SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ સામૈયાનું દ્રશ્ય. તપગચ્છાધિપતી આચાર્યદેવશ્રીના સદુપદેશથી ભાગ્યશાળીઓએ કાઢેલા છરી પાળતાં તીર્થ સંઘની સંઘવી નગીનદાસ કરમચંદના સંધના સામૈયાનું દ્રષ્ય. યાદિ. ૧ શેઠ મોતીલાલ વીરચંદ ચાલીસહજારવાળા. અમદાવાદથી શ્રીસિદ્ધાચલ ૨ મસાલિયા બેડીલાલ સભાગ્યચંદ. રાધનપુરથી , ૩ શેઠ ધરમચંદ ઘેલચંદ દિવાન. રાધનપુરથી શ્રી કેશરિયાજી. ૪ શેઠ મોતીલાલ પોપટલાલ. પાટણથી ૫ શેઠ ગોપાલદાસ છગનલાલ. ખેરાળથી શ્રીસંખેશ્વરજી. ૬ સંઘવી નગીનદાસ કરમચંદ. પાટણથી. કચ્છ. ગીરનાર. ૭ શેઠ મણીલાલ મોતીલાલ મુળજી. રાધનપુરથી શ્રીસંખેશ્વરજી. ૮ શેઠ ડાહ્યાભાઈ છોટાલાલ, અમદાવાદથી શ્રીસિદ્ધાચલ. ૯ શેઠ કીશનલાલજી સંપતલાલજી. પાલીથી શ્રીકાપરડાજી. ૧૦ શેઠ જીવરાજજી અગરચંદજી. પિકણધિથી શ્રી જેસલમીર. નોટ. આ સિવાય તારંગાજી, નરોડા, સરખેજ, વાલમ, ચારૂપ, માતર, ઉપરિયાસર. આદિ નાના તીર્થોના સંઘે અવારનવાર કઢાવેલા, આ રીતે એકંદરે સંઘના પ્રસંગમાં આસરે ચારેક લાખની રકમને ભક્તજનો દ્વારા સદવ્યય કરાવ્યો હશે.
SR No.522516
Book TitleJain Dharm Vikas Book 02 Ank 04 05 06
Original Sutra AuthorN/A
AuthorLakshmichand Premchand Shah
PublisherBhogilal Sankalchand Sheth
Publication Year1942
Total Pages104
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Vikas, & India
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy