SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૦ જૈન ધર્મ વિકાસ આગળ પડતી વ્યક્તિ તરીકે આપણે આચાર્યશ્રી વિજયનીતિસૂરીશ્વરજી મહારાજને પણ ઓળખી શકીશું. તે ગુણને લીધે તેમને ભાવવંદન કરી આત્માના મહાજીવનમાં પ્રગતિશીલ તેમના આત્માને શાંતિ ઈચ્છીશું. વિશેષમાં આપણે આશા રાખીશું કે તેમના વિશાળ શિષ્ય સમુદાયમાંથી તેમની ભાવના અને પ્રયત્નોને આગળ વધારનાર કે પૂર્ણ રૂપે સફળ કરનાર નીકળી આવે. અથવા છેવટે ભવિષ્યમાં પણ શાસનમાં તેવી વ્યક્તિઓ નિકળી આવે. તેવા પિતાના પ્રયત્ન ચાલુ રાખશે. અને પોતાના વડિલેની કિર્તિ ઉજજવળ બનાવવા ખાતર પણ પિતાના પ્રયાસને વિશેષ ઉજજવળ બનાવશે અને રાખશેજ. વીરશાસનના સાચા પ્રચારક, જનયુગના ઝગમગતા, સિતારા, તિર્થોદ્ધારક, સમાજોદ્ધારક, જ્ઞાને દ્ધારક, સેવાભાવી, આચાર્યદેવશ્રી વિજયનીતિસૂરિશ્વરજી મહારાજ શિષ્ય પ્રશિષ્યો અને PRE WERE ! * ક રત રસ ન હ, પાલીતાણું સેવા સમાજના સભ્ય સાથે.
SR No.522516
Book TitleJain Dharm Vikas Book 02 Ank 04 05 06
Original Sutra AuthorN/A
AuthorLakshmichand Premchand Shah
PublisherBhogilal Sankalchand Sheth
Publication Year1942
Total Pages104
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Vikas, & India
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy