________________
સામૈયાનું દ્રશ્ય. તપગચ્છાધિપતી આચાર્યદેવશ્રીના સદુપદેશથી ભાગ્યશાળીઓએ
કાઢેલા છરી પાળતાં તીર્થ સંઘની
સંઘવી નગીનદાસ કરમચંદના સંધના સામૈયાનું દ્રષ્ય.
યાદિ. ૧ શેઠ મોતીલાલ વીરચંદ ચાલીસહજારવાળા. અમદાવાદથી શ્રીસિદ્ધાચલ ૨ મસાલિયા બેડીલાલ સભાગ્યચંદ.
રાધનપુરથી , ૩ શેઠ ધરમચંદ ઘેલચંદ દિવાન.
રાધનપુરથી શ્રી કેશરિયાજી. ૪ શેઠ મોતીલાલ પોપટલાલ.
પાટણથી ૫ શેઠ ગોપાલદાસ છગનલાલ.
ખેરાળથી શ્રીસંખેશ્વરજી. ૬ સંઘવી નગીનદાસ કરમચંદ.
પાટણથી. કચ્છ. ગીરનાર. ૭ શેઠ મણીલાલ મોતીલાલ મુળજી.
રાધનપુરથી શ્રીસંખેશ્વરજી. ૮ શેઠ ડાહ્યાભાઈ છોટાલાલ,
અમદાવાદથી શ્રીસિદ્ધાચલ. ૯ શેઠ કીશનલાલજી સંપતલાલજી.
પાલીથી શ્રીકાપરડાજી. ૧૦ શેઠ જીવરાજજી અગરચંદજી. પિકણધિથી શ્રી જેસલમીર.
નોટ. આ સિવાય તારંગાજી, નરોડા, સરખેજ, વાલમ, ચારૂપ, માતર, ઉપરિયાસર. આદિ નાના તીર્થોના સંઘે અવારનવાર કઢાવેલા, આ રીતે એકંદરે સંઘના પ્રસંગમાં આસરે ચારેક લાખની રકમને ભક્તજનો દ્વારા સદવ્યય કરાવ્યો હશે.