી, અને પંચતીથિની યાત્રા કરી અમદા Page #46 -------------------------------------------------------------------------- ________________ T૧૪૮ જૈન ધર્મ વિકાસ. વાદના આગેવાની જ્ઞાનભંડારના અધુરા કામને પૂર્ણ કરવાની સાગ્રહ વિનંતી આવતાં કુંભારીયાજી, પાલણપુર, સિદ્ધપુર, ઉંઝા, મેસાણા, પાનસર, કલોલ, શેરીસા આદિ તીર્થોની યાત્રા કરી અમદાવાદ પધારી ડેહલાના ઉપાશ્રયે ચાતુર્માસ કર્યું. ચૌમાસા દરમિયાન જ્ઞાન ભંડારની પ્રાચિન તાડપત્રી પુસ્તકની મેળવણી અને લીસ્ટ બનાવવા સાથે વ્યાખ્યાન અને અધ્યયનમાં સમય પસાર કરતાં હતા. ચાતુર્માસમાં ચૌદપૂર્વ, અક્ષયનિધિ, ક્ષીરસમુદ્ર આદિ અનેક તપની આબરિક આરાધના થવા સાથે જ્ઞાનદ્રવ્યની પણ સારી ઉત્પન્ન થવા પામી હતી. વળી તેઓશ્રીની વૈરાગ્યમય દેશનાથી ઝવેરીવાડાની નીશાળના મોહનલાલભાઈ અને ઘાંચીની પળવાળા રવજીભાઈની વૈરાગ્ય વૃત્તિમાં વધારો થવા પામ્યું હતું. સં. ૧૯દદ. ચાતુર્માસમાં વૈરાગ્યવાસી થયેલા આત્માઓની પ્રવજ્યા લેવાની ઉત્કૃષ્ટ ભાવના થતા મહા સુદિ ૭ ના મેહનલાલભાઈને દીક્ષા આપી તેમનું નામ મુનિશ્રી મુક્તિવિજયજી પાડયુ, અને જેઠ સુદિ ૧૩ ના રવજીભાઈને દીક્ષા આપી તેમનું નામ મુનિશ્રી રાજવિજયજી પાડ્યું. જ્ઞાનભંડારના ઉદ્ધારનું કાર્ય બે વખત થઈને પંદરેક માસ કર્યું, છતાં પૂર્ણ થયેલ ન હોવાથી તે કાર્ય પૂર્ણ કરવાની આવશ્યક્તા હોવાથી બહારથી અનેક સ્થળોની આગ્રહભરી વિનવણી હોવા છતાં ડહેલાના આગેવાનોના આગ્રહથી જ્ઞાનભંડારનું કાર્ય પૂર્ણ કરવા ત્યાંજ ચાતુર્માસ કરવા રોકાયા. માસા દરમિયાનમાં પન્યાસશ્રી મેહનવિજયજી મહારાજના શિષ્ય મુનિશ્રી શાન્તિવિજયજીએ મા ખમણ અને બીજાઓએ સેળ, પંદર, અઠ્ઠાઈ આદિ તપની આરાધના કરતાં સંઘ તરફથી અનેક રચનાઓ અને શાન્તિસ્નાત્ર સાથે આડંબરિક અષ્ટાદ્વીકામહોત્સવ ઉત્સાહથી કરવામાં આવ્યું હતું. સં૧૯૬૭. ચાતુર્માસ પૂર્ણ થયા બાદ શેઠ મનસુખભાઈ ભગુભાઈ આદિ સંખેશ્વર કારખાનાની પેઢીના આગેવાનોની વિનવણીથી,પ્રાચિન સંખેશ્વરજી તીર્થની ભમતીની દહેરીઓની પ્રતિષ્ઠા કરાવવા સંખેશ્વરજી ગુરૂવર્ય સાથે પધાર્યા. તે વિધિ સમાપ્ત થતા ત્યાંથી પાટણ, ઉંઝા, સિદ્ધપુર, તારંગાજી થઈ શેઠ મણીભાઈ ગોકળભાઈ અને મહાસુખભાઈ આદિ સંઘના આગેવાનોના આગ્રહથી ચાતુર્માસ કરવા વીશનગર પધાર્યા. અને મુનિશ્રી તિલકવિજયજીને જેઠ સુદિ ૧૧ ના ચતુવિધ સંઘ સમક્ષ નંદિની ક્રિયા કરાવી બ્રાહતદીક્ષા વિધિ કરાવી. ચોમાસામાં તપ, ત્યાગ અને સયંમને સતત ઉપદેશ આપતાં, સ્થાનિક સંઘની ઉપધાન કરાવવાની ભાવના થતા આ સુદિ ૧૦ થી તેની શરૂઆત થઈ. તેમજ વિજાપુરના સંઘની પણ ઉપધાન કરાવવાની ભાવના થતા ત્યાં પધારવા વિનંતી આવતા, મુનિશ્રી દાનવિજયજીને સાથે લઈ પન્યાસજી મહારાજશ્રીએ ત્યાં પધારી, મુનિશ્રીને વિધિ વિધાનની એક અઠવાડીયુ રોકાઈ સમજણ પાડી, પાછા ગુરૂવર્યની સેવામાં વીસનગર આવી ઉપધાન સંપૂર્ણ કરાવ્યા. Page #47 -------------------------------------------------------------------------- ________________ સૌરાષ્ટ્રના નરરતના કાર્યોની ધપથી, ૧૪૯ સં. ૧૯૯૮. ઉપધાન પૂર્ણ થયે વીજાપુરવાળા આગેવાની વિનંતીથી ગુરૂવર્ય સાથે માળા પહેરાવવા પધાર્યા. ત્યાંથી પ્રાંતિજ, ઈડર, મેડાસા આદિ થઈ કેશરીયાજીની યાત્રા કરી ઈડર, વડનગર, તારંગાજી પધારી યાત્રા કરી વીસનગર, મેસાણા, ભાયણી, કસણ, રામપરા, પધારતા વિરમગામના આગેવાનોની વિજ્ઞપ્તિથી ચાતુમસ કરવા વીરમગામ પધાર્યા. ચોમાસા દરમિયાન સમોસરણ, ચૌદપૂર્વ આદિ તપે થવા સાથે તેના અંગેના મહોત્સવો થયા. વળી સાધુ, સાધવીને ભણાવવા માટે વિરમગામમાં કોઈ પણ સાધન ન હોવાથી જ્ઞાનદાન ઉપર વ્યાખ્યાનમાં દર જ ખૂબ ખૂબ સિંચન કરતા હોવાથી, ઝવેરી વીરચંદ ઉજમસીની ભાવના તેવી પાઠશાળા ખેલવાની થતા, તેઓએ રૂ. ૧૫૦૦૦) ની રકમ ઈલાયદિ કાઢી આપવાનું જાહેર કરતાં, સંઘમાં આનંદ છવાઈ રહ્યો. વળી સંઘની ઊપધાન કરાવવાની ભાવના થતા આસો સુદિ ૧૦ના નાણ મંડાવી ઉપધાન તપમાં આરાધકોને પ્રવેશ કરાવ્યું, અને દરરોજ તપ અને ત્યાગની મહત્તા આરાધકને વ્યાખ્યાનદ્વારા સમજાવતાં ઉપધાન પૂર્ણ થયે, માળા પરિધાનને મહોત્સવ કરી ત્યાંથી વિહાર કર્યો. સં. ૧૯૬૯ ચાતુર્માસ પૂર્ણ થયે. માંડળ, દસાડા, ઝીંઝુવાડા, આદિ પ્રદેશનો વિહાર કરી સંખેશ્વરજીની યાત્રાએ પધારી, મહા સુદિ ૧૦ ના શુભ દિને મુનિશ્રી ચંદનવિજયજી મહારાજ અને મુનિશ્રી માનવિજયજી મહારાજને બ્રહતદીક્ષા આપી. અને મહા સુદિ ૧૪ ના ચોટીલાના ઊજમશીભાઈને ભાગવતી દીક્ષા આપી તેમનું નામ મુનિશ્રી ઉદયવિજયજી રાખવામાં આવ્યું. ત્યાં રાધનપુરના આગેવાનો આગ્રહભરી વિજ્ઞપ્તિ કરતાં ચાતુર્માસ માટે રાધનપુર પધારી, ફાગણ સુદિ ૧ ના શુભ દિને ચતુવિધ સંઘ સમક્ષ મુનિશ્રી ઉદયવિજયજી મહારાજને બ્રહતદીક્ષા આપી મહોત્સવ કરાવ્યા. તે દરમિયાનમાં અમદાવાદવાળા લવારનીપળના પન્યાસજી શ્રી પ્રતાપવિજયજી મહારાજ કાળધર્મ પામ્યાના સમાચાર મળતાં, તેમના પરમ ઉપકારકના સ્વર્ગગમનથી હૃદયને ખૂબ આઘાત લાગ્યા. વિધિપૂર્વક દેવવંદન કર્યા પછી પોતાના ઉદ્ધારક પન્યાસજી મહારાજશ્રી નિમિત્તે અતિ ભવ્ય અષ્ટાદ્વીકા મહત્સવ કરાવવાની શરૂઆત કરાવી. દરમિયાન અમદાવાદથી લુવારની પોળના ઉપાશ્રયના આગેવાનોને સદગત, પૂજ્યશ્રીએ લવારની પાળના ઉપાશ્રયના સમુદાયની સપરત આપશ્રીને કરેલ હોવાથી, તે સંબંધિ વિચાર કરવા તેમજ તેઓશ્રીના દેહાવસાનના અંગે મહત્સવ કરવાનો હોઈ આપે સત્વર પધારવું તેઓ આગ્રહ ભરેલો સંદેશ મળતા, રાધનપુરના આગેવાનોની સમ્મતિ મેળવી અને પાછા આવવાની આશા આપી ગુરૂવર્યને રાધનપુર રાખી, અમુક શિષ્ય સાથે પિતે અમદાવાદ તરફ ઝડપી વિહાર કરી મહોત્સવમાં પધાર્યા. જ્યાંથી મહોત્સવની સમાપ્તિએ પૂજ્ય પન્યાસપ્રવરના શિષ્ય મુનિશ્રી દેવવિજયજી, મુનિશ્રી મુક્તિવિજયજી અને મુનિશ્રી બુદ્ધિવિજયજી મહારાજને આગેવાનોની પ્રેરણાથી ગવહન કરાવવા માટે સાથે લઈને રાધનપુર Page #48 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ • જતધર્મ વિકાસ. પધાર્યા. જ્યાં મુનિ અને સાધવીઓના મોટા સમૂહને ગવહન કરાવવા શરૂ કરાવ્યા. જેમાં પિતાના સમુદાય ઉપરાંત પૂજ્ય પન્યાસજીશ્રી પ્રતાપવિજયજી મહારાજ, વ્યવૃદ્ધ મુનિશ્રી જીતવિજયજી મહારાજ, આચાર્યશ્રી બુદ્ધિસાગરજી, મુનિશ્રી વિનયવિજયજી મહારાજ આદિના શિષ્ય પ્રશિષ્યા અને સાધવીઓ મળી આસરે ૭૫ ઠાણાને ઉતરાધ્યયન, આચારાંગ, ક૯૫સુત્ર, સુગડાંગ, મહાનિષિથ, સમવાયાંગ અને શ્રીભગવતીજી આદિ સૂત્રોના ગવહન કરાવ્યા હતા. ચાતુર્માસના વ્યાખ્યાનમાં શેઠ. પ્રેમચંદ મુળજીભાઈ તરફથી મહાન શ્રીભગવતીસુત્રની વાંચન આડંબરિક વરઘોડે,રાત્રી જાગરણ, જ્ઞાનપૂજા,સૂત્રવહરાવવા, શ્રીફળની પ્રભાવના અને વાંચનાની વિધિ મોટા ખર્ચ કરીને કરાવી હતી. પર્યુષણ ટાંકણે મુનિશ્રી તિલકવિજયજી એ મા ખમણ તેમજ અન્ય મુનિ મંડળ અને શ્રાવક ગણે, સેળ, પંદર, અઠ્ઠાઈ આદિ તપસ્યા કરવાથી ઘણીજ ઉત્સાહથી અષ્ટાહીકા મહત્સવ કરાવવામાં આવ્યું હતા. તેમજ શેઠ. વાડીલાલ પુનમચંદ અને સંઘ તરફથી ઝરમરના વાસણે અને ઉત્તમ પ્રકારના સાધનો સાથે પાંચ દિવસના આડંબરિક વરઘોડાથી ચૈિત્ય પરિપાટી શ્રાવક, શ્રાવકાના મોટા સમૂહ સાથે કરાવી હતી. આ રીતે ચાતુર્માસ આખું મહત્સવની ધામધુમમાં જ પસાર થયેલ અને પદવી પ્રદાન મહોત્સવ સાથે પંદરેક હજારનો ખર્ચ જુદાજુદા વ્યક્તિઓએ મલીને કરેલ હતો. સં. ૧૯૭૦. ચાતુર્માસ પૂર્ણ થયે શ્રી મહાન ભગવતીજી સૂત્રના વેગવહન કરનારાઓને પદવી પ્રદાન કરવાને મહોત્સવ શરૂ કરી, તેની આગેવાની દાનવિર શેઠ મોતીલાલ મુળજીભાઈએ સ્વીકારી મેટી ધામધુમથી આદેશ્વરજીના દેહરે સેળ પૂજાને અષ્ટાલીકા મહોત્સવ, ભવ્ય મંડપ, શાન્તિસ્નાત્ર, દરરોજ શ્રીફળની પ્રભાવનાઓ, અને અનેક નૌકારસીઓ ઉપરાંત અવાર નવાર વરઘોડાની ભભુકતા સાથે ઉજવવામાં આવેલ. આ પ્રસંગને અદ્વિત્ય રીતે ઉજવવાનો નિર્ણય કરવામાં રાધનપુરના સંઘની શાસનના જવાહિર પન્યાસજીશ્રી નીતિવિજયજી મહારાજને શાસન નાયક બનાવી આચાર્યપદ આરોપણ કરવાની અનહદ ભાવના હતો. અને તેના માટે ભગીરથ પ્રયત્નથી આગેવાનેએ અનેકવાર પન્યાસજીશ્રી ભાવવિજયજી મહારાજને વિનંતી કરવા છતાં ન માનવાથી, તેમના બહારના અનેક ભક્તો દ્વારા પણ આગ્રહપૂર્વક આચાર્ય પદ પ્રદાનને અમૂલ્ય લાભ રાધનપુરના સંઘના ફાળે નેંધાવવા અનેક પ્રયત્ન કરી જોયા. પરંતુ પન્યાસજીશ્રી નીતિવિજયજી મહારાજની આ પદ સ્વીકારવાની અત્યંત અનિચ્છા અને તેથી ગુરૂવર્ય પ્રત્યેનું પોતાનું હા ન પાડવા માટેનું અજબ દબાણ હોવાથી, ગુરૂવર્યને અનેક લાગવગ અને પ્રયત્નોથી વિનવણી કરવા છતાં પણ આજ્ઞા આપવા પુરતા ડગ્યા નહિ. એટલે રાધનપુરના સંઘના ફાળે આચાર્યપદ પ્રદાન મહોત્સ નેંધાઈ શક્ય નહિ. છતાં પણ પદવીપદાન મહોત્સવ શરૂ કરી માગસર સુદિ ૧૩ ના મુનિશ્રી દેવવિજયજી, મુનિશ્રી દયાવિજયજી, મુનિશ્રી દાનવિજયજી, મુનિશ્રી હર્ષ Page #49 -------------------------------------------------------------------------- ________________ સૌરાષ્ટ્રના નરરત્નોના કાયોની પોથી. ૧૫ વિજ્યજી અને મુનિશ્રી ભક્તિવિજયજી આદિ પાંચ મુનિ પંગોને ગણિપદ આપ્યું. અને માગશર સુદ ૧૫ ના મંગળ પ્રભાતે શુભાગે ઘણાજ ભવ્ય મંડપમાં દૂર દૂર દેશાવરથી આવેલ અનેક ભક્તજને અને ચતુર્વિધ સંઘની સમક્ષ સમોસરણની રચના કરી, પન્યાસજી મહારાજશ્રી ભાવવિજયજી ગણિવર્ય અને પન્યાસજીશ્રી નીતિવિજયજી મહારાજે નંદિની ક્રિયા કરાવી પૂજ્ય ઉપકારક પન્યાસજીશ્રી પ્રતાપવિજયજી મહારાજના શિષ્ય મુનિશ્રી દેવવિજયજી ગણિ, ગુરૂવર્ય પન્યાસજીશ્રી ભાવવિજયજી મહારાજના શિષ્ય મુનિશ્રી દયવિજયજી ગણિ, પન્યાસજીશ્રી નીતિવિજયજી મહારાજના શિષ્ય મુનિશ્રી દાનવિજ્યજી ગણિ, મુનિશ્રી હર્ષવિજ્યજી ગણિ અને મુનિશ્રી વિનયવિજયજી મહારાજના શિષ્ય મુનિશ્રી ભક્તિવિજયજી ગણિ આદિ પાંચે મુનિવર્યોને વાજીના મધુર સ્વરેના ધ્વની સાથે પન્યાસપદ આરોપણ કર્યું. આ અપૂર્વ મહોત્સવની પૂર્ણતાએ વિહાર કરી સંખેશ્વર, ઉપરિયાસર, પાટડી,બજાણા, લખતર, લીંબડી ચુડા, રાણપુર, ધોળા થઈ વળા પધાર્યા. જ્યાં શારિરીક સ્થિતિના અંગે પછે. ગામના પ્રખ્યાત વૈદ્યોની સારવાર કરાવી, શ્રીસિદ્ધાચલજીને ભેટી પાછા ગુજરાત બાજુ આવ્યાં. જ્યાં વિરમગામના સંઘના આગ્રહથી ચાતુર્માસ માટે ત્યાં રોકાયા. ચાતુર્માસમાં તીર્થના મહિમા વિષે વ્યાખ્યાન આપતા કહ્યું કે તાજેતરમાં જ શ્રી સિદ્ધાચળના રખોપા તરીકે રાજ્યને આપવાની રકમ વધેલી હોવાથી, રખોપા ટીપમાં ભાગ્યશાળીઓએ સારી રકમ ભરી આપી. આમજનતા પાસેથી તે કરન લેવાય તેવો પ્રબંધ કરવાની આવશ્યકતા પર ભારપૂર્વક ઉપદેશ આપતા વિરમગામના સંઘ રખોપાની ટીપમાં રૂ. ૧૦૦૦૦) કરી આણંદજી કલ્યાણજીની પેઢીએ મોકલાવ્યા. સં. ૧૯૭૧. ચાતુર્માસ પૂર્ણ થયે ભોયણીજી, પાનસર, ડભોડા, દહેગામ, પ્રાંતિજ, ઈડર, ટીટેઈ અને તેની આજુબાજુના પ્રદેશમાં વિચરી કેશરીયાજી પધાર્યા. ત્યાંથી ઉદયપુરના આગેવાનોના આગ્રહથી ઉદયપુર પધાર્યા. જ્યાં માગસર વદિ ૧૩ મુનિશ્રી ચંદનવિજયજી એકાએક બિમાર થતા કાળધર્મ પામ્યા. તેમના નિમિત્તનો અખાદ્વીકા મહોત્સવ કરી, ત્યાંથી એકલિંગજી થઈ દેલવાડા, નાથદ્વારા, ફતેહનગર, કડા પાર્શ્વનાથ, આદિ મેવાડના પ્રદેશમાં વિહાર કરી ચિતોડ પધાર્યા. આ પ્રદેશના વિહારમાં ગોચરી પાણીની અનેક મુસિબતો પડતી હોવા છતાં પણ તેવી મુસિબતે વેઠીને પ્રદેશિક અનુભવ મેળવવા, અને જિનાલ તથા જૈનોની પરિસ્થિતિ નીહાળવાના ઉદેશે વિચરી, અનેક જગ્યાઓએ ઉપદેશ આપી જિનાલયની આશાતના ટળાવતા અને સ્થાનકવાસી ગૃહસ્થને પ્રતિબોધ આપતા, મેવાડ પ્રદેશ ફરી મરભૂમિમાં પધારી પંચતીર્થિની યાત્રા કરી આબુજી ઉપર પધારતા, આચાર્યશ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજને ત્યાં મેળાપ થતા બને એક અઠવાડીયુ સાથે રોકાઈ શાસન ઉદ્યોતના અનેક પ્રશ્નોની વિચારણું કરી. બાદ અમદાવાદ પાંજરાપોળના ઉપાશ્રયવાળા આચાર્ય મહારાજ Page #50 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ નધર્મ વિકાસ, શ્રીને ચાતુર્માસ માટે વિનંતી કરવા આવતા, તે વખતે આચાર્ય મહારાજે આગેવાને જણાવ્યું કે મહારા અને પન્યાસશ્રી નીતિવિજયજી વચ્ચે વિચારોની આપલે થતા મારવાડ અને મેવાડમાં બહુજ મોટા પ્રમાણમાં તીર્થો અને જિનાલયની આશાતના થઈ રહેલ છે. એ તેમને જાતે નજરોનજરે નિહાળેલ અનુભવ છે. એટલે તેમની તે હકીકત જાણ્યા બાદ મેં મારવાડ, મેવાડમાં આશાતના ટાળવાના કારણેએ વિહાર કરવાનો નિર્ણય કરેલ છે. માટે તમે પન્યાસજીને પાંજરાપોળના ઉપાશ્રય માટે વિનંતી કરે. આચાર્ય મહારાજશ્રીની દેરવણીથી પન્યાસજીને આગેવાનોએ વિનંતી કરી, પરંતુ પન્યાસજીને ડેહલાના અને લવારની પિળના ઉપાશ્રયેની વિનંતી હેવાથી તેઓએ આનાકાની કરી, છતાં આગે વાની સાથે આચાર્ય મહારાજશ્રીનું પુષ્કળ દબાણ પન્યાસજીને થતાં આચાર્ય મહારાજજીનું કથન શીરે માન્ય કરી આગેવાને ચાતુર્માસ માટે આવવાની હા પાડી. ત્યાંથી કુંભારીયાજી, તારંગાજી, વીસનગર, મેસાણા, પાનસર થઈ અમદાવાદ પધારી પાંજરાપોળના ઉપાશ્રય આડંબરિક સામૈયા સાથે પધાર્યા. વ્યાખ્યાનમાં સૂત્રાદિનું વાંચન બહુજ સમજણ પૂર્વક ઝીણવટથી કરતાં હોવાથી વ્યાખ્યાન હોલ ચીકાર ભરાતા હતા. અને તેમની વ્યાખ્યાનવાણીથી આકર્ષાઈ તેઓશ્રીને ચાતુર્માસ પૂર્ણ થયે ચોમાસા બદલાવવા માટે અનેક ભક્તજનેની વિજ્ઞપ્તિ આવતાં કેટલાયને નારાજ કરવા પડ્યા, છતા પણ અતિ આગ્રહ હોવાથી ઘાંચીની પળ, કાલુસીની પિળ, નાગરબડાની પિળ, તળીયાની પળ એમ ચાર પળમાં ચોમાસુ બદલવું પડયું. વળી તળીઆની પોળવાળા તરફથી સરખેજને અને કાળુસીની પિળવાળા તરફથી નરોડાને સંઘ પણ આ નિમિત્તે કાઢવામાં આવ્યા હતા, સં. ૧૯૭૨. ઉપરોક્ત રીતે ચોમાસુ બદલવાની અને સંઘની વિધિ પૂર્ણ થતાં, દરમિયાનમાં પાટણ. ફેફલીયાવાડાના શા. મોતીલાલ પોપટલાલની કેશરીયાજીને સંઘ કાઢવાની ભાવના થતા, તેઓ તે સંઘમાં પધારવા ગુરૂવર્યને વિનંતી કરવા આવતા, વિહાર કરી પાટણ પધારી સંઘની સાથે કેશરીયાજી યાત્રા કરી. ત્યાં પાટણના આગેવાનોના આગ્રહથી ચાતુર્માસ માટે પાટણ આવવાની આશા આપેલ હોવાથી, મેવાડ અને મારવાડ પ્રદેશ વિચરી તારંગાજી અને અન્ય વચમાં આવતા તીર્થની યાત્રા કરી પાટણ પધરી કન્યાશાના પાડાના ઉપાશ્રયે ચાતુર્માસ કરવા રોકાયા. ચાતુર્માસ દરમિયાનમાં જ્ઞાનના પ્રચારની આવશ્યકતા પર ઉપદેશ આપતા “શ્રી હેમચંદ્રાચાર્ય ગ્રંથમાળ” ના નામથી પુસ્તક પ્રકાશન કરવાનો નિર્ણય કરી તે દ્વારા પુસ્તક બહાર પાડવા શરૂ કર્યા. પયુંષણ સમયે મુનિશ્રી મુક્તિવિજયજી, મુનિશ્રી રાજવિજયજી, મુનિશ્રી સુરેન્દ્રવિજયજી આદિ મનિઓએ સોળ ઊપવાસ કરતાં સંઘ તરફથી ભવ્ય અષ્ટાહ્નકા મહત્સવ કરવામાં આવ્યા હતા. Page #51 -------------------------------------------------------------------------- ________________ સૌરાષ્ટ્રના નરરત્નના કાર્યોની સેંધપોથી. ૧પ૩ સં. ૧૯૭૩. ચાતુર્માસ પૂર્ણ થયે આજુ બાજુના પ્રદેશમાં વિચરી, ચાણમાના સંઘમાં કુસંપ હેવાથી તેનું નિવારણ કરવાની અને પક્ષની વિનવણી થતાં ચાણમાં પધાર્યા. અને બન્ને પક્ષોને એય કરવી પડાઓ તપાસવા અને ટાંકુ ખાદતા નિકળેલા ખંડિત પ્રતિમાઓ સાથે શીતળનાથજીની અખંડ પ્રતિમા નિકળેલ તેની વ્યવસ્થા કરવા, બધા એનાથી ઉત્સાહિ સજનની “શ્રી શીતળના જેન મંડળ” નામની સંસ્થા સ્થાપી તેમા દ્વારા, ચાતુર્માસ રોકાઈ બધો વહિવટ ચાખો કરાવ્યું. તેમજ જેઠ સુદિ ૧૦ના મુનિશ્રી મનહરવિજયજી અને પન્યાસશ્રી ધર્મવિજયજીના શિષ્ય મુનિશ્રી સુરેન્દ્રવિજયજીના શિષ્ય મુનિશ્રી વિજયજીને બ્રહદીશા સંઘ સમક્ષ આપી. ચાતુર્માસ દરમિયાન એકય અને સંગઠ્ઠન સાથે ધાર્મિક દ્રવ્યની રક્ષા આદિના વિષય ઉપર ઉપદેશ આપી, ચાણસ્માના લોકોને ઉત્સાડિ બનાવી, કુનું નિવારી, એકયતા વધારી, એકદિલીથી તમામ વહેવટની ચોખવટ કરાવી નાખી. સં. ૧૯૭૪, ચાતુર્મારા પૂર્ણ થયે, પન્યાસથી દાનવિજયજીના સંદપદેશથી વડનગર ઉપધાન થતાં, આગેવાનોના આગ્રહથી વડનગર પધારી ઉપધાનની માળા પહેરાવી. જ્યાં રાધનપુરના સોમચંદભાઈની દીક્ષા લેવાની ભાવના થતાં, પચાસજી મહારાજને રાધનપુર પધારવાની વિનંતિ કરવા આવતાં તારંગાજી, ચારૂપ, પાટણ, સંખેશ્વર થઈ રાધનપુર પધાર્યા. બાદ મહા સુદિ ૧૦ ના શુભ મુહર્ત ઘણાજ આડંબરિક અછાલીકા મહોત્સવ અને પ્રભાવના સાથે દબદબા ભલા વડાથી, શેઠ તીલાલ મુળજીભાઈને બગીચામાં પધારી ભાગવતી દીક્ષા પાસજી મહારાજશ્રીને વરદહસ્તે ચતુવિધ રાંઘ સમક્ષ આપી. કામ, દીક્ષાના ઉપગરણ સાથે નારીવૃંદનું દૃષ્ય, Page #52 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ જૈનધર્મ વિકાસ વ્યાખ્યાનમાં જ્ઞાન સબંધી ઉપદેશ આપતાં સંઘવી ઉજમસીભાઈના ટ્રસ્ટીએએ રૂ. ૫૦૦૦) ની રકમ આપવાથી “પન્યાસશ્રી રત્નવિજયજીગણિ”ના નામની પાઠશાળાની સ્થાપના કરી. ત્યાંથી વિહાર કરી પાટણ આવતા સંઘે એકત્ર કરેલ ભંડળમાંથી “શ્રી હેમચંદ્રાચાર્ય પાઠશાળાની સ્થાપના કરી. આ રીતે તેઓશ્રી જ્યાં પધારતાં ત્યાં જ્ઞાનની પરબ માંડવાને ખાસ ઉપદેશ આપતા હતા. પાટણમાં ઉંઝાના વૈદ્ય નગીનદાસ સાથે આગેવાને ચાતુર્માસ માટેની વિનંતી કરવા આવતાં, ચાતુમાસ માટે ઉંઝા પધારી અસાડ સુદિ ૧૦ના મુનિશ્રી સંપતવિજયજી મહારાજને વડી દીક્ષા આપતાં, તેઓના સગાઓએ ભવ્ય અષ્ટાહ્નકા મહોત્સવ અને શ્રીફળની પ્રભાવના કરેલ. ચોમાસા દરમિયાન સેવા ધર્મના ઉપદેશથી યુવકોમાં ઉત્સાહ વધતા “શ્રી જૈન સંગીત મંડળ અને શ્રી જૈન સેવા સમાજની સ્થાપના કરી, અને ચૌદપૂર્વ, અક્ષ્યનિધિ આદિ તપ કરાવી તેની ઉજવણી અષ્ટાદ્વીકા મહોત્સવથી કરાવી હતી. સં. ૧૯૭૫. ચાતુર્માસ પૂર્ણ થયે ઉંઝા સંઘ તરફથી તારંગાજીને સંઘ નીકળેલ તેમાં તારંગાજી પધારી, યાત્રા કરી શા. હઠીશિંગ ચકુભાઈના આગ્રહથી તેમના મહોત્સવ ઉપર અમદાવાદ પધાર્યા. અને લવારનીપળના આગેવાનોના આગ્રહથી ચાતુર્માસ રહ્યા. વ્યાખ્યાનમાં સૂત્રાદિ વાંચતાં તપની પુષ્ટી કરતાં, પાડાપળવાળા શા. કાળીદાસ મલીચંદની ઉપધાન કરાવવાની ભાવના થતાં તેમની વિજ્ઞપ્તિથી ભગુભાઈના વડે ઉપધાન કરાવ્યા. જેમાં આશરે દોઢસો વ્યક્તિઓએ પ્રવેશ કરેલ. આ મહોત્સવના અંગે માળાની ઉછામળી, અષ્ટાદ્વીકામહોત્સવ, વરઘોડે, ટીપ આદિ થઈ પચીસેક હજારને ખર્ચ થયેલ હશે. સં. ૧૯૭૬. ચાતુર્માસ પુર્ણ થયે લવારના, ડેહલાના, વારના, અને હાજા પટેલની પોળના ઉપાશ્રયના આગેવાનની પન્યાસજીશ્રી નીતિવિજયજી મહારાજને આચાર્ય પદ પ્રદાન કરવાની અત્યંત ઉત્કંઠા થતાં, તે આગેવાનોએ મહારાજશ્રીના પૂજ્ય ગુરૂવર્ય પન્યાસજીશ્રી ભાવવિજયજી મહારાજને ખૂબ ખૂબ આગ્રહભરી વિજ્ઞપ્તિ કરી, આચાર્યપદ આપવાની આજ્ઞા મેળવી, સંવત ૧૭૬ ને માગશર સુદિ ૫ ના શુભ દિને આચાર્ય પદવી આપવાની કુંકુમ પત્રિકા કાઢતાં, આ મહોત્સવમાં ભાગ લેવા દૂર દૂરથી અનેક ભક્તજનેએ હાજરી આપી હતી. આ મહોત્સવની ઉજવણી કરવાની જવાબદારી લવારનીપળના ઉપાશ્રયના આગેવાનોએ ઉપાડી લીધેલ હોઈ, અષ્ટાઢકા મહોત્સવલવારની પળના ઉપાશ્રયે થયે હતું. પ્રથમની તૈયારી મુજબ સંવત ૧૯૭૬ ના માગશર સુદિ ૫ ના મંગળ દિને શુભ મુહૂર્ત અને બળવાન વેગે પરમ ઉદ્ધારક પૂજ્ય ગુરૂવર્ય પન્યાસજીશ્રી ભાવવિજ્યજી ગણિવર્ય મહારાજના વરદ હસ્તે ભગુભાઈના વંડે, સુશોભિત મંડપની રચના કરી, સસરણ માંડી, ચતુર્વિધ સંઘની હાજરીમાં, ઉત્સાહના Page #53 -------------------------------------------------------------------------- ________________ સૌરાષ્ટ્રના નરરત્નના કાર્યોની ઉપેથી. ૧૫૫ વેગના પૂરમાં, બહાળા સમુદાયની હાજરી વચ્ચે પન્યાસજીશ્રી નીતિવિજ્યજી ગણિવર્યને આચાર્યપદ વાજીના મધુર નાદેના પ્રૉષ વચ્ચે આપવામાં આવ્યું હતું. જે સમયે ભક્તજને તરફથી કાંબળીઓ અને કપડાને વરસાદ વરસી રહેવાથી તેના ઢગલાઓ થવા પામ્યા હતા. આચાર્ય પદારેહણ થયા બાદ વંદન વિધિમાં બે કલાક થાય એટલે બહાળો સમુદાય સાધુ, સાધવી અને ભક્તજનોને એકત્ર થયા હતા. આ પદવી પ્રદાન મહોત્સવના મેળાવડામાં શ્રીફળની પ્રભાવના કરવામાં આવતાં આસરે દશેક હજાર વહેચાયા હતા. તેમજ લવારનીપળના ઉપાશ્રયે ઉજવાએલ અષ્ટાલકા મહોત્સવ, શાન્તિસ્નાત્ર, અને જમણ, પ્રભાવના આદિમાં પાંચેક હજારને ખર્ચ થયેલ હશે. આ રીતે પદવીપ્રદાનના ભવ્ય મહત્સવની સમાપ્તિ થયા બાદ બાવળાના ધરમસીભાઈની ઉદ્યાપન કરવાની ભાવના થતાં આચાર્યશ્રીને પધારવા વિનંતી કરવા આવતાં ગુરૂદેવ બાવલા પધાર્યા. ત્યાંથી લવારની પાળના આગેવાનો આગ્રહ હોવાથી ચાતુર્માસ કરવા અમદાવાદ પધારી લવારની પળના ઉપાશ્રયે માસુ રહ્યા. દરમિયાન તપનું સિંચન ઉપદેશદ્વારા કરતાં શેઠ છગનલાલ ઈચ્છાચંદની ઉપધાન કરાવવાની ભાવના થતાં તે કરાવવા વિનંતી કરતાં આચાર્ય મહારાજે આસો માસમાં ઉપધાનના આરાધકોને પ્રવેશ કરાવી ક્રિયા કરાવવી શરૂ કરી. સં. ૧૯૭૭. આ ઉપધાનમાં માળાની ઉછામણું ટીપ, ટેળીઓ, વરઘેડે, અને ઓચ્છવ આદિ મળીને પચીસેકહજારને ખર્ચ થયેલ હશે અને ઉપધાનની માળાપરિધાન મહોત્સવ સમાપ્ત થયા બાદ કેચીનવાળા જીવરાજ ધનજીની પાલીતાણામાં મોટી રકમને સદવ્યય કરવાની ભાવના થતાં, તેની આગ્રહભરી વિનંતીથી આચાર્યદેવશિષ્ય મંડળ સાથે અહિંથી વિહાર કરી કાઠીયાવાડનું પર્યટન કરી પાલીતાણાજી પધાર્યા. જ્યાં સાધુ, સાધવીને ઉતરાધ્યયન, આચારાંગ, કલ્પસૂત્ર, સુગડાંગ, મહાનિષિથ આદિ સૂત્રોના વહન કરાવવા, સાથે જૈન સેવા સમાજ નામની સંસ્થાની સ્થાપના કરી. જે સંસ્થા દ્વારા સેવાના સંગીન કાર્યો અદ્યાપી થઈ રહ્યા છે, તેટલુજ નહિ પણ યાત્રાળુઓની સેવા માટે ખાસ એક દવાખાન પણ પિતાના તરફથી નિભાવે છે. ચોમાસા દરમિયાનમાં કે ચીનના જીવરાજ ધનજી તરફથી પ. મુક્તિવિજયજી, પ. તિલકવિજયજી આદિએ મા ખમણ અને અન્ય મુનિવર સેળ, પંદર, અઠ્ઠાઈ કરેલ હોવાથી ભવ્ય અછાલીકા મહોત્સવ કરવામાં આવ્યા હતા. વળી તેઓશ્રી તરફથી ઉપધાન પણ કરાવ્યા હતા, જેમાં આસરે પંદરેક હજારનો ખર્ચ કરવા ઉપરાંત સાધુ, સાધવીઓને ભણાવવાનું પાલીતાણામાં એક સારૂ સાધન ન હોવાથી તેની આવશ્યક્તા ઉપર ધીરુબહેનનું લક્ષ દેરતાં તેમણે રૂ. ૮૦૦૦)ની રકમ કાઢી આપતાં એક પાઠશાળાની પણ સ્થાપના કરાવી હતી, જે હજુ પણ ચાલુ છે. Page #54 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ - જૈનધર્મ વિકાસ, સં. ૧૯૭૮, ઉપધાનની માળા પહેરાવી આચાર્યદેવ પરિવારસહ તળાજ, મહુવા, કુંડલા, દામનગર, દીવ, ઉના, અજારા, પ્રભાસપાટણ અને તેની આજુબાજુના પ્રદેશ વિચરી વેરાવળ પધાર્યા. જ્યાં “જૈન સેવા સમાજ” નામની સંસ્થાની સ્થાપના કરી વંથલી, માંગરોળ, બાંટવા અને તેની આજુબાજુના સૌરાષ્ટ્ર પ્રદેશનું પર્યટન કરી જુનાગઢ પધારી રૈવતાચલ તીર્થની યાત્રા કરવા પધારતાં, જિનાલયોની જીર્ણ સ્થિતિ અને આશાતના થતી નિહાળી હૃદયમાં ખુબજ આઘાત થયે, તેથી નેમિનાથ ભગવાનની ભક્તિ ભાવતા હૃદયમાં નિશ્ચય કર્યો કે આવી પ્રાચિન તીર્થની સુધારણાઅર્થે ભગીરથ આંદોલન કરી તીર્થને જીર્ણોદ્ધાર કરાવ. યાત્રા કરી જુનાગઢમાં આવી કારખાનાના મુનિમને બેલાવી ઉપર આવી દુર્દશા કેમ થઈ રહી છે તેની પુછપરછ કરતાં જાણવા મળ્યું કે, રાજ્ય અને પેઢી વચ્ચે વૈમનસ્ય હોવાથી ગમે તેટલા પેઢી મારફત પ્રયત્ન કરી જોયા છતાં રીપેરીંગ કરાવવાની મુદલ પરવાનગી મળી શકતી નથી. તેથી પેઢી તરફથી આ કાર્ય જ્યાં સુધી રાજ્ય સાથે સુમેળ ન સંધાય ત્યાં સુધિ બની શકે તે સંભવ નથી, પણ આપ જેવા શાસનસ્થભ આ કાર્યને અપનાવો તે જરૂર આપના નિર્મળ ચારિત્ર અને તપના પ્રભાવની છાયા રાજ્યાધિકારીઓ ઉપર પડવાથી, આપ જેવાના પુન્યબળે તીર્થને ઉદ્ધાર થઈ શકશે. માટે મારી નમ્ર વિજ્ઞપ્તિ છે કે આ કાર્ય માટે આપશ્રી બનતા પ્રયત્ન જરૂર કરો. આચાર્ય દેવે તે પ્રભુની સન્મુખ રૈવતાચલ ઉપરજ નિશ્ચય કરી લીધેલો જ હતો. આ વાર્તા લાપ દરમિયાન વેરાવલના આગેવાને ચાતુર્માસ કરવા પધારવાની વિજ્ઞપ્તિ કરવા આવતાં, જિનાલયની પરિસ્થિતિથી તેમને વાકેફ કરતાં ગેવિંદજીભાઈએ કહ્યું કે સાહેબ, આપશ્રી જેવા ગુરૂદેવે આ કાર્ય હાથમાં લેવાનો નિશ્ચય કર્યો એજ અમારા સંઘને અને આ તીર્થને પુણ્યોદય થવાની સુભસૂચકતાજ છે. આપ વેરાવળ ચાતુર્માસ માટે પધારે અને આપશ્રીની આજ્ઞા મુજબ અમે બનતે સાથ આપીશુ. ગુરૂદેવ જુનાગઢથી વિહાર કરી વેરાવળ ચાતુર્માસ કરવા પધાર્યા. ચાતુર્માસ દરમિયાન અનેક પ્રકારના તપો થયા, અને તેની ઊજવળી અંગે અષ્ટાલીકા મહોત્સવ થયા. દરરોજ વ્યાખ્યાનમાં તીર્થની આશાતના ટાળવા અને જીર્ણોદ્ધાર કરાવવા ઉપર ઉપદેશદ્વારા સિંચન કરતા હતા. એકદા જુનાગઢ રાજ્યના દિવાન રાવબહાદુર ત્રિભુવનદાસ દુલેરાય રાણુ સાહેબ, આચાર્યદેવને વ્યાખ્યાનની ખ્યાતિ સાંભળી વ્યાખ્યાનમાં આવવા શેઠ કલ્યાણજી ખુશાલદાસની મશહુર પેઢીના આગેવાન શેઠ ગેવિંદજીભાઈને કહેતાં, શેઠ શ્રી દિવાનસાહેબને સાથે લઈને આચાર્ય દેવના વ્યાખ્યાનમાં આવ્યા, જે સમયે પણ રેવતાચલના જિનાલયની આશાતના અને દુર્દશાનું નિવારણ કરવાનો ઉપદેશ ચાલતો હતો. દિવાનસાહેબને વ્યાખ્યાન સમયની બધી હકીક્ત સાંભળી Page #55 -------------------------------------------------------------------------- ________________ સૌરાષ્ટ્રના નરરત્નના કાર્યોની ધથિી. ૧૫૭ અબ લાગે તેથી વ્યાખ્યાન પૂર્ણ થતાં આચાર્યદેવને ખાનગી મળી તમામ હકીકતથી વાકેફ થવાની જિજ્ઞાસા બતાવી, અન્ય કોઈ સમયની માગણી કરી. આચાર્યદેવે ફરમાવ્યું કે હું તો આહાર, ગોચરીને સમય થવા છતાં તેને છોડીને આપને ઝીણામાં ઝીણી હકીકતથી વાકેફ કરવા તૈયાર છું, પરંતુ આપશ્રીને જમવાને સમય થઈ જશે. આ સમય દરમિયાન ગેવિંદજી શેઠના આગ્રહથી દિવાનસાહેબે શેઠશ્રીની યજમાનવૃતિ સ્વીકારતાં આચાર્યદેવ અને દિવાનસાહેબ બને એકાંતમાં બેસી રૈવતાચલ પર થતી આશાતના, જિનાલયેની જીર્ણતા, રાજ્યની ડખલગીરી, પેઢીની પરિસ્થિતિ, અને પિતાને અંતિમ નિશ્ચય, આદિ બાબતો ઉપર બે કલાક અરસપરસ વિચારોની આપ લે કરી નાનામાં નાની બાબતથી દિવાનસાહેબ માહિતગાર થયા. બાદ ગોવિંદજી શેઠને ત્યાં ભેજન લીધા પછી શ્રીઆચાર્યદેવને મળી છુટા પડતાં આ બાબત હું જુનાગઢ જઈ સંપૂર્ણ વાકેફ થઈશ, અને ગોવિંદજી શેઠ મારફત જીર્ણોદ્ધાર કરાવવા બાબત આપશ્રી હિલચાલ કરાવે, તેમજ આપશ્રી ત્યાં પધારે ત્યારે મને મુલાકાતને જરૂર લાભ આપશો. આવા મહાન તીર્થને જીર્ણોદ્ધાર કરી મહદ પુન્ય ઉપાર્જન કરવાનું કાર્ય આપશ્રીના ઉપદેશથી પાર પડે એવી મહારી આંતરભાવના છે, તેથી મહારાથી બનતે આ કાર્યમાં આપશ્રીને હું જરૂર સાથ આપીશ. આ રીતે આશ્વાસન મળતાં પોતે ચેમાસા દરમિયાન વેરાવળથી અનેક ભક્તજને, અને માતબર જિનાલની પેઢીઓને રેવતાચલના જીર્ણોદ્ધારમાં મદદ કરવા પત્રવ્યવહાર શરૂ કર્યો, અને આશાજનક સમાચાર મળતા રહ્યા. સં. ૧૯૭૯ ચાતુર્માસ પૂર્ણ થયે પ્રભાસપાટણના આગેવાનોના આગ્રહથી પ્રભાસપાટણ પધાર્યા. અને ત્યાંના સંઘને પ્રભાસપાટણના દેરાસરોનો જીર્ણોદ્ધાર કરાવવાને ઉપદેશ આપતા આસરે રૂ. ૭૫૦૦૦) એકત્ર કરાવી દેરાસરેને જીર્ણોદ્વાર કરાવવાનું શરૂ કરાવી માગસર વદિ ૧૦ ના ભુજ નિવાસી રવચંદ માલસીને ભાગવતી દીક્ષા આપી પન્યાસશ્રી દયાવિજયજીના શિષ્ય મુનિ રવિવિજયજી નામ આપ્યું. ત્યાંથી આજુબાજુના પ્રદેશમાં વિહાર કરી જુનાગઢ પધારી શેઠ ગોવિંદજીભાઈને બોલાવી, તેમની મારફત દિવાન સાહેબની મુલાકાત કરતાં જીર્ણોદ્ધાર કરાવવાની મંજુરી માગવા અરજી કરવાની સલાહ મળતાં, શેઠ ગોવિદજી ખુશાલચંદ અને જુનાગઢ રાજ્યની રેલ્વેના ઓડીટર શા. ડાહ્યાભાઈ હકમચંદની આગેવાની નીચે એક જીર્ણોદ્ધાર કમિટી નિમિ, તે દ્વારા જિનાલના જીર્ણોદ્ધાર કરાવવાની રાજ્યમાં માગણી કરતાં ઘણા પરિશ્રમે મંજુરી મળવા પામી. અને મંજુરી મળતાજ પ્રથમ એડનના સંઘ તરફથી રૂ ૨૦૦૦૦)ની જીર્ણોદ્ધાર માટે મદદ મળતા કમિટી દ્વારા જીર્ણોદ્ધારનું કાર્ય ચાલુ કરાવ્યું, જે અદ્યાપી પર્યત ચાલુ જ છે. આ કાર્ય પાછળ પૂજ્ય આચાર્યદેવે પિતાના Page #56 -------------------------------------------------------------------------- ________________ જૈનધર્મ વિકાસ. ' આત્માનું સમર્પણ કરેલ હોવાથી તેમના શિષ્ય પ્રશિષ્યએ મજબુત સાથ આપી, અત્યાર સુધીમાં આ તીર્થ ઉપર સમાજના છ લાખથી વધુ રકમને સદવ્યય કરાવી, આખા તીર્થના દરેક ભાગમાં જે ભયંકર આશાતના થઈ રહી હતી, તેનું નિવારણ અને જર્જરિત જિનાલયને જીર્ણોદ્ધાર કરાવી, તેને વૈમાન ભૂવન જેવા બનાવરાવી, દીર્ઘકાળ નભી શકે તેવા કરાવરાવી જૈનોના એક મહાન તીર્થને ઉદ્ધાર કરાવેલ છે. આટલું મહાન જીર્ણોદ્ધારનું કાર્ય આચાર્ય શ્રીએ ઉપાડેલહેવાથી તેની વ્યવસ્થા કરવા કમિટીનો અને દિવાન સાહેબને આચાર્ય શ્રીને જુનાગઢમાં રોકવાને આગ્રહ હેવાથી, તેમજ સંઘના આગેવાનોની વિનંતીથી ચાતુર્માસ કરવા જુનાગઢ રોકાયા. માસા દરમિયાન અનેક વખત દિવાન સાહેબની મુલાકાત ગોઠવી જીર્ણોદ્ધારના કાર્યમાં ફરીથી રાજકિય અડચણો ઉભી ન થાય તેવી રીતે ચોખવટ કરાવી આપી, તેમજ ચોમાસા દરમિયાન પત્ર દ્વારા જીવરાજ ધનજી તરફથી રૂ. ૧૧૦૦૦) અને બીજાઓ તરફના મળી ત્રીસેક હજારની મદદ મેળવી આપતાં જીર્ણોદ્ધારનું કામ ધમધોકાર ચાલુ કરાવ્યું. વળી ચોમાસામાં પૂજ્ય ગુરૂવર્ય પન્યાસજીશ્રી ભાવવિજયજી મહારાજના કાળધર્મ પામવાને શ્રાવણ સુદિ ૩ ના તાર દ્વારા સમાચાર મળતાં ગમગીન બની ગયા. ગુરૂવિરહની વેદના અસહ્ય લાગવાથી હૃદયને ઘણોજ આઘાત લાગે. સમાચાર મળતાજ સાધુ, સાધવી, શ્રાવક, શ્રાવિકા આદિના સમૂહ સાથે દેવવંદન કર્યા. સ્વર્ગસ્થના નિમિત્ત સંઘે અષ્ટાલીકા મહત્સવ અને શેઠ. આણંદજી મોતીચંદ તરફથી શાન્તિસ્નાત્ર ધામધૂમથી કરવામાં આવ્યા હતા, તેમજ શોક સભા ભરાવી કલ્પાંત હૃદયે ગુરૂદેવના જીવનના ઉપકારક પ્રકરણે સમાજના સન્મુખ રજુ કરી, વિરહ વેદના વ્યક્ત કરી અને કરાવી હતી. આ રીતે સંપૂર્ણ ફરજ બજાવવા છતાં પણ શિરછત્ર જેવા ગુરૂના વિરહની વેદના હૃદયમાં ઘણી જ સાયા કરતી હતી. સં. ૧૯૮૦. ચાતુર્માસ પૂર્ણ થયે વિહાર કરી જેતલસર, ગંડલ, ધોરાજી, અને તેની આજુબાજુના પ્રદેશમાં વિહાર કરી, મોરબી પધારી ત્યાં અને ધોરાજી “શ્રી જૈન સેવા સમાજની સ્થાપના કરાવી વાંકાનેર (જન્મભૂમિ)માં થઈ ધોળા, સોનગઢ, શીહોર થઈ પાલીતાણું પધારી શ્રી સિદ્ધાચલજીની યાત્રા કરી, માગસર સુદિ ૫ ના કપડવંજના ગૃહસ્થને ભાગવતી દીક્ષા આપી તેનું નામ મુનિશ્રી જયવિજયજી પાડયું. તેમજ મહા સુદિ ૧૦ ના મુનિશ્રી જ્યવિજયજીને વડીદીક્ષા મહોત્સવ સાથે આપી. વળી ફાગણ સુદિ ૫ વલસાડના રાયચંદભાઈને ભાગવતી દીક્ષા આપી તેમનું નામ મુનિશ્રી ગુણવિજ્યજી પાડ્યું, અને ફાગણ વદિ ૫ ન મુનિશ્રી કમળવિજયજીને વડી દીક્ષા આપી. પાલીતાણાથી કાઠીયાવાડનો વિહાર કરી ડહેલાના આગેવાનોના આગ્રહથી, અમદાવાદ પધારી ડહેલાના ઉપાશ્રયે Page #57 -------------------------------------------------------------------------- ________________ સૌરાષ્ટ્રના નરરત્નના કાર્યોની નેપથી. ૧૫૯ ચાતુર્માસ માટે રોકાયા. ચોમાસામાં તીર્થના ઉદ્ધાર બાબતને ઉપદેશ આપતાં અને રેવતાચલની આશાતના અને દુર્દશાની પરિસ્થિતિ સમજાવતાં, જુદી જુદી પિળના દેરાસરો અને વ્યક્તિઓ પાસેથી આશરે રૂ. ૭૫૦૦૦)ની રકમ મેળવી ગીરનાર જીર્ણોદ્ધાર કમિટીને મોકલાવી. તેમજ સાધુ, સાધવીઓને ઉતરાધ્યયન, આચારાંગ કલ્પસૂત્ર, સુગડાંગ, મહાનિષિથ આદિ સૂત્રોના વહન કરાવ્યા સં. ૧૯૮૧. ચાતુર્માસ પૂર્ણ થયે રાધનપુરના શા. જમનાલાલ વમળસી જીતમલની ઉજમણુ કરવાની ભાવના થતાં, આચાર્યદેવને પધારવાની વિજ્ઞપ્તિ કરતાં અહિંથી વિહાર કરી સંખેશ્વરની યાત્રા કરી, રાધનપુર આડંબરિક સામૈયા સાથે પધાર્યા. ત્યાંનું ઉજમણું સમાપ્ત થયે ત્યાંથી વિહાર કરી પાટણ ખેતરવસીના પાડાના ઉપાશ્રયે શ્રાવકના આગ્રહથી પધારી, પોસ વદિ ૫ ના પન્યાસજીશ્રી મેહનવિજ્યજી મહારાજના શિષ્ય મુનિશ્રી શાતિવિજયજીને ગણિપદ અને પિસ વદિ ૬ ના પન્યાસજીશ્રી દયાવિજયજી મહારાજને ઉપાધ્યાયપદ તથા મુનિશ્રી શાન્તિવિજયગણિને પન્યાસપદ આપવાની વિધિ, ચતુવિધ સંઘ સમા આચાર્યદેવના વરદ હસ્તે આડંબરિક અષ્ટાઢક મહોત્સવ સાથે કરાવવામાં આવી હતી. બાદ ત્યાંથી વિહાર કરી કાઠીયાવાડમાં ફરી જુનાગઢ ધ્વજ દંડ મહોત્સવ ઉપર પધારી, ફાગણ સુદિ ૩ ના શેઠ ડેસાચંદ અભેચંદની પેઢી તરફથી બનાવેલા ધ્વજદંડે રેવતાચલના જનાલના શિખર પર ચઢાવવાને મહોત્સવ ઘણાજ આડંબરિક દ્રષ્ય, ભવ્ય અછાલીકા મહોત્સવ તેમજ અનેક નૌકારસીઓથી ઉજવવામાં આવેલ હતું. ૫ : મા શ્રી રેવતાચલ તીર્થનું દ્રવ્ય. આ મહોત્સવમાં આસરે દશેક હજાર ઉપરાંત જનસમૂહ એકત્ર થયેલ હતું. જુનાગઢનું કાર્ય પતાવી વિહાર કરી વષિતપના પારણા ઉપર વાંકાનેર પધાર્યા. બાદ સંઘના આગેવાને તથા કુટુંબીજનોના આગ્રહથી ચાતુમોસ Page #58 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦૦ જેનધર્મ વિકાસ : ' જન્મભૂમિ (વાંકાનેર)માંજ કર્યું. ચૌમાસા દરમિયાનમાં અવારનવાર રાજ્યકુટુંબન વડેરાઓ અને ભાયાતે વ્યાખ્યાનમાં આવતા અને આચાર્યદેવ તેમને જીવદયાને ઉપદેશ આપતાં, આ રીતે આચાર્યદેવ અને રાજવી વચ્ચેનો સંસર્ગ વધતાં મહારા પ્રદેશમાંથી આવા ઉચકોટીના ધર્મધુરંધર મહાત્મા નીવડયા છે. તેમ જાણું પિતે ગૌરવ લેતા એકદા આચાર્ય દેવને ફરમાવ્યું કે આપના ઉપદેશની અને બંધુત્વભાવની મહારા ઉપર ઘણી જ સુંદર છાયા પડી છે, માટે મારા લાયક આજ્ઞા ફરમાવો. આચાર્યદેવે પ્રત્યુતરમાં કહ્યું કે અમારી ફરજ માત્ર એકજ છે, કે હરેક આત્માને ધર્મના માર્ગે વહેતે કરી તેને ઉદ્ધાર કરે. આપ પણ તે માર્ગને સ્વીકાર કરી શિકાર અને જીવહિંસાને પ્રતિબંધ કરો. અને કરાવે. રાજવીએ ઉપદેશને શીરોમાન્સ કર્યો. વળી વાંકાનેરનો ઉપાશ્રય જીર્ણ થઈ ગયેલ હોવાથી તેની સુધારણાની જરૂર જણાતાં આચાર્યદેવને વંદનાથે કેચીનના જીવરાજ ધનજી ત્યાં પધારતાં, તેમને ઉપદેશ આપતાં શેઠશ્રીએ રૂા. ૧૮૦૦૧) ની રકમની ઉદારતા દાખવતાં ઉપાશ્રયને જીર્ણોદ્ધાર થવા પામ્યું. તેમજ સંઘ તરફથી ઘણાજ આડંબરથી શ્રી ભગવતીસૂત્રની વાચના કરાવવામાં આવી હતી. આ રીતે આચાર્યદેવને જન્મભૂમિમાં ભાગવતી દીક્ષાને સ્વયં સ્વીકાર કર્યા બાદ બત્રીસ વર્ષ પહેલ વહેલું જ ચાતુર્માસ કરવાને, તેમજ કૌટુમ્બી, મીત્ર અને આપ્તજનેને મળવાનો પ્રસંગે ઉપસ્થિત થતા દરેકના હૃદયમાં અરસપરસ વાત્સલ્ય ભાવનાં ઝરણાં ઉભરાતાં હતાં. સં. ૧૯૮૨, ચાતુર્માસ પૂર્ણ થયે સ્નેહિમંડળને અશ્રુભીની આંખમાં અને વિયોગી દશામાં મૂકી વિહાર કરી મેરબીના સંઘના આગેવાની વિનંતીથી ઉપધાનમાળા પરિધાન મહોત્સવ માટે મેરબી પધાર્યા જ્યાં મહોત્સવની સમાપ્તિ થતાં મીયાણા, માળીઆ તરફ વિચરી માળીઆના રાજવીને વ્યાખ્યાન દ્વારા જીવદયાને પ્રતિબંધ આપતા, આચાર્યદેવ પ્રત્યે રાજવીને ભક્તીભાવ વધતા તેમણે ત્યાં રોકાવા અતિ આગ્રહ કર્યો. પરંતુ સિદ્ધચક આરાધક સમાજની વિનંતિથી ચૈતરની ઓળી કરાવવા સંખેશ્વરજી જવાનું હોવાથી, તરતજ વિહાર કરી સંખેશ્વરજી પહોચ્યા. જ્યાં અમદાવાદથી શેઠ ભગુભાઈ ચુનીલાલની, ઉદ્યાપન કરવાની ભાવના થતાં અમદાવાદ પધારવાની વિનંતી કરવા આવવાથી તેમજ વાડીલાલ છગનલાલ વાવવાળાની પણ ઉદ્યાપન કરવાની ભાવના થતા તેઓ પણ વિનંતી કરવા આવતા, આચાર્યદેવ સંખેશ્વરથી વિહાર કરી કડી પધારી ત્યાંના સંઘને કલેષ દૂર કરાવી, ત્યાંથી અમદાવાદ પધારી લવારની પિળના ઉપાશ્રયે દબદબાભરેલા સામૈયા સાથે પધાર્યા. બન્ને ભાવીકેના ઉદ્યાપન મહોત્સવમાં ઉપગરણ, મંડપ, અષ્ટાદ્વીકા મહત્સવ, પ્રભાવના અને જમણ આદિમાં મળી આશરે અડધે લાખથી વધુ રકમને સદવ્યય કરાવેલ હશે. વળી જે " Page #59 -------------------------------------------------------------------------- ________________ સૌરાષ્ટ્રના નરરત્નના કાર્યોની સેંધપોથી. ૧૧ --- -- -- સુદિ ૩ ની અમદાવાદના બાલાભાઈને દીક્ષા આપી તેમનું નામ વિદ્યાવિજ્યજી પાડ્યું હતું. વળી ભઠીની બારીના આગેવાનોની વિનંતીથી વીરના ઉપાશ્રયે ચાતુર્માસ કરી વ્યાખ્યાનમાં તિર્થોદ્ધારનો ઉપદેશ આપનાં, ભોજન પાસેથી આસરે ત્રીસેક હજારની રકમ એકત્ર કરાવી ગીરનાર જીર્ણોદ્ધાર કમિટીને મોકલાવી હતી. વળી શેઠ ભગુભાઈ ચુનીલાલની ઉપધાન કરાવવાની ભાવના થતાં તેઓએ વિનંતી કરતાં ભગુભાઇના વંડે ઉપાધાન તપમાં બે વ્યક્તિઓને પ્રવેશ કરાવી ક્રિયા કરાવી હતી. શેઠ ભગુભાઈ તરફના ઉપધાનનું દ્રવ્ય સં. ૧૯-૩, ભગુભાઈ શેઠના ઉપધાનને માળા પરિધાન મહોત્સવ પૂર્ણ કર્યા બાદ પાટણના સંઘવી નગીનદાસ કરમચંદ, કચ્છના સંઘમાં પધારવાની વિજ્ઞપ્તિ કરવા આવતા તેમની વિજ્ઞપ્તિ સ્વીકારી, સંખેશ્વરજી સંઘની સાથે જોડાવાની આશા આપેલ તેથી રાજનગરથી વિહાર કરી પાનસર, ભય થઈ સંખેશ્વરજી પધાર્યા. જ્યાં ખેરાળથી સંઘ કાઢીને આવેલ સંઘવી ગોપાલદાસ છગનલાલને સંઘમાળ ચતવિધ સંઘ સમક્ષ નાની ક્રિયા કરાવીને પહેરાવી. ત્યાંથી નગીનદાસ સંઘમાં જોડાયા. સંખેશ્વરજીની પેઢીમાં તે વખતે સાધારણ અને ઉના પાણીના ખાતાઓમાં હેણું હતું, તે બન્ને ખાતાઓ આચાર્યદેવે ઉપદેશ આપીને સંઘવી નગીનદાસ અને સંઘવી ગેપાલદાસ પાસેથી ખુટતી રકમ અપાવી પુરા કરાવ્યા હતા. આચાર્યશ્રી ભદ્રેશ્વર, કચ્છ આદિ પ્રદેશની યાત્રા કરી સૌરાષ્ટ્રના જુનાગઢ સુધી સંઘની સાથે પધારી, રેવતાચલ તીર્થની તીર્થમાળ સંઘવીની વિનંતીથી આચાર્યદેવે નાણુની ક્રિયા ચતુર્વિધ સંઘ સન્મુખ કરાવી સ્વહસ્તે પહેરાવી હતી. તેમજ જી Page #60 -------------------------------------------------------------------------- ________________ જનધર્મ વિકાસ, દ્ધિાર માટે સંઘવી પાસેથી સારી રકમની સહાય કરાવી, સંઘથી છુટા પડી સૌરાષ્ટ્ર પ્રદેશમાં ફરી,જેતપુરના આગેવાની વિનંતીથી ચાતુર્માસ કરવા જેતપુર પધાર્યો ચાતુમસમાં શેઠ પાનાચંદમાવજીભાઈએ શ્રીભગવતીજી સૂત્રનું ઘણુજ ધામધુમથી વરઘેડે, રાત્રી જાગરણ આદિ મહોત્સવ સાથે વાંચન કરાવ્યું, તેમજ જીવદયા અને તપને ઉપદેશ આપતાં ત્યાંની પાંજરાપોળને ઉદ્ધાર આચાર્યશ્રીએ કરાવ્યું, અને સંઘ તરફથી ઉપધાન તપની આરાધના કરાવી, જેમાં સંઘે ચારેક હજારની રકમ ખર્ચે ભવ્ય રચનાઓ, અષ્ટાદ્વીકા મહોત્સવ, અને નૌકારસીઓ આદિ ર્યા હતાં. સં૧૯૮૪. ચાતુર્માસ પૂર્ણ થયે ગિરનારજીની યાત્રા અને જીર્ણોદ્ધારના કાર્યનું નિરીક્ષણ કરી, જુનાગઢથી ગુજરાત તરફ વિહાર કરતાં રસ્તામાં શેઠ વાડીલાલ પુનમચંદ રાધનપુરવાળાની ઉદ્યાપન કરવાની ભાવના થવાથી તેઓ વિનંતી કરવા આવતાં, તે બાજુ વિહાર લંબાવી સંખેશ્વરજીની યાત્રા કરી રાધનપુર આડબરિક સામૈયા સાથે પધાર્યા હતા. આ ઉજમણામાં વાડીલાલ શેઠે ઉપગરણે નકારસી અને વરઘોડા આદિમાં વીસેકહજારને સદ્વ્યય કરેલ હશે. ઉદ્યાપન મહોત્સવ પૂર્ણ થયે આચાર્યદેવને રાધનપુરના આગેવાનોની ચાતુર્માસ માટે આગ્રહ ભરી વિજ્ઞપ્તિ થતાં, ચાતુર્માસ કરવા સાગરના ઉપાશ્રયે રેકાયા. ચાતુર્માસમાં સંઘ તરફથી શ્રીભગવતીસૂત્રની વાંચના ઘણીજ ધામધુમ સાથેના વરઘોડા, રાત્રી જાગરણ અને પ્રભાવનાઓથી કરાવી હતી. તેમજ(રાધનપુરની આજુબાજુના) સ્વધર્મિબધુઓની આર્થિક અને જ્ઞાનની દયાજનક પરિસ્થિતિના નિવારણ માટે ઉપદેશ આપતા એક બોર્ડિગ ખેલવાની ચેજના વિચારી, અમુક ગૃહસ્થો પાસેથી વાર્ષિક પાંચ વર્ષ સુધિ અમુક રકમની મદદ આપવાની કબુલાત મેળવી, પ્રભુદાસ પંડિતની દોરવણી નીચે “વિદ્યાથી ભવન ” નામની સંસ્થા ઉઘાડવામાં આવી હતી. જે સંસ્થા અમુક વર્ષ ચાલ્યા પછી તેને સારે લાભ લેવા હેવાથી, મેરખીયા કાન્તિલાલ ઈશ્વરદાસની તે સંસ્થાને સ્વતંત્ર રીતે ચલાવવાની ભાવના થતાં તેઓએ તેવા પ્રકારની કારોબારી કમિટીને સુચના કરતાં, લાભાલાભનું કારણ જોઈ કારોબારી કમિટીએ તેમની ચેજનાને સ્વીકાર કરી, બેડિંગ કાયમી નભી રહે તેટલ ફંડ રાખવાની શરતે, તે સંસ્થા તેમના સ્વતંત્ર વહિવટ નીચે સેંપી દેતાં શેઠશ્રીએ તે સંસ્થા માટે પચાસ હજાર ખર્ચને એક ભવ્ય સરસ્વતીમંદિર અને ભેજનહેલ બંધાવવા, સાથે એક બેડર વ્યાજમાં નભી શકે તેટલી જંગી રકમ ઈલાયદિ કાઢેલ હોવાથી, જૈનયુગના આ ચળકતા સિતારાના સદુપદેશથી સ્થપાયેલ નાની સંસ્થા આજે એક સંગીન અને ગૈારવવંતી સંસ્થા બની રહી છે. આ સંસ્થાને શેઠશ્રીએ છેલામાં છેલ્લી ઢબના હરેક સાધનેથી વિભૂષિત બનાવી વિદ્યાથીભૂવનને એક આદર્શ સંસ્થા બનાવી છે. વળી ધાર્મિક Page #61 -------------------------------------------------------------------------- ________________ સૌરાષ્ટ્રના નરરત્નના કાર્યોની નોંધપોથી. ૧૬૩ પાઠશાળને ઉપદેશ આપતાં મસાલિયા જમનાલાલ વમળસીએ રૂા. ૧૫૦૦૦)ની રકમ કાઢી આપી, તેના વ્યાજમાંથી શિક્ષકે રાખી પાઠશાળા ચાલુ કરવાની ઈરછા બતાવતાં “મેનાબાઈ જૈન પાઠશાળા” ચાલુ કરવામાં આવેલ હતી, તેના માટે પણ તેઓશ્રી તરફથી સ્વતંત્ર મકાન બંધાવી આપવામાં આવેલ છે. આ રીતે આચાર્યદેવના આ ચોમાસામાં સ્થપાયેલ અને સંસ્થાઓ મજબુત બની અભ્યાસકેની સારી સેવા અદ્યાપી બજાવી રહેલ છે. ઓગણપચાસ વર્ષના દીક્ષા કાળ દરમિયાન રાધનપુરમાં આચાર્યશ્રીએ પાંચ ચાતુર્માસ કર્યો, તે પૈકીના આ ચાતુર્માસ માટે રાધનપુર અત્યંત રૂણી છે. સં. ૧૯૮૫. ચાતુર્માસ પૂર્ણ થયે ભાભરના સંઘના આગ્રહથી ઉપધાનમાળા પરિધાન મહોત્સવ ઉજવવા આચાર્યશ્રી ભાભેર પધાર્યા હતા. ઉપધાનતપ આરાધકનું માળો સાથેનું દ્રષ્ય મહોત્સવની સમાપ્તિ બાદ ભારથી વિહાર કરી સંખેશ્વર, પાટણ થઈ રૈવતાચલની મહા સુદિ પની પ્રતિષ્ઠા મહોત્સવ માટે ભોંયણી, લખતર, વઢવાણ કેમ્પ, વાંકાનેર, રાજકેટ, ગેંડલ, ધોરાજી થઈ જુનાગઢ પધાયા. આ મહોત્સવ પ્રસંગે તીર્થની યાત્રા કરવા દૂર દૂરથી લેકે મોટા પ્રમાણમાં આવતાં, સમૂહ Page #62 -------------------------------------------------------------------------- ________________ - ૧૬૪ જનધર્મ વિકાસ સારો એકત્ર થયે હતું. અને મહોત્સવ ઘણાજ આડંબરિક દ્રષ્ય, ભવ્ય અષ્ટાૌકા મહત્સવ અને નકારસીઓથી ઉજવવામાં આવ્યું હતું. તેની સમાપ્તિએ જુનાગઢથી વિહાર કરી પાલીતાણા શ્રીસિંદ્ધાચલજીની યાત્રાએ પધાર્યા. જ્યાં ડાહ્યાભાઈ છોટાલાલ કસુબાવાળા સંઘ કાઢીને આવતાં તેમને તીર્થમાળ પહેરાવી, બાદ લવારની પળના આગેવાનોની વિજ્ઞપ્તિથી શ્રીસિદ્ધક્ષેત્રથી વિહાર કરી અમદાવાદ પધારી લવારનીપળના ઉપાશ્રયે ચાતુર્માસ કર્યું. ચોમાસા દરમિયાનમાં ઉતરાધ્યયન, આચારાંગ, કલ્પસૂત્ર, સૂગડાંગ, મહાનિષિથ, સમવાયાંગ અને ભગવતીજી આદિ સૂત્રોના યોગવહન કરાવ્યાં, અને વ્યાખ્યાનમાં જીર્ણોદ્ધારની પુષ્ટી કરતાં વીસેક હજારની રકમ ગીરનાર જીર્ણોદ્ધાર કમિટીને મોકલાવી હતી.. સ. ૧૯૮૬. ચાતુર્માસ પૂર્ણ થયે માગશર સુદિ પ ના પન્યાસજીશ્રી હર્ષ વિજયજી મહારાજના શિષ્ય મુનિશ્રી માનવિજયજી અને મુનિશ્રી ઉદયવિજયજીને ગણિપદ આપી અણાહ્નકા મહોત્સવ કરાવ્યા હતા. બાદ વિહાર કરી કપડવંજ, મેડાસા, ટીટેઈ આદિ થઈ કેશરીયાજીની યાત્રા કર્યા બાદ કેશરીયાજીમાં બાવળાના ધરમસીભાઈ તથા તેમના ધર્મપત્નીને સજોડે ઘણીજ ધામધુમથી ભાગવતી દીક્ષા આપી, અનુક્રમે મુનિશ્રી ભક્તિવિજ્યજી અને સાધવી શ્રીમંગળશ્રીજી નામ પાડ્યું. કેશરીયાજીમાંજ પન્યાસજીશ્રી ગુલાબવિજયજી મહારાજ કાળધર્મ પામવાના સમાચાર આવતાં દેવવંદન સમુદાય અને સંઘ સાથે કર્યું. બાદ ત્યાંથી વિહાર કરતાં રસ્તામાં મોડાસા લવારનીપળના આગેવાનની પન્યાસજી નિમિત્તેના અષ્ટાલીકા મહોત્સવ ઉપર અમદાવાદથી લવારની પળે પધારવાની વિનંતી આવતાં ઝડપી વિહાર કરી અમદાવાદ પધાર્યા. વળી ઉપાશ્રયમાં બેસનારા જેઓ વિશસ્થાનક તપ કરતાં હતાં તેઓની ઉદ્યાપન કરવાની ભાવના થતાં તેના અંગે રોકાવાની વિજ્ઞપ્તિ થતાં ત્યાં સુધિ રેકાઈ ઉદ્યાપન મહોત્સવ પૂર્ણ થવાથી, કપડવંજના આગેવાનોના આગ્રહથી અમદાવાદથી વિહાર કરી, કપડવંજ પધારી પંચના ઉપાશ્રયે ચાતુર્માસ કરવા રોકાયા. જ્યાં મહુધાવાળા શાન્તિલાલને ભાગવતી દીક્ષા આપી મુનિશ્રી મુક્તિવિજયના શિષ્ય તરીકે મુનિશ્રી સુંદરવિજયજી તેમનું નામ પાડ્યું. ચાતુર્માસમાં ઉતરાધ્યયન, આચારાંગ, કલ્પસૂત્ર, સૂગડાંગ, મહાનિષિથ, સમવાયાંગ, અને ભગવતીજી સૂત્રના ગહન કરાવ્યા. અને વ્યાખ્યાનમાં તીર્થોદ્ધાર અને તપ ઉપર ઉપદેશ આપતાં ગીરનાર જીર્ણોદ્ધાર કમિટીને અમુક રકમ મોકલાવી હતી. સં. ૧૯૮૭. ચાતુર્માસ પૂર્ણ થયે કારતક વદિ પના આચાર્યદેવશ્રીના વરદ હસ્તે પિન્યાસજીશ્રી પ્રતાપવિજયજી મહારાજના પ્રશિષ્ય મુનિશ્રી મતીવિજયજી, મુનિશ્રી ભક્તિવિજયજી, પન્યાસશ્રી દાનવિજયજીના શિષ્ય મુનિશ્રી તિલકવિજ્યજી, મુનિશ્રી ઉદયવિજયજી અને પન્યાસશ્રી હર્ષવિજયજીના શિષ્ય મુનિશ્રી કલ્યાણવિજયજીને - શણિપદ્ધ અને નવ દીક્ષિત મુનિશ્રી સુન્દવિજયજીને વડી દીક્ષા આપી, અને કારતક Page #63 -------------------------------------------------------------------------- ________________ સૌરાષ્ટ્રના નરરત્નના કાર્યોની સેંધપોથી. વદિ ૮ના મુનિશ્રી મેતીવિજયજી ગણિ, મુનિશ્રી મુક્તિવિજ્ય ગણિ, મુનિશ્રી તિલકવિજયજી ગણિ, મુનિશ્રી ઉદયવિજયજી ગણિ અને મુનિશ્રી કલ્યાણ વિજયજી ગણિવર્યને ચતુર્વિધ સંઘની સમક્ષ નંદિની ક્રિયા કરાવી, હજારેના સમૂહ વચ્ચે વાજીત્રાના મધુર નાદોના ગુંજારવ સાથે પન્યાસપદારોપણ વિધિ ઉત્સાહપૂર્વક કરાવી હતી. આ મહોત્સવની ઉજવળીમાં સંઘે પંચતીર્થની રચના, ભવ્ય અષ્ટલકા મહોત્સવ, વરઘોડા, નૌકારસી અને અષ્ટોતરી મહાપૂજા કરી પાંચેક હજારને સદવ્યય કરેલ હશે. ત્યાંથી વિહાર કરી અમદાવાદ પધારી માસકલ્પ રકાઇ મારવાડ તરફ પર્યાણ કરતાં, મેસાણામાં અમદાવાદના શાન્તિનાથની પિળવાળા સુરજમલ ભાઈને ભાગવતી દીક્ષા આપી તેમનું નામ મુનિશ્રી સુભવિજયજી પાડયું હતું. ત્યાંથી તારંગાઇ, કુંભારીયાજી, દેલવાડા, અવચળગઢ, બ્રાહ્મણવાડા, શિહિ, સીવગંજ, વાંકલી, તખતગઢ, ઉમેદપુર, અને તેની આજુબાજુના પ્રદેશમાં વિચરી તિર્થોદ્ધાર માટે ઉપદેશ આપતાં જાવાલના સંઘના આગેવાનોની અતિઆગ્રહભરી વિનંતીથી ચાતુમાંસ કરવા જાવાલ પધાર્યા. જ્યાં અષાડ સુદિ ૧૩ના સુરતના ડાહ્યાભાઈ અને મહુધાના જીવાભાઈને ભાગવતી દીક્ષા આપી અનુક્રમે મુનિશ્રી દેવેન્દ્રવિજય અને મુનિ શ્રી જીવવિજયજી તેમનું નામ પાડયું. ચાતુર્માસ દરમિયાનમાં ઉત્તરાધ્યયન આચારાંગ, કલ્પસૂત્ર, સૂગડાંગ, મહાનિષિથ, સમવાયાંગ અને ભગવતીજી આદિ સૂત્રાદિના સાધુ, સાધ્વીઓને વેગવહન કરાવ્યા હતાં. તેમજ વ્યાખ્યાનમાં તિર્થોદ્ધાર અને જીર્ણોદ્ધારને ઉપદેશ આપતાં મરૂભૂમિમાંથી આસરે વીસેક હજાર ગીરનાર જીર્ણોદ્ધાર કમિટીને મોકલાવ્યા. અને પાંચેક હજાર કુંભારીયાજી તીર્થની પેઢીને મોકલાવ્યા હતા. સં.૧૯૮૮. ચાતુર્માસ પૂર્ણ થયે કારતક સુદિ ૧૩ના મુનિશ્રી મહેન્દ્રવિમલજીને આ ચાર્યશ્રીના શુભહસ્તેગણિપદ આપી, કારતક વદિરના મુનિશ્રી મહેન્દ્રવિમલજી ગણિવર્યને, પન્યાસપદ અને પન્યાસજી શ્રી હર્ષવિજ્યજીના શિષ્ય મુનિશ્રી મંગળવિજયજી, પન્યાસશ્રી ઉદયવિજયજીના શિષ્ય મુનિશ્રી મનહરવિજયજી, અને મુનિશ્રી સંપતવિજયજીને ગણિપદ ચતુવિધ સંઘ સમક્ષ નંદિની ક્રિયા કરાવી હજારેના સમૂહ વચ્ચે આપેલ હતું, વળી પદવી પ્રદાનને મહોત્સવ મરૂભૂમિમાં આ પહેલે જ હેવાથી અનેક ગામમાંથી હજારો માણસ જોવા માટે એકત્ર થયેલા હતાં. આ મહત્સવમાં સંઘે ભવ્ય અષ્ટાદ્વીકા મહત્સવ, નૌકારસી અને શાન્તિસ્નાત્ર કરી પાંચેક હજારને સદવ્યય કર્યો હતે. ત્યાંથી વિહાર કરી મેટી મારવાડમાં પાલી પધાર્યા. જ્યાં ફલેધિના કીશનલાલજી સંપલ્લાલજીની કાપરડાજી તીર્થનો સંઘ કાઢવાની ભાવના થતાં, તેમની વિનંતીને માન આપી સંઘમાં પધારી, વચ્ચેના પ્રદેશોની યાત્રા કરતાં અને તીર્થોદ્ધારનો ઉપદેશ આપતાં કાપરડાછ પધારી ચાત્રા કરી, ત્યાંના આજુબાજુના પ્રદેશમાં સ્થાનકવાસી સંપ્રદાયને મેટો સમૂહ હોવાથી, તેમના ઉતાર માટે સાચું જ્ઞાન આપી તેમને જાગ્રત કરવાની આવશ્યકતા પર વ્યાખ્યાનમાં ઉપદેશ Page #64 -------------------------------------------------------------------------- ________________ ikk જૈન ધર્મ વિકાસ. આપતાં, સંઘવી કીશનલાલજી અને અન્ય ગૃહસ્થાની ઉદારતાથી કાપરડાથમાં એડિ`ગહાઉસ ખેાલવામાં આવ્યું. શરૂઆતમાં તેના લાભ ઘણા સારા લેવાતા હતા. પરંતુ આવી બેડિંગમાં છેાકરાએને ભણવા મૂકવાથીતેઓના જ્ઞાનાભ્યાસના લીધે બાળકોના વિચારા પલટાઇ જશે, તેમજ શ્વેતાંમ્બર વહિવટ નીચેના અભ્યાસ ગૃહમાં સ્થાનકવાસીના છેકરાંઓને ભણવા મુકવાથી ધહિન બની ધ ભટ્ટ થઈ જશે, તેથી ખીલકુલ ભણવા માટે મેાકલવા નહિ. તેવા ઝેરી પ્રચાર સ્થાનકવાસી ધર્મ શુરૂઆના થતાં અતિશ્રદ્ધાળુ અંધભક્તાએ પેાતાના બાળકાને ભણવા મેાકલવાનું બંધ કરતાં, નાણાંની સંગીન મદદ અને ફંડ ચાલુડાવા છતાં તે એડિ ગહાઉસ નિરૂપાયે વહિવટદારોને બંધ કરવાની ફરજ પડી હતી. આ રીતે સંપ્રદાય લેના લીધે જ્ઞાનભ્યાસ કરી પેાતાના અને પેાતાના કુળના વિકાસ કરતાં બાળકાને જે ધર્મગુરૂએ અટકાવે, એ ધર્મ ગુરૂએ સંપ્રદાયના શું ઉદ્ધાર કરી શકવાના હતાં ? ત્યાંથી વિહાર કરી પીપાડ સીટી, પીપાડ, ભીલાડા, જોધપુર અને તેની આજીમાજીનાં પ્રદેશમાં વિચરી એસવાલેાની ઉત્પત્તિના સ્થાન એસીયાજીમાં પધાર્યાં હતાં. જયાં ચાલુ એસ્પ્રિંગ હતી તેની પરિક્ષા લઇ ચેાગ્ય સુચના આપતા હતાં, તેદરમિયાન લેાધિના જીવરાજ મંગળજીની જેસલમીરના સંઘ કાઢવાની ભાવના થતાં, આચાર્યદેવને સંઘમાં પધારવા વિજ્ઞપ્તિ કરવા કેટલાક આગેવાનાને લઈને આવતાં, તેને ત્યાંની માર્ડિગને સંગીન કરવાના ઉપદેશ આપતાં તેઓની પાસેથી સારી રકમની મદદ અપાવી ત્યાંથી વિહાર કરી લેાધિમાં સામૈયાપૂર્વક પ્રવેશ કર્યાં. પછી સંઘની સાથે જેસલમીર, લેદ્રાજી, અને અમરસાગરની યાત્રા કરી પાછા સંઘની સાથે લેાધિ પધાર્યા. જ્યાં કીશનલાલજીને ઉપદેશ આપતાં તેમણે વિનતી કરી કે જો આચાય દેવ મહારી અરજ ધ્યાનમાં લઇ ચાતુર્માસ કરવાની કબુલાત આપે તે, મહારી ઇચ્છા એક જિનાલય અને ધમશાળા બંધાવી આપશ્રીના હસ્તે ખુલ્લાં મુકાવી, સંઘના ચરણે ધરવાની છે. આવી મહાન ભાવનાને વશ થઈ આચાર્ય દેવે ચાતુર્માસની સ્થિરતા કરી, સંઘમાં જે સાધારણ કુસંપ હતા તેનુ ઉપદેશદ્વારા નિવારણ કરાવી અયતા સ્થાપતાં દરેક સંપ્રદાયવાળાઓએ એકત્ર થઈ આચાર્ય દેવને વિનંતી કરી કે,આપશ્રી વૃદ્ધવસ્થાએ પહેાંચ્યા છે. માટે સમુદાયના ભાર આ સ્થિતિમાં આપે હળવા કરવા જોઇએ, જેથી અમારી નમ્ર વિનંતી છે કે આપશ્રીના સમુદાયમાંથી એક વિદ્વાન શિષ્યને આચાર્ય પદ આપે. વળી અમારા પ્રદેશમાં આવી મહાન પદવી પ્રદાનના કાઇ પણ વખત મહાત્સવ થયેલ નથી, તે અમારી આ વિનંતી સ્વીકારી તેવા મહેાત્સવ ઉજવવા અમે ને આજ્ઞા આપે. આચાય દેવની અનિચ્છા હૈાવા છતાં સંધ અને સમુદાયના આગ્રહને વશ થઇ આજ્ઞા આપતાં, મુહૂર્તનુ પુછતાં કહ્યું કે આવા ઉત્સવ માટે જેઠ સુદ ૬ના દિવસ શુભ છે. માત્તા મળતાંજ સ્થાનકવાસી, તેરાપથી, લોકાગચ્છી, ખરતરંગી, Page #65 -------------------------------------------------------------------------- ________________ સૌરાષ્ટ્રના નરરત્નના કાર્યોની પોથી. પાયચંદગચ્છી અને તપાછી આદિ સમગ્ર સમુદાયે એકત્ર થઈ મહત્સવની ઉજવણી માટે એક ટીપ કરી, પદવી પ્રદાનને મહત્સવ ઉજવવાને નીર્ણય કરી આચાર્યદેવને વિનંતી કરતાં, આચાર્યદેવે જેઠ સુદિ ૬ના મંગળ પ્રભાતે બળવાન ગે શુભ મુહૂર્ત ચતુવિધ સંઘની સમક્ષ નંદિની ક્રિયા કરાવી, પન્યાસશ્રી હર્ષવિજયજીને આચાર્યપદારે પણ વાજીના મધુર ધ્વનીના સરેદે વચ્ચે હજારની મેદનીમાં આપી, ભવ્ય વરઘેડા સાથે જિનાલાએ દર્શન કરવા પધાર્યા. આ ઉત્સવમાં દરેક ફીરકાઓએ ખૂબજ ઉત્સાહથી લાભ લીધો હતો. ચોમાસા દરમિયાનમાં કીશનલાલજી શેઠે જિનાલય અને ધર્મશાળા તૈયાર કરાવી લીધી. તેમજ પિતાના તરફથી ઉપધાન તપની આરાધના કરાવવાની અને જિનાલયની પ્રતિષ્ઠા કરાવવાની વિનંતી કરતાં, આચાર્યદેવે ઉપધાન તપના આરાધકોને પ્રવેશ કરાવી ક્રિયા કરાવી હતી. આચાર્યદેવના ઉપદેશથી સંપતલાલ ગુલેચ્છાએ ભવ્ય પણ દર્શનીય અષ્ટાદ્વીકા મહત્સવ કર્યો હતો. અને કીશનલાલ શેઠે તે કાપરડાજીના સંઘથી માંડીને તે ઉપધાન આદિની ક્રિયા કરાવવા સુધિમાં સીતેરેક હજારથી પણ વધુ રકમને સદવ્યય કર્યો હતો. આ રીતે ચાતુર્માસમાં એકંદર ફલોધિના સંઘે આચાર્યદેવના ઉપદેશથી લાખેકની રકમને સદવ્યય કરેલ હશે. સ, ૧૯૮૯. ચાતુર્માસ પૂર્ણ થયે ઉપધાનતપ માળારેપણુ અને જિનાલય પ્રતિષ્ઠા મહોત્સવ ઘણાજ આડંબર પૂર્વક સમાપ્ત કરી માગશર સુદિ ૫ ના ધાનેરાના ભુરમલજીને ભાગવતી દીક્ષા આપી તેમનું નામ મુનિ ભૂવનવિજયજી પાડયું. બાદ ફધિથી વિહાર કરી જોધપુર, પીપાડ, ભીલાડા, મેરતા, બીકાનેર, સોજિત, પાલી અને તેની આજુબાજુના પ્રદેશમાં વિચરી નાની મારવાડના તખતગઢમાં પધાર્યા હતાં. જ્યાં સંઘની પેઢીને તાળાં વાસેલાં હતાં. તેથી સંઘની વિનંતીથી ત્યાં રોકાઈ શાન્તિપૂર્વક જુદાજુદા પક્ષોને સાંભળી મીઠી વાણુથી ઉપદેશ આપી, સંઘમાં એક્યતા સ્થાપી, સંપ કરાવી, બધાને એકત્ર જમાડી, સંઘની પેઢીને વહિવટ સુવ્યવસ્થિત ચાલુ કરાવી તખતગઢથી વિહાર કરી, સીવગંજ, શીહિ, દેલવાડા, અવચળગઢ, કુંભારીયાજી આદિ સ્થળની યાત્રા કરી પાલણપુર પધાર્યા. જ્યાં આચાર્યશ્રી વિજયવલ્લભસૂરીજીને ભેટ થતાં, અને આચાયોએ અરસપરસ મલી સમાજમાં ચર્ચાસ્પદ બનેલા વિષયેની વિચારણા કરી બનેનાં એકત્રિત ઉપદેશથી, પાલણપુરના સંઘે જિનાલયોની કેપીટલમાંથી જિનાલના રક્ષણ પુરતી રકમ રાખી, વધારાની રકમને જીર્ણોદ્ધારમાં ઉપિયોગ કરાવવાનું નકકી કર્યું. ત્યાંથી સીદ્ધપુર થઈ તારંગાજી પધારતાં અમદાવાદના આગેવાને વિનંતી કરવા આવતાં ખેરાળુ, મેસાણા, પાનસર થઈ અમદાવાદ પધારી લવારનીપળના ઉપાશ્રયે ચાતુર્માસની સ્થિરતા કરી, વ્યાખ્યાનમાં તપ અને જદ્ધાર ઉપર ઉપદેશ આપતાં વાડીલાલ છગનલાલ વાયવાળાની ઉપધાન Page #66 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮. 1 . જય" વિકાસ કરાવવાની ભાવના જાગતાં, તેઓએ આચાર્યદેવને વિનંતી કરતાં ભગુભાઈના વડે ઉપધાન તપના આરાધકોને પ્રવેશ કરાવી નાણસન્મુખ કીયા કરાવી હતી. આ તપના મહત્સવમાં માળાની ઉછામણી, ટીપ, ટેળીઓ, વરઘોડો, કહાણીઓ, અને અષ્ટાપદની રચના સાથેને અષ્ટાહ્નકા મહોત્સવ, જમણ આદિ કાર્યોમાં આસરે ત્રીસેક હજારને ખર્ચ સમુદાય અને વાડીલાલભાઈને મળીને થયેલ હશે. સં. ૧૯૯૦, ચાતુર્માસ પૂર્ણ થયે ઉપધાનતપ માળા પરિધાન મહોત્સવ સમાપ્ત થયે, માગશર સુદિ ૧ ને મુનિશ્રી વિદ્યાવિજયજીના શિષ્ય મુનિશ્રી પ્રકાશવિજયજીને વડી દીક્ષા આપી, વિહાર કરી કપડવંજ પધાર્યા. ત્યાં માગશર સુદિ ૧૧ ના પન્યાસ મનેહરવિજ્યજીના શિષ્ય મુનિશ્રી ભદ્રકવિજયને વડી દીક્ષા આપી હતી. અહિ અખિલ હિંદ વેતામ્બર મૂર્તિપૂજક સંપ્રદાયના સાધુઓનું સંમેલન અમદાવાદના સંઘ તરફથી કરવાનું નક્કી થયેલ હોવાથી, અમદાવાદથી નગરશેઠ કસ્તુરભાઈ મણીભાઈ શેઠ ભગુભાઈ આદિ આગેવાને સંમેલનમાં પધારવાની વિનંતી કરવા આવતાં, આવા શુભ કાર્યોમાં બનતે સાથ આપે એ અમારી ફરજ છે તેમ કહી આમંત્રણને સ્વીકાર કર્યો હતે. તેની જ સાથે મુનિશ્રી વિદ્યાવિજયજીની આગેવાની નીચે સંમેલન સમયે વિચારાતા પ્રશ્નોને નિવેડે એક્યતાથી થાય તે વધુ સારૂ, તેવી ભાવનાથી વિચારોની આપલે કરી સંગઠ્ઠીત થવા આચાર્ય દેવના નેત્રત્વની જરૂરીયાત છે, તેવી મતલબની મુનિશ્રી વિદ્યાવિજયજીની આગેવાની નીચે પચીસેક સાધુઓની વિજ્ઞપ્તિ આવતાં, આચાર્યદેવે પુત વિચારણા કર્યા પછી મુનિ વિદ્યાવિજયજીને આવા પ્રયત્ન માટે આશિર્વાદ પાઠવી, પિતાનાથી બનતે સાથ આપવાની કબુલાત સાથે સુચવ્યું કે આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરીજી તમારી સાથે જોડાવાની કબુલાત આપે મને જણાવશે, એટલે હું બનતે સાથે આપીશ. આ રીતે મુનિવિદ્યાવિજયજીને આચાર્યદેવના આશિર્વાદ મળતાં તેઓ પિતાના કાર્યમાં મશગુલ બન્યા. અને દહેગામ મુકામે વિચારોની આપલે કરવા પૂજ્ય આચાર્ય અને મુનિગણને એકત્ર કરવાને નિર્ધાર કરી, હરેક મહર્ષિગણને ડેપ્યુટેશને દ્વારા વિનંતી કરાવતાં મુનિ સમુદાયના મોટા ભાગની એક સ્થળે ભેગા થઈ વિચારણા કરવાની મહેચ્છા જણાતાં, મુનિશ્રી વિદ્યાવિજયજીએ આચાર્યશ્રી વિજયવલભસુરીજીને આગ્રહપૂર્વક દહેગામ સમુદાયમાં એકત્ર થતાં મુનિગણને દોરવણી આપવાની વિનંતી કરતાં, વૃદ્ધ પ્રવર્તકશ્રી કાન્તિવિજયજીની સમ્મતિ મેળવી મુનિશ્રી વિદ્યાવિજ્યજીને પિતાનું કાર્ય આગળ ધપાવવા અને દોરવણી આપવા સાથે વધુ સમુદાય એકત્ર થાય તેમ પ્રયત્ન કરવા, અને ડહેલાના નાયક આચાર્યદેવશ્રી વિજયનીતિસૂરીશ્વરજી મહારાજને આગેવાન બનાવી, તેમના નેતૃત્વ નીચે દરેક પ્રશ્નોની વિચારણા કરવાની સુચના Page #67 -------------------------------------------------------------------------- ________________ સૌરાષ્ટ્રના નરરત્નના કાવી નેપથી. મળતાં મુનિશ્રી વિદ્યાવિજ્યજીને ઉત્સાહ વધે, તેથી દહેગામ સ્થળ નકકી કરી હરેક મુનિગણને દહેગામ પધારવા ડેપ્યુટેશન દ્વારા આમંત્રણ મેકલાવ્યાં. અને પૂજ્ય આચાર્યદેવને હરેક હકિકતથી પરિચીત કરવા સ્વયં મુનિશ્રી વિદ્યાવિજયજી પિતે પધાર્યા. અને આખી પરિસ્થિતિથી તેમને વાકેફ કરતાં આચાર્યદેવ વિહાર કરી ધીમે ધીમે દહેગામ પધાર્યા. આ સમાચાર વાયુવેગે આંચાર્યશ્રી વિજયનેમીસૂરીશ્વરજી મહારાજને તેમજ નગરશેઠને મળતાં, આ રીતે પૂજ્ય આચાર્યદેવે, પદસ્થા, અને મુનિગણ ઈલાયદા એકત્ર થઈ વિચારણા કરીને આવે તે ઉચિત ન લાગતાં, તેમના ભક્તજનો દ્વારા તેમાં ભંગાણ પાડવા પ્રયત્ન શરૂ કર્યા. અને આચાર્યદેવ પાસે તેમના ભક્તજનોને એકલી દહેગામ સંમેલનમાં હાજર રહેવા આગ્રહપૂર્વક વિનંતી કરાવી, આચાર્યદેવની મકકમતા હોવા છતાં, આચાર્યશ્રી વિજયવલ્લભસૂરિજીને કારણવશાત પધારવામાં વિલંબ થતાં, તેમજ ભક્તજનેના પુષ્કળ દબાણના લીધે આચાર્યદેવે પિતાના શિષ્યને દહેગામ રાખી, આચાર્યશ્રી વિજયવલ્લભસૂરીજીને મળ્યા પહેલાં અમદાવાદ ન જવાનો નીર્ણય કરી, ત્યાંથી ડભોડા આવી સ્થિરતા કરી. અને આચાર્યશ્રી વિજયવલ્લભસૂરિજી મહારાજ દહેગામ પધારી, ત્યાં એકત્ર થયેલ મુનિ મંડળની સાથે પ્રશ્નોની વિચારણા કરી બધાની સમ્મતિ સાથે નિર્ણય કરી, તેમાં આચાર્યશ્રી વિજયનીતિસૂરિશ્વરજી મહારાજની સમ્મતિ મેળવી અગર તેમની કાંઈ સુચના મળે તે તે બાબત આચાર્યશ્રી વિજયવલ્લભસૂરિજી અને તેઓશ્રીએ વિચારણા કરી બન્નેની સમ્મતિથી સુધારા કરી, આચાર્યદેવની મારફત સંમેલનના આમંત્રણ દેનાર નગરશેઠ ઉપર મોકલી આપવાનું નક્કી કર્યું. વળી ડહેલાના નાયક આચાર્યદેવશ્રી વિજયનીતિસૂરીશ્વરજી મહારાજની આગેવાની નીચે દહેગામ એકત્ર થયેલા સમગ્ર મુનિ મંડળે, આચાર્યશ્રી વિજય શાન્તિસૂરિજી કેશરીયાજીના ઝઘડાના અંગે ઉપવાસ કરી રહેલ છે, તેથી વાજીત્રાના ગરવ વિના શાન્તિપૂર્વક સંમેલનમાં ભાગ લેવા રાજનગરમાં પ્રવેશ કરવાનો નિર્ણય કરી નરેડા પધાર્યા, જ્યાં અમદાવાદના સમગ્ર આગેવાનોનો વાજીત્રો સાથે સામૈયું કરવાને અતિઆગ્રહ હોવા છતાં, પિતે મક્કમ રહેવાથી હજારો માણસ અને સેંકડો આગેવાનેએ નરેડા પધારી, ત્યાંથી વિના વાજીબે હજારેની માનવમેદનીના સમૂહ સાથે જિનશાસનના જય જયકારના ગરવ કરતાં, સામૈયા સાથે સમગ્ર મુનિમંડળ ડહેલાના ઉપાશ્રયે પધાર્યા હતા. બાદ મંગળાચરણ કરી પછી દરેક મુનિ પિત પિતાના ઉપાશ્રયે પધાર્યા હતાં. આ સામૈયામાં વાત્રોના સામૈયા કરતાં માનવમેદની ખૂબજ જામેલી હતી. અને જૈનેતર પ્રજા પણ આ દ્રષ્યને એકી અવાજે વખાણતી હતી. L. Page #68 -------------------------------------------------------------------------- ________________ ૧૭ જનધર્મ વિકાસ, કે ) * ( દહેગામ સમુદાયનું રાજનગરમાં પ્રવેશના સામૈયાનું દ્રષ્ય. આ રીતે અમદાવાદમાં આવ્યા પછી પણ દહેગામ સમુદાય તરફની હરેક વિચારણા આચાર્યદેવના નેતૃત્વ નીચે ડહેલાના ઉપાશ્રયે થતી. અને સંમેલનને ઉદઘાટન સમયે પણ દહેગામ સમુદાય ડહેલાના ઉપાશ્રયે એકત્ર થઈ આચાર્ય દેવશ્રીને નેતૃત્વ નીચેજ સંમેલનમાં પધાર્યા હતાં. આ રીતે આખા સંમેલનની કાર્યવાહિમાં આ સમુદાયે સંગઠ્ઠન રાખી, દરેક પ્રશ્નોમાં ઊંચા પ્રકારની વિચારણા કરાવી, આગમે અને ગીતાર્થોના કથનને બાધા ન આવે તેવી રીતે દીર્ઘદ્રષ્ટી ભરેલા ઠરાવો કરાવી, અરસપરસ મિત્રીભાવ અને વિનયભાવ રાખી સંમેલનની સમાપ્તી કરાવી હતી. મુનિમંડળ વિહાર કરવાની તૈયારી કરતા હતાં, તેવામાં સંમેલન દરમિયાનમાંજ આચાર્યદેવના કાકાગુરૂના શિષ્ય રત્ન પન્યાસજીશ્રી ધર્મવિજયજી મહારાજ બિમાર થઈ પથારીવશ થતાં, અને રેગની ઉગ્રતા વધતાં, સંમેલનના નિર્ણયની જાણવાની જાણે રાહ જ જોતાં ન હોય તેમ સંમેલનની સમાપ્તિની સંપૂર્ણ હકીકત જાણી, સંમેલનની સમાપ્તિના બીજા દિવસ(ચૈત્ર વદિ ૮)ના પ્રભાતે ટૂંકા સમયની અસહૃા બીમારી ભેગવી સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા. આ સમાચાર વાયુવેગે આખા શહેરમાં ફરી વળતાં, દરેકના હૃદયમાં ગમગીનતા વધી પડતાં, ઝડપભેર ભક્તજને અને ઉત્સાહિ સજન પુર ઉપાશ્રય તરફ વહી રહ્યો. અને જોતજોતામાં દશેક હજાર માણસની મેદની સદગતના દર્શનાર્થે અને સ્મશાન યાત્રામાં ભાગ લેવા એકત્ર થઈ ગઈ. આચાર્યદેવે શબને ઓસરાવી સંઘને સેપતા સંઘે સોનેરી તાસની માંડવી બંધાવી, તેમાં શબને પધરાવી, છુટા હાથે અનાજ Page #69 -------------------------------------------------------------------------- ________________ સારાષ્ટ્રના નરરત્નના કાર્યોની નોંધપોથી. ૧૭ અને રોકડ નાણાનું દાન દેતાં વાત્રોનાં ગરવ સાથે જય જય નંદા,જય જય ભદાના પ્રચંડ અવાજે સાથે સ્મશાન યાત્રા કાઢવામાં આવી હતી. બાદ ડહેલાના ઉપાશ્રયે દેવવંદનની વિધિ થઈ તેમાં સંમેલનમાં પધારેલ આખો સાધુ, સાધ્વીના સમુદાયે, હાજરી આપેલ હતી. જેમાં મુખ્યત્વે આચાર્યશ્રી વિજયનેમિસૂરિજી, આચાર્યશ્રી વિજયસિદ્ધિસૂરિજી, આચાર્યશ્રી વિજયદાનસૂરિજી, આચાર્યશ્રી સાગરાનંદસૂરિજી, આચાર્યશ્રી વિજયનીતિસૂરિજી, આચાર્યશ્રી જયસિંહસૂરિજી અને આચાર્યશ્રી વિજયવલ્લભસૂરિજી આદિ અનેક આચાર્યો, પદ, મુનિગણે અને સાધ્વી સમુદાય મળી આસરે સાતસે મહષિગણ અને ચતુવિધ સંઘ મળી હજારે માણસની હાજરી વચ્ચે દેવવંદન કરવામાં આવ્યું હતું. આમ જનતા એકી અવાજે કહેતું હતું કે પન્યાસ પ્રવરેજ સાચું મરી જાયું છે કારણકે કાળધર્મના દેવવંદનમાં આટલો મોટે મહષિગણને સમુદાય અને સમશાન યાત્રામાં આટલે માટે શ્રાવકગણને સમુદાય.અમદાવાદમાં સેંકડો વર્ષોમાં પણ જોવામાં આવેલ નથી. આ વિધિ સમાપ્ત થતાં સમેલનમાં પધારેલ મુનિગણ વિહાર કરવા લાગ્યા, પરંતુ આચાર્યદેવને તો સદગતના નિમીતે અષ્ટાદ્વીકા મહત્સવ ઘણી જ ધામધુમથી ડહેલાના ઉપાશ્રયવાળાને કરવાને હેવાથી રોકાયા હતાં. આ અષ્ટાલીકા મહત્સવમાં ડહેલાના ઉપાશ્રયના સંઘે ચારેક હજાર રૂપીઆ ખચી ઘણીજ ધામધુમપૂર્વક કર્યો હતો. દરમિયાન મુંબાઈના આગેવાનની આગ્રહ ભરી વિનંતી આવતાં પંદર શિષ્ય પ્રશિષ્યના પરિવાર સાથે, મેહમયી નગરી તરફ પ્રયાણ કરી સમય બહુ ટુંકે હોવાથી ઝડપભેર ખેડા, માતર, આણંદ, વડેદરા, ભરૂચ, સુરત, બીલીમોરા, વલસાડ, અમલસાડ, વરાર, અને તેની આજુબાજુના પ્રદેશમાં વિચરી મુંબાઈના પરાઓમાં થઈ,મોહમયી નગરીમાં ઘણુંજ આડુંબરિક સામૈયા સાથે પ્રવેશ કરી ગોડીજીના ઉપાશ્રયે ચાતુર્માસની સ્થિરતા કરી. સાથે બધા વિદ્વાન મુનિઓ હોવાથી મુંબાઈના અને પરાંઓના બધા સ્થળોએ વ્યા ખ્યાન, પચ્ચખાણ માટે મુનિઓને મોકલી, સમગ્ર મુંબાઈવાસીઓને સગવડ કરી આપી હતી. ચાતુમાસ દરમિયાનમાં તિર્થોદ્ધાર અને જીર્ણોદ્ધારને ઉપદેશદ્વારા સિંચન કરતાં, આસરે વીસેક હજારની રકમ ગીરનાર જીર્ણોદ્ધાર કમિટીને મેકલાવી હતી. સં. ૧૯૧. ચાતુર્માસ પૂર્ણ થયે મુંબઈના પરાંવાળાના આગ્રહથી પરાંઓમાં રોકતાં, મહા સુદિ ૪ ના અમદાવાદના ચંદુલાલભાઈને ભાગવતી દીક્ષા આપી મુનિ ચરણુવિજયજી તેમનું નામ પાડયું. બાદ વિહાર આગળ લંબાવતાંવાપીના આગેવાને ત્યાં પ્રતિષ્ઠા હોવાથી આમંત્રણ આપવા પધારતાં, અગાસી, પાલધર, અમલસાડ, બીલીમેરા, વલસાડ, સુરત, અને તેની આજુબાજુનાં પ્રદેશમાં વિચરી વાપી પ્રતિષ્ઠા મહોત્સવ માટે પધાર્યા. આ મહોત્સવની ધામધુમ નિહાળવા ધરમપુરનરેશ, Page #70 -------------------------------------------------------------------------- ________________ * * * જૈન ધર્મ વિકાસ, - - ---- ધર્મપ્રેમી મહારાજાધિરાજ મોહનદેવજી પધાર્યા. બાદ આચાર્યદેવને વંદન કરવા પધારતાં આચાર્યદેવે તેઓશ્રીને જીવદયાને ઉપદેશ મીઠીવાણી દ્વારા આપતાં, આચાર્યદેવની નિખાલસતા અને પ્રઢતાની તેમના ઉપર અસર પડતાં તેઓશ્રીએ આચાર્યદેવના આશિર્વાદની માગણી કરતાં, આચાર્યદેવે જીવદયા અને મનુષ્ય દયા ઉપર ખૂબ ઉપદેશનું સિંચન કરી તેવા કાર્યોમાં આપ હમેશાં મશગુલ રહે તેવા પ્રકારને આશિર્વાદ આપતાં, મહારાજાશ્રીએ વાસક્ષેપ નાખવાની વિનંતી કરતાં આચાર્યદેવે મંત્રાક્ષ ભણું, જ્ઞાન પૂજન મહારાજા પાસે કરવી, વાસક્ષેપ મસ્તકે નાંખી, જીવદયા પ્રેમી બનવાના આશિર્વાદ આપ્યા. આ રીતે આચાર્યદેવે મહારાજા મહાદેવશ્રીજીને ઉદ્ધાર કરી, પ્રતિષ્ઠા મહોત્સવ પૂર્ણ થયે વાપીથી વિહાર કરી કાવી, ગંધાર, જંબુસર આદિની યાત્રા કરી ખંભાત પધાર્યા. અને ત્યાં ટૂંકા સમયની સ્થિરતા કરી સીધા ધોલેરા, ધોળકા ઉપર થઈ કાઠીયાવિાડમાં વિચરી પાલીતાણા પધારી શ્રી સિદ્ધાચલજી યાત્રા કરી, અમદાવાદ નિવાસી ચીમનલાલને ભાગવતી દીક્ષા આપી તેમનું નામ મુનિશ્રી ચંપકવિજયજી પાડ્યું. બાદ ત્યાંથી વિહાર કરી કંદબગિરી,તળાજા મહુવા,અમરેલી અને તેની આજુબાજુને પ્રદેશ વિચરી કુંડલા બે ભાગ્યશાળીઓને દીક્ષા આપવા પધારી, જેઠ સુદિ ૧૦ના શુભ દિને કુંડલાનિવાસી વલ્લભદાસ અને મનસુખલાલને ભાગવતી દીક્ષા આપી, અનુક્રમે મુનિશ્રી વલભવિજયજી અને મુનિશ્રી મલયવિજયજી તેમનું નામ આપી,કેચીનવાળા જીવરાજ ધનજીની પાલીતાણામાં ઉથાપન કરવાની ભાવના હોવાથી, તેમની આગ્રહભરી વિનંતીથી આચાર્યદેવ પાલીતાણા પધાર્યા. બાદ જીવરાજ ધનજી તરફથી પાંત્રીસ છોડનાં ઉદ્યાપનને મહત્સવ ઉજવવામાં આવ્યું. જેમાં ઉપગરણે, નૌકારસી, વરડે અને અષ્ટાહીકા મહોત્સવ આદિમાં થઈ ચાલીસેક હજારને સદવ્યય થયેલ હશે, તેમજ આચાર્યદેવના ઉપદેશથી એક ધર્મશાળા પણ પચાસેક હજારના ખર્ચે પાલીતાણામાં બંધાવેલ હોવાથી, તેમનાજ આગ્રહથી ચાતુર્માસ પણ તેમની જ ધર્મશાળામાં કર્યું. ચાતુર્માસ દરમિયાનમાં સાધુ, સાધ્વીઓને ઉતરાધ્યયન, આચારાંગ, કલ્પસૂત્ર, સૂગડાંગ, અને મહાનિષિથ આદિ સુત્રોના વહન કરાવ્યા. તેમજ વ્યાખ્યાનમાં તપ અને તિર્થોદ્ધારને ઉપદેશ આપતાં વાડીલાલ હઠીસંગની ઉપધાન કરાવવાની ભાવના થતાં, આચાર્યદેવને વિનંતી કરતાં ઉપધાન તપ આરાધકને પ્રવેશ કરાવી ક્રિયા કરાવી હતી. સં. ૧૨. ચાતુર્માસ પૂર્ણ થયે ઉપધાનતપ માળા પરિધાન મહત્સવની સમાપ્તિ થયા બાદ વિહાર કરી, જુનાગઢ પધારી રૈવતાચલની યાત્રા કરી અને -જીર્ણોદ્ધારના કાર્યની તપાસ કરી, ત્યાંજ પિસ વદિ ૬ નાં વલસાડના એક ગૃહ સ્થિને ભાગવતી દીક્ષા આપી, ઉપાધ્યાય શ્રીદયવિજયજી મહારાજના શિષ્ય મુનિશ્રી અરૂણવિજ્યજી તેમનું નામ પાડયું.બાદ ત્યાંથી વિહાર કરી માંગળ પરબંદર, મોરબી, Page #71 -------------------------------------------------------------------------- ________________ સૌરાષ્ટ્રના નરરત્નના કાર્યોની સેંધપોથી. ૧૭૩ થઈ રાજકોટ પધાર્યા. બાદ પાલણપુરના કાતિલાલને ભાગવતી દીક્ષા આપી તેમનું નામ મુનિશ્રી કંચનવિજયજી પાડ્યું. ત્યાંથી વાંકાનેર,ચોટીલા,વઢવાણ, બજાણા દસાડા થઈ સંખેશ્વર પધાર્યા, જ્યાં ચૈતર વદિ ૨ના પાટણના કાન્તિલાલને ભાગવતી દીક્ષા આપી તેમનું નામ મુનિશ્રી કનકવિજ્યજી પાડ્યું. દરમિયાન દલાલ રતીલાલ પ્રેમચંદ પિતાની બહેન દીક્ષા લેવાના હેવાથી આચાર્ય મહારાજને વિનંતી કરવા આવતાં, આચાર્યદેવ રાધનપુર પધાર્યા. જ્યાં વૈશાખ સુદિ ૧૦ના શુભ દિને શેઠ મોતીલાલ મુળજીભાઈની વાડીમાં આચાર્યશ્રી વિજયહર્ષસૂરિજીના શિષ્ય મુનિશ્રી મંગળવિજયજી ગણિ અને મુનિશ્રી સંપતવિજયજી ગણિવર્યને પન્યાસપદ, તેમજ મુનિશ્રી કંચનવિજ્યજી અને મુનિશ્રી કનકવિજયજીને વડી દીક્ષા તથા દલાલ રતીલાલની બહેન મથુરીને ભાગવતી દીક્ષાની ચતુર્વિધ સંઘ સમક્ષ નાણથી ક્રિયા કરાવી હતી. બાદ રાધનપુરના આગેવાનોના આગ્રહથી ચાતુર્માસ સાગરના ઉપાશ્રયે રેકાતાં, દરરોજ વ્યાખ્યાનમાં તિર્થોદ્ધાર, જીર્ણોદ્ધાર અને તપને ઉપદેશ આપતાં, શેઠ વાડીલાલ પુનમચંદના પુત્રોની ઉપધાન કરાવવાની ભાવના થતાં, શેઠ રતીલાલ વાડીલાલે વિનંતી કરવાથી આ સુદિ ૧૦ના ઉપધાન તપની આરાધઓને પ્રવેશ કરાવી ક્રિયા કરાવી હતી. તેમજ મસાલિયા જમનાલાલ વમળસીએ આચાર્યદેવના સદુપદેશથી રૂ. ૧૫૦૦૦) કાઢી “મેનાબાઈ પાઠશાળા સ્થાપિ હતી. તેનું મકાન તેમને ઉપદેશ આપી બંધાવવાનુ શરૂ કરાવ્યું. તેમજ ચાતુર્માસ દરમિયાન ચૌદ પૂર્વ, સમોસરણ આદિ તપ કરાવી તેની ઉજવણીમાં અષ્ટાલીકા મહત્સવ કરાવ્યું હતું. વળી ચૈત્યપરિપાટી શેઠ પ્રેમચંદ મુળજીભાઈના તરફથી ઉપબારણાદિ ફળ નિવેદ્ય અને વાછત્રો સાથે ચાર દિવસના વરઘોડાથી મોટા સમૂહ સાથે આડંબરપૂર્વક કરાવી હતી. - સં. ૧૯૩. ચાતુર્માસ પૂર્ણ થયે મેનાબાઈ પાઠશાળાનું મકાન ખુલ્લું મુકાવી, અને ઉપધાનતપ માળા પરિધાન મહત્સવ સમાપ્ત કરી સીવગંજના બે ગૃહસ્થને ભાગવતી દીક્ષા આપી, આચાર્યશ્રી વિજયહર્ષસૂરિના શિષ્ય મુનિશ્રી સુમતિ વિજ્યજીના શિષ્ય મુનિશ્રી ભરતવિજયજી તથા મુનિશ્રી હિમતવિજય તેમનું નામ આપ્યું. ત્યાંથી વિહાર કરી સંખેશ્વરજી પધાર્યા. જ્યાં પાટણના આગેવાની વિનંતી આવતાં પાટણ ખેતરવસીના પાડાના ઉપાશ્રયે પધાર્યા. પાટણમાં યુવક સંઘ અને સોસાયટી એમ બને ભિન્નભિન પક્ષે પડવાથી, સંઘમાં કેટલાંક સમયથી કુસંપ જડ ઘાલી રહ્યો હતો. તેના નિવારણ માટે વ્યાખ્યાન દ્વારા ઉપદેશ આપતાં સમય પાકી રહેલ હેવાથી, બન્ને પક્ષના આગેવાનો ઉપર ઉપદેશની છાયા પડતાં, સંધ પક્ષ તરફથી બાબુ દેલતચંદ અમીચંદની આગેવાની નીચે અને સાયટી પક્ષ તરફથી શા. ભેગીલાલ લહેરચંદની આગેવાની નીચે સમજુતિના પ્રયાસોની વિચારણા કરતાં, બને પક્ષોની ઉદાર ભાવના અને આચાર્યદેવની મીઠી વાણીના Page #72 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ જૈનધર્મ વિકાસ, E સિંચનથી બન્ને પક્ષનો સુમેળ સંધાઈ જતાં, જડઘાલી રહેલ કુસંપનું સંતોષજનક નિકંદન કરાવી આપી,ત્યાંથી ચારૂપ,તારંગાજીની યાત્રા કરી વડનગર, મેસાણા, પાનસર આદિ સ્થળોએ વિચરી અમદાવાદવાળાની વિનંતીથી લવારનીપળના ઉપાશ્રયે ચાતુમાંસ માટે પધાર્યા. જ્યાં એક બારેજાના રતનચંદને ભાગવતી દીક્ષા આપી તેમનું મુનિ રંગવિજયજી નામ આપ્યું. ચાતુર્માસ દરમિયાનમાં સાધુ સાધ્વીઓને ઉતરાધ્યયન, આચારાંગ, કલ્પસૂત્ર અને સૂગડાંગ આદિ સૂત્રોના ગવહન કરાવ્યા હતાં. સં. ૧૯૯૪. ચાતુર્માસ પૂર્ણ થયે આચાર્યદેવને શેઠ ચીમનલાલ મનસુખભાઈએ ચોમાસુ બદલાવવાનું નક્કી કરી વાજીત્રોથી સામૈયુ કરી પિતાના ઘેર લાવ્યાં અને સજોડે ચતુર્થવ્રતનાણ મંડાવી સંઘ સમક્ષ ક્રિયા કરી ગુરૂદેવના હસ્તના વાસક્ષેપથી અંગીકાર કર્યા. આ પ્રસંગે પ્રભાવના અને પૂજા આદિ કાર્યો ઘણાજ ઉદારતાથી કરવામાં આવ્યા હતાં. ત્યાંથી ઢાલનીપળવાળા ધેાળીદાસ ચીમનલાલે ઉજમણું પધરાવતાં, તેમની વિનંતી આવવાથી તેમને ત્યાં પધાર્યા. અને ઉજમણું સમાપ્ત થતાં ઉપાશ્રયે પધારી વિહાર કરી પ્રાંતિજ પધાર્યા. જ્યાં પાલણપુરના ડાહ્યાભાઈને ભાગવતી દીક્ષા આપી. મુનિશ્રી આણંદવિજયજી તેમનું નામ પાડયું. ત્યાંથી હીમતનગર, ટીટેઈ, ઈડર, ડુંગરપુર, થઈ કેશરીયાજીની યાત્રા કરી, ત્યાંથી મેવાડ ભૂમિમાં થતી જિનાલયની આશાતનાનું નિવારણ કરવાના ઉદેષથી મેવાડમાં વિહાર લંબાવતાં દરેક જગ્યાએ જિનમંદિરની આશાતના નિહાળતાં, તેનું નિવારણ કરવાને ઉપદેશ આપતાં ચિતડ પધાર્યા. જ્યાં દુનિઆના જગમશહુર ચિતોડના કિલ્લા ઉપર જિનાલયાના દર્શનાર્થે જતાં, આપણા પૂર્વજોના પ્રાચિન, શિલ્પ અને નક્સી કારીગરીની કળાથી ભરપૂર કરમાશાના સમયના, જિનાલયને મુસલમાની બાદશાહના હાથથી થયેલા ખંડિયેરેનિહાળતાં જ, આચાર્યદેવના હૃદયમાં અસહ્ય વેદના થતાં ગમગીન બની વિચારમગ્ન થઈ જતાં આ અશ્રુ ભીની થવા પામી, અને તેથી સાથેના શિષ્ય ગુરૂદેવની આંતરવેદના સમજી ગયા. અને વિજ્ઞપ્તિ કરી કે હે પ્રભો! આપના હૃદય પર આ જિનાલના ખંડિયેરે જેતાજ આઘાત કેમ થયે? આપ જેવા પુન્યાત્મા ભાગ્યશાળી તે ધારે તે આ જિનાલયોને જીર્ણોદ્ધાર કરાવી તેને પુનાજીવન આપી શકે તેમ છે! માટે કૃપા કરી ચિતડગઢના જિનાલયેના જીર્ણોદ્ધારનું કાર્ય હાથમાં ધરે, અને તેટલા ખાતર ઉદયપુર પધારી ત્યાંના આગેવાનેને ઉપદેશ આપી, રાજ્ય પાસેથી પરવાનગી મેળવવાનો પ્રયત્ન કરાવે. આ રીતે શિષ્ય સમુદાયને સંધ્યારે મળતાં આચાર્યદેવ હર્ષિત થયા, અને ત્યાંથી વિહાર કરી ફતેહનગર, કરેડાપાર્શ્વનાથ, કાંકરેલી, નાથદ્વારા દેલવાડા અને એકલીંગજી થઈ, ઉદયપુર પધાર્યા. રસ્તામાં મહુધા નિવાસી ચંપકલાલને ભાગવતી દિક્ષા આપી તેમનું પન્યાસ મુક્તિવિજયજીના શિષ્ય મુનિ ચિદાનંદવિજય નામ પાડયું. Page #73 -------------------------------------------------------------------------- ________________ સૌરાષ્ટ્રના નરરત્નના કાર્યોની સેંધપોથી. ૧૭૫ પછી ઉદયપુરમાં આવી વ્યાખ્યાનમાં પ્રચંડ ગજેનાથી તિર્થોદ્ધાર અને જિનાલનો ઉદ્ધાર કરવાને, અને તેની થતી આશાતના ટાળવાને ઉપદેશ આપી જુદી જુદી વ્યક્તિઓને બોલાવી, આશાતના ટાળવાની સમજુતી આપી ઘણીજ મહેનતે એક કમિટી મેતીલાલજી વહેરા અને મનેહરલાલજી ચતુરની આગેવાની નીચે બનાવી, તેનું નામ “મેવાડ જીર્ણોદ્ધાર કમિટી” રાખવામાં આવ્યું. અને તે દ્વારા મેવાડના તમામ જિનાલયેની આશાતના ટાળવાના, અને ચિતોડગઢ ઉપરના જિનાલયોને જીર્ણોદ્ધાર કરાવવા માટે રાજ્ય પાસેથી મંજુરી માગવાના પ્રયત્ન શરૂ કરાવ્યા. ચિતેડ કિલ્લાના પ્રાચિન જિનાલયના જીર્ણોદ્ધારનું દ્રષ્ય. બાદ ત્યાંથી વિહાર કરી આહડ અને પુર પધારતાં ત્યાં જિનાલયની સ્થિતિ નિહાળતાં, તેની આશાતના ટાળવા અને ધ્વજદંડા આદિ ચઢાવવા માટે ઉપદેશ આપતાં, સ્થાનિક સંઘની સમ્મતિથી તેનું કાર્ય “મેવાડ જીર્ણોદ્ધાર કમિટી” મારફત કરાવવાનું શરૂ કરાવ્યું. વળી ઉદયપુર સંઘના આગેવાનોની મેવાડના ઉદ્ધારના કાર્યને માટે વિચારણા કરવા અને અમારામાં ઉત્સાહ આપી સંગઠ્ઠિત કરવા માટે ચાતુર્માસ રોકાવાની આગ્રહભરી વિનંતી થતાં, ચાતુર્માસ રોકાવાનું નક્કી કરી પુરનો ધ્વજ દંડ મહોત્સવ ઉજવવા પધાર્યા. પુરના ધ્વજદંડ મહોત્સવને તમામ ખર્ચ શેઠ ભગુભાઈ ચુનીલાલ તરફથી આપવાને નક્કી થવાથી તેમના પુત્રશ્રીએ ધ્વજદંડ ચઢાવી ધ્વજા ફરફરતી મૂકી હતી. અને Page #74 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ ' , જેનધર્મ વિકાસ. ' ઓચ્છવ પૂર્ણ થયે આચાર્યદેવ શિષ્ય સાથે ઉદયપુર ચાતુર્માસ માટે પધાર્યા. ચાતુર્માસ દરમિયાનમાં તિર્થોદ્ધાર, જીર્ણોદ્ધાર, આશાતના ટાળવા અને તપને ઉપદેશ આપતાં, તેના સિંચનથી અને મેવાડ જીર્ણોદ્ધાર કમિટીના પ્રયાસથી આજુબાજુના અનેક જિનાલયની સેવા પૂજા આદિને અને આશાતના ટાળવાને પ્રબંધ કરાવ્યો હતો. તેમજ ચિતોડગઢના જિનાલયોનો જીર્ણોદ્ધાર કરાવવાનું નક્કી કરી તેના માટે ટીપ પણ શરૂ કરી હતી, જેમાં ઉદયપુરમાંથી પંદરેક હજાર રૂપીઆ એકત્ર થવા પામ્યા હતા. વળી સંઘ તરફથી ઉપધાન તપ કરાવવાની ભાવના થતાં, તેની માળાની ઉછામણીની અને નકરાની ઉપજ ચિતોડના જીર્ણોદ્ધારમાં આપવાનું નકી કરી ઉપધાન તપ આરાધકને પ્રવેશ કરાવ્યો હતો. રૂપા સુરચંદની પિળની પ્રતિષ્ઠાના વડાનું દ્રષ્ય. સં. ૧૫. ચાતુર્માસ પૂર્ણ થયે ઉપધાનતપ માળા પરિધાન મહોત્સવની સમાપ્તિ થયે, આહડને ધ્વજદંડ મહત્સવ જીર્ણોદ્ધાર કમિટી મારફત આડં. બરથી ઉજવાવી, ત્યાંથી વિહાર કરી મરૂભૂમિમાં પ્રવેશ કરતાં કાંબદ્રિના ભુરમલજીને ભાગવતી દીક્ષા આપી તેમનું નામ મુનિ ભદ્રાનંદવિજયજી પાડ્યું. ત્યાંથી વિહાર Page #75 -------------------------------------------------------------------------- ________________ સૌરાષ્ટ્રના નરના કાર્યોની પોથી. ૧૭૭ કરતાં તારંગાજી આવ્યા. જ્યાં રૂપાસુરચંદની પળના આગેવાન જિનાલયની પ્રતિષ્ઠા કરાવવા પધારવા વિનંતી કરવા આવતાં, તે તરફ વિહાર કરી અમદાવાદ પધારી લવારની પળના ઉપાશ્રયે સ્થિરતા કરી, મહા સુદિ ૨ ના શુભ મુહૂર્ત ઘણીજ ધામધુમ સાથે ભવ્ય મંડપની રચના કરાવી શુશોભિત વરઘોડા અને અષ્ટાદ્વીકા મહોત્સવ કરાવી, પરમ ઉપકાર પરમાત્માના બિંબની સ્થાપના પિતાના વરદ હસ્તે વાસક્ષેપ નાખી કરાવી હતી. બાદ ધનાસુતારની પિળના સાંકળચંદ જીવણદાસવાળાની ઉદ્યા૫ન કરાવવાની ભાવના થતાં, તેમના પુત્ર શાન્તિલાલની વિનંતીથી ધનાસુતારની પોળમાં આચાર્યદેવશ્રી પધાર્યા. તેમના ઉદ્યાપન મહેત્સવ દરમિયાનમાં મુનિશ્રી પ્રભાનંદવિજયજીને ધનાસુતારની પિળના ચોગાનમાં નાણું મંડાવી, આચાર્યદેવના વરદ હસ્તે વડી દીક્ષાની ક્રિયા શાંતિલાલના ખર્ચેજ કરાવવામાં આવી હતી તેમજ શાતિલાલને ઉદ્યાપનના ઉપગરણ, વરઘડે, અષ્ટાલીકા મહત્સવ, જમણ આદિમાં દસેક હજારને સદવ્યય થયેલ હશે. આ ક્રિયા સમાપ્ત થયા બાદ આચાર્યદેવશ્રી વિહાર કરવાને વિચાર કરતા હતા, પરંતુ લવારનીપળના આગેવાની વિનંતીથી ચાતુર્માસ કરવા રાજનગરમાં રોકાયા. ચાતુર્માસ દરમિયાનમાં પડ્યો અને માણસો દ્વારા સ્થાનકવાસી સંપ્રદાયના જંવાહરલાલજી મહારાજશ્રીના સમુદાયના અમુક સંતને ઉપદેશ આપી સંવેગી બનવાની ભાવના કરાવી હતી. વળી આ સાલથી તે સ્વર્ગગમન થયા ત્યાંસુધિ મેવાડ માટે સ્થાનકવાસી સંપ્રદાયના તેને અને મેવાડના સ્થાનકવાસી બંધુઓને ઉદ્ધાર કરવાના કાર્યમાંજ લયલીન થઈ ગયા હતા. અને તેમની ભાવના તે મેવાડના તીર્થો, જિનાલયો, સ્થાનકવાસી સંતે અને સ્થાનકવાસી બંધુઓને જીર્ણોદ્ધાર કરાવવાને ઉપદેશ આપી, આખા મેવાડને વેતામ્બર મૂર્તિપૂજક સંપ્રદાયમાં ફેરવી નાખવાની હતી. અને તેટલા ખાતરજ સ્થાનકવાસી વિદ્વાન સંતેની તેઓ શોધ કરી રહ્યા હતા. સદગત ગુરૂવર્યની આ રીતે મેવાડને ઉદ્ધાર કરવાની ભાવના તેમના શિષ્ય પ્રશિષ્યો પિતાના હૃદયમાં સુવર્ણના અક્ષરે કેતરી રાખી, મેવાડ પ્રદેશમાં અમુક સંખ્યામાં અહોનિશ વિચરી ઉપદેશ દ્વારા સિંચન કરી, સાધને પુરા પડાવી, ગુરૂ વર્ષની ભાવનાને ખૂબ જ ઉત્સાહ પૂર્વક અપનાવી, વેગવંતી કરી મૂકે તેજ ગુરૂદેવના કાર્યની પૂંઠ પકડી છે તેમ જનતા માનશે. સં. ૧૯૬. ચાતુર્માસ પૂર્ણ થયે રાધનપુરના પ્રેમચંદ મુળજીની પ્રપૌત્રી મિત્રા બહેનની દીક્ષા લેવાની ભાવના થતાં, આચાર્યદેવને રાધનપુર પધારવા દીક્ષાભિલાષી બહેન અને તેમના પિતા લક્ષમીચંદભાઈ વિનંતી કરવા આવતાં, શારિરીક કારણ અને સ્થાનકવાસી સંપ્રદાયના ચોમાસાના પત્રવ્યવહારથી જ સતોને પ્રતિબંધ કર્યો હતો, તે સતે સંવેગી બનવાની ભાવનાથી મુંબાઈથી Page #76 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ જનધર્મ વિકાસ. નીકળી ચુકી આ બાજુ આવતા હોવાથી, આવી નહિ શકવાનું જણાવી આચાર્યશ્રી વિજયહર્ષસૂરિજીને રાધનપુર દીક્ષા આપવાની ભલામણ લખી આપી તેઓને રજા આપી. બાદ સ્થાનકવાસી સંપ્રદાયના મહાન આચાર્યશ્રી જવાહરલાલજીની સંપ્રદાયના પાંચ સંતે ચાલીશથી બાર વર્ષના દીક્ષાપર્યાયવાળા સંવેગી બનવાની ભાવનાથી, મહા સુદિ ના રાજનગરમાં ઝડપી વિહાર કરીને પધાર્યા. બાદ શેઠ હઠીભાઈની વાડીમાં મહા સુદિ ૧૦ના નાણું મંડાવી, ચતુર્વિધ સંઘના મેટા સમૂહ સમ્મુખ નંદિની ક્રિયા આચાર્યદેવશ્રીએ કરાવી, વેશ પરિવર્તન કરાવી સ્વહસ્તે વાસક્ષેપ નાખી સંવેગી દીક્ષા આપી હતી, મુનિશ્રી પ્રમોદવિજયજી (સ્થા. પન્નાલાલ) વળી તેમનું નામ મુનિ સોમવિજયજી અને મુનિ પ્રમોદવિજયજી આપી મુનિ સેમવિજ્યજીના શિષ્ય તરીકે મુનિ દીપવિજયજી અને મુનિ પ્રમોદવિજયજીના શિષ્ય તરીકે મુનિ અશેકવિજ્યજી અને મુનિ ઉમેદવિજયજી અનુક્રમે નામ પાડ્યા હતાં. આ પ્રસંગને મહોત્સવ લવારની પોળના ઉપાશ્રય તરફથી ઘણીજ આડંબરીક રીતે ઉજવવામાં આવ્યું હતું. બાદ રાધનપુરથી નવ દીક્ષિત સાધ્વી આવી પહોંચતાં Page #77 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ સૌરાષ્ટ્રના નરરત્નના કાર્યોની સેંધપોથી. મુનિ પંચક અને સાવીને આચાર્યદેવે માંડલીયાજોગમાં પ્રવેશ કરાવી, જગ પૂર્ણ થયે ફાગણ સુદિ ૧ના મંગળપ્રભાતે, શુભયોગે ચતુર્વિધ સંઘ સમક્ષ સમેસરણ મંડાવી નંદિની ક્રિયા આચાર્યદેવશ્રીએ કરાવી, મુનિશ્રી સોમવિજયજી, મુનિશ્રી પ્રમોદવિજયજી, મુનિશ્રી દીપવિજયજી, મુનિશ્રી અકવિજયજી, મુનિશ્રી ઉમેદવિજયજી, સાધ્વીશ્રી મહિમાશ્રીજીના શિષ્યા સાધ્વીશ્રી સુમંગળાશ્રીજી આદિ ને બ્રહત દીક્ષા અને મહુવાના જયંતીલાલને ભાગવતી દીક્ષા આપી તેમનું નામ મુનિ જ્યાનંદવિજય પાડયું. આ મહત્સવની ઉજવણીમાં શ્રીફળની પ્રભાવના, પૂજા, રાત્રી જાગરણ અને સમોસરણની ક્રિયા આદિમાં નવ દીક્ષિત સાધવીના પિતાશ્રી શા. લક્ષ્મીચંદ પ્રેમચંદભાઈ તરફ રૂ. ૩૫૦) ને ખર્ચ કરવામાં આવ્યું હતું. તેમજ મુનિ પંચક, અને સાધ્વીને તેમના તથા ઉપાશ્રયના આગેવાન તરફથી કપડાં ઓઢાડવામાં આવ્યા હતાં. બાદ શ્રીસિદ્ધચક્ર આરાધક સમાજ તરફથી પાનસર તથે ચિત્રીની ઓળી કરાવવાની હોઈ તેમાં પધારવાની આગ્રહભરી કાર્યવાહકેની વિનંતી આવતાં, વિહાર કરી શિષ્ય પ્રશિષ્યો સાથે પાનસર પધારી એળીની વિધિ સમાપ્ત થતાં ત્યાથી વિહાર કરી મેસાણા, વડનગર, ખેરાળુ, તારંગાજી થઈ કુંભારીયાજી, દેલવાડા, અવચળગઢ, શીરહિ, બ્રાહ્મણવાડા અને તેની આજુબાજુનાં પ્રદેશની યાત્રા કરી, શીવગંજના આગેવાનોના અતિ આગ્રહથી શીવગેજ ચાતુર્માસ માટે પધારી પરવાડની ધર્મશાળામાં ચાતુર્માસની સ્થિરતા કરી હતી. ચાતુર્માસ દરમિયાનમાં ઉતરાધ્યયન, આચારાંગ, કલ્પસૂત્ર આદિ સૂત્રોના ચગવહન કરાવવા સાથે ચિતોડ જીર્ણોદ્ધાર માટે ઉપદેશ આપતાં, પાંચેક હજારની રકમ મેવાડ જીર્ણોદ્ધાર કમિટીને મોકલી આપી હતી. શાસનના કમભાગ્યે આ ચાતુર્માસમાં પૂજ્ય આચાર્યદેવને હઝરીમાં અજીર્ણને રોગ ઉત્પન્ન થ, તેથી અનેક પ્રકારના વૈદ્ય ડોકટરોના ઉપચાર કરતાં પણ તે રોગમાં દિનપ્રતિદિન વધારો થતાં, આસો માસમાં તે ઘણી જ અસ્વસ્થતા વધતાં, ભક્તજનમાં ચિન્તા વધી પડતાં અનેક ભક્તજને ગુરૂદેવની શારીરિક સ્થિતિ નીહાળવા શીવગંજ આવવા લાગ્યા, બહારથી વૈદ્ય ડોકટરને પણ સ્વકૃશા માટે સાથે લાવ્યા, છતાં રોગ કાબુમાં ન આવતા કંટાળીને શીવગંજના સ્થાનિક ડેકટરની સારવાર શરૂ કરતાં તેના ફાળે યશ બેંધાવાને સર્જાયેલો હેવાથી, રાગની ચિકિત્સા કરી ઉપચાર કરતાં આશાજનક સુધારે થવા માંડે. અને ચાતુર્માસના અંતે વિહાર કરી શકે તેવી સ્થિતિ થવા પામી. દરમિયાન વાંકલીના હજારમલજી જવાનમલવાળાની ઉપધાન કરાવવાની ભાવના થતાં, આચાર્યદેવના મારવાડના અઠંગભક્ત ફતેચંદજીને લઈ ભાઈ ચંદુલાલ આચાર્યદેવને વાંકલી પધારી ઉપધાન તપ કરાવવાની વિજ્ઞપ્તિ કરવા આવતાં, આચાર્યદેવે તેમની વિનંતીને સ્વીકાર કર્યો. સં. ૧૯૭. ચાતુર્માસ પૂર્ણ થયે વિહાર કરી વાલી પધારતાં, રસ્તામાં Page #78 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦. - જન ધર્મ વિકાસ આચાર્યદેવની તબીયત અસ્વસ્થ બનતાં, ડોલીથી વાંકલી પહોંચતા કર્યા. ત્યાં ગયા બાદ પૂજ્ય ગુરૂદેવની તબિયતમાં વિહારના પરિશ્રમથી ફરીથી રોગમાં ઉછાળે મારતાં, પથારીવશ થવા સાથે આંતરડાં, મોઢા અને પગના પંજા ઉપર સોજા વધી પડતાં ભક્તજને વધુ ચિન્તાતુર બન્યા. પરંતુ શિહિના ડેકટરની લાગણી ભરી ખંતિલી સારવારથી તબિયતમાં ધીરે ધીરે સુધારે થતાં થતાં તમામ સાજા ઉતરી ગયા, અને ભકતજનેને કાંઈક સધ્યારે મલ્યો. આવી શારિરીક સ્થિતિ હોવા છતાં આચાર્યદેવ હમેશાં આનંદમાં રહેતા અને ઉપધાન તપના આરાધકને પોતે જાતે જ નાણુ સન્મુખ વિધિ કરાવી પ્રવેશ કરાવ્યું હતું. આ રીતે ઉપધાનતપ માળા પરિધાન મહત્સવની વિધિ પિતાના હાથે જ સંપૂર્ણ કરી હતી. આ ઉપધાનમાં વિશિષ્મા એ હતી કે ઉપધાન અંગે તમામ ખર્ચ શેઠ હજારમલજી જવાનમલજી તરફને હોવા છતાં, તેને આખો વહિવટ પંચના હાથમાં હતું. તેટલું જ નહિ પણ આરાધકની છરો ઉપરાંતની સંખ્યા હોવા છતાં ધણીની ઈચ્છા કેઈની પણ ટેળી લેવાની નહોતી, પણ પંચે રૂા. ૧૨૫). ની નામની રકમ લઈ ટેળી આપવાને નીર્ણય શેઠ. જવાનમલજીની ઉદારતાથી કરાવેલ હતું. વળી આટલી મોટી સંખ્યાનાં આરાધકેના નેહિઓ મળવા અવાર નવાર આવે તેના માટે પણ શરૂઆતથી રસોડું ખુલ્લું રાખ્યું હતું. અને ઉપધાન માળા મહોત્સવના ઉત્સવ તરીકે ગઢની રચના કરી, ભવ્ય મંડપ બનાવી, આખા શહેરને કબાને, વજાઓ, અને પેટ્રોમેક્ષ બત્તિઓથી વિભૂષિત કરવા સાથે માળાને દબદબા ભરેલે વરઘોડે, માળાની ઉછામણી; અણહીકા મહેત્સવ, મહાપૂજા અને ચાર દિવસ સુધીના જમણે ઉપરાંત માળા પરિધાનના શુભદિને અઢારે આલમનું જમણ આદિ કાર્યોમાં શેઠશ્રીને આસરે ચાલીસેક હજારની રકમને સદવ્યય થયેલ હશે. આવા ઉપધાન મહોત્સવને સમાપ્ત કરી, ત્યાંથી વિહાર કરી તખતગઢ, વરાણા, ધાનેરા, મુછારામહાવીર, નાંદળ, નાંડલાઈ રાણકપુર આદિ પંચતીર્થીની યાત્રા કરી સાદડીમાં પધારતાં, વિહારના પરિશ્રમે પાછી આચાર્યશ્રીની તબીયત લથડી તેથી આંતરડાં, પગ, મેંઢા અને હાથ ઉપર એકદમ સેજા વધી પડતાં ખૂબજ બેચેની વધી પડી. અને તેથી એક રાત તે શિષ્યવર્ગ અને ભક્તજનેએ અંખડ રાત્રીને ઉજાગર કરતાં ચિન્તા ખૂબજ વધી પડી, સ્થાનિક ડોકટરની અને શીરે હિના ડોકટરની ખંતીલી સારવારથી રેગ કાંઈક કાબુમાં આવ્યા, આ સમાચાર વાયુવેગે દેશાવર પ્રસરતાં અનેક ભક્તજનો તબીયત નિહાળવા આવવા લાગ્યા. વળી અમદાવાદથી લવારની પિળના આગેવાનોએ જાતે આવી અમદાવાદ પધારવા ખૂબજ આગ્રહભરી વિનંતી કરતાં આચાર્યશ્રીની ચિતેડગઢની આવતા વર્ષમાં પ્રતિષ્ઠા કરાવવાની ભાવના હેવા છતાં તેમના આગ્રહને વશ થઈ જવાનો નિર્ણય કર્યો. પરંતુ સાદડીના Page #79 -------------------------------------------------------------------------- ________________ ܪܬܵܪ સૌરાષ્ટ્રના નરરત્નના કાર્યોની નેપથી. સંઘની આવી નરમ સ્થિતિમાં કઈપણ ભેગે વિહાર નહિ કરવા દેવાના મજબુત નિશ્ચયે, ઘણીજ ખેંચતાણ પછી અમદાવાદના આગેવાની સમ્મતિથી સાદડીમાં રોકાવાને નિર્ણય થયો. તેથી આચાર્યદેવના રેગનું સદંતર નિવારણ કરવા કેઈ સારા ચિકિત્સકની આવશ્યક્તા જણાતાં, હમીરગઢથી શ્રીમાન ચતિવર્યશ્રી બાલચંદજીને બેલાવી તેમની સારવાર શરૂ કરતાં, ધીરે ધીરે સોજા ઊતરી જઈ હરી ફરી શકે તે સુધારે થતાં આશાવાદિ બન્યા. અને પર્યુષણ સુધિમાંતે નદી સુધિ ઠલે અને જિનાલયે દર્શન કરવા સહેલાઈથી જઈ શકે, તેવી શારીરિક સ્થિતિ થતાં અમુક અંશે ચિંતા ઓછી થવા પામી. આ દરમિયાન અષાડ માસમાં મુનિશ્રી ભદ્રાનંદવિજયજીના શિષ્ય મુનિશ્રી કેવલ્યવિજયજીને અને મુનિ શ્રી ચરણવિજયજીના શિષ્ય મુનિશ્રી બુદ્ધિવિજયજીને નંદિની ક્રિયા કરાવી વડી દીક્ષા આપી હતી. ચાતુર્માસ દરમિયાનમાં સાદડીમાં ધાર્મિક અભ્યાસ માટે કાંઈ સાધન ન હોવાથી તે બાબત અને ચિતેડગઢના જીર્ણોદ્ધાર, તથા હિન્દી સાહિત્ય પ્રચાર બાબત ઉપદેશ આપતાં બાળક બાળકીઓને ભણાવવા માટે પાંચ વર્ષનું ખર્ચ અમુક ગૃહસ્થાએ આપવાની ઉદારતા બતાવતાં બન્ને પાઠશાળાએ ખેલાવી, અને પાંચેક હજારની રકમ ચિતોડગઢના જીર્ણોદ્ધાર કમિટીને મોકલાવી. દરમિયાન મેવાડ જીર્ણોદ્ધાર કમિટીએ ચિતોડગઢની પ્રતિષ્ઠા આચાર્ય દેવના શુભ હસ્તે જેમ બને તેમ વેળાસર કરાવવાની રૂબરૂ આવી વિનંતી કરતાં મહા સુદિ ૩ નું મુહૂર્ત નકકી કરાવી, તે તરફ જલદી વિહાર કરી આવવા વિજ્ઞપ્તિ કરી હતી. તેમજ સાધુ સાધ્વીઓને ઉતરાધ્યયન આચારાંગ, મહાનિષિથ આદિ સૂત્રોના ચગવહન કરાવ્યા હતા. સં. ૧૯૯૮, ચાતુર્માસ પૂર્ણ થયે રાણકપુરજીની યાત્રા કરી સાદડી આવતા પાછી તબીયત સાધારણ અસ્વસ્થ થતાં, યતિશ્રી બાલચંદજીને બેલાવી થોડોક સમય તેમની સારવાર લઈ તેમની સલાહ મુજબ સાદડીથી માગસર સુદિપ ના ઘણાજ પરિશ્રમવાળો વિહાર કરી, માગસર વદિ બીજી ૪ ના મેવાડના પાટનગર ઉદયપુરમાં આડંબરિક સામૈયા સાથે પ્રવેશ કર્યો. બાદ ઉપધાનની માળા અને ચિતોડગઢના જીર્ણોદ્ધાર માટે સં. ૧૯૯૫ની સાલમાં થયેલ ઉછામણુંની વસુલાત માટે ઉપદેશ આપી, સમાધાનપૂર્વક તે કાર્યનો નીવેડો લાવી સંઘની સમ્મતિપૂર્વક ચિતોડગઢના જિનાલયેની પ્રતિષ્ઠા કરાવવાનો નિર્ણય કરાવી, તે મહોત્સવના જુદા જુદા કાર્યોની વહેંચણી કરી તેના માટે આગેવાનોની કમિટીઓ નિમાવી, કુંકુમ પત્રિકા કઢાવી તડામાર કાર્યની તૈયારીઓ કરાવવાની શરૂઆત કરાવી. તે દરમિયાન આચાર્યદેવની સાદડીથી ઉદયપુર સુધિના વિહારથી તબીયતમાં અસ્વસ્થતા વધવા પામેલ, પરંતુ યતિશ્રીજીની સારવારથી કાંઈક સુધારે થતાં તબીથત નરમ હોવા છતાં, અને અનેક ભક્તજનેની આવી શારિરીક સ્થિતિમાં આ Page #80 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ - જૈનધર્મ વિકાસ મહાન જોખમ ન ખેડવાની આગ્રહભરી વિજ્ઞપ્તિ હેવા છતાં, ચિતોડગઢનો પ્રતિઠામહોત્સવ પૂર્ણ કરવાની હૃદયમાં અતિ લાગણી હેવાના સબબે જીદગીની દરકાર કર્યા વિના પિષ સુદિ ૧૫ ના વિહાર શરૂ કરી; પિષ વદિ ૨ ના મેવાડ રાજ્યના માનીતા ધર્મસ્થાનક એકલીંગજીમાં પધારતાં, શારિરીક સ્થિતિમાં અસ્વસ્થતા વધતાં શિષ્ય સમુદાયમાં ચિન્તા વધી અને ઉદયપુર સંઘને શારિરીક સ્થિતિથી પરિચીત કરવા માણસ દ્વારા સમાચાર મોકલતાં, ઉદયપુરથી આગેવાને ઝડપી વાહનથી આવ્યા. જે સમયે આચાર્યદેવની સ્થિતિ ગંભીર બનતાં શિષ્ય સમુદાય તેમની ચારેબાજુ વીંટળાઈને સેવાના કાર્યમાં તલ્લીન બની ગયેલ હતા. આવી રીતે રાતના બાર વાગ્યા સુધિ તબીયત રહ્યા બાદ રેગે વધુ ઉછાળા મારતા, આચાર્યશ્રીએ વાર્તાલાપ બંધ કરી માત્ર વીર વીર વીરના ધ્યાનથી શાશનદેવના સમરણમાં આત્માને ઓતપ્રોત કરી દીધું. અને શિષ્ય સમુદાય આચાર્યશ્રીને કાયાની અનિત્યતાના સુચનરૂપ નિજામણું અને આરાધના કરાવવા લાગ્યા, આમ પાંચેક કલાક શાસ્ત્રોની વાણીનું શ્રવણ કરી પિષ વદિ ૩ ને બુધવારનાં ઉગમતા પ્રભાતના કાંઠાના સમય ક. ૫-૪૦ મિનીટે વીરવીર-વીર–ના ઉચ્ચારણના અંતિમ ધ્વનીને ઉગારના વાયુ વચ્ચે એકાએક શિષ્ય સમુદાય, ભક્તજને અને સકળ સંઘને ગમગીન બનાવી પૂજ્ય આચાર્ય દેવશ્રીને આત્મા દેહથી મુક્ત થઈ અલેપ થઈ ગયે. અને બધા શેકાગ્રસ્ત બન્યા. આ સમાચાર વાયુવેગે ઉદયપુર પહોંચતાં અનેક વંદે ઝડપી વાહનેથી એકલીંગજી આવી, આચાર્યદેવના શબને ઉદયપુર લઈ જવાની આજ્ઞા આપવા પન્યાસજીશ્રી મનહરવિજયજી અને પન્યાસજીશ્રી સંપતવિજયજીને વિજ્ઞપ્તિ કરતાં, પહેલા તે તેઓશ્રીએ બહુજ આનાકાની કરી, પરંતુ સંઘને અતિ આગ્રહ જોતા નિરૂપાયે અંતિમ કિયા વિધિ કરાવી, શબને એસરાવી સંઘને સેપ્યું. અને સંઘે ભક્તિપૂર્વક શબને અગ્ની સંસ્કાર કરવા માટે ઉદયપુર લાવતા હાથી પિળ પાસે જન જૈનેતરે અને મેસલીમ નરનારીઓના દે દર્શનાર્થે આવતાં, હજારે માણસની મેદની જામી ગઈ. રાજ્ય તરફથી પણ અનહદ ભક્તિભાવ દર્શાવવાથી સંઘે સોનેરી તાસની સેનેરી કળસ સહિતની માંડવી તૈયાર કરાવી, તેમાં આચાર્યદેવને પધરાવી, છુટા હાથે અનાજ અને રૂપાનાંણાના દાનનો વરસાદ વર્તાવતા, વાજીંત્રના ગુંજારવ સાથે જન જૈનેતર અને મેસલીમના પાંચેક હજારની ભરચક મેદની સાથે જય જય નંદા અને જય જય ભદાના પ્રચંડ ધવની સાથે રમશાન યાત્રા કાઢી, આહડ કે જ્યાં રાજ્યની જર્મશાનભૂમિ છે ત્યાં લઈ જઈ સુખડના કાણથી અગ્નિસંસ્કાર કરી, ઉદાસીન ભાવે શ્રાવકગણે નગરમાં આવી શાન્તિસ્તોત્ર સાંભળી વીરહ વેદનાની દુખ ભરેલી લાગણી સાથે સૌ પિતાપિતાના સ્થાને વિખરાયા. Page #81 -------------------------------------------------------------------------- ________________ સૌરાષ્ટ્રના નરરત્નોના કાર્યોની નોંધપોથી. ૧૮૩ :: , , , મહાવીરના યુગના ચમકતા મિનારા. આ સમાચારોને ઉદયપુર સંઘ તરી દેશાવરમાં નાકારા સંદેશા મોકલાતાં, આ મહાન શાનથંભ, વિદ્ધારક બાળબ્રહશારી મહાન વિભૂતિના સ્વર્ગવાસથી અનેક સ્થળેના સંઘાએ દેવવંદન, હડાળા, વિરહ વેદના વ્યકત સભાઓ ભરી ઠરાવ અને અલંકા મહોત્સવ અંગર જાઓ કરી સૌએ પિતાપિતાની ભક્તિભાવ ભરેલી લાગણી પ્રદર્શિત કરી, તે કાર્યોના સેંકડો સંદેશાઓ તાર અને ટપાલ દ્વારા આચાર્ય દેવના શિષ્ય શિષ્ય તરફ મોકલાવ્યા હતા. મેવાડ પ્રદેશના રીવાજ મુજબ અગ્ની સંકારથી થયેલી રાખને શ્રીસિદ્ધાચળ મોકલાવી તેને મહાન પવિત્ર શાય નદીમાં નખાવવામાં આવે છે. તે પૃથા મુજબ રાખને કેળા ભરતાં રાખના ઢગલામાંથી અખંડ શ્રીફળ નીકળેલ હતું. આ સમાચારથી અઢારે આલમમાં આચાર્યદેવની તપ અને ગુણોની પ્રશંસા થઈ રહેવા સાથે જનસમૂહનો ભક્તિભાવ ખૂબજ વો હતો. Page #82 -------------------------------------------------------------------------- ________________ EX જનધર્મ વિકાસ, Love of Holy highness. ww Pure ! Pure ! Pure ! your heart is pure, Born in the world for rising past memories; Left parent, happy jɔy, but fatch future joy, Jain flag is waving as the rising Sun. 4 With to find out your love and simpathy, Now my heart is dancing with fire; I am unlucky, unlucky, nothing to see you, Lost ! Lost ! Lost ! Lost ! forever. 8 Days are passed. remain your doing acts, Your idol looks in my playing dreams; Oh! what I have lost, Lost is lost, But with a smile on my lips and a tear in my eye. 12 Once touch to your face and said one word in my ear. I am won your love but unlucky for digest; You know how to fatch death at ending life, How shall I reach your wills and your acts. 16 Renew Jain Tamples, as Tarangaji and Girnarji, These are the living memories in India; Leading Jain Sashan in the way of heaven, Where nothing Born, death and old. 20 Mercy, Silent, gentle speech, playing in Sansar, Noble, power to find so many souls from wandring Sansar; Lead thy self and your Sandh to the heaven path, Lost Gold star, we are in dark on earth. 24 Fatching your love willing to reach your wills, How I climb to reach up your said thoughts; Fighting with sins, at the end of life, You ran away from us and we lost for ever. 28 Let me show your true path of heaven, Gods, and the litaratures of lord Mahavir; Trust in God, your wills, your paths and : You lead me from unhappy wandering Sansar. 32 Shantikumar Manibhai Shah, Page #83 -------------------------------------------------------------------------- ________________ જીવન પરાગ. ૮૫ તિર્થોદ્ધારક આચાર્ય દેવ વિજયનીતિસૂરીશ્વરજી જીવન પરાગ - લેખક-પં, મફતલાલ ઝવેરચંદ, જગતમાં સેંકડે મનુષ્ય ક્ષણે ક્ષણે જન્મે છે અને મૃત્યુ પામે છે પરંતુ જેના નામ અને પરિમાણની પણ ભાગ્યેજ કેઈ દરકાર રાખે છે. પરંતુ જેના જન્મ કરતાં મૃત્યુ જગતને અતિ સ્મરણીય રહે અને જેના મૃત્યુનું સ્મરણ થતાં માનવ તેના ઉપકાર ગુણ અને ઉપગિતાને લાભ ન લીધા બદલ પસ્તાય તે પુરૂષે સર્વ શ્રેષ્ઠ છે. - આચાર્યદેવ વિજયનીતિસૂરીશ્વરજી મહારાજ તેવા સર્વશ્રેષ્ઠ પુરુષ છે. કારણકે તે મુનિ હતા. આચાર્ય હતા. ઉપકારી હતા, સરળ હતા અને પૂણ્ય સ્મારકને ટકાવનાર હાઈ સ્મારકરૂપ હતા. ઉત્તમ પુરૂષની મુખ્ય ઉત્તમતા તે. "जब तुं आयो जगतमें तुं रोवत जग हाल . एसी करणी अब करो तुं हसत जग रोय.” । જ્યારે તું જગતમાં જન્મ પામે ત્યારે ઘરે પુત્ર થયે તેમ માની કુટુમ્બીઓ હસતા હતા, પરંતુ તું રડતું હતું. પરંતુ તું હવે એવી કરણી કર કે તું મૃત્યુ વખતે હસતે હોય અને કુટુમ્બીઓ અને જગત તને સંભારી રડતું હોય.” આચાર્ય મહારાજમાં ઉપરોક્ત ઉક્તિ યથાર્થ ઘટે છે કારણકે આજે તેમને વિરહ તેમના શિષ્યોને ગુરૂ મહારાજના અભાવથી તેમની ગુરૂતા શ્રાવકોને અને સંઘને જીર્ણોદ્ધાર તેમજ સામાન્ય જૈનધર્મના ઉદ્યોતક કાર્યોને ઉપાડી લેવાની તેમની વૃત્તિ યાદ આવી આંખ અશ્રુભીની થાય છે. આ તેમની પ્રથમ જીવન પરાગ. પ્રથમતે માનવજીવનની સાર્થકતાના ત્રણ પગથાર છે માર્ગોનુંસારિ, શ્રાવકજીવન અને સાધુજીવન. આચાર્યદેવ આ ત્રણ પગથારમાં સર્વોચ્ચ સાધુજીવનમાં વર્તનાર મહાપુરૂષ હતા. તંદુરસ્ત શરીર સુંદર આવડત અને સંસારની ગ્ય સગવડતા હોવા છતાં જેમણે. [અદે રોષ વોિ સુસંવો વિજ્ઞાન. આચારાંગ સૂત્ર] જગતને-સંસારને દુઃખથી ભરપુર અસાર અને અજ્ઞાનસ્વરૂપ મા, Page #84 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ જૈન ધર્મ વિકાસ. આવી માન્યતા આસન્નસિદ્ધ પુરૂષમાં જ પ્રગટે. કારણકે ભેગ અને ભેગના સાધના અભાવે માણસને તેની મુશ્કેલીમાં ધર્મ સાંભળતું નથી પરંતુ તે તે તે વસ્તુની પ્રાપ્તિમાં મૂચ્છિત થઈ વૈરવિધિ અને જીવન સર્વસ્વ હોમે છે. જ્યારે ભેગ અને ભેગના સાધનની વિદ્યમાનતામાં સ્વપર ભાવ ભૂલી મૂચ્છિત બને છે. સંસારને અસાર માનવામાં તેમના જીવનમાં એક જ વાત વારે ઘડીએ ઘૂમ્યા કરતી. . પ ___के अहं मासी केवा इओ ओ इह पेच्चा ! भविस्सामि " आचारांग सूत्र “કેણુ અને અહિં કયાંથી આવ્ય અને અહિંથી મારીને કયાં જઈશ” આ વિચાર જેના હૃદયમાં સ્કુરે તે માણસ ઓછી વસ્તુઓ કેમ સંતુષ્ટ થાય, પરિપૂર્ણ માનવ શું શું સાધી શકે? હું માનવી છું. હું શું શું સાધી શકું? અને શું શું ન સાધી શકું? આ માનવ શરીરથી હું કદાચ સારો પૈસો મેળવીશ. કદાચ ગામ અને સીમાડાના પ્રદેશમાં વ્યવહારદક્ષ ગણાઈશ. કદાચ સંસારથી લેપાઈ પુત્ર પૌત્રાદિક બંધનેથી વીંટળાઈશ. પરંતુ હું જે પરિપૂર્ણ માનવ દેહ પાપે. તે શાથી? અને હું ક્યાંથી અને કેવી રીતે આવ્યો? અને અહિં હું એવું શું કરું કે જેથી અહિથી પણ બલવત્તર વિકાસ સ્થાનને પામી શકું? આ પ્રશ્નોની પરંપરા સાથે જ હદયે ઉત્તર આપ્યો કે સંસારની વ્યવહારદક્ષતા સાથે જુઠ, માયા, વૈરવિધિ. ધનસંપ્રાપ્તિ સાથે અકલુષિત હૃદય, અહંતા, મારૂં તારૂં, અસંતોષ, પુત્રપૌત્રાદિના પરિવાર સાથે અંદગીભર અવિવેક દુઃખની પરંપરા, શેક વગેરેથી શું હું ઉન્નતતા પામી શકું? અને એમાં. 'महता पुण्यपुण्येन क्रीतेय कायता' મહાન પુણ્યથી મેળવી કાયરૂપ નાવને વેડફી નાખું? આ ન જ બને સાથેસાથે નવી કાર્યદિશા સુઝી અને તે એ કે ધર્મદિશા, તેમને માર્ગોનુસાર જીવન અને શ્રાવક જીવનમાં પિતાનું માનવ સર્વસ્વ હેમવું ઓછું લાગ્યું અને સાધુજીવન સ્વીકારવાદીલ લલચાયું ને તેમણે તે સ્વીકાર્યું. તેની રમણીય વિગત તેમના જીવનચરિત્રમાં છે. આ તેમની બીજી જીવન પરાગ. + + + સાધુ જીવનમાં પણ પ્રથમ એકજ માર્ગ નક્કી કર્યો, " पुरिसा तुममेव तुम मिले कि बहिमा मिणमिच्छसी" आचारांग - પુરૂષ તુજ તા મિત્ર છે. બહાર મિત્રને શું સે છે , Page #85 -------------------------------------------------------------------------- ________________ જીવન પરાગ. તેમણે જેને જેને પરિચય સાથે કે જેને પરિચય આપ્યો તે સહુને મિત્ર બનાવ્યા. એથી પરિણામ એ આવ્યું કે વડીલ બનનાર ગુરૂ સ્થાનીય મિત્રોએ તેમને મેગ્ય માર્ગ ચિંધી ઉન્નત દશાએ પહોંચાડયા અને શિષ્ય સ્થાનીય કે ભક્તસ્થાનીય મિત્રોને તેમણે ગ્ય બનાવી સીધા રસ્તે લાવવા પ્રયત્ન કર્યો. આથી ગુરૂસ્થાનીયમાં વિનયી નમ્રપાત્ર અને યોગ્ય તરીકે પંકાયા મિત્રસ્થાનીમાં ઉપકારી તારક તરીકે ગવાયા. આ તેમની ત્રીજી જીવન પરાગ. સાધુ જીવનમાં તેમણે આચારાંગ સૂત્રના. 'अणगारे उज्जुकडे नियागपडिवन्ने अमाय कुब्वमाणे वियाहि" માયા અને કપટ વિનાના બાજુ મુનિઓ હોય, એ શબ્દને રંગેરગ ઉતાર્યો. અને સરળ તરીકેની એમની પ્રસિદ્ધિ આજે જગવિદિત છે. ગમે તેવા કપરા અને ગુંચવણ ભરેલા પ્રશ્નમાં પણ માનત્યાગી સરળતાએ તેમને સાધુજીવનમાં ઉચ્ચતર સ્થાને લાવવામાં અગ્રભાગ ભજવ્યું છે. મુમુક્ષુઓને પિતાને ત્યાં આવવાના આકર્ષણમાં, ધનવાનેને ધન વ્યય કરવામાં એગ્ય સ્થળે લાવવામાં અને કપરી રીતે થાય તેવા ગીરનાર જીર્ણોદ્ધારને સાંગોપાંગ પાર ઉતારવામાં આ સરળતાએ જીવનના સમગ્રરાહમાં સફળતા અપાવી છે. જૈન સમાજને આવા સરળ મહાપુરૂષની. જરૂર ખેટ પડી છે, નિઃશંક છે. • - આ તેમના જીવનની થી જીવન પરાગ. 'जाए सद्धाए निकरवंतो तामेव अणुफालिय वियहित्तु विसोत्तिअं' भाचारांग જે શ્રદ્ધાએ દીક્ષા લીધી તેજ શ્રદ્ધાએ તેમણે જીવન સર્વસ્વ વીતાવ્યું છે. અહિંથી મરી મારે ક્યાં જવું જોઈએ” એ ધ્યેયને જીવન આગળ રાખી દીક્ષા લીધી અને એને પૂર્ણ રીતે પાર પાડવામાં દીક્ષાને સમગ્રકાળ. અને જીવનના અંતની ઘડી સુધીને પણ એજ વિચાર એમના જીવનમાં સદાકાળ હતે. આ પાંચમી પરાગ. પુપની પરાગ ન માપી શકાય તેમ તેમના જીવનની પરાગ આપણે ન માપી શકીએ. સમજી શકીએ ગ્રહણ કરી શકીએ ને લાભ ઉઠાવવા ધારીએ તેનો લાભ પણ ઉઠાવી શકીએ. Page #86 -------------------------------------------------------------------------- ________________ જૈનધર્મ વિકાસ. જૈન શાસનના મહાન વિભૂતિની અમૃતમય વાણીના ઉપદેશથી થયેલ પ્રતિષ્ઠા મહોત્સવની યાદિ. શ્રી ચિત્રકુટ જિનાલયની પ્રતિષ્ઠાનું દુષ્ય. શેઠ. નગીનદાસ મચ્છુભાઈના લેનનું દેરાસરની સુરત. શ્રી. સંખેશ્વરજી તીર્થની ભમતિની સ ખેશ્વર. શ્રી. શિતળનાથના દેરાસરની. ચાણમાં. શ્રી. ગિરનાર તીર્થની મુખ્ય ટુંક જુનાગઢ. શ્રી. રેવતાચલ તીર્થની ટુંકે અને ભમતિની. વાપીના દેરાસરની. વાપી. રૂપા સુરચંદની પોળના દેરાસરની. અમદાવાદ. શેઠ, કીશનલાલજી સંપતલાલજીના દેરાસરની. પિક-ફધિ. શ્રી. ચિતોડગઢના દેરાસરની. ચિતોડગઢ. (મેવાડ.) નેટ. આચાર્યદેવશ્રીની જીર્ણોદ્ધાર પ્રત્યે અનહદ ધગસ હોવાથી તેઓએ પિતાના જીવનના કાળ દરમિયાનમાં ગિરનાર, ચિતોડગઢ, તારંગાજી, કુંભારિયા આદિ તીર્થો અને અનેક ગામના જિનાલયે આદિનો જીર્ણોદ્ધાર કરાવવામાં અને આશાતના ટાળવામાં ભક્તજને પાસેથી ઓછામાં ઓછી દશેક લાખની રકમનો સદવ્યય કરાવેલ હશે. Page #87 -------------------------------------------------------------------------- ________________ મહાપુરુષે કા મહિમા. - महापुरुषों का महिमा ले. 'कुशलविजय'जी अहमदाबाद. _ महापुरुषां की महिमा कौन गा सकता है ? वे वस्तुतः भगवद् रुप ही होते हैं, बल्कि भवतापसन्तप्त जीवों के लिये तो उनको भगवान् से भी बढ़कर समझना चाहिये । संसार में मनुष्य भगवान् को नहीं देख पाते, उनके चरणों में उपस्थित होकर उनकी सेवा नहीं कर सकतें, उनसे साक्षात् उपदेश ग्रहण नहीं कर सकतें, उनके प्रत्यक्ष आचरणों और व्यवहारों को अपनी आँखों से देखकर उनका अनुसरण नहीं कर सकते, परन्तु महापुरुष तो मनुष्यों जैसे ही शरीरधारी और उन्हीं के जगत् में उनके सामने प्रत्यक्ष रहते हैं, इससे मनुष्य मात्र-चाहें तो उनसे पूरा. लाभ उठा सकते हैं। भगवान् हमारी आँखों से छिपे रहते हैं, परन्तु महापुरुष तो प्रत्यक्ष मूर्तिमान् भगवान् हैं। भगवान्ने स्वयम् यह स्वीकार किया है कि मुक्ति में और मेरे प्रेमी भक्तों में वास्तवमें कोई अन्तर नहीं हैं। जो मैं हूं सो वे हैं। और जो वे हैं सो में हूँ। "तस्मिस्तजने भेदा. भावात्,” भगवान् में और उनके भक्तोंमें कोई भेद नहीं है। वे भगवानन्के मूर्तस्वरूप हैं। उनके दर्शन, स्पर्श और भाषण की बात तो दूर रही, उनके स्वरूप और आचरणो के स्मरण मात्र से ही हृदयमें पवित्रता का सञ्चार होता है और मनकी गति बरबस भगवान् की और हो जाती हैं ! ऐसे महापुरुषों के प्रगट होने से ही भगवान् की लीलाका जगतमें विस्तार होता है। येही लोग प्रभुके सच्चे सन्देशवाहक और प्रतिनिधि होते हैं। जिस भूमि पर ऐसे महात्मा प्रगट होते हैं, वह भूमि पवित्र हो जाती हैं, जहां ये विचरते हैं, वह देश सद्ध हो जाता है. जहाँ ये निवास करते हैं। वहाँ का बातावरण पवित्र हो जाता है, जिन स्थानों में ये भगवदाराधन करते हैं वे तमाम पात कियों को पावन करनेवाले तीर्थ बन जाते हैं, जिस ग्रन्थको ये पढ़ते हैं, वह जगत का आदर्श धर्म ग्रन्थ बन जाता हैं। ये जो कुछ उपदेश करते हैं वही शास्त्र बन जाता हैं ये जैसा आचरण करते हैं । वैसा ही वहाँ के लोगों का आचार बन जाता हैं इनका प्रकाश इतना प्रखर होता हैं । कि दूर दूर तक पाप ताप रूपी अन्धकार नहीं रह सकता, आनन्द यौर शान्ति की शीतल प्रफुल्लतामयी चांदनी सर्वत्र छिटकी रहती हैं । जो इनके चरणों का आश्रय ले लेते हैं वे स्वयम् तेर जाते है और जगत को तारने वाले बन जाते हैं। जिस प्रकार अग्नि का आपाश्रय लेने पर शीत, भय और अन्धकार तीनों का नाश हो जाता है इसी प्रकार साधु महापुरुषों के सेवन से पाप, संसृतिका भय और अज्ञान आदि नष्ट हो जाते हैं। जलमें डूबते हुए लोगोंको जैसे नौका उधार लेती हैं वैसे ही इस भयानक संसार-सागर में गोते खाते हुए मनुष्यों के लिये आत्म वेत्ता और शान्तचित्त महा पुरुष परम अवलम्बन हैं। जैसे प्राणियोंका अन्न ही प्राण हैं, वैसे भगवान ही आत-दुखियोंका आश्रय हैं और परलोकमें जैसे धर्म ही मनुष्य का धन होता है, इसी प्रकार संसार-भयसे व्याकूल मनुष्यों के लिये सन्त महापुरुष Page #88 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ ही परम आश्रय होते हैं। आकाशमें उदय हुआ सूर्य मनुष्य को केवल बाह्य नेत्र ही देता है, परन्तु सन्त महापुरुष तो उसे ज्ञान रूपी अन्तरिक नेत्र प्रदान करते हैं। ऐसे महापुरुष सन्त जन ही देवता, बन्धु, सब के आत्मा और साक्षात् भगवान् के स्वरूप हैं। ये महापुरुष ही जगत् के आधार होते हैं और यही जगतरूपी आकाश की परम प्रकाशमयी उज्ज्वल ज्योति होते हैं, इनको त्यागमयी प्रतिमा सर्वत्र और सर्वथा वन्दनीय होती हैं। परम पूज्य श्रीमान् आचार्य महाराज विजयनीतिसूरीश्वरजी भी वर्तमान युग के ऐसे ही एक आदर्श महापुरुष थे। उनके जीवन पर जितना ही अधिक मनन किया जाता है, उतनी हो अधिक उनपर श्रद्धा-भक्ति बढ़ती हैं। आज भारतवर्ष के और जैन समाज के लाखों नर नारी उनके आदर्श चरित्र की पूजा करते हैं और उनकी महान् शिक्षा से लाभ उठा रहे हैं श्रीमान् आचार्य महाराज श्री विजयनीतिसूरीश्वरजीने जो कुछ किया और कहा, उसमें कही भी किसीकों कोई दिखावटकी बात नहीं दीख पडी। उनकी शिक्षा इतनी सरल और स्वाभाविक है मानो उनका हृदय ही पाणी बनकर सबके सामने आ जाता है। उसमें पाण्डित्य नहीं, पर अनुभवकी वह अनोखी छटा है जिसके सामने बड़ेबड़े पण्डित सिर झुकाने को बाध्य होते हैं । उसमें तर्क का जाल नहीं, पर वह ईतनी बलवति है कि बड़े से बड़े तार्किकको भगवद्भक्त बनने के लिये मजबूर कर देती हैं। बड़े ही आनन्द का विषय है कि भारती संस्कृति और साधनाके मूर्तिमान स्वरूप, वर्तमान विश्व के इन भादर्श महापुरुषका अठाई उत्सव मनाने का देश विदेश माहानुभाव पुरुष बृहत् आयोजन कर रहे हैं। आशा है सभी देश, जाति और धर्म सम्प्रदाय के लोग इस पवित्र अठाइ महोत्सव यथायोग्य रूपसे सम्मिलित होकर महापुरुष से प्रति अपनी श्रद्धाञ्जली अर्पण कर पुण्य के भागी होगें। विर નીતિ તુમ વચનમાં, આત્મ શ્રદ્ધા બહુવસી, ટુંક સમયની દેશનાં, ને તું મૂતિ ઉરે વસી, નેહાળ મૂતિ આપની, અંતરે પ્રગટ થતી, स्थान पासी पंय साधु, १४या 3रे पसी.... ગુરૂ તુજ ચરણમાં, હર હંમેશ વંદના કરું, નેહાળ ભાવ આપનાં, જેવાં ભાગ્યશાળી બનું, ગુરૂ વિના આ બાળનું, જન્મી હૃદય કંપે છે, स्था नाभि२ मा ३,२ ६२ ४४ बसे छ..... ભગવંત આજ્ઞા અનુસરી, ગામે ગામ વિહારમાં, સુણાવી વરની વાણી, નર નારી પ્રતી બોધતાં, કામી સંસાર કુપને, બચાવી આત્મ કુંભને, છેદી અઢાર પાપને, મોક્ષકા પંથે તે ચલે રચયિતા શાંતિલાલ Page #89 -------------------------------------------------------------------------- ________________ આચાર્યદેવના ગુણાનુરાગ. શ્રી તપગચ્છાધિપતિ આચાર્યદેવના ગુણાનુરાગ. સૂરીશ્વર-ધન્ય નિતી-ગુરૂ-રાયાઃ - જેને શાશન ધ્વજ-ફર કાયાઃ સૂરીશ્વર: સૂ-૧ પવિત્ર ભૂમિ સૌરાષ્ટ્ર કેરી, વાંકાનેર નગર સુખદાયા. સંવત એગણ, ત્રીશની સાલે, પિષ શુકલે જન્મ પાયાઃ સૂ-૨ માતા ચોથી બાઈ પિતા ફૂલચંદ, બન્ને જણ હરખાયા. પુણ્ય પ્રતાપે ઉચ્ચ કુળમાં જન્મ ધરી સુખપાયાઃ સૂ-૩ ગૃહસ્થાશ્રમની ઉચ્ચ કેળવણુએ જીવન ઉચ્ચ બનાયા.. તે ધર્મ તણા શુભ સંસ્કારે, સંસારકુ મીટવાયાઃ સૂ–૪ ત્યાગ સંયમની ભાવના ભાવી, દીક્ષામાં મન ભાવ્યા. શાશન કેરી સેવા કરવા, જેનાં ચીત્ત ઉલસાયા: સૂપ નાની વયમાં સંયમ સાધી, જ્ઞાન દીપક પ્રગટાવ્યા. બાળ બ્રહ્મચારી, સત્યના શોધક, જીવન જેને દીપાવ્યા: સૂ-૬ ગ્રામ નગરે વિહાર કરીને, કઈક આ બુઝાવ્યા. નેહ સરીતા જેના હૃદયે ઝરતી, કઈક આત્મા લેભાવ્યાઃ સુ-૭ ગીરનાર કેરી દેખી પરીસ્થિતી, મન જેનાં કચવાયા. આત્મશ્રદ્ધા સાચી જેની, જીર્ણોદ્ધાર કાર્ય ઉઠાયા સૂ-૮ ભક્તજનેના સહકાર સાથે, સારા ગીરનાર; શોભાયા. અનેક કષ્ટો સહન કરીને, કાર્ય અજબ બનાયાઃ સૂ-૯ સેવા ધર્મ ને પ્રધાન ગણીને, સપના નાવ ચલાવ્યાં. સહનશીલતાની અમોધ શક્તિએ, જનતાના દીલડોલાવ્યાઃ સૂ-૧૦ જ્ઞાન સાહીત્યની સેવા અનુપમ, પ્રચાર કરી સુખ ચહાયા. અનેક પાઠશાળા, શોભે આજે, અજ્ઞાની ને જ્ઞાની બનાવ્યા: સુ-૧૧ પાટણ, ચાણસ્મા,ને જામનગર, કુસંપ બીજ મીટાયા. સંપ સરિતા વહાવી બુદ્ધીથી, જેમાં સ્નાન સુંદર કરાવ્યા સૂ-૧૨ પતિત છને બેધ દઈને, શુદ્ધ ધર્મ બતલાયા. સ્થાનક વાસી સંતને, તે મુતી પૂજક બનાવ્યા: સૂ-૧૩ નામ નીતિ. જેનુ હદયજ નીતિ, નહીં ભીતી કેરી છાયા. કોધ નહીં જેને માન નહિ, જેને ગુણ લઘુતા ધરાયાઃ પવિત્ર ભૂમિ મેવાડ-કેરી, દેખી મંદિર દીલ કચવાયા. ગઢ ચીડના છદ્ધારમાં, હદય જેનાં મલકાયા " સૂ-૧૫ કઈક દાનવીર ગૃહસ્થ કેરા, ધન ચીતડે ખરચાયા. અજબ ભાવના હતી ગુરૂની, કાર્ય સફળ બનાયા ! Page #90 -------------------------------------------------------------------------- ________________ નિધર્મ વિકાસ, જીગર કેરી ધગશ મજબુત, મંદવાડે પટકાયા. .. તે પણ ભાવના સજીવ એવી, જ્યાં શાસન દેવજ સહાય: સૂ-૧૭ કાળ ગોઝારે એ પાપી, એકલીંગજીમાં અટકાવ્યા. સ્વર્ગવાસ ગુરૂને ત્યાં થતાં, સૌના ચીર ગભરાયાઃ સૂ-૧૮ વીગ ગુરૂનો સૌને સાલે, નયન અશ્રુ વહેવડાવ્યાં. '' કહે ભેગીલાલ ધન્ય ગુરૂને, જેને શાસન ધ્વજ ફરકાયાં: સૂ–૧૯ ગુરૂભક્ત. ભેગીલાલ રતનચંદ. કવિ. શ્રી શાસનપ્રભાવક મહાપુરૂષને અચાનક સ્વર્ગવાસ લેખકઃ સારાભાઈ જેસંગભાઈ શેર દલાલ. - મહા પ્રભાવશાલિ શ્રીરૈવતાચલ ચિતોડ વગેરે તીર્થોના ઉદ્ધારક, મહાપુરૂષ પરમ પૂજ્ય પ્રાતઃસ્મરણીય આચાર્ય મહારાજશ્રી વિજયનીતિસૂરીશ્વરજી મહારાજ વિ. સં. ૧૯૯૮ ના પિષ વદ ત્રીજે મેવાડ રાજ્યના એકલિંગજી ગામમાં અચાનક કાલધર્મ પામ્યા, તે વાત સાંભળીને સર્વેને હૃદયે શોક ગ્રસ્ત બને એ સ્વાભાવિક છે. કારણ કે દુનિયાદારીના નિયમ પ્રમાણે પિતાના વહાલા કુટુંબિજના વિરહ પ્રસંગે જ્યારે અનહદ શોક થાય છે. તે પછી જે મહા પુરૂષ ઘણાએ અપવિત્રાત્માઓને પવિત્ર બનાવીને, ઉન્માર્ગગામિ અને સન્માર્ગમાં જેડીને, ચતુવિધ સંઘને વિવિધ પ્રકારે મોક્ષમાર્ગની સાધનાને અનુકૂલ ઉપદેશ આપીને તથા મોક્ષમાર્ગના આરાધક બનાવીને અખંડ આત્મ સાધના કરી હોય, તેઓશ્રીના વિરહને સાંભળીને કરેલા ઉપકારો યાદ આવે અને તેવા દુર્લભ મહા પુરૂષ મળવા મુશ્કેલ છે, આવા વિચારે આસન્ન સિદ્ધિક ભવ્ય જીને આવે એમાં નવાઈ શી ! સ્વર્ગસ્થ આચાર્યદેવ શ્રીજૈનેન્દ્ર શાસનના પરમ ઉપકારક હતા, એટલું જ નહિ પણ ઘણુએ ભવ્ય જીને અને તેમાં પણ ખાસ કરીને બાળ વર્ગને જિનશાસનના પરમ ઉપાસક બનાવનારા હતા. તેઓશ્રીની વિદ્વતા, સમયસૂચક્તા, મિલનસાર, શાંત સ્વભાવ, તીવ્ર સ્વભાવવાળાને પણ સમજાવીને સન્માર્ગમાં ટકાવવાની પદ્ધતિ, નિરાભિમાનપણું, સરલતા, ક્ષમા વગેરે ગુણે પરિચિત વર્ગને ધ્યાન બહાર હોઈ શકે જ નહિ. આપણે તે મહાપુરૂષના ગુણે યાદ કરીને, તેમના તે ગુણેની સેવા કરીએ અને તેમના શિષ્યાદિ વર્ગને તેમના પગલે ચાલીને પરમ એક્તા જાળવીને શ્રીજિનશાસનની પરમ ઉલ્લાસથી સેવા કરવાની વિનવણી કરીએ એમાં જ ખરી ભકિત ગણાય. છેવટે શ્રીજિનશાસનના પસાયથી ભવિષ્યમાં આવા ઘણા જિનશાસનદીપક મહા પુરૂષ પ્રકટ થઈને શ્રી જિનશાસનને જયવંતુ બનાવે એજ શુભેચ્છા. Page #91 -------------------------------------------------------------------------- ________________ મહાન તપસ્વી આચાર્ય દેવશ્રીએ શ્રદ્ધાળુ શ્રાવક ગણના દ્રવ્યથી વહેતી મુકાવેલી જ્ઞાનાભ્યાસની પરબે. પાઠશાળાના અભ્યાસકેનું આચાર્યશ્રી સાથેનું દૃષ્ય. (૧) મોરખીયા ઈશ્વરદાસ અમુલખભાઈ બેડિંગ. રાધનપુર. (૨) જેના શ્વેતાંબર મૂર્તિપૂજક બડિગ. કાપરડાજી. (૩) શ્રી હેમચંદ્રાચાર્ય જન પાઠશાળા. પાટણ. (૪) શ્રી હેમચંદ્રાચાર્ય જેન લાયબ્રેરી. પાટણ. (૫) શ્રી વિજયનીતિસૂરિ જિન લાયબ્રેરી. અમદાવાદ, (૬) શ્રી પં. ભાવવિજયજી પાઠશાળા. રાધનપુર. (૭) શ્રી મેનાંબાઈ જૈન પાઠશાળા. રાધનપુર (૮) સાધુ સાધ્વી પાઠશાળા. પાલીતાણું. (૯) સાધુસાધ્વી પાઠશાળા. વિરમગામ. (૧૦) જીવરાજ ધનજી પાઠશાળા. પાલીતાણા. મેવાડની જૈન પાઠશાળા. (૧૧) હમીરગઢ. (૧૨) દેવગઢ. (૧૩) પુર. (૧૪) વાનીડ. ડબાસંગ પ્રદેશ જન પાઠશાળા. (૧૫) ચાંપા. (૧૬) નાગેડી. (૧૭) લાખાબાવળ. (૧૮) વસઈ. (૧૯) રાવલસર. (૨૦, નવાગામ. (૨૧) જોગવડ. (૨૨) મીઠાઈ. (૨૩) ગાંગવા. (૨૪) કજુરડા. (૨૫) ટીબડી. (૨૬) મેટા આંબલા. (૨૭) નાના માઢા. (૨૮) મોટા માઢા. (૨૯) દાંતા. (૩૦) ખંભાલીઆ. (૩૧) કબર વીસોતરી. (૩૨) સુખપર. (૩૩) રાસંગપુર. (૩૪) પડાણા. (૩૫) કાનાલુસ. (૩૬) સેતાલુસ. (૩૭) આરબલુસ. (૩૮) ડબાસંગ. (૩૯) રાફુદડનાની. (૪૦) ખીરસરા. (૪૧) ધૂણીઆ. (૪૨) હરીપર. (૪૩) ચંગા. (૪૪) ચેલા. (૪૫) કનસુમરા. (૪૬) ખારાલેરાજ. (૪૭) સુમરાતરધરી. શ્રી જિન પાઠશાળા. (૪૮) એકરાની. (૪૯) છોકરીઓની, સાદડી. Page #92 -------------------------------------------------------------------------- ________________ ૧૪ જૈનધર્મ વિકાસ, મના પરિચય. લેખક-શાંતિકુમાર પરમ પૂજ્ય આચાર્યદેવશ્રી વિજયનીતિસૂરિશ્વરજી મહારાજ વાંકાનેર ગામમાં જન્મ્યા હતા. બાળવયમાં કેળવણી અંગ્રેજી ચાર પાંચ ધોરણ સુધીની લીધી હતી. પિતાના ધાર્મિક સંસ્કારે સારા હતા, કેળવણી લીધા બાદ પિતાના આગ્રહથી વકીલને ત્યાં નેકરી કરતા હતા. આશરે અઢાર વર્ષની ઉંમરે પિતાની જાતે પિતાના આત્મ વિચાર, જન્મ મરણના ફેરા, યાધી, વ્યાધી, ઉપાધી, સારમાં ચેરાસી લાખ નીમાં ભટકવા પણું, દુઃખી, સુખી, રાય રંક, રેગી, નિરેગી, આવાં આવાં કલ્પનાના વિહારમાં ચડ્યા, વૈરાગ્ય રંગે રંગાયા. જ્ઞાનસરમાં જ્ઞાન જળ પીવા લાગ્યા, અજ્ઞાનરૂપી તીમિરને વાદળાની જેમ પવનરૂપી સંયમની ભાવના વાવા લાગી, તમબુદ્ધની જેમ નીતિસૂરિશ્વરજી ગૃહ, વાડી, ભેગવિલાસ છોડી ચાલી નિકળ્યા. કયાં જવું, કયે રસ્તે જવું, સંસારમાંથી નાશી છુટ્યા, પછી પિતાને હાથે, પિતે જાતે પિતાના વસ્ત્ર છેડી સાધુદિક્ષા વ્રત અંગીકાર કર્યું. કેટલો પ્રેમ, પ્રભુ મહાવીર આગમ શાસ્ત્રમાં ઝૂકી પડયા, વીર પંથે ચાલ્યા, થેડા દિવસ બાદ ડહેલાના ઉપાશ્રયવાળા રત્નવિજયજી મહારાજના શિષ્ય ભાવવિજ્યજી મહારાજના શિષ્ય તરિકે જાહેર થયા. નીતિવિજયજી ભણતાં ભણતાં આગમ, ન્યાય, વ્યાકરણ, આદી ને અભ્યાસ પિતાની દિક્ષિત દશ બાર વર્ષમાં જલદીથી પુરો કર્યો. સાધુમાં પિતે પિતાના સાથે ઘણાને રાખ્યા, ઘણાને દિક્ષા આપી, આટલે કાળ ગ, આટલા સાધુ આચાર્યો થયા, પણ નીતિસૂરિશ્વરજી જેવા કેઈ નહિ હોય, જેમને હાથે સ્થાનકવાશી પાંચ સાધુ મહાત્માને કે જેઓ વિશ ત્રિીશ, પાંત્રીસ વર્ષના સ્થાનક વાશી સાધુ હતા. તેઓને બેધ્યા, પિતાના બનાવ્યા, આ શું? જીવઉદ્ધાર, શાસનઉદ્ધાર, કે ધમઉદ્ધાર! પ્રભુ મહાવીરની જેમ ગૌતમ કે જે બીજા પંથના સાધુ કે જે હાર્યા, મહાવીર સાધુ બન્યા તેમ, નીતિસૂરિશ્વરે તેઓને શીવ * વરમાળા પહેરાવી. આ તે સાધુ પિતે સાધે, બીજાને સધાવે, પડતાને મોક્ષરૂપી કલ્યાણના માર્ગે દેરે. હાલમાં નીતિસૂરિશ્વરજી મહારાજના ઓગણીસ સાધુ છે. અને શિષ્યના શિષ્ય ‘ મળી એકસઠની સંખ્યા છે. મહારાજ નીતિસૂરિશ્વરજીને પરિચય જૈન સમુદાયથી અજાણ નહિ હોય. ગરિબ હોય કે તવંગર, રાગી કે દ્વેષી, તેઓ સૌને એક દષ્ટિએ નિહાળતા, પુછતાં પક્ષને જવાબ આપતા, નિરાશને નિરાશ નહિ બનાવતાં આશાવાદી બનાવતાં, સલાહ આપતાં, વૈરાગ્ય ભાવના વરસાવતાં, હર Page #93 -------------------------------------------------------------------------- ________________ પરિચય. હંમેશ કરૂણા, દયા અને પ્રેમની ઝડી વરસતીજ હોય, દુશ્મનને કદાપી કટુ વચન નહિજ કહેતા, ગમે તે જાય તેને બોલાવતા, પૂછતાં, આશ્વાસન આપતાં, દરરોજ હસતા મુખે નજરે દેખવામાં આવતા, ક્રોધ જવાળાને અંતરમાં સ્થાન હતુંજ નહિ. શાંત, દાંત, તપસ્વીની મૂતિની જેમ જન જગતને પ્રિય હતા. નીતિસૂરિકવરજી મહારાજાએ ઘણું પાઠશાળા ઘણાં શહેરોમાં ઉઘાડી. જેના બાળકને જૈન જ્ઞાનશાળામાં જૈન જ્ઞાન આપતાં, મારવાડ, મેવાડ કાઠીયાવાડ, ગુજરાતમાં ઘણું શહેર અને ગામડામાં પાઠશાળાઓ સ્થાપી. તેમને જ્ઞાનને ઘણે શેખ હતો, બીજી બાજુએ ગીરનાર, ચિતડ, તારંગા જેવાં તીર્થની સેવા કરી તીર્થોદ્ધાર કર્યો, જુનાં દેરાસરે નવા કરવા, તીર્થોદ્ધાર, જીર્ણોદ્ધાર તેમના હાથે ઘણા શહેરોમાં થયેલ છે. તેમણે આખી જીંદગી તીર્થોદ્ધાર, જીર્ણોદ્ધાર અને જ્ઞાનવૃદ્ધિ કરવામાં જ ગાળી છે. તેઓ કીતિના લાલી ન હતા, તેઓ નામના પૂજારી ન હતા. ફક્ત નીતિસૂરિશ્વરજી મહારાજ વીરસાશન સુધારક હતા. તેઓ જ્ઞાન, ધ્યાન અને તપનાં જળમાં હર હંમેશ સ્નાન કરતાં, જ્ઞાનરૂપી સાગરમાં ચારિત્રરૂપી નૈયા ચલાવતા. નીતિસૂરિશ્વરજી મહારાજે દીક્ષા લીધા બાદ, અનેક સાધુ બનાવ્યા, તીર્થોદ્ધાર ક, જુનાં જીણું દેરાસરોનો ઉદ્ધાર કર્યો, ગામે ગામ વિચરતાં ઘણું જીને બોધ આપતાં અનેક સારાં કામ કરવા સત્વર કેડ બંધાવતાં, પોતે પિતાની ક્રિયામાં મશગુલ રહેતાં. પિતે અંતિમ સમયે ચીતડગઢને જીર્ણોદ્ધાર કર્યો. ચીડ પ્રતિષ્ઠા કરાવવા જવા તૈયાર હતા, ઘણુ બીમાર, ચાલી શકે તેમ ન હતા, ઉઠવા બેસવાની શક્તિ હતી નહિ છતાં પણ ચિતડ જવા પ્રયાણ કર્યું. કેટલી ધગસ ? કેટલો પ્રેમ ? પરમ ઉપકારી, વૈરાગી, શાસન નાયક, પતિત પાવન એવા નીતિ સૂરિવરજીને પ્રેમ મારા જેવા ઉપર ઘણે હતા. તેઓ સુખદુઃખની વાતો સાંભળતાં, સાચી સલાહ આપતા, વૈરાગ્ય ઝરે હર હંમેશ વહેવડાવતાં, તેમની ભક્તજને પ્રત્યે બહુજ લાગણી હતી. તેઓ માન અપમાનની ગણના નહિ કરતાં પિતાની ફરજ અદા કરતાં, પિતે એક સ્થાને નહિ રહેતા ગામે ગામ વિચરતાં, શિષ્યોને જુદિ જુદિ જગો ઉપર મોકલતાં, સારા માસ્તરે, અને સંસ્કૃત શિક્ષકની પરિક્ષા કરતાં તેમજ ઘણુ મનુષ્ય ઉપર ઉપકાર દષ્ટિએ જોતાં, તેઓ ધર્મ, ને સત્યને મારગ પ્રથમ ગ્રહણ કરતાં, પણ પિતાને સ્વાર્થ ન જોતાં, પિતે પિતાને વિશ્વાસ જેન જનતાને અર્પણ કરતા ગયા. એક દિવસે, ઉદયપુરથી વિહારમાં સ્વર્ગવાસ થે, ઉદયપુરવાસી સ્ત્રી, પુરૂષ, સાધુ, સાધ્વીનાં આંખમાં અશ્રુધારા વહેવા લાગી. જૈન શાસનમાંથી એક રત્ન ઉડી ગયું. સકલ સંઘની આંખમાંથી જળધારા વરસતી રહી. # શાંતિ. શાંતિ. * શાંતિ. Page #94 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ જૈનધર્મ વિકાસ. શાસનદારક આચાર્ય ભગવંતના તપપુષ્ટિના વક્તવ્યથી ભાગ્યશાળીઓએ કરાવેલા ઉપધાન તપની યાદિ. સિદ્ધપુર ૧ શ્રી. સિદ્ધપુર સંઘ. ૨ શા. નગીનદાસ વધુભાઈ, ૩ શ્રી. રાંદેર સંઘ. ૪ શા. પ્રેમચંદ મુળજીભાઈ રાધનપુરવાળા. ૫ મસાલીયા બેડીલાલ સોભાગ્યચંદ. ૬ શ્રી. વીશનગર સંધ. ૭ શ્રી. વીજાપુર સંધ. ૮ શ્રી. વિરમગામ સંઘ. ૯ શા. કાળીદાસ મલીચંદ. ૧• શા. છગનલાલ ઈચ્છાચંદ. ૧૧ શા. જીવરાજ ધનજીભાઈ કોચીનવાળા. ૧૨ શ્રી. મોરબી સંધ. ૧૩ શ્રી. ભાભેર સંઘ. ૧૪ શેઠ, ચુનીલાલ ખુશાલદાસ. ૧૫ શેઠ ફોજમલજી વડનગર, રાંદેર. પાલીતાણા રાધનપુર. વિશનગર. વિજાપુર. વિરમગામ. અમદાવાદ, પાલીતાણા, મેરબી. ભાભર. અમદાવાદ, સીવગંજ, Page #95 -------------------------------------------------------------------------- ________________ આચાર્ય વિજયનીતિસૂરીશ્વરજી મહારાજનું વક્તવ્ય. ૧૯૭, ૧૬ શેઠ. કીશનલાલજી સંપતલાલજી. પિકણુ-ધિ. ૧૭ શા. વાડીલાલ છગનલાલ વાયવાળા. અમદાવાદ ૧૮ શા. વાડીલાલ હઠીસંગ સીપરવાળા. પાલીતાણું, ૧૯ શા. વાડીલાલ પુનમચંદ. રાધનપુર. ર• શ્રી. ઉદયપુર સંધ. ઉદયપુર. ' ૨૧ શેઠ. મગનલાલ ઠાકરસીભાઈ અમદાવાદ. ૨૨ શેઠ. જવાનમલજી હઝરીમલજી. વાંકલી. નોટ.—આ ઉપધાન તપ મહોત્સવમાં આરાધના કરાવનાર અને આરાધકેએ મળી આશરે પાંચેક લાખને સદ્વ્યય કરેલ હશે. આચાર્યશ્રી વિજયનીતિ સૂરીશ્વરજી મહારાજનું વ્યક્તિત્વ લેખક-પ્રભુદાસ બેચરદાસ પારેખ ક્રિોદ્ધારક પન્યાસજી મહારાજશ્રી સત્યવિજયજી મહારાજની પચાસ પરંપરામાં થયેલી પ્રસિદ્ધ વ્યક્તિઓની નામાવલીમાં આચાર્યશ્રી વિજયનીતિસૂરીશ્વરજીનું પણ સ્થાન મહત્વનો ભાગ ભજવી ગયેલ છે. ગીતાર્થ પરંપરા પ્રાપ્ત શાસન સામાચારીઓ અને એકંદર શાસનના લાભાલાભની ફરજ આચાર્ય પરંપરા ઉપર હતી. તે કરતાં પણ વિશેષ વચલા કાળમાં પન્યાસ પરંપરાએ બજાવેલી હેવાનું આપણે ઈતિહાસથી જાણી શકીએ છીએ. . . . જે કે પિતાના સમયમાં આચાર્ય શ્રી વિજયનીતિસૂરીશ્વરજી મહારાજને છે. ફરજ બજાવવાના સંપૂર્ણ સંજોગે અનુકુળ રહ્યા નથી. છતાં તેમણે તે વાતને પિતાના ધ્યાન બહાર રાખી ન હતી. તેને માટે તેમણે તક મળતાં મળતાં કરવામાં જરા પણ ઉપેક્ષા સેવી નથી. છેલ્લા પચ્ચાસ વર્ષમાં જૈન શાસનની સામે જે જે કપરા અને વિચિત્ર સજેગે ઉપસ્થિત થઈ ગયા છે, તથા અંદર અંદર જે હરિફાઈ અને શાસનના વહીવટમાં ડાળપણના સો રહ્યા કર્યા છે. તેવી સ્થિતિમાં તેમણે બધું સુવ્યવસ્થિત રહે, તે માટે યથાશય પ્રયત્નો કર્યા છે. જો કે આ વસ્તુ ખાસ જાહેર નથી. પરંતુ તેમના જીવન પ્રવૃત્તિના સૂક્ષમ તને અભ્યાસ કરતાં આ વસ્તુ વિશિષ્ટ રીતે તેમનામાં જોવામાં આવેલી છે. બાદ છ ધર્મ પ્રાપ્તિ કરે, અને પ્રાપ્તિ કરી હોય તે બરાબર ટકી કેમ, Page #96 -------------------------------------------------------------------------- ________________ સધી માસ રહે, તે આંતર ભાવનાથી દરેકનું ખમી ખાવાની, દરેકને માઠું ન લાગવા દેવાની, અનુકુલ વૃત્તિ રાખવાની, જાતે સહન કરી લેવાની, દરેકનો સંગ્રહ કરવાની તેમનામાં વૃત્તિ હતી. નહીં કે અણસમજ કે નબળાઈથી હતી. જાણવા છતાં બીજાના દે, બીજાનું પિતાની તરફનું વર્તન ગળી જવું, વગેરે ધર્મ માટેના અનુકુલ પ્રતિકૂલ સંજોગોને ધ્યાનમાં લઈને હતું. સહન કરવામાં અવશ્ય સ્વપરને લાભ થાય છે. આવી જાતની સ્પષ્ટ માનસિક સમજથી મોટું મન રાખવામાં આવતું હતું. એ ઘણી વખત ખાનગી વાતચીતથી સમજવામાં આવેલું છે. આ ઉપર માનવ સુલભ નિર્બળતાઓ તેમાં ન હોય, કે નહોતી એમ કહેવાને બિકુલ આશય નથીજ. આવાજ મોટા મનથી વૃદ્ધ ગુરુની સેવા, ગમે તેવા સ્વભાવના શિષ્યાદિકને પિતાની પાસે સાચવીને મર્યાદા બહાર થવાને કે પડિ જવાને ઉત્તરોત્તર સંભવ ન પ્રાપ્ત થાય, તેથી ખબરદારીથી સહન કરી લેતા હતા. એટલું જ નહીં પરંતુ વડિલ તરીકેની પોતાની સત્તા અને અધિકારને ક્ષણભર બાજુએ રાખીને, પણ બીજા છ માટે કપરી તક સંભાળી લઈ સ્થિર કરવાના દાખલા તેમના જીવનમાંથી મળી શકે છે. - આચાર્યશ્રીએ વૈરાગ્ય વાસિત થઈને યુવાવસ્થામાં પ્રવેશ કરતાં પહેલાં જ આરંભ દીક્ષા સ્વીકારી હતી. તે સમયમાં તેમના કુટુંબીજને સગાં વહાલાંઓ સામાન્ય રીતે પિતાની આજુબાજુના સમાજમાં પ્રતિષ્ઠિત અને આગળ પડતા હતા. છતાં પિતાને હાથે દીક્ષા લઈને અમુક સમય સુધી ગામડામાં છુપા રહી ધીરજ કેળવવાના દાખલાથી તેમની તે વખતની તાલાવેલી કેવી હશે! તેનું અનુમાન તેના યશસ્વી જીવન ઉપરથી આપણે કરી શકીએ છીએ. યુવાવસ્થાની તેમની શાસન સેવાની ધગશ જાણીતી છે. જેને ધર્મ પમાડવા જાતે ગોચરી જતાં અને બાળકો તથા યુવક યુવતિઓને તે વખતે મંદિર ઉપાશ્રયના પરિચયને સરળ અને શક્ય બોધ આપતા હતા. એવી રીતે જેઓને શરમથી પણ દહેરે ઉપાશ્રયે આવતા કરેલા તેમાંના ઘણા ખરા પાછળ સારી નામાંકિત ધાર્મિક વ્યકિતઓ થઈ છે. અને તે તે કુટુંબમાં ધાર્મિક વારસા ટકી રહ્યા છે. વચલા વખતમાં ફેશન, શિક્ષણ, અને વિલાસી વાતાવરણના વખતમાં કંઈક યુવકે દહેરા ઉપાશ્રયની ઉપેક્ષા કરતા થઈ ગયેલ હતા. પરંતુ યુવાનીમાં આવ્યા પછી તે તદ્દન બેદરકાર બનેલા હતા, છતાં બાલ્યાવસ્થામાં ઉપદેશ આપેલા તેની શરમથી ફરી પાછા દહેરા ઉપાશ્રયમાં ખેંચી લાવી ધર્મમાં સ્થિર કર્યાના દાખલા છે. તેમની આવી છુપી અને મુંગી ઘણીએ શાસન સેવાઓ છે. એ ઉત્સાહના પૂરમાં તે પોતાના જમાનાની એક પ્રતિષ્ઠિત અને આગળ પડતી વ્યક્તિમાં ગણાયેલ છે. શિષ્ય સમુદાય પણ બહોળો મેળવી શકેલ છે. શ્રીગિરનાર, ચિત્રકૂટાદિ તીર્થોના જીર્ણોદ્ધારાદિક કાર્યમાં તેમને ફાળે અસાધારણ Page #97 -------------------------------------------------------------------------- ________________ આચાર્ય વિજયનીતિસૂરીશ્વરજી મહારાજનું વક્તવ્ય ૧૯ છે. તે ઉપરાંત તારંગાઇ, કુંભારીયાજી તથા બીજા નાના મોટા ઘણું તીર્થોની ઉજવળતામાં તેમને ફાળે અદશ્ય છે તેમના જીવનમાં તીર્થો અને મંદિર તથા છ ધર્મમાં સ્થિર કેમ રહે. વગેરે ચિતાને મુખ્ય સ્થાન હતું. તેથી વારંવાર આણંદજી કલ્યાણજીની પેઢીને આગેવાને સાથે એ બાબતની વાટાઘાટમાં ઉતરતા હતા. આચાર્યશ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજથી તેમને એ બાબતમાં બીજો નંબર હતું. તેમને કેટલો સહકાર મળતો હતો. અને કેટલે તે મળતું તે બાજુએ રાખીયે, પરંતુ તેમના લક્ષ્યમાં તે કેન્દ્ર તરીકે હતું. પિતાની શક્તિ પ્રમાણે સહકાર મળે કે ન મળે તે પણ પોતાની રીતે કર્યો જતા હતા, તેમાં તેમને કેટલી સફળતા મળતી કેહતી મળતી તે બાજુએ રાખીએ, પણ તેમાં તેમની ખેલના નહી જ થઈ હોય, એમ કહેવાને પણ આપણે કદાચ તૈયાર ન થઈએ પરંતુ તેમની એ બાબતની અસાધારણ ધગશ હતી, અને બનતું કરી છુટવામાં અનુપેક્ષા હતી. એટલુંજ કબુલ કરવું મહત્વનું છે. શાસન સેવાને પ્રવાહ અખંડ વહે, અને સારામાં સારી પ્રભાવના કરે, તેવા પ્રકાશવંત મુનિ મહાત્માઓ બહાર આવે. તેવી તેમની હમેશની ભાવના રહ્યા કરતી હતી. અને તે ખાતર યથાશક્ય અનેક પ્રયાસ કર્યા જ કરતા હતા. પરંતુ સંજોગોએ અમુકજ પ્રમાણમાં ફળ આપ્યું છે. જે તેમના જીવનમાં માનસિક અસતેષ હતું. અને ઠેઠ સુધી તે મનમાં રહી જવા પામ્યો છે. મારી સાથેની ખાનગી વાતચીતમાં જ્યારે જ્યારે પ્રસંગ પડતા ત્યારે, અને છેલ્લામાં છેલ્લી તક વખતે પણ આજ ઝંખના ખાસ જોવામાં આવેલ છે. જો કે પાછળના વૃદ્ધાવસ્થાના કાળમાં કાંઈક માનસિક ઢીલાશને અંગે દરેક પ્રકારને ઉત્સાહ ધીમે પડે જ હતા. પરંતુ તેમની ભાવનાએ જવલંત હતી. જન્મવું અને મરવું તથા કોઈને કોઈ કામ કરવું એ તે મનુષ્ય માત્રને માટે નહી પરંતુ પ્રાણી માત્રને માટે સર્વ સામાન્યજ છે. પરંતુ વિશ્વના હિતમાં જીવનની જે વિશિષ્ટતાઓ એ નૈધવા લાયક ફાળો આવ્યો હોય છે. તેને જ સંગ્રહ ઉપયોગી થાય છે. એ વસ્તુને લક્ષ્યમાં રાખીને તેમના જીવનની મુખ્ય વિશિષ્ટતાઓને સંક્ષેપમાં નિર્દેશ કર્યો છે. ગીતાર્થ પરંપરા પ્રાપ્ત પૂર્વપુરૂષની સામાચારીને વારસો ઉત્તરોત્તર ઉત્તરાધિકારીઓના ટકાવવા અને લંબાવવા સાથે અનંત જીવોને કલ્યાણ સાધવાના અપૂર્વ સાધનરૂપ શ્રી જૈનશાસનની, તેના સાધનોની, સેવા અને અનેક જીવે તેને લાભ ઉઠાવે એ ભાવના હૃદયમાં રાખી, યથાશક્તિ સાચા દિલથી યશ અપયશની ઉપેક્ષા કરીને ઘણા અંશે નિષ્કામ ભાવે પ્રયત્ન યથાશક્તિ કરી છુટનાર, હાલના દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવના સંજોગેમાં શાસનના સ્તંભરૂપ એક Page #98 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ જૈન ધર્મ વિકાસ આગળ પડતી વ્યક્તિ તરીકે આપણે આચાર્યશ્રી વિજયનીતિસૂરીશ્વરજી મહારાજને પણ ઓળખી શકીશું. તે ગુણને લીધે તેમને ભાવવંદન કરી આત્માના મહાજીવનમાં પ્રગતિશીલ તેમના આત્માને શાંતિ ઈચ્છીશું. વિશેષમાં આપણે આશા રાખીશું કે તેમના વિશાળ શિષ્ય સમુદાયમાંથી તેમની ભાવના અને પ્રયત્નોને આગળ વધારનાર કે પૂર્ણ રૂપે સફળ કરનાર નીકળી આવે. અથવા છેવટે ભવિષ્યમાં પણ શાસનમાં તેવી વ્યક્તિઓ નિકળી આવે. તેવા પિતાના પ્રયત્ન ચાલુ રાખશે. અને પોતાના વડિલેની કિર્તિ ઉજજવળ બનાવવા ખાતર પણ પિતાના પ્રયાસને વિશેષ ઉજજવળ બનાવશે અને રાખશેજ. વીરશાસનના સાચા પ્રચારક, જનયુગના ઝગમગતા, સિતારા, તિર્થોદ્ધારક, સમાજોદ્ધારક, જ્ઞાને દ્ધારક, સેવાભાવી, આચાર્યદેવશ્રી વિજયનીતિસૂરિશ્વરજી મહારાજ શિષ્ય પ્રશિષ્યો અને PRE WERE ! * ક રત રસ ન હ, પાલીતાણું સેવા સમાજના સભ્ય સાથે. Page #99 -------------------------------------------------------------------------- ________________ આચાર્ય વિજયનીતિસૂરીશ્વરજી. ૨૦૧ આચાર્ય વિજયનીતિસૂરિશ્વરજી. લેખક-ઝવેરી મુલચંદ આશારામ. બાળ અવસ્થામાં વ્યવહારીક અને ધાર્મિક જ્ઞાનની ઉપાસના કરી. પરંતુ જીવનનું વહેણને ધામિકજ્ઞાનની ઉપાસના તરફ વહેતું રહ્યું. પરિણામે અનેક ઉપાધિઓથી ભરેલા, સાંસારીક જીવન અને સાધુ જીવન વચ્ચેનો ભેદ એમને સમજાય. અને જીવનને રંગ ત્યાગી જીવનના રંગે રંગાવા માંડ્યો. કુટુંબી જનોએ એ ત્યાગી જીવનના રંગને ઝાંખે કરવાના પ્રયાસ શરૂ કર્યા. પરંતુ સાધ્યને સિદ્ધ કરવા પાછળની એમની તમન્નાએ, એ બધા અંતરાને વિખેરી નાંખ્યા. પરિણામે. સૌરાષ્ટદેશ, વાંકાનેર શહેર, શ્રીમાળી જ્ઞાતિ, ફૂલચંદભાઈનું કુળ અને ચેથીબાઈની કુક્ષીને આપણે નિહાલચંદભાઈએ ઉજળાં કર્યાં. સંવત ૧૯૪૯ ના અસાડ સુદી ૧૧ ને સોમવારે, અનેક આળ પંપાળથી ખરડાએલા, સંસારીક વસ્ત્રોને ઉતારી સાધુને વેશ ધારણ કર્યો. ગુજરાત અને મહેરવાડા વચ્ચે દેહદના ઉધ્યાનમાં આમ્રવૃક્ષની છાયા નીચે, આ સંસાર ચક્રની દેહદમાંથી સંસારી જીવનની હદ વટાવી સ્વયં સાધુ જીવનની ઉંચી હદમાં પગલાં માંડ્યા. અને એ હવે નિહાલચંદભાઈ મટીને મુનિ નીતિવિજયજી થયા. અને ગોહન, તપશ્ચર્યા અને જ્ઞાનની ઉપાસના કરતાં કરતાં, અનુક્રમે પન્યાસ, અને આચાર્ય વિજયનીતિસૂરિશ્વરજી થયા, - પવિત્ર સાધુજીવનની પ્રત્યેક ક્ષણ એ ત્રણે શાસનના હિતાર્થે વાપરવા માંડી. એ મહેરવાડા જાય, ત્યાં ધ્વજાદંડ ચઢાવવાની પ્રવવી શરૂ થાય અને એ સિદ્ધપુર પધારે ત્યાં, ઉપપ્પાનની ક્રિયા શરૂ કરાવે. એમને ખબર પડે કે ગુમાન વિજ્યજી માંદગીના બીછાને પડ્યા છે. તે તે તેમની વૈયાવચ્ચ કરવા અમદાવાદ દેડી જાય. એમને કેઈ આવીને કહે કે મહારાજ, મારી ઈચ્છા સંઘને લઈને સિદ્ધાચળ યાત્રાર્થે જવાની છે. ત્યાં તો એ તિર્થનું મહાત્મ સમજાવવા માંડે, અને તેના ઉત્સાહને પ્રેરણા આપે. સાથે સંઘમાં પધારે અને એની ભાવનાના રંગ ઘેરા કરી મુકે. એ પાટણ પધારે અને એમને જણાય કે, અહીં શ્રાવકેમાં કુસંપ પ્રવૃતી રહ્યો છે. ત્યાં તે કલેષના માઠા પરિણામ દાખવવા, એમની અમૃતસમી વાણી વહેવા માંડે, અને એ કલેષ અને કુસંપની આગ બુઝાઈ જાય. એ આઈ તપની તપશ્ચય વડે કમને તપાવવા માંડે. સંસારીક પીતા દર્શનાર્થે આવે મને જોઈ એમને પુત્ર મોહ ઉછળી આવે, એ શાનમાં સમજી જાય, અને સંસાર Page #100 -------------------------------------------------------------------------- ________________ જનધર્મ વિકાસ વિચીત્ર ઘટનાઓ. અને જગતના નાશવંત પદગલીક ભાવના ભેદ સમજાવવા એમની વાણી વહેવા માંડે. એ સીપોર પધારે અને શ્રાવકે ઉદયાપનના મહાત્સવ માંડે. એ વડનગર પધારે અને ડગુમગુ થતી શ્રાવકની ધર્મશ્રદ્ધાને સ્થિર કરે, એમની વાણીએ સંસારીક જીવો તેમની પાસે સાધુ જીવનની ભીક્ષા અથે દોડી આવે, એમની યોગ્યતાને એ તપાસે અને યંગ્ય પાત્રોને એ સાધુને વેશ પહેરાવે. - હવે તે એ માળવાના લાંબા વિહાર શરૂ કરે. એ ધાર, માંડવગઢ, રાજગઢ અને ઈંદેર જેવા દુર દુરના નગરના વિહાર કરવા માંડે. માસકલ્પની તપશ્ચર્યા આદરે. એમના તપ અને ત્યાગ સ્થાનકવાસી સમાજમાં મુતિપુજાની ભાવના જાગૃત કરે. એ ઉજેણું નગરીમાં પધારે ત્યાં શ્રાવકે ઉધ્યાપન મહત્સવ શરૂ કરે. એ અમદાવાદ પધારે ત્યાં ઝવેરી છેટાલાલ લલ્લુભાઈને સિદ્ધાચળની યાત્રાએ સંઘને લઈને જવાની ઈચ્છા થાય, એ એમના ઉત્સાહને વધારે અને સંઘમાં સાથે પાલીતાણા પધારે. ડહેલાના ઉપાશ્રયને જ્ઞાન ભંડાર જુવે અને તેના જીર્ણોદ્ધાર અને વ્યવસ્થિત પુસ્તકની શેઠવણનું કામ શરૂ કરાવે. એ સુરત લેનના દેરાસરના પ્રતિષ્ઠા મહોત્સવમાં પધારે. એ શ્રીભગવતી સૂત્રના પેગ કરે, એમને ગણી પદ આપવાને સમારંભ શરૂ થાય. ત્યાં તે શનાભાઈ શેઠ ભોયણ તિર્થમાં ઊધ્યાપન મહોત્સવ શરૂ કરવાનું આમંત્રણ લઈને આવે ને ભોયણી પધારે. ત્યાંથી એ પાલીતાણું પધારે અને એમને પન્યાસ પદવીને વાસક્ષેપ નખાય. અને ત્યાંથી ગીરનાર તિર્થની યાત્રાએ પધારે. એમને નિહાલચંદભાઈ મટીને મુનિ નિતીવિજયજી થયાને આજે બાર બાર વરસના વાણા વીતી ગયાં છે. બાર બાર વરસે એ જન્મભૂમીમાં પન્યાસશ્રી નીતિવિજયજી થઈને પધારે છે. કુલચંદભાઈ અને અન્ય શ્રાવકે ચતુર્થવૃત અંગીકાર કરે છે. અહીં સ્થાનકવાસી કેન્ફરન્સનું અધિવેશન ભરાય છે. એમની વાણી સ્થાનકવાસી ભાઈઓમાં મુક્તિ પુજાની ભાવના જાગૃત કરે છે. ત્યાંથી એ કાઠીઆવાડના મોરબી આદી ગામોમાં વિહાર કરતા, રાજકોટમાં ચોમાસું કરે છે. અને ત્યાંથી એ સંઘ સાથે સિદ્ધાચળની જાત્રાએ પધારે છે. એમના અનેક નાના મોટા ધાર્મિક કાર્યો અને વિહારની પુરી વીગતોની નોંધ લેતા લેખનું કદ ખુબજ વધી જાય તેવા ભયને લઈને તેમના હવે પછીના જીવનના મુખ્ય મુખ્ય કામોની નેધ લઈને લેખને સમાપ્ત. કરીશ. એમની વૈરાગ્યથી નીતરતી વાણીને વશ થઈ અનેક મનુષ્ય તેમની પાસે દિક્ષાર્થે આવતા, એમની યોગ્યતાની તપાસ કરતા અને ચગ્ય પાત્રોને દિક્ષા આપતા. જીર્ણ પુસ્તકોના ભંડારો અને એ માટેની શાવકૅની અને સાધુઓની બેદરકારી જોઈ એ ખૂબ જ ચિન્તાશીલ હિતા અને એ માટે એ ઉપદેશ આપતા અને તે કાર્ય માટેની પ્રવૃતી શરૂ Page #101 -------------------------------------------------------------------------- ________________ આચાર્યશ્રી વિજયનીતિસૂરીશ્વરજી. ૨૦૩ કરાવતા. એ સાધુઓને જ્ઞાનાભ્યાસની જરૂર જુવે અને સાધુસાધ્વી પાઠશાળને ઉપદેશ આપે અને એમની વાણીથી ઉત્સાહીત થઈ ઝવેરી. ઉજમશી વીરચંદ રૂ. ૧૫૦૦૦) નું દાન એ કાર્ય માટે કરે. એ સિદ્ધાચળના મુંડકા વેરા માટે ઉપદેશ આપે અને દાનના વહેણ શરૂ થાય. એ પાટણ પધારે અને હેમચંદ્રાચાર્ય રચિત ગ્રંથનું પ્રકાશન શરૂ કરાવે. હેમચંદ્રાચાર્ય ગ્રંથાવળીના નામથી એ પ્રકાશન શરૂ થવા માંડે. એ અમદાવાદ લવારનીપળના ઉપાશ્રયે પધારે. એમના શાસનઉન્નતિના અનેક જીવંત કાર્યોથી ભક્તિવશ બનેલો સંઘ સં. ૧૯૭૬ ના માગસર સુદિ ૧૧ના રોજ પન્યાસજીશ્રી ભાવવિજયજીને તેમને આચાર્ય પદ આપવા વિનંતી કરે. અને આચાર્યપદ સમારંભને મહત્સવ શરૂ થાય. આચાર્ય પદવી મળતાં જ એ પદની જવાબદારીઓનું ભાન થાય. સંઘની નિરનાયક દશા જોઈ એમનું અંત:કરણ ગમગીન બની જાય. એ અય અને સંપનું મહાત્મા સમજાવે. એ તીર્થોદ્ધારનું પુન્ય બતાવે. ઘટતી જતી. જેની સંખ્યાનું ભાન કરાવે. એ સાધુઓને વિહારનું મહાત્મ સમજાવે. એ ગીરનાર તીર્થની યાત્રાએ પધારે પ્રત્યેક મંદિરનું ઝીણી નજરે નિરક્ષણ કરે. એમને એ તીર્થના જીર્ણોદ્વારની અગત્ય સમજાય. અને બનતી તાકીદે એના જીર્ણોદ્ધારનું કામ શરૂ કરાવવાની લગની લાગે. એ વેરાવળ જાય. સંઘને એ દીશામાં પ્રયત્ન કરવા સમજાવે. દીવાન પાસેથી એ કામની મંજુરી મેળવાય અને હવે તો એ ગુજ. રાત, કાઠીયાવાડ, સોરઠ, ઝાલાવાડ જ્યાં જ્યાં જાય ત્યાં એજ તીર્થના જીર્ણોદ્ધાર માટે એમની વાણું વહેવા માંડે, એમની વાણી અને એ કાર્ય પાછળની એમની તમન્નાએ તિર્થને જીર્ણોદ્ધાર પાછળ પાંચથી છ લાખના દાન મળે અને એ એની પાછળ ખર્ચવા માંડે, એ તિર્થના વજા દંડના મહોત્સવ જાય અને જય ઘોષણાના અવાજેથી આકાશ ગજી ઉઠે. એ જામનગર પધારે. અને એની આસપાસ વસતા સંખ્યાબંધ ખેડુતનું જીવન જીવતા જેને ને જોઈ એમનું હદય દ્રવી ઉઠે. એમની અજ્ઞાનતાને દુર કરવા. ઉપદેશના પ્રવાહ શરૂ થાય. એમની વાણીથી અનેક પાઠશાળાઓને એ પ્રદેશમાં શરૂ કરાવે. એ અજ્ઞાન ગ્રામ્ય જીવન જીવતાં જેનેને શ્રાવક ધર્મને આચાર વિચારો અને શ્રાવક ધર્મનું સ્વરૂપ વિચારતા કરી મુકે. એ વિહાર, ઉપદેશ અને ધાર્મિક પ્રવૃતી સિવાય બીજી કશીજ આળ પંપાળે અને વાદ વિખવાદને જીવનમાં પ્રવેશવા ન દે. એગ્ય પાત્ર જુવે તે દિક્ષા આપે. કલેશ કંકાશ કે ઝઘડાઓથી સે કશ દુર રહે. ખરેખર ! આજના સાધુઓની સામે કર્તવ્ય પરાયણ રહે તેવું જીવન એ જીવી ગયા છે. . . એ એમના સાધુ પરિવારને માટે શાન્ત, નિદભ અને કર્તવ્ય પરાયણ પવિત્ર જીવનને કીમતી વાર સોંપતા ગયા છે. આપણે ઈચ્છીશું કે એમને Page #102 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ * રનધર્મ વિકાસ સાધુ સમુદાય એમના પવિત્ર કર્તવ્ય પરાયણે જીવનનું અનુકરણ કરે. અને સાસન હિતાર્થે એમણે આદરેલા અનેક કાર્યોને એ ગતીમાન રાખે. આપણી વચ્ચેથી મીઠી ફેરમ ફેલાવતા એમને આત્મા ચાલી ગયો છે. અને એમના નાશવંત દેહને અગ્નિદેવ ભરખી ગયે છે. છતાં એમના જીવનની મધુર સુવાસ આ ભારત વર્ષમાં વરસો સુધી ફેલાતી રહેશે. આચાર્યદેવશ્રીના સ્વર્ગસ્થ શિષ્ય મુનિશ્રી શુભવિજયજી. મુદ્રક-હીરાલાલ દેવચંદ શાહ. “શારદા મુદ્રણાલય.” જુમામજીદ સામે–અમદાવાદ પ્રકાશકઃ | ભોગીલાલ સાંકળચંદ શેડ. “જેનધર્મ વિકાસ એ જૈનાચાર્ય | વિજયનીતિસૂરીશ્વરજી વાંચનાલય. પ૬/૧ ગાંધીરેડ-અમદાવાદ Page #103 -------------------------------------------------------------------------- ________________ આ જગત વંદનીય તપગચ્છાધિપતિ, બાળબ્રહ્મચારી, તીર્થોદ્ધારક, પરમપૂજ્ય આચાર્યદેવશ્રી વિજયનીતિસૂરીશ્વરજી મહારાજના ચાતુર્માસની યાદિ, (૧) સં. ૧૯૪૯ મહેરવાડા. (૨) સં. ૧૫૦ વિજાપુર. (૩) સં. ૧૫૧ અમદાવાદ. (૪) સં. ૧૫ર અમદાવાદ (૫) સં. ૧૯૫૩ પાટણ. (૬) સં. ૧૯૫૪ સીપર. (૭) સં. ૧૯૫૫ અમદાવાદ. (૮) સં. ૧૯૫૬ વડનગર. (૯) સં. ૧૯૫૭ સુરત. (૧૦) સં. ૧૫૮ ઉજન. (૧૧) સં. ૧૫૯ અમદાવાદ. (૧૨) સં. ૧૬૦ સુરત. (૧૩) સં. ૧૯૯૧ પાલીતાણા. (૧૪) સં. ૧૯૬૨ રાજકોટ. (૧૫) સં. ૧૯૬૩ રાધનપુર. (૧૬) સં. ૧૯૬૪ રાધનપુર. (૧૭) ૧૯૬૫ અમદાવાદ. (૧૮) સં. ૧૯૬૬ અમદાવાદ. (૧૯) સં. ૧૯૬૭ વીસનગર. (૨૦) સં. ૧૯૯૮ વિરમગામ (૨૧) સં. ૧૯૬૯, રાધનપુર. (૨૨) સં. ૧૯૭૦ વીરમગામ. (૨૩) સં. ૧૯૭૧ અમદાવાદ. (૨૪) સં. ૧૯૭૨ પાટણ. (૨૫) સં. ૧૯૭૩ ચાણસ્મા. (૨૬) સં. ૧૯૭૪ ઊંઝા. (૨૭) સં. ૧૯૭૫ અમદાવાદ. (૨૮) સં. ૧૯૭૬ અમદાવાદ. (૨૯) સં. ૧૯૭૭ પાલીતાણા. (૩૦) સં. - ૧૯૭૮ વેરાવળ. (૩૧) સં. ૧૯૭૯ જુનાગઢ. (૩૨) સં. ૧૯૮૦ અમદાવાદ. (૩૩) સં. ૧૯૮૧ વાંકાનેર, (૩૪, સં. ૧૯૮૨ અમદાવાદ. (૩૫) સં. ૧૯૮૩ જેતપુર. (૩૬) સં. ૧૯૮૪ રાધનપુર. (૩૭) સં. ૧૯૮૫ અમદાવાદ. (૩૮) સં. ૧૯૮૬ કપડવંજ (૩૯) સં. ૧૯૮૭ જાવાલ. (૪૦) સં. ૧૯૮૮ પિક-ફધિ . (૪૧) સં. ૧૯૮૯ અમદાવાદ. (૪૨) સં. ૧૯૯૦ મુંબાઈ. (૪૩) સં. ૧૯૯૧ પાલીતાણું. (૪૪) સં. ૧૯૯૨ રાધનપુર. (૫) સં. ૧૯૩ અમદાવાદ. (૪૬) સં. ૧૯૯૪ ઉદયપુર. (૪૭) સં. વાદ. (૪૮) સં. ૧૯૯ સીવગંજ (૪૯) સં. ૧૯૭સાદડી. અને સં. ૧૯૮ ના ૩ના ક. ૫-૪૦ મિનીટે એકલીંગજી (મેવાડ)માં કાળધર્મ પામ્યા. . Page #104 -------------------------------------------------------------------------- ________________ Jain Dharma Vikas (Monthly) Regd. No. B. 4494 જૈન શાસનને વિજયધવજ ફરકાવનાર, શાસદ્ધાર, તથા . * તીર્થોદ્ધાર માટે ઊંડી ધગશ ધરાવનાર મહાન વિભૂતિ જૈનાચાર્ય "શ્રીમદ વિજયનીતિસૂરીશ્વરજી મહારાજના | સી, છે સૌજ છે મિરવાડા, ઉંઝા, 2 પાટણ. શીપાર વડનગર., ચપણમા.. સના રાત: ન કપ આNEાદ જેતપુર ZAKAR ક છે ' કે . વિહારને નકશે. - ચાતુર્માસની સંખ્યાવાર ટોષ. ' ' (25) રાજનગર, સં. 1941, 1952, 1955, 1958, 1965, 1966,171, 1975, 1976, 1981, 1982, 1985, 1989, 1963, 1995. (5) રાધનપુર. સં. 1963, 1964, 1969, 1984, ૧૯૯ર. (3) પાલીતાણા.સં. 1961, 177, 1993. (2) પાટણ. સં. 1953, 1972. (2) વીરગામ. સં. 1968, 1970. (2) સુરત સં. 1957, 196 (1) મહેરવાડા. સં. 1999. (1) વિજાપુર , 1950. (1) સપર. સં. 1954: (1) વડનગર સં. 1956. (1) ઉજજન. સં. 1958. (1) રાજકેટ. સં. 1962. (1) વીશનગર. સં. 1967. (1) ચાણસ્મા. સં. 1973. (1) ઉંચા, સં. 1974 (1) વેરાવળ: સં 1978. (1) જુનાગઇ. સ. 1979. (1) વાંકાનેર. સં. 1981. (1) જેતપુર. સં. 1983, (1) કપડવંજ. સં. 1986 (1) જાવાલ. સં. 1987. (૧).પિકણ-ફધિ સં. 1988. (1) મુંબાઈ સં. 1990. (1) ઉદયપુર. સં. 1994 (1) સવગંજ. સં. 1996. () સાદડી. સ. 1997 અને કાળધર્મ સં. ૧૯૯૮ના પિસ વદિ 3 એકલીંગજી. (મેવાડ). " * વિજ્ઞપ્રિ. - પરમપૂજ્ય આચાર્યદેવના સ્વર્ગવાસના સમાચાર વાયુવેગે દુનિયાભરમાં પ્રસરતા, અનેક સ્થળોએ દેવ વંદન, વિરહ-વેદના વ્યક્ત સભાઓ, ઠરાવો. અષ્ટાહ્નકા મહોત્સવો, પૂજાઓ આદિ થયેલા ધર્મ આરાધનાના કાર્યોને અને દિલસાજનક તાર અને ટપાલદ્વારા આવેલા સમાચાર સ્થળ સંકોચના અને આવતા અંક માટે મુલતવી રાખવાની અનિવાર્ય ફરજ થઈ પડી છે. તંત્રી ટાઈટલ છાપનાર : શ્રીશારદા મુદ્રણાલય, પાનકોરનાકા. મામસીદ સામે અમદાવાદ ** *