Page #1
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
શ્રી
આત્માનંદ પ્ર.કાશ
RRRANARAQ
અફ ૧૨ મ.
NRARAARAR-AARAL
પુસ્તક ૯ મું.
કડ
46
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિક્રમ સ ́વત્ ૧૯૬૮ અષાડ, Gee૭૭૭૭૭
ગુસ્તુતિ.
॥
यामृत धारानिः सिक्तोऽधर्म पादपः विवर्द्ध ते ते जीयासु विजयानंद सूरयः " ॥ १ ॥ “ જેમની વાણીરૂપ અમૃતની ધારાએથી સિંચન થયેલે જૈનધર્મ રૂપી વૃક્ષ અતિશય વૃદ્ધિ પામે છે, તે શ્રી વિજયાનંદસૂરિ મહારાજ જય પામે. ” ૧
વડાદરા નગરમાં થયેલા સાધુ સમીલનનુ વિજયગીત. હરિગીત.
જયવડત શ્રી જિનધના જયકાર જગમાં ગાજશે, શ્રી વીર શાસનના વિશેષે વિજયવાજાં વાગશે; જે ચળકતુ· ચારિત્ર તેને સ મુનિએ ધારશે, સૂરિશ વિજયાનંઢને પરિવાર વિજય વધારશે. ગુજરાતની ગાજી રહી શુભ રાજધાની રંગમાં, આવી મળ્યા આનંદથી અનગાર સાથ ઉમ`ગમાં;
For Private And Personal Use Only
Page #2
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૩૨૨
www.kobatirth.org
આત્માન, પ્રકાશ.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દર્શન કરી ગુરૂવ્રુ≠ના સહુ કરાશ વારશે, સૂરિશ વિજયાનંઢને પરિવાર વિજય વધારશે. નિયમ ઘડી નિયમી મની તે શુદ્ધ ધમ વધારશે, શ્રી વીરજિનની ધર્મ કીર્ત્તિ જગતમાંહિ પ્રસારશે; અજ્ઞાન જળમાં બુડતાને જ્ઞાન આપી તારશે, સુરિશ વિજયાનઢના પરિવાર વિજય વધારશે. વ્રતરત્ન પચ મહાવ્રતાના ખીજ નિર્મળ રાપશે, ચારિત્રના ચળકાટ તેથી પૂર્ણ રીતે આપશે;
સ્પર્ધા, વિરોધ કુસપ આદિ દોષ સઘળા વારશે, સરિશ વિજયાનંદ્યના પરિવાર વિજય વધારશે. અતિ ભવ્ય ભારતવ માં મુનિધર્મ પૂર્ણ જમાવશે, શુરૂનામને ગોરવ વધારી જગત્માંહિ ગજાવશે; આનંદ આત્મારામ થઇ સહુ ચિત્તમાંહિ ધારશે, સુરિશ વિજયાનંદના પરિવાર વિજય વધારશે. શ્રી કમળવિજયાચાય વાણી સર્વ મુનિએ પાલશે, પ્રેમે કરી પરિપૂર્ણ થઇ સૂરિરાજ પગલે ચાલશે; ગુરૂના અનાદર જે કરે તે સર્વ નરભવ હારશે, સૂરિશ વિજયાનંદના પરિવાર વિજય વધારશે.
3
પ
શ્રી શાસનદેવીનો હાર.
66
यदा यदाते धर्मे जायते हि भावना । तदा तदा मुदं धत्ते परां शासन देवता " ।। १ ॥
For Private And Personal Use Only
“ જ્યારે જ્યારે આર્હુત ધર્મની અંદર પ્રભાવના થાય છે, ત્યારે ત્યારે શ્રી શાસનદેવતા ઉત્કૃષ્ટ હુ ને ધારણ કરે છે. ”
૧
ગયા જ્યેષ્ઠ માસની કૃષ્ણ યેાદશીના દિવસ આર્હુત ધર્મના ચારિત્ર માર્ગના ઉદયના હૅતે,તે મહામાંગલ્ય દિવસનુ' પ્રભાત મુની ધર્માંના
Page #3
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી શાસનદેવીના હદગાર,
૩૨૩
ઉદયનું મંગળમય પ્રભાત હતું. ગુર્જર ભૂમિની રાજધાની વડેદરાનગર મુનિમાહાત્માઓનામંડળથી મંડિત થઈ રહી હતી.આચાર્યાવર્તમાંઆહંત ધર્મના મહાન પ્રભાવને પ્રવત્તાવનાર અને શુદ્ધ ચારિત્રના મહા માર્ગને દર્શાવનાર એક સ્વર્ગવાસી મહાત્માગુરૂને પરિવાર ગુર્જર દેશની રાજધાનીમાં જૈન ધર્મની જય ગર્જના કરતે હતે. સ્થાનિક અને પરસ્થાનિક શ્રાવક ભકતએ પવિત્રગુરૂમંડળના દર્શન કરવાને અને તેમની અમૃતમય ઉપદેશ વાણી સાંભળવાને એકત્ર થયા હતા. સ્વર્ગવાસી શ્રી મદ્વિજયા નંદસૂરિશ્વરના પ્રધાન શિષ્યવર્ય આચાર્યશ્રી કમળવિજયજી મહા રાજના મુખકમળમાંથી પ્રસાર થવાના નિર્મલનિયમની શ્રેણી શ્રવણકરવાને ચતુર્વિધ સંઘ અતિ ઉત્સાહથી સંમિલિત થયે હતે.મહાત્મા મુનિએની સમયાનુસાર પ્રગતિનું વિલોકન કરવાને ઉમંગથી આવેલા લોકોના મુખકમળ ઉપર હર્ષના અંકુરે પુરી રહ્યાં હતાં.
આ સમયે સાધુ સંમેલનના સુંદર સ્થાન ઉપર એક મહાદેવી દિવ્ય તેજને ધારણ કરતાં પ્રગટ થયાં તે સુંદર મૂર્તિને હસ્તકમળમાં વિજયના શુભ ચિન્હો રહેલાં હતાં. તેમના એક હાથમાં ગગન ચુંબી દિવ્ય દંડ રહેલું હતું. તે દંડ ઉપર શ્રી વિજયાનંદ સૂરિના પરિવારના વિજયને દર્શાવનારી એક વિજય પતાકા ફરકતી હતી. આ પતાકાની અંદર સુવર્ણાક્ષરેથી નીચેનું પદ્ય લખવામાં આવ્યું હતું.
" विजयानंद सूरीणां महाविजय कारिणाम् ।
परिवारो विजयतां सच्चारित्रध्वदर्शकः" ॥१॥
જૈન ધર્મના મહાન વિજયને કરનારા શ્રી મદ્વિજયાનંદસૂરિને શુદ્ધ ચારિત્રના માર્ગને દર્શાવનારે પરિવાર વિજય પામે.”
પિતાના દિવ્ય તેજથી આસપાસના પ્રદેશને પ્રકાશિત કરતા તે મહાદેવી આનંદથી નૃત્ય કરતાં હતાં, તેવામાં એક દિવ્ય તેજને ધારણ કરનારે એક વૃદ્ધ પુરૂષ તેમની દષ્ટિએ પડશે. તે વૃદ્ધ પુરૂષની આકૃતિ જરાથી જીર્ણ થયેલી હતી. તેની દષ્ટિ મંદ પડેલી હતી, તેથી તે આ મહા દેવીને જોઈ શક્યા નહિ. તેને ત્યાંથી પ્રસાર થતો જોઈ મહા દેવીએ મધુર ધ્વનિથી તેને બેલા. તે ધ્વનિ સાંભળતાંજ તે વૃદ્ધ
For Private And Personal Use Only
Page #4
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૧૪
આત્માનંદ પ્રકારી,
**
તપાસીનેજોવા લાગ્યા. એટલે મહાદેવીની દિવ્યમૂર્તિ તેના જોવામાં આવી. તત્કાળ મહાદેવીને તેણે આળખી લીધાં અને અતિ આનંદથી તેણે મહાદેવીને નમસ્કાર કર્યો. જ્ઞાનને ધારણ કરનારા મહા દેવીએ પણ એ વૃદ્ધના સ્વરૂપને એળખી લીધું.... શરીરે ક પતા, હાથ માં યષ્ઠિકા રાખીને ચાલતા અને દૃષ્ટિની મદ્યતાને પામેલા તે વૃદ્ધને જોઇ મહાદેવીના હૃદયમાં દયા ઉત્પન્ન થઈ આવી. પણ તેની ભાવી ઉન્નતિ જાણી પ્રસન્ન થયેલા મહેશ્વરીએ તેને આ પ્રમાણે કહ્યું, “ અરે તરૂણ્યુ, ક્યાં જાઓ છે ? એ કેાઈ જાતની હરક્ત ન ડાય તે મને જણાવશો. ” મહાદેવીના મુખમાંથી તરૂણ એ શબ્દ સાંભળતાંજ તે વૃદ્ધ આશ્ચર્ય પામીને એલ્યે. “ ધર્મીમાતા, આપ ગાંભીર્યના સાગર છે, છતાં મારા જેવા વૃદ્ધની કેમ મશ્કરી કરે છે. ? હું... આવા વૃદ્ધ થઇ ગયા છું. તેને તરૂણ કહીને ખેલાવે, એ મારૂ માઢુ ઉપ હાસ્યજ કહેવાય. આપ મહાવીર પ્રભુના શાસનના મહાદેવી છે. આપના મુખમાંથી નિરર્થક શબ્દ ન નીકળવા જેઈએ, ” શાસનદેવી હાસ્ય કરીને મેલ્યાં–“ ભદ્ર, ચારિત્ર ધર્મ, મારા મુખમાંથી કઢ પણ નિરર્થક શબ્દ નીકળતા નથી. આ સમયે તમને હું એક તરૂણ રૂપેજ જોઉ છું. કદિ દ્રવ્યથી વૃદ્ધ દેખાએ છે, પણ ભાવથી તમે તરૂણ મનતા જાએ છે. ઘેાડા સમયમાં તમે દ્રશ્ય અને ભાવ તેથી તારૂણ્યને પ્રાપ્ત કરશે. ”
શાસનદેવીના મુખમાંથી આ શબ્દો સાંભળતાંજ તે વૃદ્ધના મુખ ઉપર આનની રેખા પ્રસરી ગઇ અને તે ઉમ’ગથી મેલી ઉઠયા. “ મહેશ્વરી, આપના મુખમાં શર્કરા હો. હું અત્યારે વૃદ્ધ પણામાં બહુ દુઃખી થાઉ છું, અનેક જાતની વિંડ'બનાએ મારી ઉપર પડયા કરે છે. જ્યારે હું પૂર્વ કાળની મારી સ્થિતિનું સ્મરણ કરૂં' છું ત્યારે મારા મનમાં ભારે ખેદ થાય છે. ભગવાન વીર પ્રભુ અને તેમના પરિવારે મને ચિરસ્થાયી યાવન આપ્યું હતું. તે પછીના સમયમાં મારામાં વૃદ્ધાવસ્થાના દેખાવ થયા, તેવામાં પજાખ દેશના એક પ્રભાવિક મહાત્માએ મને પા યુવાન બનાવી દીધા હતા, તે
For Private And Personal Use Only
Page #5
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી શાસનદેવીને હગાર,
૩૨૫ મહાત્માને સ્વર્ગવાસ થયા પછી હું તે દેશને ત્યાગ કરી ગુર્જર સારા દેશમાં આવ્યું, પણ તે દેશમાં મારી ભારે વિડંબના થવા માંડી, તે દરમીયાન મારા સાંભળવામાં આવ્યું કે, તે પંજાબના સ્વર્ગવાસી મહાત્માને વિદ્વાન પરિવાર હજ ભારત ભૂમિ પર વિચરે છે. આ સાંભળતાંજ હું તેમની શેને માટે નીકળ્યો છું. આપ મહેશ્વરીની કૃપા હશે તે તે પવિત્ર પરિવારના મારે દર્શન થશે.”
મહેશ્વરી બેલ્યાં ભદ્ર, તમારી આ એ સ્થિતિ થઈ છે, પણ તમે હજુ જે જીવનને ધારણ કરે છે, તેમાં કેટલાક આ પવિત્ર પરિવારને પણુ પ્રભાવ છે. જે તેમણે તમેને હાલમાં જીવન ન આપ્યું હેત તે ભવિષ્યમાં તમારી શી સ્થિતિ હતી તે કહી શકાત નહિ. હવે તમે યુવાવસ્થામાં આવવાના છે, અને તેથી જ મેં તમને તરૂણ કહીને બાલાવ્યા છે. અને મારામાં જે અતિ અદભુત આનંદ દેખાય છે, તેનું કારણ પણ તેજ છે.”
વૃદ્ધ ચારિત્ર ધર્મ આનંદના આવેશથી બેલી ઉઠયે મહેશ્વરી, તે વધામણીના મને ખબર આપ હાલ શું બનાવ બનાવાને છે, કે જેથી હું તારણ્ય વયને પ્રાપ્ત થઈશ?”
મહેશ્વરી બેલ્યાં, જે સ્થળે, આપણે આકાશ માર્ગે ઉભા છીએ તે સ્થળે સ્વર્ગવાસી શ્રી વિજયાનંદ સૂરીના પરિવારનું સંમેલન છે. તે સાધુ સમાજમાં વીસ નિયમે પ્રસાર થવાના છે. જાણે વીશ તીર્થકરોના ધાર્મિક નિયમે હોય એવા તે નિયમે આ સ્થળેજ પ્રસાર થશે. જુવે, આ તેમને સમાજ સ્થાન કેઈ નવીન અપૂર્વ શેભાને ધારણ કરે છે. જેમ તારા મંડળમાં ચંદ્ર શેભે તેમ આ મુનિમંડળમાં, આચાર્ય શ્રી કમળવિજયજી મહારાજ શેભે છે. આ મહાન પ્રયત્ન તમારા ઉદ્ધારને માટે જ થાય છે.”
મહાદેવીના આ વચન સાંભળી તે વૃદ્ધ ચારિત્રધર્મને હદયમાં આનંદને મહેદધિ ઉછળી આવ્યું. તત્કાળ તેણે આતુરતાથી પૂછ્યું
મહાદેવી, આપ અગાધજ્ઞાનના ભાગીરથી છે. માટે આ સમાજના કાર્યો અને નિયમોને ભવિષ્ય રૂપે કહેવા કૃપા કરશે.તે સાંભળવાને મારા હૃદયમાં અતિ આતુરતા પ્રગટી આવી છે.” વૃદ્ધ ચારિત્ર ધર્મના આ
For Private And Personal Use Only
Page #6
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સરદ
આત્માનંદ પ્રકાશ વચન સાંભળી મહેશ્વરી સમિતવદને બેલ્યાં. ભદ્ર, આ સુંદર સાધુ સમાજમાં પંનરસે શ્રેતાઓ એકઠા થશે. પ્રથમ એ મંડળના વિદ્વાન વક્તા અને ચારિત્રને વલ્લભ થઈ પડેલા મુનિ શ્રી વલ્લભવિજયજી મહારાજ ઉપોદઘાતરૂપે ઉપદેશવાણને પ્રવાહ વહન કરાવશે તે પછી આ સમાજના મુખ્ય આચાર્ય શ્રી કમળવિજયજી મહારાજનું ભાષણ તેમની આજ્ઞાથી તે વિદ્વાન મુનિ વલ્લભવિજયજી વાંચી સં. ભળાવશે, તે પછી જુદા જુદા વિદ્વાન મુનિઓ દરખાસ્ત રૂપે નિયમ રજુ કરતાં તે સર્વાનુમતે પ્રસાર થશે.
ભદ્ર, હાલ કેટલેક સમય થયાં ચાતુર્માસ્ય કરવામાં મુનિએનું વર્ણન નિયમિત નથી, તેથી તેઓ ચાતુર્માસ્ય કરવાને પ્રથમ નિયમ સ્થાપિત કરશે. જેમાં એ મંડળના આચાર્ય મહારાજની આજ્ઞાનુસાર વર્તન કરવામાં આવશે.
ભદ્ર, આજકાલ કેટલાએક મુનિએ એકજ ક્ષેત્રમાં વગર કારણે ઉપરા ઉપર ચાતુર્માસ કરે છે. આથી રાગદ્વેષ થનાને સંભવ છે. એવું મારી આ મંડળ આચાર્યશ્રીની આજ્ઞા સિવાય એક ક્ષેત્રમાં ઉપર ઉપર ચતુમસ કરવાને બીજા નિયમથી પ્રતિબંધકરશે.
ચારિત્ર ધર્મ વચ્ચે બેલી ઉઠ-ધર્મમાતા, એ નિયમની વાત જાણે મને ઘણે આનંદ થયો છે. મારી આ દશા એ નિયમના ભંગથીજ થયેલી છે.
મહેશ્વરી બોલ્યાં –ભદ્ર, કેટલાએક મુનિએ એકલ વિહારી થઈ પિતાના ચારિત્રને સ્વતંત્રપણે દૂષિત કરે છે, તેવાઓને માટે તે મહા મુનિએ પોતાના સમુદાય માટે એ ત્રીજે પ્રતિબંધ કરવાના છે કે, જેથી તેમને વિહાર તેમના આચાર્યની આજ્ઞાપત્રિકાને અનુસાર થઈ શકે. વર્તમાન કાળના પ્રભાવથી કોઈ નારાજીને કારણે પિતાના સાથેના મુનિમાંથી કોઈ કારણે બીજા સાથના સાધુ સથે દાખલ થવા માટે આચાર્યજીની પરવાનગી લેવાની આવશ્યકતાનો નિયમ સ્થાપિત કરવામાં ચોથે નિયમ પ્રસાર કરશે. અને પાંચમા નિયમથી દિક્ષાથી ભ્રષ્ટથયેલા મુનિને પુનઃદીક્ષા આપવા સંબંધી થવાને છે તેમાં પણ આચાર્યજીની અનુમતિની જરૂરીયાત દર્શાવશે.
For Private And Personal Use Only
Page #7
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી શાસનદેવીને હગાર.
૩૯ આજકાલ કેટલાએક ક્ષેત્રે આહંત ધર્મના ઉપદેરાના પ્રવાહ વિના ઉષર બની ગયા છે, તેવા ક્ષેત્રમાં અનુકૂળતાને અભાવે કે પછી પ્રમાદ જેવા કેઈ કારણે મુનિઓને વિહાર થતું નથી, તેને માટે એ ઉપકારી મંડળ છઠ્ઠા નિયમ દર્શાવશે.
મહાદેવીના મુખમાંથી આ શબ્દ સાંભળી વૃદ્ધ ચારિત્ર ધર્મો પ્રસન્નતાથી જણાવ્યું-ધર્મમાતા, આ ઠરાવથીજ મને તારૂણ્ય મળી ચુકયું છે. ઘણાં ક્ષેત્રે ઉષર બની ગયા છે અને જે સુખવિહારી સાધુઓ વગર કારણે તેવા ક્ષેત્રે તરફ અનાદર કરે છે. તેઓ આ ઠરાવનું અનુકરણ કરશે જેથી આ ઠરાવ આહંત ધર્મના સુકાતા વૃક્ષને સિંચનરૂપ થઈ પડશે. કહો, તે પછી બીજા કયા કયા ઠરાવે પ્રસાર કરવાના છે?”
મહેશ્વરી બોલ્યાં શ્રી વિરપ્રભુની આજ્ઞા પ્રમાણે ચક્ષુઆદિ રેગાદિ કારણ સિવાય લેચ નહિ કરાવનાર, શાસ્ત્રના વિરોધને અવગણી ગૃહ પાસેથી પિતાના ઉપાશ્રયમાં કપડાં પહેરનારા અને બાલ, વૃદ્ધ, અને ગ્લાનાદિ કારણ સિવાય વિહારમાં પિતાના ઉપકરણે ગૃહસ્થોની પાસે ઉપડાવનારા મુનિઓ સ્વધર્મથી રહિત થાય છે, એવું ધારી આ મુનિમંડળ તેને માટે સાતમે, આમ અને નવમે ઠરાવ પ્રસાર કરશે.”
મહાદેવીના આવા મધુરાક્ષ સાંભળી વૃદ્ધ ચારિત્ર ધર્મ અર્ધા તારૂણ્યને પ્રાપ્ત થઈ ગયું. તેણે ઉત્સાહથી જણાવ્યું,
મહેશ્વરી, જેમણે આ ભારત વર્ષ ઉપર આપણુ પ્રભાવિક ધર્મને ઉઘાત કર્યો છે અને જેમણે ચારિ ધર્મને જાગ્રતિ આપેલી છે, એવા મહાત્મા સ્વર્ગવાસી શ્રીવિજયાનંદ સૂરિના પરિવારને જેટલે ધન્યવાદ આપીએ તેટલે થોડે છે. તેમને પવિત્ર પરિવાર મને જરૂર જીવન તારૂણ્ય આપશેજ.
મહેશ્વરી બેલ્યાં–ભદ્ર,હજુ બીજા નિયમે સાંભળી વધારે ખુશી થશે. મુનિ ધર્મની સાર્થકતા સ્વાધ્યાયધ્યાનમાં છે. સ્વાધ્યાય ધ્યાનના પ્રકાશથીજ ચારિ રત્ન ચળકી ઉઠે છે. તેથી આ મુનિમંડળના કેઈ
For Private And Personal Use Only
Page #8
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૨૮
આત્માનંદ પ્રકાશ
પણ મુનિએ દરરોજ સે પ્લેકને સ્વાધ્યાય કરવાને, તેમજ વૃદ્ધ ગ્લાન રેગાદિ કારણેથી જે તે ન બની શકે તે તેના બદલે એક નવકાર મંત્રની માળા જપવાને નવમે ઠરાવ પસાર કરશે.”
આ સાંભળતાંજ વૃદ્ધ ચારિત્ર ધર્મે ગર્જનાથી નીચે પ્રમાણે પદ્ય ઊચ્ચાર્યું.
" स्वाध्याय ध्यान दीपेन प्रदीप्तांतर नावनाः ।
संपादितात्मगुणा भवंति मुनि पुंगवाः"॥१॥
સ્વાધ્યાય ધ્યાન રૂપ દીપકથી જેમના અંતરની ભાવના પ્રદી પ્ત થયેલી છે એવા ઉત્તમ મુનિએ આત્માના ગુણેને સંપાદન કરનારા થાય છે.
મહેશ્વરી આ પદ્ય સાંભળી સાનંદવદને બેલ્યાં– “ ભદ્ર, ધાતુઓની ચળકતી ફ્રેમવાળા ચશમા વાપરવાથી, સ્વતંત્રતાથી પત્રવ્યવહાર કરવાથી મુનિધર્મની મહત્તાની હાનિ થવાનો સંભવ છે; તેમજ મુનિધર્મને બાદ ન આવે તેવી રીતે વડિલની આજ્ઞાથી જેન કે જેનેતર પ્રજામાં જાહેર વ્યાખ્યાન આપવા અને સાંભળવાનું અને તે રીતે જૈનદર્શન બહેળા પ્રમાણમાં ફેલાવવાનાને લગતા ઠરાવની જરૂરવિચારી તેને માટે આ પવિત્ર મંડળ બારમે તેરમે અને ચાદમ નિયમ પ્રસાર કરશે, અને જીવદયા વગેરે ધાર્મિક કાર્યો કરનારાઓને સહાય આપવાને પંદરમે નિયમ સ્થાપિત કરશે. ”
મહાદેવીના આ સુધાક્ષ સાંભળી વૃદ્ધ ચારિત્ર ધમે આ મુનિ મંડલની હૃદયમાં ભાવ પૂર્વક પ્રશંસા કરી હતી.
તે પછી મહાદેવીના મુખ ઉપર ગ્લાનિની છાયા પ્રસરી ગઈ. અને તેઓ તરત કાંઈ પણ બેલ્યાં નહીં એટલે વૃદ્ધચારિત્ર ધર્મે ખિન્ન થઈને પૂછ્યું, “મહેશ્વરી, આપના મુખ કમળ ઉપર ક્ષણવારમાં ગ્લાનિ કેમ પ્રસરી ગઈ છે? આપના હૃદયમાં કાંઈપણ ખેદને પ્રાદુર્ભાવ થયે હેય, એવું દેખાય છે. કૃપા કરી તેનું કારણ જણાવે.”
મહેશ્વરી નિશ્વાસનાંખીને બેલ્યાં—“ ભદ્ર, તમારા જાણવામાં હશે કે, થોડા સમય પહેલા ભારતવર્ષના જૈન મુનિઓમાં મહાપકારી
For Private And Personal Use Only
Page #9
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી શાસનદેવીને હગાર,
તરીકે પ્રખ્યાતિ પામેલા તે સ્વર્ગવાસી મહાત્મા વિજયાનંદસૂરિની નિંદાના પત્રે રાજનગરના એક શ્રાવકે પ્રગટ કર્યા હતા, અને તેમાં તે મહાત્માના પ્રધાન શિષ્ય પ્રવર્તક શ્રી કાંતિવિજયજી મહારાજ તથા વિર્ય મુનિરાજ શ્રી વલ્લભ વિજયજી મહારાજ ઉપર પણ અયેગ્ય હુમલા કરેલા હતા, તે પ્રસંગે રાખેલી શાંતિના સંબંધમાં તેમજ આ કઈ પ્રસંગ પ્રાપ્ત થાય તે દરેક મુનિએ તેવી શાંતિ રાખવી તે બાબત આ મુનિમંડળ સોળમે ઠરાવ પસાર કરશે.”
મહાદેવના આ વચને સાંભળી વૃદ્ધ ચારિત્રધર્મ સખેદપણે બેલે—“મહેશ્વરી, એ પ્રસંગનું મરણ થતાં મારા હૃદયમાં ભારે ખેદ ઉત્પન્ન થઈ આવ્યું છે. મારા શુદ્ધસ્વરૂપને ધારણ કરનારા તે મને હા મુનિઓની નિંદા મારાથી સહન થઈ શકી નથી. તે ઉપકારી મહામાઓએ તેવી શાંતિ રાખી મને જીવન આપ્યું છે. મહેશ્વરી, આપ વરશાસનના મહાદેવી છે. અને તેથી તેવા નિંદકોને શિક્ષા કરવા - ત્પર રહેજે.”
મહેશ્વરી બોલ્યા- તેવાઓને તેમના કુકમ અવશ્ય શિક્ષા કરશે. પરંતુ તેવી નિંદાના પત્રો પ્રગટ થયા છતાં દયાનિધિ મહાન આચાર્ય શ્રી કમળવિજયજી તરફ પૂર્ણ ભાવ ધારણ કરનારા પ્રવર્તકજી કાંતિવિજયજી તથા મુનિરાજ વલ્લભવિજયજી અને તમામ બીજા સાધુઓએ પિતાના ક્ષમાગુણને આધીન થઈ જે શાંતિ ગ્રહણ કરી છે, તેને માટે મને ઘણો આનંદ પ્રગટ થયે હતે.
મહાત્મા વિજયાનંદસૂરિના ભક્ત શ્રાવકોએ તેમજ ધર્મની લાગણી વાળા અનેક મનુષ્યએ તે નિંદક વિગેરે તરફ ભારે તિરસ્કાર બતાવ્યું છે. ભદ્ર, ચારિત્ર ધર્મ, હવે તમે નિશ્ચિત રહેજો. ભવિષ્યમાં એવું અકાર્ય નહીં બને.
મહાદેવીને આશ્વાસન ભરેલા આ વચને સાંભળી ચારિત્ર ધર્મના મુખમંડળ ઉપર પાછા આનંદના અંકુરે પ્રગટ થઈ આવ્યા. અને તેણે બીજા નિયમે શ્રવણ કરવા પિતાની આતુરતા બતાવી.
For Private And Personal Use Only
Page #10
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૩૦
આત્માનંદ પ્રકાશ
શાસનદેવી સાનંદ વદને બેલ્યાં–ભદ્ર, સ્વધર્મનું પૂર્ણ જ્ઞાન ધરાવ્યા સિવાય મુનિઓ વ્યાકરણ વગેરે બીજા ગ્રંથને અભ્યાસ કરવા તત્પર બની જાય છે. આથી તેઓ વિદ્વતામાં કદિ આગળ વધી શકે પણ પિતાના નિત્યપયોગી ધાર્મિક જ્ઞાન અને ક્રિયામાં પછાત રહી જાય છે, તેને માટે આ મંડળ સત્તરમેઠરાવ પસાર કરશે.
ભદ્ર, વર્તમાનકાળે કેટલાક સાધુઓમાં કેટલા એક વિપરીત આચારે પ્રવર્તી છે, જેવાં કે, ગ્રહો અને સાધવી મહારાજ પાસે પિતાના કપડા ધોવરાવવા અને ઊંચી જાતની ધાબલી વિગેરે કિમતિ કપડાઓ વાપરવા તે બંધ કરવા માટે તે મુનિ મંડળ અઢારમે અને ઓગણીશમે ઠરાવ પસાર કરશે.”
ચારિત્ર ધર્મ આનંદ દર્શાવતે બેલી ઉઠશે. “મહેશ્વરી, હવે મારા માં તારૂણ્યને પ્રકાશ પૂર્ણતાથી પડશે. હું હૃદયથી ઈચ્છું છું કે, બીજા સંઘેડાના મુનિએ પણ આવા ઠરાવનું અનુકરણ કરી મને તરૂણ બનાવશે.”
મહેશ્વરી “તથાસ્તુ' કહીને આગળ બોલ્યાં–“ભદ્ર, આજકાલ જેને તેને વિચાર કર્યા વગર દીક્ષા આપવામાં આવે છે. અપરિક્ષિતને દીક્ષિ ત કરવાથી અને માતા પિતા વગેરે સંબંધીઓની આજ્ઞા વગર ચારિત્ર દાનનું સાહસ કરવાથી ઘણીવાર નઠારા પરિણામ આવે છે, તેથી આ પવિત્ર મુનિમંડલ તેને માટે વશમે તેમજ તેવી ખટપટમાં ઉતરતાં, જે અનેક મુશ્કેલીઓ મુનીઓને ઉભી થતી તે દૂર કરવા માટે ત્રેવીશમે ઠરાવ પસાર કરશે.”
ચારિત્ર ધર્મ હર્ષિત થઈને બે —“ધર્મ–માતા, આ ઠરાવ મને વિશેષપુષ્ટિ આપનારે થઈ પડશે. બાલ ચેષ્ટા કરનારા, ઉન્મત્તતાથી વર્તનારા, મનસ્વી, અને અલ્પ મતિ પુરૂષને ઉતાવળે દિક્ષા આપવામાં આવે તે જેમ મારી ઘણી વિટંબના કરે તેમજ વડિલેની આજ્ઞા શિવાય છુપી રીતે દિક્ષીત કરેલા છોકરાઓથી પણ મારી ફજેતી થાય છે. તેમજ તેવી રીતે દિક્ષા આપવાની ખટપટ કરતાં અનેક વિટંબણું જે અમને થતી તે દૂર કરવા માટે આ ઉપકારી મુનિ મંડલે તે બંને
For Private And Personal Use Only
Page #11
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી શાસનદેવીને હગાર.
૩૩૧ ઠરાવ માટે ઘણીજ દીર્ઘ દ્રષ્ટિ વાપરી છે. જેથી હું તે મહા મંડળને આભાર માનીશ.”
- મહેશ્વરી બોલ્યા–“સાંપ્રતકાલે સાધુઓ અને શ્રાવકોમાં દર અંદર કલહે ઉભા થાય છે. તેવા કલહમાં પડવાથી પ્રતિષ્ઠિત મુનિઓના પિતપતાના પવિત્ર સંબંધને હાનિ પહોંચે છે. તેમ વળી એકજ ગચ્છ અને સંઘેડાના સાધુઓના મંડળમાં પણ કુસંપે પિતાનું સામ્રાજ્ય પ્રવર્તાવવા માંડયું છે, આ મહાન દેષને દૂર કરવા માટે એ પવિત્ર સંમેલન એક્વીશ, બાવીશમે ઠરાવ પ્રસાર કરશે.”
ચારિત્ર ધર્મ આ શબ્દ સાંભળતાંજ આનંદ સાગરમાં મગ્ન થઈ ગયે. તત્કાળ તેણે સરિમત વદને કહ્યું, ભદ્ર આ તમારે ઉપાસક તદનતરૂણ બની ગયેલ છે. જ્યારે મુનિઓના મંડળમાંથી કુસંપને દેશવટે આપવામાં આવશે તે પછી મારે વિજયજ થવાને. આ ચાલતાં પંચમકાળનું કેટલેક અંશે રૂપાંતર થઈ જશે. ધર્મ માતા, આપ અંતરથી આશીશ આપો કે જેથી સર્વ મુનિ મંડળ સંપથી સુશોભિત થાય. “મહેશ્વરી આનંદને ધ્વનિ પ્રગટ કરતાં બોલ્યાં. ”
सदा श्री विजयानंद, सूरीणां मुनी मंगले ।
संपदेवः प्रसन्नोऽस्तु ऐक्य सद्गुण वर्द्धकः ॥ १॥ મહાદેવી ઉપરના પદ્યની ભાવના ભાવી પુનઃ આ પ્રમાણે બાલ્યાં ભદ્ર ચારિત્ર ધર્મ જેની રાજનીતિની શીતળ છાયામાં આહંત ધર્મ નિર્વિદને પ્રવર્તે છે, અને જેના ન્યાયવિભૂષિત રાજ્યમાં આ સંમેલનને મનહર મહત્સવ થઈ શકે છે, એવા શહેનશાહ પંચમ સમ્રાટ જાજ અને વટપત્તન નગરના મહારાજા ગાયકવાડ સયાજી રાવને અંતરની આશીશ આપવાનો ચોવીશમે ઠરાવ એ મુનિમંડળ તરફથી પ્રસાર કરવામાં આવશે. અને એ સંમેલન શ્રી વીર પ્રભુના - શાસનને જ ધ્વની કરતું વિસર્જન થઈ જશે.”
માહાદેવીના મુખમાંથી આ શબ્દ સાંભળી અતિઆનંદ પામેલા ચારિત્ર ધમેં હર્ષના ઉદ્દગાર પ્રગટ કર્યા. ” મહેશ્વરી આપે આ
For Private And Personal Use Only
Page #12
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૩૨
આત્માનંદ પ્રકાશ,
વૃત્તાંત જણાવી તમારા આ ઉપાસકને ભારે ઉપકાર કર્યો છે. આજે આ સ્થળે મારું અકસ્માત આગમન સર્વ રીતે કૃતાર્થ થયું છે. હવે ચાલે આપણે એ સંમેલનમાં પધારેલ ચતુર્વિધ સંઘના દર્શન કરીએ અને મહાન ઉપકારી તે સ્વર્ગવાસી સૂરિવરના પરિવારને જોઈ અંત૨માં આનંદિત થઈએ.”
આ ઉપરથી મહેશ્વરી શાસનદેવી અને યુવાન થયેલે ચારિત્ર ધમ તે સંમેલનના રમણિય સ્થાન ઉપર આકાશ માર્ગે રહ્યા હતા, તે મહત્સવ સમાપ્ત થયે ત્યાં સુધી તે સ્થલે રહી તે બંને દિવ્ય વ્યકિત ઓએ જે આનંદ પ્રાપ્ત કર્યો હતે, તે અવર્ણનીય હતે. છેવટે મહાનુભાવ ચારિત્ર ધર્મ શાસનદેવીને વિદાય થવાની રજા માગતાં આ પ્રમા ણે કહ્યું “મહેશ્વરી, આપના અને સમેલનના દર્શનથી હું કૃતાર્થ થયો છું. હવે હું આ ભારતભૂમિ ઉપર બીજે સ્થળે જવાની ઈચ્છા રાખું છું. આપ મહાદેવીના મુખમાંથી મને છેવટની આશીષ રૂપ પ્રસાદી મળવી જોઈએ, અને આપના તરફથી યંગ્ય સલાહ પ્રાપ્ત થવી જોઈએ.”
મહેશ્વરી પ્રસન્ન થઈને બોલ્યા–“ભદ્ર ચારિત્ર ધર્મ, તમારે મહાત્મા વિજયાનંદસૂરિના આ પવિત્ર પરિવારની સાથે ઘાટે સંબં ધ સર્વદા રહે, તમારે જોઈએ તેવો આદર અહિં થશે. કારણ કે તેણે તે પ્રયત્ન શરૂ કર્યો છે. વળી આ મુનિઓ સદા ઉગ્રવિહારી હોવાથી તેમની સાથે રહેતા તમેને ઘણું યાત્રાઓને લાભ મળશે અને તેમના વિદ્વત્તા ભરેલા વ્યાખ્યાને પણ શ્રવણ કરવામાં આવશે.”
ચારિત્રધર્મ પ્રસન્ન થઈને બેલ્યો-“ ધર્મેશ્વરી, આ ઉપાસક આપને મહાન આભાર માને છે. કદિ જે હું અહીં ન આવી ચડે હોત તે મને આ અવર્ણનિય લાભ પ્રાપ્ત થાત નહિં. મને સર્વદા આશ્રય આપનાર મુનિમંડળેથી દૂર રહેવું, એ યંગ્ય નથી. મને પૂર્ણ આધાર અને આશ્રય આ મંડલ જરૂર આપશે. તેથી તે આ જેજે મુનિએ મને આપશે ત્યાંત્યાંમારૂં શુદ્ધરવરૂપ તેને લઈને જરૂરપ્રકાશશે.
આ પ્રમાણે કહી ચારિત્ર ધર્મો તે મહાદેવીને ચગ્ય સત્કાર કરી
For Private And Personal Use Only
Page #13
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી શાસનદેવીને હગાર,
૩૩૩
તેમના કંઠમાં પાંચ રત્નને સુંદર હાર પહેરાવ્યું અને આ પ્રમાણે તેમની સ્તુતિ કરી
શ્રી વીરશાસનોદ્વારકvi વિષયમાં वीरकीर्ति कल्पववि नमस्ते शासनेश्वर" ॥१॥
શ્રી વીર શાસનને ઉદ્ધાર કરનારા પુરૂષોને વિજય આપનારી અને શ્રી વિરપ્રભુની કીર્તિની કલ્પલતા રૂપ છે શાસન દેવી, તમને નમસ્કાર છે. ”
પિતાના કંઠમાં આરેપિત થયેલ પંચરત્નમય હાર જોઈ મહેશ્વરીએ પ્રશ્ન કર્યો. “ભદ્ર તમારા અંતરના આનંદથી, તમેએ બતાવેલ પ્રેમથી હું ઘણું જ પ્રસન્ન થઈ છું, પણ આ તમારા પંચરત્નમય હારને જોતાં મારા મનમાં પ્રશ્ન ઉદ્ભવે છે. તે આ પાંચ રને શું છે? તે સમજાવે.”
ચારિત્ર ધર્મ પ્રસન્ન થઈને બે—ધર્મમાતા, આપ સર્વાના શાસન દેવી છે, તેથી આપને સર્વ વિદિત છે, તથાપિ મારૂં ગેરવ વધારવાને માટે જ મને પ્રશ્ન કરે છે. તે હું આપને આ પાંચ રત્નને હેતુ જણાવવા આજ્ઞા લઉં છું. મહેશ્વરી, આ સંમેલનમાં એકઠા થયેલા સર્વ મુનિવરે માં જાણે મૂર્તિમાન પંચમહાવતે હેય તેવા પાંચ મુનિરત્નો મારી દષ્ટિએ પડેલા છે. તેઓ વીરશાસનને દીપાવનારા હોવાથી તેમના નામથી અંક્તિ એવા આ પાંચ રને સદા સમરણીય રૂપે આપના કંઠે અને હૃદય પ્રદેશના પવિત્ર ભાગમાં આરેપિત કર્યા છે. ”
ચારિત્ર ધર્મના આ મધુર શબ્દ સાંભળી શાસનદેવી અત્યંત આનંદિત થઈ ગયાં, અને અંગમાં ઉમંગ લાવીને બેલ્યાં ભદ્ર, એ પાંચ રત્નનાં પવિત્ર નામ આપી મારા શ્રવણપુરને અમૃત પાન કરાવે.”
ચારિત્ર ધર્મ આનંદિત થઈને બે -“માતા, આ સમુદાયના મુખ્ય અગ્રેસર આચાર્ય શ્રીમદ્ કમલવિજયજી મહારાજ, ઉપાધ્યાજ
For Private And Personal Use Only
Page #14
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૩૪.
આત્માનંદે પ્રકાશ,
શ્રીમદ્દ વીરવિજયજી મહારાજ, પ્રવર્તક શ્રીમદ કાતિવિજયજી મહારાજ, મુનિરાજ શ્રીમદ્દ હંસવિજયજી મહારાજ, અને મુનિરાજ શ્રીમદ્ વલ્લભ વિજયજી મહારાજ.
આ મુખ્ય પાંચ મુનિવરે આ સંમેલનમાં રત્ન રૂપ દેખાણું છે. અને તેથી સદા સ્મરણીય રૂપે તેમના નામથી અંક્તિ આ પંચ રને આપના કંઠ અને હૃદયપર હાર સાથે આરોપીત કર્યા છે. ”
આ નામે સાંભળતાંજ મહેશ્વરી આનંદ ઉદધિમાં મગ્ન થઈને બોલ્યાં–“ભદ્ર, તમારી ભાવનાને હું પૂર્ણ ધન્યવાદ આપું છું. તમે કરેલી આ ચેજના અને અતિ રૂચિકર થઈ પડી છે. આ સંમેલનના મહોત્સવમાં એ પાંચ મહાત્માઓ દિવ્ય રત્નની સમાન ઝળકી ઉઠયા છે. હું તેમને સદા મારા હૃદય પર ધારણ કરી રાખીશ. કારણકે, તેઓ આપણું શ્રી વીરશાસનના પ્રભાવિક પુરૂષે છે. તેમજ તેમની આજ્ઞામાં રહેનાર તેમના સઘળા પવિત્ર શિષ્ય–આ સમુદાયના બીજા સર્વ મુનિયો પણ ભવિષ્યમાં તેવાજ દિવ્ય રને થઈ પ્રભાવિક પુરૂષ બની તમારૂં સર્વદા પિષણ કરશે. તેઓ સર્વદા આવા કાર્યો કરી વીરશાસનને દીપા અને શ્રી વીરપ્રભુના મહાન્ ધર્મને આ ભારતવર્ષ ઉપર પ્રિઢ ઉઘાત કરે—” આ પ્રમાણે કહેતા મહેશ્વરી નીચેનું પદ્ય બેલતાં બોલતાં ત્યાંથી વિદાય થઈ ગયાં અને તરૂણુ થયેલે ચારિધર્મ શ્રીમદ્ વિજયાનંદસૂરિના પરિવાર સાથે મળી ગયે.
झानांभोनिधये महोपकृतिनिः रव्याताय सज़ारते । श्रीमद्वीरजिनेशवाग्वरवनी संसेविने श्रीजुषे ॥ प्रेमोग्लास विधायिने निजजने विद्याविनीते वरे स्वस्ति श्री परिवारयुक्त विजयानंदाय सत्सूरये ॥१॥
“જ્ઞાનના સમુદ્રરૂપ, મહાત્ ઊપકારથી ભારતવર્ષમાં પ્રખ્યાત થયેલા, શ્રી વીરપ્રભુની વાણીરૂપ વાટિકાને સેવન કરનારા, સ્વર્ગ લકમીને સેવનારા અને વિદ્યાથી વિનિત એવા પિતાના ભકતે ઉપર પ્રેમ કરનારા પરિવાર સહિત શ્રી વિજયાનંદસૂરિવરનું કલ્યાણ થાઓ ”
For Private And Personal Use Only
Page #15
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુનિસંમેલન
૩૩૫ મહાપકારી શ્રી વિજયાનંદસૂરીના સમુદાયે ધર્મની પ્રગતિ માટે સમયાનુસાર ભરેલું એક સ્તુત્ય પગલું અને તેનું કરવું
જોઈતું અનુકરણ.
ઉ©.e-- ભગવાન મહાવીર સ્વામીના વિદ્યમાન વખતે તેમજ ત્યારબાદ કેટલેક વખત જૈન દર્શનની જે જાહેરજલાલી હતી તે ઈતિહાસ (ગ્રંથ) દ્વારા જાણે અત્યારની છિન્ન ભિન્ન સ્થિતિ માટે કયા જૈનનું હદય ખિન્ન થયા સિવાય રહેશે? કેટલાક કાળના સગે, કેટલાક મત ભેદમાં ખેંચાઈ જવાને લીધે, અને છેવટે પ્રબળ પુણ્ય પ્રકૃતિવાળા મહાન પુરૂષને અત્યારે અભાવને લઈને, અત્યાર ની શોચનીય સ્થિતિ છે તેમ પણ સા કઈ સમજી શકે તેવું છે.
દરેક ધર્મની સમાજ ઉપર તે તે ધર્મના ગુરૂઓ અને તેમના જ્ઞાન, અને આચાર વિચારની સારી માઠી અસર થાય છે, તેમજ - રેક ધર્મ પાળનાર જૈન વર્ગની ધર્મ વ્યવહારની રીતિ નીતિ અને સુધારણે કેટલાક સંગે ઉપરાંત તે તે ધર્મોના આચાર્યો કે મુખ્ય પુરૂના આચાર વિચાર અને રહેણું કરણ ઉપર રચાયેલી હોય છે. જેવી રીતે એક બાળકના સદગુણ દુર્ગણ માટે જેમ તેના માત પિતા જવાબદાર છે તેવી રીતે દરેક ધર્મના જન સમાજની વ્યવહાર અને ધર્મની સુધારણ કુધારણા માટે તે તે ધર્મના આચાર્યો, મુખ્ય પુરૂષ ઉપદેશકે અને ધર્મ ગુરૂઓ કેટલેક અંશે જવાબદાર ગણાય છે.
વિદ્વાન પુરૂષથી જયાં આવી સ્થિતિ કહેવામાં–અનુભવવામાં આવે છે, તે પછી જયાં અગ્ય સ્થિતિ દેખાતી હોય ત્યાં
For Private And Personal Use Only
Page #16
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્માનંદ પ્રકાશ
જે ખરેખર પ્રયાસ કરવામાં આવે તે કોઈ પણ ધર્મ સમાજમાં થતે બીગાડે અટકાવી શકાય અને કેટલોક સુધારે પણ કરી શકાય. જો કે પૂર્વની સ્થિતિ તે પ્રાપ્ત કદાચ ન કરી શકીએ, પરંતુ દેશકાળ અનુસરીને જેટલે અંશે ફાયદો કરી શકીએ તેટલે પ્રયત્ન સેવા તે દરેક વ્યક્તિની પિતાની ધર્મ સુધારણા માટે અવશ્યની છે.
અમુક વ્યક્તિ જયારે જૈનના ત્રણે ફિરકાને સંપ કરાવવા માટે લખે છે, બોલે છે, જણાવે છે, માંગે છે, ત્યારે એકજ ફરકામાં એક ગુરૂના શિખ્યામાં તેમજ એક સમાજના એકજ ફરકામાં શ્રાવકમાં અંદરઅંદર એક બીજાનો માન હાની કરવા, છીદ્ર, ખેળવા ગમે તેવું અણછાજતું બોલવું, લખવું અને કષાયની વૃદ્ધિ કરી ધમને કોડી સ્થિતિમાં મૂકી જૈનેતરની દૃષ્ટિમાં જૈન દર્શનને હલકું પાડવા જેવું બને છે, અને ધર્મને અને તેના અંગોને અનેક નુકસાન થતાં અનેક આત્માએ તે કલેશ કષાયના ભાગી થતા દુર્ગતિના ભાજન બનતા જાય છે, જે શેચનીય છે.
આ બધું બનવાનું કારણુ મુનિઓમાં કે શ્રાવકેમાં કોઈ એક મુખ્ય નાયક તરિકે નથી તેમ અથવા કોઈ એક વ્યકિતની સત્તા ઉક્ત બંને સમુદાયે ઉપર ધર્મના ફરમાન મુજબ અમલ ચલાવનારી નથી તેમ દેખાય છે તેથી સઘળા સમુદાયે સ્વતંત્ર વિહરે તેમાં નવાઈ શી? ખેર ! હવે અત્યારે જોવાનું માત્ર એટલું જ છે કે જે દરેક સંઘેડા કે સમુદાયના જે નાયક હાલ વિદ્યમાન હેયતેની આજ્ઞા પ્રમાણે પણ જે નીચેના મુનિઓ કે શ્રાવકે ચાલતા હોય તે પણ કેટલેક અંશે તેવી વિપરિત સ્થિતિ અટકે. પરંતુ જો તેમ ન બને તે તે પછી સમુદાયની દરેક વ્યક્તિમાં સો એ સો ટકાનું રાજય ચાલતાં અંકુશ વિનાની સ્થિતિ થતાં સમુદાયમાં પ્રાયે ધીમે ધીમે આચાર શિથિલતા વધતાં અંદર અંદર કલેશ થતાં ને જૈન સમાજમાં તે કલેશ પ્રસરતા ધર્મની છિન્ન ભિન્ન સ્થિતિ થાય તેમાં નવાઈ શી? પિતાના સમુદાય ના એક સાથી મેટા અધ્યક્ષની આજ્ઞા હેઠલ તે સમુદાયના મુનિ યા તેને માન આપનારા શ્રાવક રહે અને શાસ્ત્રાજ્ઞા અને દેશકાલ પ્રમાણે મુકરર
For Private And Personal Use Only
Page #17
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધર્મની પ્રગતિ માટે ભરાયેલું સ્તુત્ય પગલું. ૩૩૭ કરવામાં આવેલા નિયમ પ્રમાણે જે વર્ણવામાં આવે છે, જૈનધર્મની ઉન્નતિપણું, જ્ઞાનની વૃધિ, આચરણમાં ઉચ્ચ ઉગ્રતા અને દેશકાળને લઈને કદાચ કોઈ બદી પેઠી હોય તે તે દૂર થઈ જૈન ધર્મનું ચડીયાતુંપણું જે આપણે જોવા માગીએ છીએ તે સહેજે થયા સિવાય રહે નહિ.
એક સમય આગળ એ પણ હતું કે મુનિ વર્ગ કે શ્રાવક વર્ગ પોતાના કેટલાક નિયમ–ધોરણે કેટલાક સંગને લઈને ગુપ્ત રાખતા, તે વખતે તે પણ કામનું હતું હવે સમય બદલાણે છે, સમાજના વિચાર રૂચી અને તેને શું ગમે છે, તેને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવરૂપી ધર્મ રાજ્ય નીતિથી વિચારી કેટલાક ધારા ધેારણે નક્કી કરી જાહેરમાં લાવવા જોઈએ અને તેમાં ભલામણુ–સૂચના સર્વેને કરવાને હક હોઈને, જેજે સૂચના અભિપ્રાય કેઈપણ વ્યક્તિ આપતેતે સમાજે ધ્યાનમાં લેવા જોઈએ તે પણ વખત આવી લાગે છે છતાં કેટલીક વખત તેવા કાર્ય પ્રસંગે તેવી સૂચના કરનાર, મત આપનારને વખોડી કાઢવાના, તેના ઉપર ધ્યાન નહીં આપવાના, તેના ઉપર ઈષ કરવાના અને છેવટે જેર હુકમીના અનેક દાખલા સાંભળવામાં, જાણવામાં, વાંચવામાં આવે છે જેને લઈને તેનું પરિણામ ધર્મને હાનિ કરનારૂં અને તે સમુદાયના આગેવાન વડીલો પ્રત્યે ભવિષ્યમાં અણગમે ઉત્પન્ન કરનારું થઈ પડે છે. વિગેરે ઉપરની તમામ હકીક્ત પૂજ્યપાદ સ્વર્ગવાસી વિજયાનંદ સૂરિ [ આમારામજી] મહારાજના સમુદાયના સાધુઓનાં ધ્યાનમાં આવતાં પિતાના ઉકત સ્વર્ગવાસી ગુરૂના પગલે ચાલનારાઓ, તેમની શિક્ષા ધારણ કરનારા તે મુનિરાજોએ દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવને માન આપી, જમાનાને ઓળખી, લેકરૂચી જાણ માન આપીભવિષ્યમાં પોતાના સમુદાયમાં કઈ પણ બદીને ચેપ લાગી કલેશ કેકાસ થતાં ધર્મની અવસતિનું કારણ તે સમુદાય કે તેના મુનીઓ ન બને તેમજ અત્યારે પણ કોઈ નુકસાન કારક હવા સમુદાયમાં લાગી હોય તે તે દૂર થાય, ભવિષ્યમાં પિતાના સમુદાયમાં આચાર વિચારની શિથિલતા ન થાય, સમુદાયમાં આજ્ઞાકારીત્વ ન ઘટે, મુનિમાં જ્ઞાન વૃદ્ધિ થાય, આચારની ઉત્કૃષ્ટતા થાય,જૈન ધર્મની વૃદ્ધિ સાથે જૈનેતર
For Private And Personal Use Only
Page #18
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩૮
આત્માનંદ પ્રકાશ.
પ્રજા જૈન થાય, પિતાના ચારિત્રનું રક્ષણ થાય અને પિતાના ઉક્ત સ્વર્ગવાસી ગુરૂરાજની ઉજજવલ કારકિર્દીિમાં વૃદ્ધિ થતાં ગુરૂ ભક્ત થવાય વિગેરે કારણોને લઈને ખરેખર કટોકટીના પ્રસંગે જ્યારે દરેક મુનિઓનું સંમેલન કરવું અશકય છે એમ લાગ્યું ત્યારે પિતાના સમુદાયનું સંમેલન કરવાને વિચાર થતાં ગયા જેઠ વદી ૧૩-૧૪ તા. ૧૩-૧૪-૬૧૯૧૨ ગુરૂવાર શુક્રવારના રોજ વડેદરા મુકામે એકસંમેલન આચાર્ય મહારાજ શ્રી વિજયકમનસૂરિના અધ્યક્ષ પણ નીચે કરવામાં આવ્યું હતું. આ સંમેલન માટે પ્રથમ કાઢવામાં આવેલ આમં. ત્રણ પત્રિકા મુજબ વડેદરા મુકામે ઉપરની તારીખ સુધીમાં પહોંચી શકે તેટલા તમામ મુનિ મહારાજાઓ ( જે પર ની સંખ્યામાં હતા તેઓ ) એ વિહારમાં ઘણેજ પરિશ્રમ બેઠી ઉકત સ્થળે સંમેલનમાં હાજરી આપી હતી અને જેઓ પહોંચી શકે તેવું નહતું તેઓ એ લખીતવાર સંમતિ મેકલી આપી હતી.
આ મુનિ સંમેલને જે ઠરાવ કર્યો છે તે જાહેરમાં આવ્યા છે. આ સંમેલનના વયેવૃદ્ધ અને શાંત મૂર્તિ ઉકત આચાર્ય મહારાજનું પ્રથમ તેમજ છેવટના બંને ભાષણે કે જે આ અંકમાં પાછલ આપવામાં આવેલ છે, તે વાંચવાથી એટલે તે સહેજ ખ્યાલ થાય છે કે ધર્મની ઉન્નતિ, માટે મુનિના ઉચ્ચ આચાર માટે અને તેમની ઉન્નતિ માટે જે વખતે જે કાર્ય કરવું જોઈએ–થવું જોઈએ તે વખતે તે કાર્યને માટે આ મુનિ સમુદાયે અને તેને આગેવાનોએ જે તક હાથમાં લીધી છે, તેને લઈને તેઓશ્રીને સમગ્ર જૈનસમાજે એક અવાજે ધન્યવાદ આપવા જેવું હોઈને અન્ય મુનિ સમુદાયને અને શ્રાવક સમુદાયને વિચારણીય અને અનુકરણીય છે. આ મુનિ સમુદાયમાં કુલ મુનિવર૯૨ જેટલી મોટી સંખ્યા હોવા છતાં તેમાં પોતાના ગુરૂવડીલ અને અધ્યક્ષ મુનિઓ પ્રત્યે આજ્ઞાકારિત્વ, સરખા અને નીચેના મુનિઓ પ્રત્યે નમ્રતા અને આખા સમુદાયમાં સંપ અને એક્યતા આ સંમેલનથી જેનસમાજને અને તેથી આગળ વધીને કહે તે જન સમાજમાંતેઓએ એવી દેખાડી આપી છે કે ધર્મની ઉન્નતિ ઈરછના
For Private And Personal Use Only
Page #19
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ધર્મની પ્રગતિ માટે ભરાયેલુ સ્તુત્ય પગલું,
૩૩૯
રા અને ધની લાગણીવાળા અને ન્યાયષ્ટિથી નારાઆને અપરિમિત હર્ષ પ્રાપ્ત થયા સિવાય રહેશે નહીં. જેનેમાટે મુંબઈ સમાચાર, સાંજવમાન, જૈન, શીયારુવિજય, હિંદવિજય, પ્ર જામ, હિંજૈિન વિગેરે પેપરાએ લખેલ લીડીંગ આરટીકલેાથી જોઈ શકાય તેવું છે, તેમાંથી કેટલાક અભિપ્રાયે
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પણ
આ અકમાં પાછળ આપવામાં આવ્યા છે. ભલે કદાચ કાઇ આ ઉત્તમ કાર્ય ની ગણના નહીં કરે, પણ સામાન્ય સમજવાળા અને દીર્ઘ ષ્ટિ પુરૂષો આ સમેલનને, તેમાં થયેલ કાયાને,તેમના સ`પ એકવતા અને આજ્ઞાકારીપણાને વખાણ્યા સિવાય રહેશે નહિ; અમે તા આગળ વધીને એટલે સુધી કહીએ છીએ કે ક્દાચ આવા ઉત્તમ કાર્ય નું અનુકરણ આજે નહીં તે ભવિષ્યમાં પણ પેાતાની, પેાતાની સમાજસમુદાય કે ધર્મની ઉન્નતિ ઈચ્છનારી વ્યક્તિએ મંતા હાલ સમજીને, કે પછી ભવિતવ્યતાને યેાગે કે ભવિષ્યમાં જમાનાને માન આપીને પણ ઉક્ત કાર્યનું આ રીતે કે બીજી રીતે અનુકરણ કર્યા સિવાય રહેશે નહિ હુંવે આપણે આ સંમેલનમાં થયેલ કાર્યના સંબંધમાં કાંઇ કહીએ.
પ્રથમ આ સમેલન મેળવવાના હેતુ વિદ્વદ્રરત્ન મુનિરાજ શ્રી વલ્લભવિજયજી મહારાજે ઘણીજ વિદ્વતા ભરેલી વાણીથી કહી ખતાન્યા હતા. જે ખાસ વાંચવા લાયક છે. ( જે આ અંકમાં પાછળ આપવામાં આવેલ છે.)
આચાર્ય શ્રી કમળવિજ્યજી મહારાજે પેાતાના વિદ્વતા ભા ભાષણમાં ટીકા કરતાં જણાવ્યું” કે “ જ્યારે તમામ મુનિઓનુ` સંમેલ મળવું અશકય લાગે છે. ત્યારે એકજ સમુદાયનું સ ંમેલન ભરવામાં આવ્યુ છે. આપણું એટલે સાધુઓનું કર્તવ્ય જૈન ધર્મના તત્ત્વાના અહેાળા ફેલાવે જેમ અને તેમ કરી શ્રી મહાવીર સ્વામીએ દુનિયાના આત્મીક ઉદ્ધારનાં જે સાધના બતાવ્યાં છે, તે લેાકાને સમજાવવાનુ છે. આ જમાના ખંડન મંડન યા સખ્ત ભાષાના ઉપયોગ કરવાના નથી, પરંતુ ખરા તત્ત્વા સમજાવવાનેછે. ને આપણામાં શકિત હાય તે જૈનેત્તર લેાકામાં આપણા અહેાળા તત્ત્વના ફેલાવા આપણે કરી શકીએ, તેને માટે જંગ્રેજી કેળવણીની પણ આપણે જરૂર છે, તે તે તરફ પણ તમે ધ્યાન આપશે. વિગેર શબ્દો જૈન ધર્મ
دو
For Private And Personal Use Only
Page #20
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪૦
આત્માનં પ્રકાશ.
ની ઉન્નતિ અને પ્રગતિ માટે ખસ છે. પેાતાના ધર્મનું એકલાનું નહીં પણ અન્ય દર્શનનું એટલે કે તમામ ધમા નુ રહસ્ય જાણી અને પેાતાના જૈન દનના સિધ્ધાંત કેવા ઊંચા યાને ચડીયાતા છે, તેમજ સ માન્ય છે. તે વ્યવહારૂ રીતે જૈનેત્તર ધર્મને દેખાડી આપવા પુરતું જ્ઞાન અને અભ્યાસની જરૂર હાય છે, જેથી તેવુ જ્ઞાન અને તેવા અભ્યાસ કરવા માટે અત્યારે ઈંગ્રેજી કેળવણીની ખાસ જરૂરીયાત આપી અને જૈન મુનિઓમાં તેને ચેાગ્ય સ્થાન આપવાની તેમજ ખંડન મંડન અને સશ્ન ભાષા નહી' વાપરતાં ખરા તત્ત્વ સમજાવવાની આ સંમેલનાના પૂજય પ્રમુખ સાહેબે કરેલી હિમાયત જૈન મુનિ મંડળ અને જૈન સમાજમાં તેમજ સકલ જન સમાજમાં જૈન ધર્મના ઉચા પણા માટે ઊંચી છાપ બેસાડનારી થઈ પડયા વિના રહેશે નહી”.
જે જે વખતે જે જાતના જમાના ચાલતા હાય છે તે તે વખતે જમાનાને શું જરૂરીયાત છે, લેાકેાને શુ' ગમે છે, ધર્મની પ્રગતિ અને ઉન્નતના કયા ઉપાયે યાગ્ય છે તેના દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવથી વિચાર કરી કોઇપણ વ્યક્તિ તે પ્રમાણે કાર્ય કરે; સંકુચિત વૃત્તિ છેડી ઉદાર વૃત્તિ બતાવે તો તે ધર્મની પ્રગતિ થવા સિવાય કદી રહેજ નહિં. આવું આ સમુદાયના અધ્યક્ષ મુનિએના હૃદયમાં આવેલુ' હાવુજ ોઇએ અને તેથીજ આ સંમેલનના મુખ્ય પૂય નાયકના હૃદયના તે ઉદ્ગારા જૈન ધર્મ પ્રગતિ માટે પેાતાના લેખીત ભાષણમાં બહાર પ્રગટ થયા છે. હવે આપણે ચેાવશી ઠરાવાનુ ટુ દીગ્દર્શન કરીયે.
આ ઠરાવેા પૈકી કેટલાક મુનિ ધર્મના ખાસ આચાર સંબધીછે. કેટલેક સ્થળે મુનિમહારાજેના ખાસ વગર ઉપકારના કારણે એક કરતાં વધારે ચામાસાં થતા, તેમજ લાંબી મુદત સુધી એક સ્થળે રહેતા તેમજ નાના મેાટા શેહેરમાં દરેક સ્થળમાં વિહાર નહીં થતા તે તે સ્થળાએ અરસપરસ રાગનું ધન વધે, પિરણામે અણુગમા કલેશ થતાં મુનિપણાની આછી કિંમત વગેરે થાય, અને તે સિવાય ઘણા ગામા મુનિ વગર રહેતાં હાવાથી તે સ્થળે ધર્મની શ્રદ્ધા ઓછી થતાં ત્યાં વસનારા જૈન મધુએ જૈન ધર્મો
For Private And Personal Use Only
Page #21
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધર્મની પ્રગતિ માટે ભરાયેલું સ્તુત્ય પગલું
૩૪૧
છોડી દે એવા પ્રસંગે બને તેવું આ મુનિ મંડળને જણાયેલ હેય તેથી પાણી પહેલાં પાળ બાંધવા માટે પિતાના મુનિમંડળ માટે કરેલ ઠરાવ પહેલે, બીજે ઉપરની બીના વિગેરેને લઈને અતી મહત્વને છે. વધારામાં તે બાબતમાં આચાર્ય મહારાજની આજ્ઞા પ્રમાણે દરેક મુનિરાજને વર્તવાને કરેલા સર્વાનુમતે આ અને બીજા ઠરાવે આખા મંડલને વડિલોની આજ્ઞા કારીપણું અને વિનયપણું બતાવવા માટે બસ છે.
આ સંમેલને કરેલ ત્રીજે ઠરાવ મુનિએ એકલ વિહારી થવું નહિં તે મુનિઓના ચારિત્રનું ખાસ રક્ષણ કરવા માટે છે. એકલ વિહારી થવાથી નિરંકુશપણું થતાં વખતે ચારિત્રને દુઃષણ લાગવાના અનેક પ્રસંગે બને છે જેથી તે સ્તુતિપાત્ર છે.
ચેથે ઠરાવ પોતાના સમુદાયમાં અરસપરસ મુનિઓમાં સુલેહ જળવાઈ રહે અને કઈ વખત કેઈના અવર્ણવાદ પિતાની નીચેના મુનિઓમાં બેસવાને પ્રસંગ ન આવતાં શાંત રીતે ચારિત્રનું પાલન થઈ શકે તેને માટે છે.
પાંચમે ઠરાવ એક વખત દિક્ષા લઈ છેડી દેનારને ફરી દિક્ષા આચાર્ય મહારાજની આજ્ઞા સિવાય નહિં આપવાનો છે, જે સમુદાયની ઉજવેલ કીર્તિમાં વધારો થવા સાથે દિક્ષા ફરી લેનારની ખરેખરી કટી કરવા માટે છે જે સ્તુત્ય છે.
છ ઠરાવ જૈન સમાજને ખાસ લાભ કરનાર છે. હિંદુસ્તાનના દરેક નાના મોટા શહેરમાં વિહાર થવાથી જૈન દર્શનના અનુયાયિને ધર્મોપદેશને લાભ થવા સાથે જૈન ધર્મમાંથી ચુત થયેલાને જૈન ધર્મમાં દઢ કરવા તેમજ જૈનેતરને પણ ઉપદેશ આપી જૈન બનાવવા માટે જૈન શાસનની ખાશ ઉન્નતિ અને પ્રગતિ કરનારે છે, અને વધારામાં ગામેગામ મુનિઓનો વિહાર થવાથી રાગનું બંધન ઓછું થતાં, મુનિના આચાર વિચાર ઉચ્ચ રહેતા, ચારિત્ર સુખે કરીને પાળતા, અનેક આત્માઓની ઉપર ધર્મ બંધ કરી ઉપકાર કરવાને વખત આવે છે જેથી તે સ્તુત્ય છે.
For Private And Personal Use Only
Page #22
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૩૪૨
www.kobatirth.org
આત્માનંદ પ્રકાશ,
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઠરાવ સાતમે, આઠમેા, નવમે, દશમા, અગીઆરમે, ખારમે, સત્તરમાં, અઠારમે અને ઓગણીશમે આ ઠરાવા સમેલનના અધ્યક્ષ સાહેખથી મુકાયેલા છે. કપડાંએ અન્ય પાસે નહીં ધોવરાવવા, વિહારમાં પેાતાના ઉપકરણેા ગૃહસ્થ કે મજુર પાસે નહિ ઉપડાવવા, આ સમુદાયના તમામ મુનિએએ ચક્ષુ આદિ રોગના કારણુ સિવાય લેાચ કરાવવા,કપડા અપાસરામાં નહિ બ્હારવાના, ચતુ શીએ ઉપવાસ કરવાના, દરેક સાધુઓએ ૧૦૦) લેાકનું દરરોજ અધ્યયન કરવાને લગતા ઠરાવા છે, જેમાં કેટલાએક રિવાજ પસંદ કરવા લાયક નહાતા તે પ્રત્યે આ મંડલે નાપસંદગી બતાવી છે તે સ્તુત્ય છે. વળી તે સાથે ઉંચી કીંમતના કપડા ( ધાબળી વિગેરે) અને સુંદર ફ્રેમવાળા ચશ્મા વિગેરેના ઉપયેાગ ખીલકુલ નહીં કરવાના ઠરાવ પણ ઘણાજ પસંદ કરવા લાયક છે. સંસાર ત્યાગ કર્યાં પછી જે વૈભવની જરૂર નથી અને તેને લઈને કોઈ શ્રાવક વ્યક્તિને ભાર રૂપ થઇ પડવું ન પડે એ અતાવનારા અને પરિગ્રહ ત્યાગીપણું દેખાડનારા છે. તેમજ દશમે અને અગીઆરમ ઠરાવ તપસ્યા, ઈંદ્રિય દમન અને જ્ઞાન ધ્યાનને પુષ્ટી આપનારા વધારનારો જે મુનિ ધર્મ માટે ખાસ ઉપયોગી છે.
તેરમા ઠરાવ જૈનેત્તર પ્રજાને જાહેર ઉપદેશ આપવાને તેમજ હરેક વ્યાખ્યાન જૈન કે જૈનેત્તર ગમે તેનું હાય ત્યાં દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવાદિ અનુકુળતાએ ડિલની આજ્ઞા મુજમ ચારિત્રને માદ ન આવે તે રીતે જવાને મુશ્કેલી છુટ, આ મુનિ સમુદાયે જમાનાને અને લેાકરૂચીને માન આપી સમયસુચકતા વાપરી જૈન ધર્મના બહાળે ફેલાવા કરવાના હેતુથી કરેલા જણાય છે. જૈન ધર્મની પ્રગતિ આવી મુનિપણાની છુટ થતાં ભવિષ્યમાં થશે, એટલુ જ નહિ' પણ જૈન ધર્મ પાળનારાઓની સખ્યા જે દિન પ્રતિદિન ઘટતી જાય છે, તે વધવા સાથે જૈનેત્તર પ્રજા પણ જૈન થશે એ નિઃસંદેહ છે. જૈન ધર્મ જે ઉદાર વૃત્તિના છે અને સકુચીત વૃત્તિવાળા નથી તે આ મુનિમંડળે આ ઠરાવ કરી બતાવી આપ્યું છે. આ ઠરાવના ભવિષ્યમાં અમલ થતાં જૈન દર્શનના વિશેષ હેાળા પ્રમાણમાં ફેલાવે થશે તે તેના ચાક્કસ પુરાવા છે.
For Private And Personal Use Only
Page #23
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધર્મની પ્રગતિ માટે ભરાયેલુ સ્તુત્ય પગલું.
૩૪૩
ગામે ઠરાવ પત્ર વ્યવહાર સંબધીનેછે,જેમાં ખાસ કારણેજ પત્ર વ્યવહાર કરવા પડેતા સાથે જે ડિલ મુનિ હેાય તેજ કરે તેમની મારફતજ સમાચાર આવે જાય, આવેા કરેલા ઠરાવ સાધુએને પેતાના જ્ઞાન ધ્યાનમાં જે વખત ગાળવાના છે તે ખાલી પત્ર વ્યવહાર માં ન કાઢવા માટે છે, અને વધારામાં અંકુરાણું અને ભવિષ્યમાં રાગ કાને કે મમત્વના ચેપ ન લાગે તે અટકાવવા માટે છે જે ચેગ્ય છે.
પદ્મરમેા ઠરાવ સર્વ માન્ય અને સાધુ ધર્મને શોભા રૂપ છે. જીવદયા વગેરે ધાર્મિક કૃત્ય કરનાર જૈન કે જેનેત્તર ગમેતે હાય તે તેમને યથાશક્તિ મદદ આપવાના છે જેને લઈને તેવા કાર્યો કરનારને ઉ-તેજન મળતાં અને ધાર્મિક કાર્યાં થતાં જૈનેત્તર દનમાં જૈન ધર્મની ઉદ્દાર વૃત્તિઅને ધર્મગુરૂશ્મ માટે ઉચ્ચપણુ સુચવનાર છે.
અણુઘટતા
સેાળમેા ઠરાવ——હાલમાં લાલન શીવજીના કહેવાતા ઝગડાના અંગે અમદાવાદના રહેનાર શા. મેહાનલાલ લલ્લુ નામના જૈન નામ ધરાવનારની સહીથી નીકળેલા ગલીચ હેન્ડખીલેામાં આ સમુદૃાયના સ્વર્ગવાસી મહેાપકારી આત્મારામજી મહારાજ અને પ્રવર્ત્ત કજી મહારાજ શ્રી કાન્તિવિજયજી અને મુનિરાજ શ્રી વલ્લભવિજયજી મહારાજને નહિ નહિ છાજતી ગાળે અને હુમલા જે કરેલા હતા જે કે જૈન ધર્મ પાળનાર તે શું પણ જૈનેત્તર પણ વાંચી સાંભળી સહન કરી શકે નહિ તેવા ગલીચ હેન્ડખીલે ત્રણ ત્રણ વખત કાઢવાં અને તેને લઈને પંજાબ વગેરે સ્થળાના જૈને એટલા બધા ઉસ્કેરાઇ ગયેલા હતા કે જેને મહારાજ પ્રવર્ત્ત કજી શ્રી કાન્તિવિજયજી મહુરાજ અને વિદ્વદુ રત્ન શ્રી વલ્લભવ. જયજી મહારાજે શાંત કરી કલેશ ન વધવા દીધા અને પોતે તે પિરસહુ સહન કરી શાંત રહી ખરેખર મુનિ ધર્મને દીપાવ્યેા છે, અને જૈન સમાજને મુનિપણાની અને શાંતિની કીંમત કરી બતાવી છે. તેને લઈને આ સમુદાયે તેમની જે અનુમેદના કરેલી છે જે સ્તુત્ય છે. ભવિષ્યમાં તેવા કોઇપણ પ્રસંગ કોઇપણ મુનિને આવેતેા તેવીજ શાંતતા રાગ્મવાકરેલીસૂચના પણ મુનિ ધર્મની અપરિમિત કિ`મત કરવા જેવું છે.
For Private And Personal Use Only
Page #24
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
३४४
આત્માનંદ પ્રકાશ
આવી જ રીતે આવા કેઈપણ પ્રસંગે દરેક મુનિ મહારાજાએ શમતા રાખે શાંતતા પકડે અને તેજ ઉપદેશ આપે ભવિષ્યમાં જૈન સમાજને કેટલું લાભ થાય અને તેવી શાંતતા રહેતા લેશ અટકવા સાથે જૈન ધર્મની ઈતર ધર્મમાં થતી હેલના, શાસન નિંદા અને ટકે તે નિઃસંદેહ છે.
સતરમે ઠરાવ–નવા દિક્ષિત મુનિને વ્યાકરણ શીખવતા પહેલા પ્રકરણદિનું જ્ઞાન અને મુનિ આચારનું જ્ઞાન આપવાને કરેલ ઠરાવ મુનિ ધર્મ માટે યોગ્ય છે. જે જ્ઞાન પ્રથમ થતાં, ચારિત્ર પાળવા માં પુષ્ટિ મળતા, મુનિ આચારાદિમાં કોઈ પણ જાતને દેષ થવાને સંભવ નથી જેથી તે મુનિ ધર્મના પ્રથમ સોપાન તરિકે સ્તુત્ય છે.
દિક્ષા આપવાના સંબંધમાં કરેલ ઠરાવવીશમે તથા ત્રેવીશમે ખરેખરી રીતે દેશ કાળને અનુસરીને જૈન ધર્મની થતી અવનતિ અટકાવવા માટે જ છે. શિષ્યની એક માસની પરિક્ષા કરવામાં ભવિધ્યમાં ચારિત્ર પાળનાર નીકળશે કે નહીં અથવા દિક્ષાને ગ્ય છે કે નહીં તે માલમ પડે છે, અને દિક્ષા લેવા આવનારના માતા પિતા, વડીલ વાલી જે કઈ હોય તેને રજીસ્ટર કાગળથી ખબર આપવાને ઠરાવ, તથા તે દિક્ષા લેનારને હાથે તે વખતે તે પત્ર તેના વાલી ઉપર મેકલવાને કરેલ રીવાજ તુત્ય છે. તેની સાથે તેવીશમે ઠરાવ પણ ઉપગી હેઈને જૈન શાસનની મહત્વતા વધારનાર છે. પરવાનગી વગર દિક્ષા ન આપવી એ ઠરાવ આખી જૈન સમાજને શાંતિ કરનારે છે. હાલમાં આપણે ઘણે સ્થળે સાંભળીએ છીએ કે ફલાણે ભાગી ગયે, તેના કેઈ કુટુંબીએ દીક્ષા નહીં આપવા નેટીસ છપાવી મુનિને નેટીસ આપી, મુનિ ઉપર ફરીયાદ કરે છે, અને તેમથતાં શ્રાવકના જે હજારો રૂપિયા કેટ રસ્તે ગેરવાજબી ખરચાય, મુનિ નિંદા અને શાસન હેલના થવાને વખત આવે, તેમજ તેવી રીતે દીક્ષા દેવાના લેલે કરવી પડતી અનેક ખટપટે આપણે હાલ માં, સાંભળી–વાંચીએ છીએ, જૈન દર્શનની અન્ય કેમમાં થતી નિંદા સાંભળીએ છીએ, તેમજ મુશ્કેલીમાં પણ સાધુઓને આવવાને
For Private And Personal Use Only
Page #25
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધમની પ્રગતિ માટે ભરાયેલુ સ્તુત્ય પગલું.
૩૪૫
કદાચ પ્રસ`ગ આવે, તેથી તેવા કા માં ખટપટમાં નહિ ઉતરવાને માટે કરેલ સખ્ત ઠરાવ સા કરતાં દેશકાલને વધારે લાભદાયી અને અગત્યના છે. જેથી તેના ઉપર આ બે રાવે કરી આ સમેલને તાળુ માર્યું છે અને જૈન દનની હેલના અને મુનિ નિંદ્રા થતી અટકાવી છે.
સથી અગત્યના ઠરાવ એકવીશમા છે અને તે ધ્યાન ખેંચનાચે છે. સાધુઓમાં પરસ્પર સંપ વધારવાને, ભવિષ્યમાં કાંઇ પણ કલેશ નહીં થવા દેવાને, કાઇ પણ જાતના ઝગડામાં તે પછી સાધુ સાધુના યા શ્રાવકેાના અંદર અંદરના ટેટા અખેડામાં આ સમુદાયના કેાઈ પણ સાધુ મહારાજે નહિ દાખલ થવાને કરેલ ઠરાવ સ્તુત્ય છે. કારણ કે ભવિષ્યમાં સમાજમાં થતા કલેશને અટકાવવાને ખાસ માર્ગ આ સમુદાયે ગ્રહણ કર્યાં છે તે અન્યને અનુકરણીય છે.
ખાવીશમેા ઠરાવ સાધુએમાં અને આગળ વધતા એકજ ગુરૂ ના પરિવારમાં જોઇએ તેવા સ‘પ દેખાતા નથી આવી સ્થિતિ મુનિ ચેાની જોઈ આ સમુદાય પેાતાની અતી ટ્ઠિલગીરી જાહેર કરે છે અને વધારામાં આ સમુદાયના સાધુએએ તેવા કુસંપ ખીજામાં જે હોય તા તે દૂર થાય તેવા ઇલાજો લેવાને લગતા છે.
આ સમુદાયના મુનિમાં ઐકયતા અને સપ કેટલેા અને કેવે સરસ છે તે આ સ'મેલનથી જૈન સમાજ જોઇ શકી છે અને આનă પામી છે એટલું જ નહી, પર`તુ અન્ય પેપરાએ પણ પેાતાના હ અતાન્યેા છે. સમુદાયે અન્ય મુનિએ અને મુનિ સમુદાય માટે સપ વૃદ્ધિ માટે પેાતાની શક્તિના ઉપયાગ કરવા જે ઠરાવ કર્યાં છે તે મુનિ પણા ઉપર, ચારિત્ર ધર્મ ઉપર જૈન સાશનની ઉન્નતિ ઉપર કેટલે પ્રેમ છે તે બતાવી આપે છે. એક મનુષ્ય જેમ સારા હાય તા ખીજાને સારા કરવા ધારણાં રાખે છે તેમ પેાતાના કાઇ પણ મુનિ માટે કરૂણા રાખી પોતાની જેવા બનાવવા તેમજ પેાતાના સમુદૃાયમાં જે સંપ છે તેવા સવ સ્થળે જોવા ઈચ્છે છે. તેને લઈનેજ અન્યમાં કુસ'પહેાયતે તે દૂર કરવા પ્રયત્ન કરવા આવી રીતે કરેલ આવીસમા ઠરાવ તેજ
For Private And Personal Use Only
Page #26
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
३४६
આત્માનંદ પ્રકાશ
સમુદાયનું ઉદાર અને નિખાલસ અંતઃકરણ બતાવે છે તેટલું જ નહિં પણ સર્વ સ્થળે શાંતિ અને જન ધર્મની ઉન્નતિ જેવા ઈચો છે.
છેલે ઠરાવ આપણું નામદાર માયાળુ શહેનશાહના પંચમ જ્યોજના રાજ્યની શીતળ છાયામાં વધારા કે જયાં શ્રીમાન કૃપાળુ નામદાર શ્રીમંત સરકાર શીયાજીરાવ ગાયકવાડ સરકાર બીરાજે છે, તેમના નેક રાજ્યમાં આવા અનેક ધર્મની ઉન્નતિના કાર્યો નિર્વિને પાર પાડે અને તેમના રાજયમાં બલકે આખી દુનિયામાં શાંતિ પ્રસરે તેવી પ્રાર્થના કરી આ સમુદાયના આ મુનિ મહારાજાઓ–આ મહાત્માઓ આશિવૉદ આપે છે. જે રાજ્યમાં આવા - ગી –ત્યાગીઓ–મહાત્માઓ વસે છે, આવા કાર્યો કરે છે અને છેવટે આવી પરમાત્માની પ્રાર્થના કરી આશીર્વાદ આપે છે તે રાજ્યની, રાજાઓની સુલેહ તેમજ શાંતિ અને આબાદીમાં ભવિષ્યમાં વધારે થાય તેમાં નવાઈ શું? ખરેખર આવા ધાર્મિક કાર્યો જે સ્થળમાં થાય તે સ્થળ પણ ભાગ્ય શાળી ગણાય છે.
ખરેખર ભાગ્યશાળી તે શ્રી વડેદરાને જૈનસંધ ખરેખર છે. પૂર્વ પૂણ્યના ઉદયને લઈને જ મુનિ મહારાજાઓના જૈન ધર્મની ઉન્નતિ માટે આવા સંમેલન થાય છે. વડોદરાના શ્રીસંઘે મુનિઓની વૈયાવચ્ચ તેમજ તેમના દર્શન અર્થે બહાર ગામથી આવનાર હજારે જેનેની જે સરભરા કરી સ્વામી વાત્સલ્ય પ્રાપ્ત કર્યું છે તેને માટે તેમને ધન્ય વાદ ઘટે છે અને તે અનુકરણીય છે. આ મુનિ સમુદાયે આવી રીતે સાધુ શ્રાવક અને જૈન દર્શનની પ્રગતિ સંબંધેના વિચારે જે ઠરાવ રૂપે કરેલ છે, તે દરેક દરેક જૈને વાંચવા વિચારવા અને અનુકરણ કરવા લાયક છે. સાધુ સુધારણુજેમ દેશ કાલને અનુસરીને આવા કરાવેથી થશે એમ ખાત્રી થાય છે તેમ શ્રાવક સુધારણા પણ હવે થવાની જરૂર છે. જેથી સંકુચિત વૃત્તિને બદલે ઉદાર વૃત્તિ કરવાની દેશ કાળને લઈને જૈન ધર્મની ઉન્નતિ માટે બંને વ્યક્તિઓને ખાશ. જરૂરની છે.
હવે મુનિમહારાજે જેમ સમય ઓળખવા લાગ્યા છે જે વાત
For Private And Personal Use Only
Page #27
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધર્મની પ્રગતિ માટે ભરાયેલું સ્તુત્ય પગલું.
૩૪૭
આ સંમેલનથી સિદ્ધ થાય છે, તેમ વહાલા જૈન બંધુઓ ! હવે સમય એાળખે? આપણે જમાનાને અને આપણું આધુનિક સ્થિતિને ઓળખી સમાજ સુધારણ જેમ નથી કરતા તેમ પિતાના આત્માનું કેપણ નથી કરતા જે શેચનીય છે. આયુષ્ય થોડું છતાં ધર્મવૃદ્ધિ, સ્વકલ્યાણ ણ, સમાજ હિત કરવાને બદલે આમને આમ ટંટા ફસાદ કલેશકંકાશ, માનહાની, અસુયાવૃત્તિ-દ્વેષ-કષાય કરી કાલ વ્યય કરી નાખી એ છીએ જેથી હવે જમાનાને ઓળખે? પિતાની વ્યવહાર અને ધર્મની સ્થીતિને ઓળખે? તમારૂં–જૈન સમાજનું શ્રેય શેમાં છે તે તપાસે ? આ બધુ કરવામાં જે કે પ્રથમ આપણા ધર્મ ગુરૂ મુનિ મહારાજાઓને પ્રથમ જરૂરનું છે. જે તે સમજશે, જમાને ઓળખશે, ધર્મની હાલ સ્થિતિ શું છે તે જાણશે તે પછી કુવામાં હશે તે અવેડામાં આવશે તે કહેવત મુજબ આપણને ધર્મ બોધ આપી સુધારશે અને પારસમણું તરિકેનું નામ અને કાર્ય ખરેખરૂં સાર્થક થશે.
આ મુનિ સમુદાયે જમાને, સ્થિતિને ઓળખી જાણી પિતાના મુનિપણુની અને જૈન દર્શનનો પ્રગતિ માટે જે જે ઠરાવ કરેલા છે તે તે એક વખતે દરેક જૈને (મુનિ છે કે શ્રાવક હે ગમે તે હે) તેઓ એ માન આપી અનુકરણ કરી જેમાં જેમાં સહાય આપવી પડે તેમાં તેમાં સહાય આપી જૈન દર્શનની ઉન્નતિ અર્થ બંને વ્યકિતઓએ કટીબદ્ધ થવાની જરૂર છે.
અમે પ્રાંતે પરમાત્માની પ્રાર્થના કરીએ છીએ કે ભવિષ્યમાં મુનિ અને શ્રાવક ધર્મની ઉન્નતિ થતાં જૈન દર્શનની અતી પ્રગતિ થાએ, એટલું જણાવી આમુનિસમુદાયે કરેલા ઉત્તમ વીશ ઠરાવ, તેમજ આ સંમેલનના અધ્યક્ષશાંત મૂર્તિ શ્રી વિજયકમળસૂરિ મહારાજ ના તેમજ વિદ્વદ્વયે મુનિરાજ શ્રી વલભવિજયજી મહરાજના શરૂઆતના અને છેવટના અતી ઉપગી ખાશ વાંચવા લાયક ભાષણે જે આ અંકમાં હવે પછી આપવામાં આવ્યા છે તે મનન પૂર્વક વાંચવા ખાસ ભલામણ કરી વિરમીયે છીએ.
– –
ર૦૦૦૦૦૦૦૦૦૦૦
For Private And Personal Use Only
Page #28
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪૮
આત્માનંદ પ્રકાશ,
manna
૫
-
મુનસંમેલન. શ્રી વડોદરા શહેરમાં મહાપકારી ન્યાયાંનિધિ શ્રીમદ્ વિજયાનંદસૂરિ (આત્મારામજી) મહારાજના
સમુદાયના મુનિરાજોનું પ્રથમ સંમેલન.
ચારિત્ર ધર્મની પ્રગતિ અને જૈન દર્શનની ઉન્નતિ માટે સમયાનુસાર ભરવામાં આવેલું પ્રથમ પગલું.
(પ્રથમ દિવસ)
જેઠ વદી ૧૩ ગુરૂવાર તા. ૧૩-૬-૧૯૧ર પ્રથમ બેઠક સવારના ૮ થી ૧૧ સુધી. મહાપારી સ્વર્ગવાસી ચાયનિધિ શ્રીમદ વિજયાનંદસૂરિ (આત્મારામજી) મહારાજના પવિત્ર નામ રૂપ કીર્તિસ્તંભથી, અને તે મહાત્માના મહદ્ ઉપકારથી પુણ્યક્ષેત્ર બનેલું વડોદરા શહેર આજે આનંદમય, ઉત્સવમય અને ઉદ્યોતમય થઈ રહ્યું હતું. મુનિ સુધારણું અને ધર્મ પ્રગતિના માટે વિજયવંત મુનિ સંમેલન આજે વિજયનાદ કરી રહેલું હતું. આજને દિવસ આહંત ધર્મના માર્ગના ઉદયને હતે. સ્વર્ગવાસી ઉક્ત મહાત્માના પરિવારના સંમેલનને પ્રતાપી ભાનુ વડેદરાના સમગ્ર સંઘને પ્રકાશીત કરવા ઉદિત થયે હતે. ઉત્તમ ભાવનાને ધારણ કરનારી વડેદરાની જેમ પ્રજા મુનિ મહારાજાઓ, તેમજ પ્રદેશથી આવેલ સમસ્ત સંઘની સેવા કરવાને ઉત્સુક બની હતી. સ્થાનિક અને પરસ્થાનિક શ્રાવક ભકતે આજના મંગલમય પ્રભાતે વેલાશર જાગૃત થઈદેવ દર્શન પૂજા વિગેરે નિત્ય કાર્યોથી પરવારી સંમેલનના સ્થાન તરફ સાનંદ વદને આવતા હતા.
આજે પ્રથમ બેઠક સવારના ૮ થી ૧ળા સુધીની હતી બીજી બેઠક બપરની હતી. જેથી આઠ વાગતાની અંદર અન્ય સાધુ,
For Private And Personal Use Only
Page #29
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુનિસ ંમેલન.
૩૪૯
સાધ્વી મહારાજાએ અને દેશ પ્રદેશથી આવેલ શ્રાવક શ્રાવિકા મળીશુમારે ૧૫૦૦ પ્રેક્ષકાએ હાજરી આપી હતી. છતાં સ્થળ સુકેચને લઇ ઘણા પ્રેક્ષકાને પાછુ... જવું પડ્યું હતું.
બરાબર સાડા આઠ વાગે વા વૃદ્ધ અને શાંત મૂત્તિ શ્રીમદ્ વિજય કૅમલસૂરિ મહારાજ ઇચ્ચ સમિતિ પાળતા પેાતાના સમુદાયના મુનિએ સાથે સમેલન હાલમાં પધાર્યાં; જે વખતે એકઠા થયેલ ચતુર્વિધ સંઘે ઉભા થઈ તેમની જય એલાવી અપૂર્વ માન આપ્યું હતુ. ઉક્ત મહાત્માએ અધ્યક્ષ સ્થાન એક સુંદર પાટ ઉપર લીધા બાદ તેઓશ્રીના પડખે શ્રીમદ્ ઉપાધ્યાયજી મહારાજ શ્રી વીરવિજયજી એ તેમજ ઉક્ત આચાર્ય મહારાજના ચરણ પાસે તેમના આસનથી જરા નીચી એક બીજી પાટ ઉપર પ્રવકજી મહારાજ શ્રી કાંતિવિજયજી મહારાજ અને પડખે શ્રીમદ્દ હંસવિજયજી મહારાજે પેાતાની બેઠક લીધી હતી ત્યાર બાદ બીજા મુનિઓએ પેાતાની બેઠક લીધા બાદ ઉકત મહાત્માની આજ્ઞાથી સ’મેલનનુ* કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું.
પ્રથમ આ સમુદાયના વિદ્વરત્નસુનરાજ શ્રીવલલવજયજી મહારાજે નીચે મુજખના લેાકેાથો દેવ ગુરૂની સ્તુતિ રૂપ મંગલા ચરણ કર્યું હતુ.
સેવ સ્તુતિ.
त्वामव्ययं विभुमर्चित्यमसंख्यमाद्यं, बह्माणमीश्वरमनंतमनंगकेतुम् ॥ योगीश्वरं विदितयोगमनेकमेकं ज्ञानस्वरुपममलं प्रवदंति संतः ॥ बुद्धस्तमेव विबुधार्चितबुद्धिबोधात् त्वं शंकरोसि भुवनत्रयशंकरत्वात् ।। धातासि धीर ? शिवमार्गविधेर्विधानात्, व्यक्तं त्वमेव जगवन् ! पुरुषोत्तमोऽसि ॥ क्षितिलाम - ઝૂંપાય ॥
तुभ्यं नमस्त्रिवनार्त्तिहराय नाथ, तुभ्यं नमः
तुभ्यं नमः स्त्रिजगतः परमेश्वराय, तुभ्यं नमो जिन ! जवोदधि
શોષાય ।।
For Private And Personal Use Only
Page #30
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૩૫૦
આત્માનંદુ પ્રકાશ,
॥ ગુહસ્તુતિ. ॥
श्री जैनागमसागरप्रमथने निर्व्याज मन्थाचलः मौडान्मादिकुवादि वारणकुले गर्वोग्रकण्ठीरवः || सच्चारित्रधरः कुशाग्र धिषणः सकर्मलीलास्पदम् । आत्माराम मुनिश्वरो विजयते नव्याम्बुजे जास्करः ॥ १ ॥
ઉપર પ્રમાણે મંગલાચરણ થઈ રહ્યા બાદ સુનરાજશ્રી વલ્લભવિજયજી મહારાજે ઉપાદ્ઘાત કરતા સ’મેલનના હેતુ, તેનાથી થતા લાભ વિગેરે માટે એક અસરકારક સુંદર હિંદીભાષામાં છટાદાર ભાષણું આપ્યુ` હતુ`. જે નીચે પ્રમાણે હતુ. વિદ્વદ્રમુનિરાજશ્રી વલ્લભવિજયજી મહારાજનુ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાષણ
( ઉપાદ્ધાત )
પરમ પૂજય આચાર્ય મહારાજ અને મહાશયે !
આપણે આજે અહિં એકઠા થયા છીએ તેના શેા હેતુ, તેથી શા લાભ એ પ્રશ્ન સહેજે કેટલાએકના મનમાં ઉપસ્થિત થાય ? તે જણાવતા પહેલાં અમારે કહેવુ જોઇએ કે આ સમેલન મુનિએનું હાવાથી તેમાં મુનિઓ સિવાય બીજાએ ને તેમાં કાંઇ પણ ભાગ લેવાના હાયજ નહિ' એ દેખીતુજ છે. આ સમુદાય એવે સમય શેષતા હતા કે આવું સમગ્ર મુનિએાનુ' સમેલન થાય અને ભવિષ્યમાં તે દ્વારા મુનિના ઉપદેશ સાંભળી શ્રાવક શ્રાવિકાએ મેધ પ્રાપ્ત કરે–જૈન દનને પણ લાભ પહેાંચે વિગેરે તેવા અનેક લાભના કારણ માટે રાહુ શ્વેતાં ઘણા કાળ વહી ગયા પણ છેવટ તે વખત આવી લાગ્યું, કે જ્યારે સમગ્ર મુનિયાનુ સ ંમેલન થવુ' અશકય છે તે પછી ફૂલ નહિ તે ફૂલની પાંખડીની જેમ શકિતને અનુસાર કાંઇ પણ કરવાની જરૂર છે એમ આ સમુદાયને જણાયું જેથી અત્રે સમેલનમાં ભેગા થયા જેને માટે આભાર માનું છું. મારી વિનતિ આચાર્ય
For Private And Personal Use Only
Page #31
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુનિસામેલેન.
૩૫૧
મહારાજ અને અન્ય મુનિઓએ સાંભળી મંજૂર કરી લા લાંબો વિહાર કરી મારા લઘુનું કહેવું કબુલ રાખ્યું જેથી પ્રાર્થના કરું છું કે વિહારમાં પડેલી તકલીફ માટે મને માફ કરશે, અને જે આમ એકત્ર મળવાથી થયેલા લાભથી આનંદ થવા જેવું છે.
હવે આ સંમેલ શા માટે ભરવામાં આવ્યું છે તે હું જણાવું તે પહેલાં મારે જણાવવું જોઈએ કે, આ કાંઈ નવું ધતીંગ અમેએ ઉભું કર્યું છે એમ નથી. સંમેલન કહે, એકઠા થવું કહે, યા આ જમાનાને અનુસરીને કેન્ફરન્સ કહે બધું એકજ છે. આવાં સંમેલને અગાડી પણ જયારે જયારે પ્રસંગ આવતે ત્યારે ત્યારે આપણું મહાન પૂર્વાચાર્યોએ કર્યા હતાં તે વાત કંઈ તમારાથી અજાણ નથી. અલબત તેમાં કાળાનુસાર વચ્ચે કોઈ એ અંતર પડે છે તેથી હમણું તે પ્રસંગ બન્યું નથી. એને જુના રીવાજને આપણે તાજે કર્યો છે. હવે સંમેલન શામાટે ભરવામાં આવ્યું છે તે હું આપને જણાવીશ. આવું સંમેલન કરવાથી આપણે મુનિઓ દૂર દૂર દેશમાંથી એક ઠેકાણે આવી મળીયે તેથી પ્રથમ દર્શનને લાભ થાય, ને એક મેકને ઓળખતાં પણ ન હોઈએ તેવા સાધુ મહારાજા સાથે સમાગમનું પણ કારણ બને, તેમજ અરસપરસ ને અનુભવ એકમેકને જણવાય, ને તેથી જે કાર્ય ધર્મ સંબંધી કરવાનું હોય તેમાં એક બીજાને મદદ મળે.
સંપ ત્યાં જંપ છે. એ કહેવત મુજબ એકત્ર થવું તે સંપરૂપી મૂળનું બીજ છે, તેમ એકત્ર ન થાય તે સંપનું નામ નથી તેમ જણાય છે. એકત્ર થવાથી છમરત હેવાથી કેઈના હૃદયમાં જે વિરોધની લહેર ઊઠી હોયતે એકત્ર થતાં એક બીજાને કહેવાતા, ખુલાસાથી, મળવા થી, હદયમાં શાંતિ થઈ જાય છે. વળી એકત્ર મળવાથી અંદર અંદર બેદિલી થઈ હોય તે પણ નીકળી જાય તે પ્રથમ ઉસ છે. બીજે ઉદેશ દ્રવ્ય-ક્ષેત્ર-કાલ–ભાવ અનુસાર સંજમના નિર્વાહની પુષ્ટિ થાય. આ સમુદાયમાં જે કે નુકશાનના કામ થયાં નથી થવાના નથી પણ જમાનાને અનુસરીને તેમજ નીતિ શાસ્ત્રકારે કહે
For Private And Personal Use Only
Page #32
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
આત્માનંદ પ્રકાશ.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉપર
છે તેમ સેખતની અસર જેટલુ' કામ કરે છે તેવુ' બીજુ કાઈ કામ કરતુ· નથી, જેમકે તપેલા લેઢાપર પાણીનું બિંદુ પડયુ. હાયતા તે ભસ્મ થાય છે. તેજ પાણીનુ બિંદુ કમલ પર મેાતી જેવુ' લાગે છે, તેજ બિંદુ સ્વાંતિ નક્ષત્રમાં છીપમાં પડે તે મેાતી થાય છે; જેથી પાણીના બિંદુની જેમ સંગતની અસરથી જીવને સારા નરસા ગુણુ પ્રાસ થાયછે. આ સ`ઘેડાને તેવી ખરામ અસર ભવિષ્યમાં ન થાય, થઈ હાય તા દૂર થાય તેને માટે પણ આવા સંમેલનની જરૂર છે, અને
આ સંમેલન જે ઠરાવા કરે તેથી જે લાભ થાય તેને લઈને જેમ પાણી પહેલા પાળ માંધવાથી લાભ થાય તેથી તેમજ કેાઈખરામ હવા ભવિષ્યમાં ન લાગે તેનાથી ખચવાને માટે પણ છે. પેાતાના સાધુ પણામાં નુકશાન ન થાય અને સંજમના ઉદ્ધાર થાય તે અર્થે પણ આવા સમેલન મળવાની જરૂર છે.
વળી આપણા ભેગા થવાથી ખીજા પણ તેમ કરતા શીખે અને તેથી ધર્મ કાર્ચ વધારે સારાંથાય. આ સિવાય એક મહત્વનું કારણ એ પણ છે કે આપણે સાધુએ ફરતારામ હાવાથી એક ઠેકાણે ન રહેતાં ચામાસાં સિવાયના કાળ આપણેા ઘણા વિહારમાં જાય તે ચામાસામાં પણ બધા સાથે ન મળી શકીયે, જુદા જુદા સાધુ જીદે જીદે ઠેકાણે ચામાસુ` હાય ને આવી સ્થિતિના કારણે એક મેકને મ ળવાના ઘણાંક વરસ સુધી વખત આવતા નથી, તેના લાભ લઇ કોઈ વખતે કઇ માણુસ કુસ’પ કરાવવા ખેાટી સાચી વાતે આવીને એક ખીજાને હું અને વિક્ષેપ પડાવે, તે એકત્ર મળવાથી એ બધે ખુલાસેા થાય એ મહાન લાભ સમજવેા. આ વિગેરે કારણથી સમેલન કરવામાં આવ્યું છે. કેઇએ પણ એમ ન સમજવું કે આ સમેલન એકઠું કરવામાં હુમારા બીજો હેતુ છે, અગર આ સમેલનમાં અમે આચાર સંબંધી ઠરાવનું કાંઈ ખ’ધારણ કરીયે તેા તે આચારનુ શીથીળપણુ છે માટે એમ કરીયે છીએ, એમ પણ કોઇએ સમજવાનું નથી. અમારા ગુરૂમહારાજના પ્રતાપથી અમારા સમુદાયના સાધુઓમાં પ્રાયે કાળને અનુસરીને તેવુ
For Private And Personal Use Only
Page #33
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુનિ સંમેલન,
૩પ૩
શીથીલપણું નથી એ વાત હું ખાસ ભાર મૂકીને કહું છું; પણ આ જમાનાને અનુસરીને ભવીષ્યની મજબૂતી કરવી કે જેથી શીથીલતા ન થાય તે પણ આપણું કામ છે માટે આ પ્રસંગે આચાર સંબંધી જે કાંઈ ઠરાવ થશે તેને મુખ્ય ઉદેશ આપણી ભવિષ્યની સલામતી સિવાય બીજો કાંઇજ નથી. હવે આવા સંમેલનથી જે ફાયદા થવાના તે કાંઈ છુપા નથી. મોટામાં મોટો ફાયદો એ છે કે અમારી વચ્ચે એકયતાની મજબૂતી થશે. જે ઐક્યતાની જરૂર પ્રાચીન કે અર્વાચીન દરેક વખતમાં છે અને ઐક્યતા હશે તે અમે ઘણુ ઘણા ધર્મકાર્યો સારી રીતે પાર પાડી શકીશું. વળી આપણું અનુકરણ બીજાએ કરશે તે તેથી આપણને ફાયદેજ થશે, વળી સંમેલનમાં મેટી સંખ્યા સાધુઓની એકઠી થાય તેથી વિદ્વાન સાધુઓની જુદી જુદી બાબતમાં સલાહ તથા અનુભવી વિચારે જાણવાનું પણ તે એક સાધન છે. વળી કોઈ ધર્મ સંબંધી કાર્યને ઉદય કરવાને હાય યા કાંઈ સુધારણા કરવી હોય તે આવા સંમેલનથી જ થાય કેમકે એક સાધુ કઈ વાત ઉપાડે તે પાર પાડવામાં ઘણું વિદનો નડે, જ્યારે સંમેલન તરફથી તે કામ ઉપાડતાં સહેલું થઈ પડે અને તેના મેભાને લઈને તેને જેવી જોઈએ તેવી મદદ મળે, આ વિગેરે ઘણું ઘણું ફાયદાઓ થાય. વળી બંધારણ પણ સંમેલન તરફથી જે બંધાય તે મજબૂત રહે ને એકનું કહેવું કઈ માને નહી. માટે આવા સંમેલનની આવશ્યક્તા મારા મતે તે ઘણુંજ હતી, તે આજે પાર પડેલી જોઈ મને પિતાને ઘણુ ખુશી ઉપજ છે. આપ મહાત્માઓનાં દર્શનને લાભ થયે એ કાંઈ થડા આનંદની વાત નથી. વળી દૂર દેશાવરથી મહાન સંકટ સહન કરી આપ બધા અત્રે પધાર્યા છે એથી આપ પણ સંમેલનની આવશ્યક્તા સ્વીકારે છે એમ હું પણ ખાત્રીથી માનું છું, મહાશ, હવે હું આપને વધારે વખત નહિં રક્તાં આચાર્યજી મહારાજશ્રીને પિતાનું ભાષણ કરવા વિનંતિ કરી બેસી જાઉં છું.
For Private And Personal Use Only
Page #34
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૩૫૪
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્માનઢ પ્રકાશ.
આચાર્ય મહારાજશ્રી વિજય કમલસૂરિનુ અધ્યક્ષ તરીકેનું ભાષણ.
તેઓશ્રીની આજ્ઞાથી મુનિરાજ શ્રીવલ્લભવિજયજી મહારાજે નીચે મુજમ વાંચી મતાવ્યું હતુ....
માન્યવર સાધુઆ, આજે આપણે પરમપૂજ્ય પાપકારી ન્યાયાં લેાનીધી શ્રી શ્રી શ્રી વીજયાનંદસૂરીઅપર નામ આત્મારામજી મહારાજના સાધુએ જેટલી સખ્યામાં એકઠા થયા છીએ, તેટલી સંખ્યામાં આગળ કદી પણ એકઠા થયેલા નથી. તમેા મધા દૂર દૂર દેશાવરાથી વીકટ વિહાર કરી અહીં પધાર્યા છે, એ હુ ભુલી જતેા નથી. આપણે અહીં જે એકત્ર થયા છીએ તેનું ખરૂ' માન સુની શ્રીવલ્લભવિજયજીને ઘટે છે, કેમકે બધા સાધુઓએ એકઠા થવું ને અહીં સંમેલનની બેઠક કરવી એવી સૂચના પ્રથમ તેમનીજ હતી, ને તે સૂચનાનુસાર તમેા બધા અહીં પધારેલા છે તે જોઈ મને અતી આનંદ થાય છે. આપ જાણે! છે કે કેટલાંક વરસ થયાં ગૃહસ્થા ખેતપેાતાની જ્ઞાતી યા ધર્મની કેન્ફરન્સ ભરવા લાગ્યા છે, ને તેમાં પેાતાનામાં જણાતી ખામી--ખાડા સુધારવા વખતેવખત ઠરાવ કરી અનતા પ્રયાસ કરે છે. આપણા જૈન ગૃહસ્થાએ પણ તેવીજ રીતે કેન્ફરન્સની શરૂઆત કરી હતી, પર`તુ કાર્યવાહકોની ખામીને લીધે તે કેાન્ફરન્સ હાલ સુઇ ગયા જેવું થયું છે. આપણા વેતાંબર સંપ્રદાયના તમામ સાધુએએ જમાનાને અનુસરી કેટલાંક વરસે પહેલાં તમામ સાધુ સમુદાયનુ' સમેલન યા કેન્ફરન્સ ભરવા પ્રયત્ન કરવાની જરૂર હતી, પર’તુ અન્યાઅન્ય ચાલતા કેટલાક મતભેદો વીગેરે અનેક કારણેાથી તેમાંનું કાંઈ અન્યું નથી. ” આપણું એટલે સાધુઓનુ કત્ત વ્ય જૈન ધર્મનાં તત્ત્વાના અડાળા ફેલાવે કરી જેમ અને તેમ શ્રીમહાવીરસ્વામીએ દુનિયાના આત્મિકઉદ્ધારનાં જે સાધને બતાવ્યાં છે તે લેાકેાને સમજાવવાનાં છે; પણ દિલગીરી સાથે કહેવું પડે છે કે તે તરફ આપણી ષ્ટિ જેવી જોઇએ તેવી ન રહેવાને લીધે તથા અદર અ`દરનાં અમુક મતભેદોને લઈને આપણું કર્ત્તવ્ય બજાવી શકયા
For Private And Personal Use Only
Page #35
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુનિ સંમેલન.
૩૫૫
નથી. આપણું મહાન પૂર્વાચાર્યોએ પિતાની અલોકીક શકિતથી જે જે કામ કર્યા હતાં ને તેમનાજ અનુયાયી કહેવડાવનારા આપણે તે સાચવી શક્વાની શક્તિ પણ જેવી જોઈએ તેવી ધરાવતા નથી એ શું આપણને શરમાવાનું કારણ નથી?
આપણું મહાન પૂર્વાચાર્યોએ અસલના વખતમાં રાજ્યો તરફથી ધર્મ સબંધી જેન ઉન્નતિ કરવાને કોઈ પણ સાધને નહી હેવા છતાં પોતાનું વિર્ય ફેરવી ધર્મ સંબંધી જૈન પતાકા ઉડાવી હતી. ત્યારે હાલમાં આપણે તે શાંતિપ્રિય પ્રતાપી નામદાર પંચમ જ્યોર્જ શહેનશાહ અને વિદ્યાપ્રિય મહારાજા શ્રી સયાજીરાવ ગાયકવાડ સરકાર ના રાજ્યમાં તેમનું કાંઈ પણ જાળવી શક્યા નથી, એને જ્યારે આપણે વિચાર કરીએ છીએ ત્યારે આપણી હાલ શું સ્થિતિ છે, તેને ખ્યાલ આવ્યા વીના રહેશે નહીં. આપણું પૂર્વાચાર્યોની મહાન વિદ્વતાના જીવતા દાખલા તરીકે પાટણ, ખંભાત, જેસલમેર, અમદાવાદ, લીંમડી, વિગેરે ઠેકાણેના પુસ્તક ભંડારે પુરતી ગવાહી આપે છે, પરંતુ હાલના જમાનાને અનુસરી નવાં પુસ્તક બનાવવાનું તે દૂર રહ્યું, પણ જે અમૂલ્ય ખજાને વારસામાં આપણા પૂર્વાચા આપણને આપી ગયા છે તે વાંચીને પુરેપુરું સમજવાની શકિત પણ આ પણમાં કેટલા થડાકજ ધરાવતા હશે ? મહાશયે, મેં પ્રથમજ આપને જણાવ્યું છે કે તમામ સાધુના સમુદાયના સંમેલનની બહુજ જરૂર હતી, કારણકે તેમ થવાથી જુદા જુદા ગચ્છના તથા એકજ ગચ્છના પણ જુદા જુદા સાધુઓના સમુદાય વચ્ચે અરસપરસ સહાનુભૂતિ નથી તે થાત. હાલની સ્થિતિએ જ્યારે શ્વેતામ્બર સંપ્રદાયના તમામ સાધુઓની કેન્ફરન્સ ભરવી શક્ય નથી તે પછી બીલકુલ બેસી રહેવા કરતાં આપણું સમુદાયની પણ કોન્ફરન્સ મેળવી હેય તે ઠીક એ વીચાર મારા મનમાં હતું. એટલામાં જ મુની શ્રી વલ્લભવિજ્યજીએ તે વિચાર જાહેર કરતાં મારા વિચારે પ્રબળ થયા અને તેના પરીણામ તરીકે આજે આપણે બધા એકઠા મળ્યા છીએ. - આપણું સાધુઓની કોન્ફરન્સ કરવા સંબંધી ઉભેલા વિચારોને સર્વે સ્થળેથી ઉત્સાહ પૂર્વક વધાવી લેવામાં આવ્યું ને શંકા
For Private And Personal Use Only
Page #36
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૫૬
આત્માનંદ પ્રકાશ,
રહિત હર કોઈ શખસ એમ કહી શકશે કે એ વીચાર ઘણે સારે અને મહત્વનું છે અને તે અમલમાં મુકવે જોઈએ;” પરંતુ વ્યવહાર દષ્ટિથી જોતાં મુશીબતે રૂપી ડુંગરા આડા છે. કોન્ફરન્સની શરૂઆત કરવી અને તે પછી દર અમુક વરસે તેને જારી રાખવી એ આપણું સાધુઓની હાલની સ્થિતિ તથા સંકચિત વૃત્તિ ધ્યાનમાં લેતાં ખરે. ખર કઠણ દેખાય છે, કેમકે આવી કોન્ફરન્સથી થતા ફાયદાઓની કદર કઈ ભાગ્યશાળી પુરૂષને જ હોય છે. કેટલાક શિષ્ણને ભાષણે સાંભળી ડેકુ ધુણાવવાની ટેવ હોય છે, પરંતુ જયારે તે પ્રમાણે વર્તવાને પ્રસંગ આવે છે ત્યારે તેઓ તે તરફ બીલકુલ દુર્લક્ષ દાખવે છે. જયાં આવી સ્થિતિ હોય ત્યાં સંમેલન દ્વારા થતા ઠરાવોની વ્યવહારિક સફળતા તથા શાશ્વત ફાયદાની આશા રાખવી એ આકાશ કુસુમાવત જ છે; પણ આથી કંઈ આપણે નીરાશ થવાનું કારણ નથી. પ્રયત્ન કરે એ આપણું કર્તવ્ય સમજી ખંતથી જે મંડયા રહીશું તે કદિ ને કદિ પણ આપણું ફતેહ થયા વિના રહેશે નહિ. આપણું આ પ્રયત્નથી શ્વેતાંબર સંપ્રદાયમાં આપણું બીજા સાધુ મહાશયેની નિદ્રા ઉડશે એ પણ એક ફાયદેજ સમજવાને છે.
હાલના જમાનામાં વિદ્યા મેળવવાનાં સાધને ઘણાં પ્રબળ છે, છતાં પણ આપણુમાંથી કેટલાકએ તેવી વિદ્યા પ્રાપ્ત કરી છે, તે આપણું જાણું બાહેર નથી. જે જમાનામાં જશવિજયજી ઉપાધ્યાયજી તથા વિનયવિજયજી થયા તે વખતે વિદ્યાને માટે કાશી જેવા દૂર સ્થળે કેવી મુશીબતે વેઠી તેમણે વિદ્યા સંપાદન કરેલી તેનો વિચાર કરે, અને હાલ તમે જ્યાં ધારો ત્યાં પંડીત રાખી વિદ્યાઅભ્યાસ કરી શકો તેમ છે તેને વિચાર કરે, એટલે સહેજે જણાશે કે આપણામાં વિદ્યા મેળવવાનું વ્યસન જરાએ નથી. સામાન્ય જ્ઞાન થતાં કેટલાક સાધુએ સંતોષ માની આગળ અભ્યાસ કરતા નથી તેમ થવું ન જોઈએ, ને પુરણ રીતે વિદ્યાઅભ્યાસ વધે તેવા ઈલાજે લેવા જોઈએ. વિદ્યાઅભ્યાસ વધાર્યા સીવાય તમે તમારે મોભે સાચવી શકશે નહીં. એ વાત ખૂબ ધ્યાનમાં રાખજો. ને તેથી જ્ઞાન મેળવવા આપણે કે પ્રયત્ન કરે એ બાબતને તમે વિચાર કરી નિર્ણય ઉપર આવવાની જરૂર
For Private And Personal Use Only
Page #37
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુનિ સંમેલન,
છે. આપણું એટલે શ્રીમદ્ વિજયાનંદસૂરિના સંઘાડામાં દેશકાળાનુચાર પ્રાયે આચાર શીથીલતા નથી તેપણ ભવીષ્યને માટે જમાનાને અનુસરીને કેટલાકનીયમે કરવાની જરૂર છે, તેને પણ તમારે વિચાર કરવાને છે. સાધુએના જુદા જુદા સમુદાયમાં આચાર સંબંધી પ્રવૃત્તિ એક સરખી ચાલતી નથી. ને તેથી સંગતને દેષ લાગવાના પણ સંભ છે, તેને પણ વિચાર કરી ઘટીત પગલાં ભરવાં એ તમારૂ કામ છે. કેટલાક સાધુઓ વિહાર કરતી વખતે પિતાનાં ઉપકરણે બીજા ગૃહસ્થ પાસે ઉપડાવે છે, તેમજ પિતાનાં કપડાંને કાપ સાથ્વી યા કેઈ ગૃહસ્થ પાસે કઢાવે છે. વળી કેટલાક સાધુઓ જે વડીલ સાધુની નીશ્રાએ રહે છે તેની પરવાનગી સિવાય કાગળ પત્રને વહેવાર પણ ચલાવે છે. આ વિગેરે ઘણી બાબતે એવી છે કે આ પણે આપણું સાધુઓને માટે બંધારણ નહીં કરીએ તે દેખાદેખી નું પરીણામ કઈ વખતે આપણને હાનીકારક થાય.
દેશ કાળનો વિચાર કર્યા વગર શિષ્ય વધારવા તરફના મેહમાં તણુઈ કેટલાક સાધુએમાં ન સહન થાય તેવી વર્તણુક ચાલે છે, ને તેના પરિણામે તે જૈન ધર્મની નીંદાનું કારણ થઈ પડે છે, તે તેને માટે પણ આપણે એવી કે ગોઠવણ કરવી જોઈએ કે જેથી આ પ્રસરેલી બદીને ચેપ આપણા સાધુઓને લાગે નહીં. આ જમાને ખંડન મંડન યા સખત ભાષાને ઉપયોગ કરવાનું નથી. કિંતુ ખરા તને સમજાવવાનો છે. જે આપણુમાં શક્તિ હોય તે જૈનેત્તર
કેમાં આપણું તને બહાળે ફેલાવે આપણે કરી શકીએ. તેને માટે અંગ્રેજી કેળવણીની પણ આપણને જરૂર છે. તે તે તરફ પણ તમે ધ્યાન આપશે. આપણું સાધુઓ પૈકી ઘણાની એવી સંચિત વૃત્તિ છે કે તેઓ ઉપાશ્રય બહાર શું છે ને શું થાય છે, તેને ખ્યાલ પણ કરતા નથી. અને તેના પરીણમે જૈનેની સંખ્યા દિનપરદિન વધવાને બદલે ઘટતી જાય છે. બીજી કેમે વખતને લાભ લઈ જયારે આગળ વધે છે ત્યારે આપણે પાછળ હકીએ છીએ. આવી સ્થિતિ આપણે બે ચાર સઈકા સુધી ચાલે તે ઈતિહાસમાં આપણે દરજજે કયાં આવીને અટકશે તેવું કહી શકતો નથી. માટે
For Private And Personal Use Only
Page #38
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૫૮
આત્માનંદ પ્રકાશ,
આપણે બધાએએ આ બાબતે વિચાર કરી એ પ્રબંધ કરે. જોઈએ કે જેથી આપણા સમુદાય તરફથી જેન ધર્મની ઉન્નતિ સંબંધી જે કાર્યો થાય તેની છાપ બીજાઓ ઉપર પડે. આપણું સાધુઓની સંખ્યા પણ બીજા સમુદાય કરતાં વધારે છે, ને તેથી આપણે દરેક સાધુ જે એવું મનમાં નક્કી કરે કે જયાં જયાં સાધુએની હાજરી વગર શ્રાવકે અન્ય મત તરફ દોરવાય છે ત્યાં જ આપણે માસું કરવું. તે થોડાક વખતમાં તે લોકોને દ્રઢ કરી શકાશે. મહાશયે, આવી આવી ઘણી બાબતેને તમારે વિચાર કરવાને છે.
વિહાર સંબંધી પણ આપણે વિચાર કરે જોઈએ, કેમકે આજ કાલ સાધારણ રીતે સાધુઓ મોટા મોટા શહેરમાં જ વિહાર કરે છે, જ્યારે એવા ઘણું ગામ છે કે જયાં વરસોનાં વરસે થયાં સાધુઓના દર્શનનો લાભ પણ તે ગામેવાળાને મળતું નથી.
આ બરાબર ન કહેવાય. માટે આપણે તે પ્રાયઃ લાભાલાભનેજ વિચાર કરવો જ જોઈએ ને જયાં વિશેષ લાભની પ્રાતિ હોય ત્યાં જ ચોમાસું કરવું જોઈએ. આ ઠેકાણે આપણે વણીકનું દ્રષ્ટાંત ધ્યાનમાં લેવું કે જે વ્યાપાર ફાયદાકારક જણાય તે કર્યા વગર તે રહે જ નહીં, તેમજ આપણે પણ આપણા વિહારથી જે ફાયદે થવાને તેને વિચાર કરે જોઈએ. મહાશયે, મેં તમારે વખત પુષ્કળ લીધે છે. આ પ્રથમજ પ્રસંગજ છે કે આપણે ધર્મની ઉન્નતિ માટે સંમેલન તરીકે એકઠા થયા છીએ તે પ્રથમારંભે આપણે શરૂઆત એવી મજબૂત કરવી જોઈએ કે જેથી આપણું આ પહેલ દ્રષ્ટાંતિક થઈ પડે ને આપણે ધારેલે હેતુ સફળ થાય, તથાસ્તુ !
ભાષણ વંચાઈ રહ્યાબાદ જુદા જુદા મુનિરાજેએ નીચે પ્રમાણે ઠરાવ રજુ કર્યા હતા જે સર્વાનુમતે પસાર કરવામાં આવ્યા હતા.
ઠરાવ ૧લે. આપણું સમુદાયના દરેક સાધુઓએ વર્તમાન આચાર્ય મહારાજ ફરમાવે ત્યાં ચોમાસું કરવું, પિતાને અમુક ક્ષેત્રમાં માસું
For Private And Personal Use Only
Page #39
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુનિ સંમેલન,
૩૫૯ કરવાની ઈચ્છા હોય ને આચાર્ય મહારાજ અધિક લાભ જાણ બીજા કઈ ક્ષેત્રમાં ચોમાસું કરવા જણાવે, તે તે પણ ખુશીથી સ્વીકારવું.
આ ઠરાવ ઉપાધ્યાયજી શ્રી વિરવિજયજી મહારાજે રજુ કર્યો હેતે અને તેને મુનીશ્રી હંસવિજયજીએ ટેકે આપ્યા બાદ મત લેતા તે પસાર થયે હતો.
ઠરાવ જે. ખાસ કારણું સીવાય આપણું મુનીઓએ એકજ સ્થળે એક માસા ઉપર બીજું ચોમાસું કરવું નહીં. અને ચોમાસું પુરૂં થયે તરતજ વિહાર કરે. કેઈ જરૂરી કારણસર આચાર્યજી મહારાજ હુકમ આપે તે એક માસા ઉપર બીજું ચોમાસું કરવા હરપ્ત નથી.
આ ઠરાવ મુનીશ્રી હંસવિજયજીએ રજુ કર્યો હતે. ને મુની ચતુરવિજયજીતેને ટેકે આ હત. ઠરાવની પુષ્ટિમાં શ્રી હંસવિજયજીએ જણાવ્યું કે જેમ નદીનું પાણી વહેતું હોય તે નિર્મળ રહે છે, ને ખાડાનું પાણી ગંદુ થઈ જાય છે, તેમ મુનિ પણ જો એકજ ઠેકાણે પડયા રહે તે તેની સાધુપણાની નીર્મળતા રહે નહી. માટે મુનિઓએ ચોમાસા ઉપર ચોમાસું ન કરવું એ સારું છે. મત લેતાં ઠરાવ પસાર થયે હતે.
ઠરાવ ૩ જે, આપણું મુનિઓએ એકલ વિહારી થવું નહીં, અર્થાત બે સાધુથી ઓછા સાધુએ રહેવું નહીં કદાચ કઈ કારણ પરત્વે એકલા રહેવાને પ્રસંગ આવે તે શ્રી આચાર્ય મહારાજની આજ્ઞાપત્રિકા મંગાવી રહેવામાં હરકત નથી.
આ ઠરાવ મુની શ્રી વલ્લભ વિજયજીએ મુક હતા અને તેને અનીશ્રી પ્રેમવિજયજીએ ટેકે આગે હતે. મત લેતાં સર્વાનુમતે ઠરાવ પસાર થયે હતે.
ઠરાવ ૪ થો. કેાઈ સાધુ જેની પાસે પોતે હોય ત્યાંથી નારાજ થઈ આપણું સાધુ પૈકી ગમે તે બીજા સાથમાં ભળે તે તેને આચાર્યજી મહારાજની પરવાનગી સીવાય પોતાના સાથમાં ભેળવવા નહી.
For Private And Personal Use Only
Page #40
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૬૦
આત્માન પ્રકાશે,
આ ઠરાવ મુની શ્રી વીમળવિજયજીએ મુક હતા ને તેને મુની શ્રી જીનવિજયજી ટેકો આપે હતે, ઠરાવની પુષ્ટીમાં મુનીશ્રી વીમળાવિયે જણાવ્યું કે આ ઠરાવની મતલબ એ છે કે કેઈ બીજા સાધુને ચેલે નારાજ થઈ પિતાના ગુરૂને છેડીને આવ્યું હોય તેને પિતાની પાસે રાખે છે, તેને અટકાવ કરવું જોઈએ. કારણ કે આમ થવાથી ઐકયતા ટુટે છે ને ગુરૂની દરકાર ચેલાને રહેતી નથી. તેના મનને એમ આવે છે કે હું ગમે તેની સાથે જઈ રહીશ. વળી તેના ગુરૂએ તેને જે કારણે ઠપકે દીધો હોય તે કારણું બતાવ્યા વગર આવા પ્રસંગે ગુરૂના અવર્ણવાદ બેટી રીતે બોલે છે, માટે આ વિગેરે કારણથી આ ઠરાવની જરૂર છે. મત લેતાં ઠરાવ સર્વાનુમતે બહાલ રહ્યા હતા.
ઠરાવ ૫ મે. એક વખત દીક્ષા લઈ જેણે છેડી દીધી હોય તેને આચાર્યજી મહારાજની આજ્ઞા સિવાય ફરી દીક્ષા આપવી નહી. સંવેગપક્ષ સિવાયનાને માટે પણ જ્યાં સુધી બની શકે ત્યાં સુધી આચાર્યજી મહારાજની આજ્ઞા પ્રમાણે ચાલવું.
આ ઠરાવ પન્યાસજી શ્રી દાનવિજયજીએ રજુ કરતાં જણાવ્યું કે જેણે એક વખત દીક્ષા લઈ છેડી દીધી હોય તે ફરી દીક્ષા લેવા આવે તેને માટે આ અંકુશની જરૂર છે. કારણ કે તે માણસ શા હેતુ થી ફરી દીક્ષા લેવા આવ્યા છે તે સમજવાની શક્તિ મોટા પુરૂ જેટલી સામાન્ય સાધુઓમાં ન હોય. કદાચ એમ પણ બને કે બીજી વાર દીક્ષા લઈ ફરી છોડી દે, માટે આચાર્યજી મહારાજની સંપત્તિ મેળવવાની જરૂર છે. આ ઠરાવને મુની લલીતવિજયે ટેકો આપ્યા બાદ મત લેતાં સરવાનુમતે બહાલ રાખ્યા હતા,
ઠરાવ ૬ ઠે. સાધુઓ પ્રાયઃ મોટાં મોટાં શહેરમાં અને તેમાં પણ ગુજરાત માંજ ચોમાસાં કરે છે. સાધુઓના વિહારથી અલભ્ય લાભ થાય તે ઠેકાણે જેમ કે મારવાડ, મેવાડ, માળવા, પંજાબ, કચ્છ, વાગડ, દક્ષિણ, પૂર્વે વગેરેમાં પ્રાયઃ સાધુઓને જોઈત સમાગમ નહીં મળ
For Private And Personal Use Only
Page #41
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુનિ સંમેલન.
૩૬૯ રાત તે નાશી ગયે, આવું થાય તે સારું નહિ. અલબતે આ બનાવ હિમારામાં નથી બન્યું, પણ તેથી કાંઈ હમારે આ ઠરાવ ન કરે જોઈએ એમ નથી. આટલા માટે એક મહીના સુધી જે તે માણસની પરીક્ષા લેવામાં આવે તે તેની રહેણી કહેણી વીગેરેથી તેની પરીક્ષા થાય; એટલા માટે આ ઠરાવ જરૂર છે. દીક્ષા લેવા આવે તે માણસના સંબંધીઓને ખબર આપવાની પણ ખાસ જરૂર છે. કેટલેક પ્રસંગે એવું બને છે કે તે બીચારાઓને ખબર હતી નથી કે જ્યારે ખબર પડે છે ત્યારે કલેશનું કારણ થાય છે. વળી કેટલેક પ્રસંગે શ્રાવકપણું તથા સાધુપણા વચ્ચે સંબંધ ભુલી જઈ તે લેકે સાધુ સાથે તથા જે ગામમાં દીક્ષા અપાઈ હોય તે ગામના સંઘ સાથે પણ કલેશ કરે છે. આ બધું થતું અટકાવવામાંજ આપણી આબરૂ છે, આ ઠરાવ તે માટે તમે પસાર કરશે એવી આશા રાખું છું.
આ ઠરાવને મુનીશ્રી વલ્લભવિજયજીએ ટેકો આપ્યા બાદ મુનીશ્રી દેલતવિજયજી, કીર્તિવિજયજી તથા લાવણ્યવિજયજી તથા જીનવિજયજીએ અનમેદન આપ્યા બાદ ઠરાવ સર્વાનુમતે બહાલ રહ્યો હતે.
આટલું કામ કરી શ્રી મહાવીર સ્વામીની જય બોલાવી બીજે દીવસે સહવારના ૮ વાગ્યા ઉપર ત્રીજી બેઠક કરવાનું મુલતવી રાખી સંમેલન વીખરાયું હતું.
છેલી બેઠકમાં થયેલું કામ, જેઠ વદી ૧૪ શુકરવાર તા. ૧૪-૬-
૧ર મંગળાચરણ કર્યા બાદ ૨૧ મે ઠરાવ પ્રવર્તકજી મહારાજ શ્રી કાંતિવિજયજીએ નીચે પ્રમાણે મૂક્યો હતો જેને મુનિ શ્રી ઉતમવિજયજી તથા માનવિજયજીએ ટેકે આ હતે.
ઠરાવ ૨૧ મે, સાધુ સાધુના યા શ્રાવકેના અંદર અંદરના ટંટા બખેડામાં
For Private And Personal Use Only
Page #42
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૭૦
આત્માનંદ પ્રકાશ
આપણુ સાધુઓએ સામેલ થવું નહી, કઈ ધાર્મિક કારણું પરત્વે સામેલ થવાની જરૂર જણાય તે આચાર્ય મહારાજની પરવાનગી મંગાવી આજ્ઞાનુસાર વર્તવું.
ઠરાવની પુષ્ટિમાં પ્રવર્તકજીએ જણાવ્યું કે આ ઠરાવના શબ્દ એટલા બધા સ્પષ્ટ છે કે તે માટે બહુ વિવેચનની જરૂર નથી. સાધુને યા ગ્રહસ્થને ગમે તેને ૮ટે હેય પણ તેમાં સામેલ થવા થી આપણું જ્ઞાન ધ્યાનમાં હરકત પડે છે. એટલું જ નહીં પણ કર્મબંધનું પણ તે કારણ છે. વળી ટંટામાં સામેલ થવાથી તે ટટે પતાવવાની આપણું પેરવી પણું ચાલે નહિ, કારણું કે એક પક્ષની સાચી હકીક્ત છતાં તેને વાજબી ન્યાય આપતાં છતાં બીજો પક્ષ આપણને તેને વિરોધી સમજી ગમેતેમ બેલે-લખે માટે જ્યાં આવા ટંટા બખેડાનું કારણ હોય ત્યાં આપણુમાં શક્તિ હોય તે સમાધાન માટે પ્રયત્ન કરે પણ કેઈપણ પક્ષમાં આપણે સામેલ ન થવું. ઠરાવ સરવાનુમતે બહાલ રહ્યા હતે.
કરાવ રર મે. સાધુ સાધુઓમાં સામાન્ય રીતે એકજ ગુરૂના પરીવારમાં પણ જે જોઈએ તે સંપ દેખાતું નથીતે પછી જુદા જુદા ગુરૂઓના સાધુઓમાં તે સંપનું નામ જ શાનું હાય! આવી સ્થીતિ હાલ સાધુઓની છે. તે માટે આ સંમેલન અત્યંત દીલગીરી દર્શાવે છે, ને ઠરાવ કરે છે કે આવા કુસંપથી સાધુ માત્રને ધર્મની ઉન્નતિ કરવાનો જે મૂળ હેતુ છે તે પાર પડતું નથી માટે આપણુ સાધુઓ એ તે કુસંપ દૂર થાય તેવા ઈલાજે લેવા.
શ્રી પ્રવર્તકજી મહારાજ કાંતિવિજયજીએ આ ઠરાવ રજુ કરતાં જણુછ્યું કે સામાન્ય રીતે આપણે સાધુ છીએ, એટલે ક્ષમાને ગુણ આપણુમાં હાયજ ને તેથી કુસંપનું નામ સાધુઓથી દૂર રહેવું જોઈએ; પરંતુ હાલતે અવળી પ્રવૃતિ છે. એટલે સંપ આપણુમાં જોઈએ તેવું જણાતું નથી ને તેથી ઘણું ઘણું કાર્યો પાર પડતાં નથી. જે કોઈ પણ કાર્ય કરવું હોય તે તેમાં સંપની મુખ્યતા છે. સંપ
For Private And Personal Use Only
Page #43
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુનિ સંમેલન.
૩૭૧
વગર કદી પણ ફતેહ કેઈની થઈ જાણ નથી, માટે સંપની આવશ્યકતા મુખ્યત્વે છે.
મુની શ્રી વલભવિજયજીએ ટેકે આપતાં જણાવ્યું કે, સંપ વગર કઈ કામની સિદ્ધિ થતી નથી. આપણામાં પણ સંપ હતું તે અત્યારે આપણે ભેગા થઈ વિચાર પણ કરીએ છીએ. એક સાવરણી (ઝાડુ) ઝાડુ કાઢવાના કામમાં આવે પણ તે શાથી? તેના ઉપર જે દેરી બાંધી છે તે દેરીના લીધે; પણ જે તે દેરી તુટે ચા ઢીલી થાય તે જે સાવરથી કચરો દૂર થાય તેજ કચરે કરનારી થઈ પડે. તેજ રીતે સંપરૂપી દેરીનું બંધન તુટે નહીં ત્યાં સુધી સારાં કાર્યો પાર પડે, પણ તે બંધન ટુટયું કે પછી કલેશ વગેરે થાય. દરખાસ્ત મત લેતાં પસાર થઈ હતી,
ઠરાવ ૨૩ મે. આજ કાલ કેટલાક સાધુઓ શીષ્ય કરવા દેશકાળ વિરૂદ્ધ વર્તન ચલાવે છે જેથી શાસનની હેલના થવાના અનેક પ્રસંગે પ્રાપ્ત થાય છે, તેમજ મુનિઓને કઈ કઈ વખત અનેક મુશ્કેલીઓમાં ઉતરવું પડે છે. જેથી આ સંમેલન આવી રીતે દીક્ષા આપી શિષ્ય કરવાની પદ્ધતિને તેમજ તેવી રીતે દીક્ષા લેનાર તથા, આપનાર અપાવનાર માટે અત્યંત નાપસંદગી જાહેર કરે છે અને ઠરાવ કરે છે કે, આપણા સમુદાયના સાધુઓ પૈકી કેઈએ પણ આવી ખટપટમાં ઉતરવું નહી, અને જે મુની આવી ખટપટમાં પડશે તેને માટે આચાર્યજી મહારાજ સખ્ત વિચાર કરશે.
આ ઠરાવ મુની શ્રી ચતુરજિયવજીએ મુક હતું ને મુનિ શ્રી વિમળવિજયજીએ ટેકો આપ્યા બાદ તે ઉપર વિવેચન કરતાં મુનિ શ્રી વલ્લભવિજયજીએ જણાવ્યું હતું કે, આજ કાલ દીક્ષાની બાબતમાં સાધુઓની ઘણી નિંદા થાય છે ને તે સકારણ છે. જૈન યા જૈનેતર બધા લેકોને આવાં કેટલાંક કારણેથી સાધુઓ તરફ અભાવ પણ થઈ જાય છે ને કેટલેક વખતે ખર્ચના ખાડામાં પણ શ્રાવકેને ઉતરવું પડે છે. આટલી પંચાત સાધુઓએ શા કારણસર કરવી
For Private And Personal Use Only
Page #44
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૭૨
આત્માન≠ પ્રકાશ.
નઇએ ? આવી ખટપટમાં પડવાથી સાધુ પ્રથમ તે પેાતાનું જ્ઞાન ધ્યાન ચૂકે ને રાત ઢીવસ આ ધ્યાનમાં રહે, વળી શ્રાવકેાની તેમજ ખીજાની ખુશામત કરવાના પણ પ્રસંગ આવે, તેમજ સાચુ જુઠું પણ કરવું પડે. આ બધુ... અટકાવવાને! આ ઠરાવના હેતુ છે. એક અ ગત્યની વાત એ પણ છે કે આવી બાબતમાં સાધુએને ઉતેજન આપ નારા શ્રાવકેાજ હાય છે. જે તેઓ આવી ગેરવાજબી વાતને ઉત્તેજન આપે નહીં અને સાધુને મદદ ન કરે તે આવી ખટપટ આપે આપ અધ પડે, માટે શ્રાવકભાઈઓએ પણ ધ્યાન રાખવુ જોઇએ કે દેશ કાળ વિરૂદ્ધ દીક્ષા આપનાર સાધુને મદ ન કરવી; જો તેઓ તેમ કરશે એટલે સાધુઓને ગેરવાજબી મદદ નહીં આપે તે સાધુ તરત ફેંકાણે આવી જશે. મત લેતાં ઠરાવ સર્વાનુમતે મહાલ રહ્યા હતા. રાવ ૪ મા.
નામદાર શહેનશાહુ પ'ચમ જયેાની શીતળ છાયામાં વીરક્ષેત્ર ( વડાદરા ) કે જ્યાં મહારાજા શ્રીમંત સયાજીરાવ ગાયકવાડ સરકાર ખીરાજે છે તેમના નૈક રાજયમાં ધર્મની ઉન્નતિ નિમીત્તે આ સ’મેલન આનંદની સાથે આપણે કરી શકયા છીએ તે મામતમાં આ સંમેલન પરમાત્માની પ્રાના કરે છે કે તેઓના નેક રાજયમાં આવાં ધાર્મિક અનેક કાāનિર્વિઘ્ને પસાર થા. અને સર્વત્રશાન્તિ પ્રસરે.
ઉપરના ઠરાવે ખુશાલીના અવાજો વચ્ચે સર્વાનુમતે પસાર થયા ખાદ્ય વિક્ર મુનિરાજ શ્રી વલ્રભવિજયજી મહારાજે આચાર્ય મહારાજની આજ્ઞાથી ઉભા થઇ નીચે મુજબનુ ભાષણ કર્યું હતું.
મુનિ મહારાજ શ્રી વલભવિજયજી મહારાજના છેવટના એ ખેલ.
મહાશયે ! જેને માટે આપણે એકઠા થયા હતા તે કાર્ય નિવિઘ્ન ઘણા આનંદ સાથે સ'પૂર્ણ થયુ' છે અને જેથી આપણા પુ પુણ્યના ઉદ્દયથી વધતાં વધતાં અત્યારે તેના ફાલ દેખાયા છે. જે સના હૃદયના આનંદથી સમજી શકાય તેવું છે. કેાઈ ભાગ્યહિન
For Private And Personal Use Only
Page #45
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુનિ સંમેલન
૩૭૩
હશે તેજ આવા આનંદને ન ચાહે? આપણે તે આથી વધારે આનંદ અને ધર્મ ઉન્નતિ ભવિષ્યમાં થાય તેવું ઈચ્છીયે છીયે.
પરમાત્માની કૃપાથી, ગુરૂ કૃપાથી અને પૂર્વ પુણ્યથી અધિછાયકની સહાયવડે આ ઉત્તમ કાર્ય (મુનિ સંમેલન ) નિર્વિને પસાર થયું છે, તેવી જ રીતે દર ત્રણ ત્રણ વર્ષે આવું અધિવેશન થવાની જરૂર છે. જે ઈલાકામાં વધારે મુનિઓ હેય તે સર્વે એકઠા થઈ દૂર જે મહાત્મા હોય તેને સંમતિ પત્ર મંગાવી આવા મેળાવડા આપણું ચારિત્રના રક્ષણ અને પુષ્ટિ અને વૃદ્ધિ માટે અને જેને ધર્મની ઉન્નતિ અર્થે ખાસ કરવાની જરૂર છે. આવા ત્રણ ત્રણ વર્ષે જે મેળાવડા કરવામાં આવે તે અત્યારે આપણે સર્વેએ જે બી વાવ્યું છે તે વૃક્ષ થતાં તેનું ફળ અવશ્ય મેળવી શકીશું.
વિશેષમાં મારે કહેવું જોઈએ કે અમારા પૂજ્ય ઉપાડ્યાયજી મહારાજ શ્રીમદ્ વિરવિજયજી મહારાજ પિતાની વૃદ્ધ વય છતાં સંઘાડાના મમત્વ અને ધર્મના થતા ઉદય માટે દક્ષિણ જેવા દૂર દેશથી ઘણે લાંબે અને ઉગ્ર વિહાર કરી અત્રે પધારવાને તન્દી લીધી છે તેથી અમારી અંતઃકરણની ખુશાલી સાથે હદયની ઊંડી લાગણું જાહેર કરીયે છીયે.
ધર્મની ઉન્નતિ જે ચાહે છે તે તે આવા સંમેલનથી જ પાર પડશે એમ ચેકસ માનવું રોપવા સતાં વિસુતાર એ સૂત્ર ખાસ મનન કરવા જેવું છે.
એક વિશેષ હકીક્ત અમારે મુનિઓએ જણાવવા જેવી એ છે કે કેટલાકે એમ માને છે કે મુનિઓ કોન્ફરન્સથી વિરુદ્ધ છે. આ મુનિ સમુદાય–સંમેલન કોન્ફરન્સથી બીલકુલ વિરૂદ્ધ નથી કારણ કે અમારી જેમ તેઓની) શ્રાવકોની પણ તે ધર્મ પ્રવૃત્તિની સંસ્થા છે જેથી કોઈ પણ મુનિઓ વિરૂદ્ધહેયજ નહિ. તમે શ્રાવકે પણ તમારે ઉચિત યોગ્ય યથાશકિતથી ધર્મની ઉન્નતિનાકામ દિલજાનીથી કરે તે આમુનિ મંડળ તમને સંમતજ છે. તમે હજાર–લાખ રૂપિયા અને કાળજાતૂટ મેહનત કરી કેન્ફરન્સ ભરે છે પણ તેમાં જે જોઈએ તે એક કોન્ફરન્સના
For Private And Personal Use Only
Page #46
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્માનંદ્ન પ્રકાશ.
૩૭૪
થઈ ગયેલા પ્રમુખ તે પછીની થનારી કેાન્ફરન્સમાં હાજરી ન આપે તા તે કેવળ માનની ખાતર છે એમજ દેખાય. એવા એવા અનેકકારણાથી અવ્યવસ્થા થાય અને શિથિલતા થાય પરંતુ તેમાં પણ કેટલાક કાયામાં મુનિએની સલાહ પ્રમાણે જે કામ કરવામાં આવે તે તમારા કાર્યોને વધુ ખળ અને પુષ્ટિ મળે અને મુનિએ પણ ભાગ આપવામાં સામેલ થાય. તમે અને અમે અને ધમ ઉન્નતિ માટે તેવા મેળાવડા કરતા હેાવાથી તેમાં મુનિએ વિરૂદ્ધ હાથ જ નહિં એમ તમારે માનવુ, હુવે આ સંમેલનનુ` કા` ખલાસ થતાં માત્ર એકજ કા ખાકી છે તે એ કે અમારા પરમ પૂજ્ય આચાર્ય મહારાજ આ સમેલનના અધ્યક્ષ વિજય કમલસૂરિ મહારાજને છેવટનુ ઉપ સંહાર તિરકે વધારે અજવાળું પાડવા માટે ભાષણ આપવા વિનતિ કરી એસી જવાની રજા લઉંછું.
પ્રમુખ શ્રી વિજયકમલસૂરિ મહારાજનું ઉપસંહારનું વિદ્યુતા ભરેલું ભાષણ,
તેમની આજ્ઞાથી શ્રીમદૂ,વલ્લભવિજયજી મહારાજે નીચે પ્રમાણે વાંચી સંભળાવ્યું હતું.
માન્યવર સાધુએ, તમારી બધાની અંતઃકરણની મદદથી સંમેલનનુ' કામ નિરવિઘ્ને પાર પડયુ છે. તેમાં બધાં મળીને ર૪ ઠરાવેા આપણે જાહેર મૂકી પસાર કર્યાં છે, જે અતાવે છે કે, આપણામાં તે આમત કેવી એકયતા છે. તમા બધાએ સ'મેલનનુ' કામ પાર પાડવામાં જે ખરેખરી અને બીજાઓને અનુકરણીય મદદ કરી છે તેની હું ખરી પીછાન કરૂં છું, ને તેથી આવોજ રીતે વખતેવખત પ્રસંગ આવ્યે તમેા વશે એવી આશા તમારે માટે હું રાખી શકું.
મહાશયે, આજકાલ ઐકયતાની ખામી ઘણે ઠેકાણે જોવામાં આવે છે. બાપ દીકરા વચ્ચે, ગુરૂ શીષ્ય વચ્ચે, ભાઇ ભાઇમાં, શ્રી ભરથારમાં એમ જ્યાં પણુ નજર કરશે ત્યાં સામાન્ય રીતે મતભેદ જણાશે; પરંતુ આટલું. છતાં મને મગરૂરી સાથે કહેવાની હીંમત થાય છે કે, હુમારા ગુરૂ મહારાજ શ્રી શ્રી શ્રી વિજયાન ંદૈસૂરિજીના પ્રતાપે હુમા
For Private And Personal Use Only
Page #47
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુનિ સંમેલન,
૩૭૫
રા સંઘાડાના સાધુઓમાં પ્રાયઃ તેવું કશું નથી. આ પ્રમાણે આપણી એકયતા જ્યાંસુધી છે ત્યાંસુધી જ તમે પરમ ઉન્નતિનાં કાર્યો નિરવિને પાર પાડી શકશે તે ખુબ ધ્યાનમાં રાખજે. જયારે તમારામાં કુસંપ વાસ કરશે ત્યારે તમારું વહાણ ખરાબે અથડાઈ ટુકડેટુકડા થઈ જશે, તે તેમ થવા દેવું યા નહી તે તમારી સાદી સમજ ઉપર આધાર રાખે છે. તમારી એક્યતા તેડાવવાને કદાચ કાંઈપ્રયત્ન થયા પણ હશે, ને હવે પછી પણ થશે, પરંતુ આ સંમેલનનું કામ સારી રીતે પાર ઉતારી તમેએ બતાવી આપ્યું છે કે તમારી અક્યતારૂપી સાંકળ એવી તે મજબૂત છે કે, તેને તેડી પાડવી એ હાલના જમાનાના મજબૂત તમાં મજબૂત શખ્સને માટે અશક્ય કાર્ય છે, ને તેથી હવે પછી છેડાક વરસ સુધી તે કોઈપણ શન્સ યા શ તેવા પ્રયત્ન કરી શકશે નહી. આવું જ તમારું વર્તન સદા રહે એટલે આપણુમાં હાલ જે સંપ છે તે સદાય જળવાય એમ હું ચાહું છું.
- આ પ્રથમજ સંમેલન હાલના વખતમાં આપણે કર્યું છે ને તે બાબતના વિચારે આપણી તરફથી બહેર પડયા ત્યારથી જૈન દુનીયાની દષ્ટિ આપણી તરફ ખેંચાઈ રહી છે, તે તમે જે કાર્ય કરી બતાવ્યું છે તે તરફ બેશક તેઓનું ધ્યાન ખેંચાશે ને મારી ખાત્રી છે કે તેનું પરિણામ પણ સારૂંજ આવશે.
માન્યવર મહાશયે, મારે ફરી પણ કહેવું જોઈએ કે તમારા તરફથી જેવી મદદ મળી તેવી મળી ન હતું તે આ સંમેલનનું કામ કદાપિ પાર પડતે નહી, તે આ કામ જે પાર પડ્યું છે તે તમારી બધાની મદદને લઈને જ તેમજ મારા પ્રત્યે તમારી ગુરૂભક્તિની દઢતા છે તેને લઈને જ છે. ને તેથી એ બાબતમાં ફરી પણ હું તમારી પ્રસંશા કર્યા સિવાય રહી શક્તા નથી.
આપણે કરેલા ઠરાવમાં આચાર સંબંધીના ઠરાવ બેશક નવીન નથી, કેમકે આપણે આચાર લગભગ તેજ પ્રમાણે દ્રવ્યક્ષેત્ર કાળ ભાવાનુસાર ગુરૂ મહારાજના પ્રતાપથી ચાલતો આવે છે, પરંતુ આ ઠરાવથી આપણે વધારે મજબૂત બનીશું ને ભવિષ્યમાં કેઈ કારણે પણ શિથીલતા પ્રવેશ નહીં થાય તેની એ ખાત્રી જેવા છે.
For Private And Personal Use Only
Page #48
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૭૬
આત્માનંદ પ્રકાશ.
આપણે કેટલાક નવીન ઠરાવ પસાર કર્યા છે, દાખલા તરીકે જાહેર ભાષણ આપવાના, સાધુઓના કુસંપ દૂર કરવાને ઈલાજ લેવાના વિગેરે. આ નવીન ઠરાવે કાગળ ઉપર શેભા પામે તેવા હેતુથી આપણે કર્યા નથી તે તમે ભુલી જશે નહી, તે ઠરાવને વ્યવહારિક દષ્ટિએ અમલ કરે તેમાં જ તમારી શોભા અને મેળે છે તે ખુબ ધ્યાનમાં રાખજે, ને તેમ કરશે તો તેને ફાડ્યદે ઘણેજ થશે.
દીક્ષા સંબંધી જે કાંઈ ઠરાવે આપણે પસાર કર્યા છે, તે તરફ તમારે ખાસ ધ્યાન આપવાનું છે. આજકાલ સાધુઓને માટે જ્યાં જેશે ત્યાં એજ નિંદાનું કારણ થઈ પડ્યું છે, તે તમારે તેમાંથી બચવા પ્રયત્ન કરેજ જોઈએ. આપણા મહાન પુર્વાચાર્યોએ આપણા માટે જે નીયમે બાંધ્યા છે તે તરફ નજર કરશે તે સહેજે જણાશે કે, શિષ્ય વધારવા માટે દેશ કાળ વિરૂદ્ધનું હાલ કેટલેક પ્રસંગે જે વર્તન ચાલે છે તે અગ્ય છે.
મહાશયે, હવે હું તમારે વખત રોકવા માગતું નથી પણ હું મારૂં બોલવું બંધ કરૂં તે પહેલાં એમ કહેવાની ફરજ સમજુ છું કે શ્રાવકત્તમ શ્રી ગોકળભાઈ દુલભદાસે આ સંમેલન ભેગું કરવા-કરાવવામાં ગુરૂભક્તિને લઈને સારી મદદ કરી છે, જુદા જુદા સ્થાને સાધુઓ હતા ત્યાં ત્યાં જઈ તેમની સંમતિ મેળવી વીગેરે ઘણું જ મદદ તેમના તરફથી મળી છે.
તેમજ આ મુનિ સંમેલનને પ્રસંગ જાણું દૂર દેશાવરથી લગભગ એક મહીનાથી શ્રાવકેની સેંકડોની સંખ્યા દરરેજ વડેદરે આવે જાય છે, તે બધાની ભક્તિ વડેદરાના શ્રાવક સંઘે તકલીફ વેઠી સારી રીતે સાચવી છે, તેમજ ઘણીક મુશીબતે વેઠી સાધુઓને દરેક કાર્યમાં સંપૂર્ણ મદદ કરી છે, તે તેમને માટે કાંઈ કહ્યા સીવાય મારૂં બલવું બંધ કરી શકો નથી.
છેવટે લોક કલ્યાણ તેને લઈને સ્વકલ્યાણુ! એજ તમારે ઉદ્દેશ રાખી ધર્મ કાર્યોમાં સતત મંડ્યા રહેવું એ તમારું કર્તવ્ય સમજજે આટલું કહી હું મારૂં બોલવું સમાપ્ત કરૂં છું.
For Private And Personal Use Only
Page #49
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુનિ સંમેલન,
૩૭૭
આચાર્ય મહારાજ શ્રી વિજયકમળસૂરિનું ઉપસંહારનું ભાષણ સમાપ્ત થયા બાદ આ સંમેલનમાં જે મુનિમહારાજે હાજરી આપી શક્યા નહાતા તે જેઓ કે મુનિરાજ શ્રી જયવિજયજી મહારાજ, મુનિરાજ શ્રી મોતીવિજયજી મહારાજ, મુનિરાજ શ્રી અમરવિજયજી મહારાજ, મુનિરાજશ્રી માણેકવિજયજી, મુનિરાજશ્રી અમૃતવિજયજી વિગેરે મહાત્માઓ તરફથી આ સંમેલનમાં જે ઠરાવ કરવામાં આવેલા છે તે બાબતમાં પૂર્ણ સમત્તિ વાળા પત્રે આવેલા તે વાંચવામાં આવ્યા હતા. ત્યાર બાદ ઉક્ત આચાર્ય મહારાજે સંમેલન પૂર્ણ થાનું સૂચવવાથી તેમની આજ્ઞા થતાં મહાવીર સ્વામીની જય બોલાવી સંમેલન ખલાસ કર્યું હતું
ત્યાર બાદ આ સંમેલન ઉપર બહાર ગામથી એક મેઘમ પત્ર આવેલે તેને સંમેલન તરફથી પ્રમુખ સાહેબે આપેલે ચોગ્ય ઉત્તર તરતજ વાંચવામાં આવ્યું હતું તે નીચે મુજબના હતા.
વડેદરા સાધુ સંમેલન ઉપર તેની બેઠકવેળાએ નીચેની સહીવાળા ગૃહસ્થને ધાર્મિક ખુલાસા
માટે આવેલ પત્ર,
શ્રી પાર્શ્વજિન પ્રણમ્ય. શ્રી વીરક્ષેત્ર મધ્યે શાન્ત-દાન્ત મહંત, આચાર્ય ના ૩૬ ગુણધારક આચાર્યજી મહારાજ શ્રી વિજયકમળસૂરિજી તથા ઉપાધ્યાયજી મહારાજ શ્રી વીરવિજયજી તથા પ્રવર્તકજી મહારાજ શ્રી કાંતિવિજયજી વિગેરે સાધુ સંમેલનમાં પધારેલા સાધુ મહારાજે,
આ નીચે સહીઓ કરનારાઓની નમ્ર વિનંતી ધ્યાનમાં લઈ માગેલે ખુલાસે આપશે એવી આશા છે
આજકાલ કેટલાક શ્રાવકે ગૃહસ્થને ધર્મગુરૂ તરીકે માનવા મનાવવા લાગ્યા છે ને તીર્થકર ભગવાનની માફક તેમની પૂજા આરતી
For Private And Personal Use Only
Page #50
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૭૮
આત્માનંદ પ્રકાશ
વિગેરે કરે-કરાવે છે, કેટલાક તે ગૃહસ્થની છબીને તીર્થકર ભગવાનની પ્રતિમાની માફક માનીને ભગવાનની પ્રતિમા આગળ તેમનું નામ લઈ જેવી ભાવના ભવાય તેવી ભાવના તે ગૃહસ્થની છબી આગળ ભાવે છે. ગૃહસ્થની છબીને વચ્ચે પધરાવી આજુ બાજુ તીર્થંકર ભગવાનની છબીઓ મૂકે છે ને વચ્ચે મુકેલી ગૃહસ્થની છબીને “આ જિનને નમીએ રે ભાવીકો આ જિનને નમીએ” એમ લાંબા હાથ કરી કહે છે ને તેમ કરી ગૃહસ્થની તે છબીને જિનેશ્વરની છબી જેવું માન આપે છે. વળી કેટલાક શ્રાવક લાડી, વાડીને ગાડી વિગેરે સંસારીક વિષય ભેગમાં રાત દિવસ મસ્ત રહેવા છતાં પિતાને અધ્યાભી કહેવરાવે છે.
મેરપીંછી કમંડળ વિગેરે સાધુના ચિન્હ તરીકે રાખી પિતાને Aિવેતાંબર સંપ્રદાયના સાધુ પણ કહેવરાવે છે.
આવું આવું વર્તન કરે-કરાવે છે છતાં પિતે શુદ્ધ જૈન ધર્મ પાળનારા છે એવું કહે છે તે આ પ્રમાણે કરનાર, કરાવનાર, અને તેને અનુમોદનારા જેઓ હોય તેમને જૈન શાસ્ત્રાધારે કેવા સમજવા ને ઉપર જે વર્તન તેમનું બતાવ્યું છે તેવું વર્તન જૈન શાસ્ત્ર પ્રમાણે છે કે કેમ? સાધુ મહારાજાઓનું સંમેલન હમારી સમજ પ્રમાણે આ પહેલું જ છે તે આવા પ્રસંગે હમારા પુછેલા સવાલોના શાસ્ત્રાધારે ખુલાસા થશે તે તેથી ઘણે ઉપકાર થશે એમ જાણે આ તક લીધી છે. તા. ૮-૬-૧૨.
લી. આપના આજ્ઞાંકીત સેવકે, મગનલાલ માણેકચંદ પરીખ, મગનલાલ રણછોડદાસ મોદી,
ઉપરના પત્રને સંમેલન તરફથી આચાર્ય મહારાજે
આપેલ યોગ્ય ઉત્તર. ઉપરના પત્રને નીચે મુજબ જવાબ આપવામાં આવે છે – શ્રીયુત્ શ્રાવક મગનલાલ માણેકચંદ તથા મગનલાલ રણછોડદાસ
For Private And Personal Use Only
Page #51
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુનિ સંમેલન
૩૭૯
આપન તા૮-૬-૧૨ ને પત્ર સંમેલનમાં રજુ કરવામાં આ હતા. અને તેમાં પૂછેલા સવાલોના શાસ્ત્રાધારે સમેલન તરફથી નીચે પ્રમાણે જવાબ તમને આપવા ઠરાવવામાં આવે છે.
૧. જૈન શાસ્ત્રમાં ગુરૂના જે લક્ષણે બતાવ્યાં છે તે પ્રમાણે ગૃહસ્થને ધર્મગુરૂ માનવા કે મનાવવા આધાર નથી. ને જે કેઈએમ કરતા હોય તે તે જેનાગમ વિરૂદ્ધ હેવાથી અમાન્ય છે.
૨. જૈન શાસ્ત્રમાં ગ્રહસ્થની તીર્થકર ભગવાનની માફક પૂજા આરતી વગેરે કરવા કે કરાવવા આધાર નથી, ને તેથી જેઓ તેમ કરતા કરાવતા હોય તેઓ પોતે ડુબે છે ને બીજાને ડુબાડે છે એમ સમજવું જોઈએ.
૩. ગ્રહસ્થની છબીને તીર્થકર ભગવાનની માફક માન આપનાર, તથા તેના આગળ તિર્થંકર ભગવાનની પ્રતિમા આગળ ભાવના ભવાય તેવી ભાવના ભાવનાર જે કોઈ હોય તે જૈન શાસ્ત્રને હિી છે એમ માનવું ઈએ.
૪. ગ્રહસ્થની છબીને વચ્ચે મુકી આજુબાજુ તીર્થકરની છબીએ મુકવીને તે ગ્રહસ્થની છબીને “આ જિનને નમીએ ભવીકા આજિનને નમીએ આમ કઈ બેલતા હોય તે તે જિનાજ્ઞાના લેપ કરનારા છે.
પ. લાડી ગાડી ને વાડી વિગેરે સંસારી વિષયેના ભાગમાં મસ્ત રહેનારને જૈન શાસ્ત્રમાં અધ્યાત્મ માન્ય નથી ને તેથી તેવા જો કોઈ હોય તે તેને અધ્યાત્મ માનવા એ જિનાજ્ઞાની વિરૂદ્ધ છે.
૬. સાધુને વેશ શાસ્ત્રકારોએ વર્ણવ્યું છે તેમાં મેર પીંછી કે કમંડલું રાખવું બતાવ્યું નથી એટલે મેર પીછી અને કમંડલું રાખ્યા છતાં પિતાને વેતાંબર સંપ્રદાયના સાધુ કહેવરાવનારા જે કે હોય તેમને સાધુ માનવાના નથી.
ઉપર પ્રમાણે શાસા વિરૂદ્ધ વર્તન કરનારા જે કઈ હોય તે તેમને જિનાજ્ઞાના ઉલંઘન કરનારા સમજવા એમ અમારે અભિપ્રાય છે. જેઠ વદી ૧૩ વાર ગુરૂ, ૧૯૬૮,
સંમેલનના પ્રમુખ
For Private And Personal Use Only
Page #52
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮૦.
આત્માનંદ પ્રકાશ
તે પછી પંડિત મી. માવજી દામજીને મુંબઈથી આવેલ પત્ર વાંચવામાં આવ્યા હતા તેને રેગ્ય ખુલાસે થયા બાદ મહાવીર સ્વામીની તથા આત્મારામજી મહારાજની જય બોલાવી ચતુર્વિધ સંઘ વિસર્જન થયું હતું.
---95વડોદરા મુનિ સંમેલનમાં સ્વર્ગવાસી મહોપકારી શ્રી વિજયાનંદ સૂરિના પરિવાર મંડળના એકઠા થયેલા મુનિમહારાજાઓના નામનું લીસ્ટ.
તેની સંખ્યા કુલ ૫૦ થઈ હતી. ૧ શ્રીમદ્ વિજયકમળસૂરિશ્વરજી. ૧૯ , શ્રી ઉત્તમવિજયજી. ૨ ઉપાધ્યાયજી શ્રી વીરવિજયજી. ૨૦ , શ્રી લલિતવિજયજી. ૩ પ્રવર્તકજી શ્રી કાંતિવિજયજી. ૨૧ શ્રી સેમવિજયજી. ૪ મુનિરાજ શ્રી હંસવિજયજી. ૨૨ , શ્રી ધર્મવિજયજી. ૫ પંન્યાસજી શ્રી સંપતવિજયજી. ૨૩ ,, શ્રી સંતેષવિજયજી. ૬ મુનિરાજ શ્રી વલ્લભવિજયજી. ૨૪ , શ્રી લાવણ્યવિજયજી. ૭ મુનિરાજ શ્રી માનવિજયજી. , શ્રી દુર્લભવિજયજી. ૮ પંન્યાસજી શ્રી દાનવિજયજી. ર૬ , શ્રી સેહનવિજયજી. ૯ મુનિરાજ શ્રી ચતુરવિજયજી. , શ્રી નાયકવિજયજી. ૧૦ મુનિરાજ શ્રી વિવેકવિજયજી. , શ્રી મંગળવિજ્યજી. ૧૧ મુનિરાજ શ્રી લાભવિજયજી. , શ્રી વિમળવિજયજી ૧૨ , શ્રી કીર્તિવિજયજી. , શ્રી કરતુરવિજયજી.
,, શ્રી દેલતવિજયજી. , શ્રી કુસુમવિજયજી. ૧૪ - શ્રી નવિજયજી. ૩૨ , શ્રી પદ્યવિજયજી. - શ્રી અનંગવિજ્યજી.
, શ્રી શંકરવિજયજી. , શ્રી હિમતવિજયજી. , શ્રી ઉમંગવિજયજી. , શ્રી નેમવિજયજી.
શ્રી મેઘવિજયજી. , શ્રી પ્રેમવિજયજી.
, શ્રી વિજ્ઞાનવિજયજી
For Private And Personal Use Only
Page #53
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુનિ સંમેલન
૩૮૧
=
૩૮ ૩૯
. ૪
૩૭ મુનિરાજ શ્રી વિબુધવિજ્યજી. ૪૪ મુનિરાજ શ્રી તરૂણુવિજયજી.
શ્રી જિનવિજયજી. ૪૫ , શ્રી મિત્રવિજયજી. શ્રી તિલકવિજયજી. ૪૬ , શ્રી કષ્પરવિજયજી. શ્રી વિદ્યાવિજ્યજી. ૪૭ , શ્રી સમુદ્રવિજ્યજી.
શ્રી વિચારવિજયજી. ૪૮ , શ્રી લક્ષણવિજયજી. ૪૨ શ્રી વિચક્ષણુવિજયજી. ૪૯ , શ્રી મેરૂવિજયજી. ૪૩ ૪ શ્રીપુન્ય વિજયજી. ૫૦ , શ્રી ઉતવિજયજી.
= = =
=
| શ્રી વિજયકમળમૂરિ ગુણ સ્તુતિ | એ વ્રત જગમાં દી મેરે પ્યારે. એ વત. એ દેશી વિજ્યાનંદ સૂરિ ક્રમ કમલા, કરમાં કમલ સમાન; કમલાચાર્યના ભમર સમા ભવ્ય, ગાવે છે ગુણ ગાન. મારા. વિ. ૧ વડોદરામાં પચાસ મુનિનું, સંમિલન કર્યું પ્યારું; સંવત ઓગણીસ અડસઠ કેરા (૧૯૮), વૈશાખ જેઠમાં સારૂં.
મારા. વિજય. ૨ ઉપાધ્યાય શ્રી વીરવિજયજી, વીર વ્રત ધરનારા; પૂર્ણ પ્રતિજ્ઞા કરીને પિત, વડેદરામાં પધાર્યા. મારા. વિજય. ૩ પ્રવર્તક શ્રી કાંતિવિજયજી, આદિ મુનિવર મેટા, પંન્યાસ પદને ગણિપદ ધારી, આવા કાઢવા ગોટા. મારા. વિ. ૪ કેઈ મુનિ ન્યાય વ્યાકરણ ભણે છે, કેઈ મુનિ ધ્યાન ધરે છે, કઈ મુનિ કાવ્ય તર્કમાં કુશલા, વાદ વિવાદ કરે છે. મારા. વિ. પ હંસતે હંસવિદ છપાવવા, પૂર્ણ પ્રેમ ધરાવે; વલ્લભવિય આક્ષેપ નિવારણ, ગ્રંથ ગુફન કરાવે. મારા. વિ. ૬ કેવળ બેહેનની પુત્રી તરફથી, પ્રભુ પ્રતિમા પધરાવે; અઠાઈ મહેચ્છવ શાંતિ સ્નાત્ર કરી, ખુબચંદ હરખાવે. મારા.વિ. ૭ દિક્ષા મહેચ્છવને વડી દિક્ષા, એજ પ્રસંગમાં થાય, વિજયાનંદ સૂરિશ્વર કેરી, સ્વર્ગ તિથિ ઉજવાય. . મારા. વિ. ૮
For Private And Personal Use Only
Page #54
--------------------------------------------------------------------------
________________
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Shri Mahavir Jain Aradhana Kendra
૩૮૨
આત્માનંદ પ્રકાશ,
તે જેવા દેશ દેશના લકે, ત્યાં જાવા લલચાયા; પંજાબને બંગાલ દિલીના, શ્રાવકે ઝટપટ આયા. મારા. વિ. ૯ કચ્છ અને કાઠિયાવાડ પૈકી, સર્વ ગામથી આવ્યા; જેપૂર મારવાડ માલવા કેરા, પટણું સ્વકાર્યમાં ફાવ્યા. મા. વિ. ૧૦ ઇત્યાદિક બહુ ગામ નગરના, નરનારી ઉભરાયા; ગુરૂ વંદન કરી જિનવાણું સુણી, મનમાં બહુ હરખાયા. મા.વિ. ૧૧ દેશ દેશાંતરીની પચરંગી, પાઘડીઓથી રંગીલા; સભા મંડપમાં પધાર્યા પિત, આચાર્ય મુનિ સંમીલા. મા. વિ. ૧૨ બેઠક ત્રણ કરીને સુધારા, વીશ ઠરાવથી કીધા; આદિનાથ મંડલે ગુણ ગાઈને, હંસ સમાયશ ડંકા દિધા. મા.વિ. ૧૩
વડોદરામાં મુનિસ મેલને પસાર કરેલા ઠરાવે પૈકીના ચાદમા ઠરાવ માટેની અગત્યની સુચના.
શિડા દિવસ ઉપર વડેદરામાં જે મુનિ સમેલન થયું હતું તે મુંબઈ સમાચાર, હિંદ વિજય, વડેદરા વર્તમાન, સયાજી વિજય, જૈન તેમજ હિંદી જેન વગેરે પિપરેદ્વારા અમારા સુજ્ઞ જૈન વગે જાણી લીધું હશેજ. તેમાં પાસ કરેલ ચોવીશ ઠરાવ પૈકી એક ઠરાવ પત્ર વ્યવહાર સંબંધી પણ રાખવામાં આવેલ છે. જો કે સાધુઓને વિશેષ પત્ર વ્યવહારમાં પડવું એગ્ય નથી જેનું કારણ પિતાના જ્ઞાન ધ્યાનમાં હાનિ પહોંચવાનું પ્રાયઃ સર્વ કેઈના સમજવામાં છે, તથાપિ, જમાનાને લઈને ધર્મ સંબધી કેટલીક બાબતેના ખુલાસાને માટે પત્રાદિ વ્યવહાર લેકેને સુગમ પડવાથી સાધુ મુનિરાજને પણ તેમાં કેટલેક ભાગ લેવા પડે છે ખરે, પરંતુ તે સંબંધમાં ગેરવ્યવસ્થા હોવાથી દેખાદેખીથી દરેક સાધુ વગર કારણે સ્વચ્છેદપણે લખવા કે લખાવવાને રીવાજ ન લઈ બેસે એવા હેતુથી વડેદરામાં થયેલ મુનિ સંમેલને જે ઠરાવ પાસ કર્યો છે કે વડીલના સિવાય બીજાના નામથી પત્ર વ્યવહાર રાખે નહીં વગેરે તે ઘણેજ સ્તુતિપાત્ર છે. અને સર્વ કેઈએ અનુકરણીય છે. પછી તે સાધુ હે, કે શ્રાવક હે પિતાના મંડ
For Private And Personal Use Only
Page #55
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુનિસમેલન.
૩૮૬ ળમાં કે સમુદાયમાં કે ઘરમાં જે વડીલના નામથી જ વ્યવહાર ચાલે તે ખાનગીમાં જે જે નુકશાન થવાનો સંભવ હોય તેને અટકાવ સ્વતઃ થઈ જાય, માટે દીર્ઘદશી થઈ મુનિ મંડળે જે ઠરાવ પાસ કર્યો છે તે એક પ્રકારે સર્વ કેઈને હિત શિક્ષા રૂપજ છે એમ અમારું માનવું છે.
હવે જ્યારે મુનિ મંડળે કરાવ પાસ કર્યો છે તે તેમાં તેને બાધ આવે નહીં અને જૈન ભાઈઓનું કોઈ જરૂરી કાર્ય અટકે નહીં, એવા હેતુથી મુનિ મહારાજનાં ચોમાસાં કયાં ક્યાં છે, કેણુ કેળુ મુનિરાજ એકઠા છે અને તેમાં વડીલ તરીકે કેણુ છે, કયા સરનામે પત્ર પહોંચી શકે છે વગેરે જાણવાની ખાસ જરૂર છે, માટે અમારી જાણુમાં જે જે મુનિરાજનાં ચેમાસા આવેલ છે તે જાહેરમાં મુકીએ છીએ અને આશા રાખીએ છીએ કે બાકી જ્યાં જ્યાં જે જે મુનિરાજેનાં ચેમાસાં હેય અને તેમાં જે જે વડીલ તરીકે હેય તેને ખુલાસે તે તે સ્થાનના જૈન ભાઈએ અમને મેકલાવી આપશે તે તે ભાઈએને ઘણો આભાર માનવામાં આવશે અને લોકોને સુગમતા પડશે.
ખાસ કરીને સદરહુ ઠરાવ મરહુમ મહાત્મા જૈનાચાર્ય શ્રી ૧૦૦૮ શ્રીમદ્વિજ્યાનંદસૂરિ પ્રસિદ્ધ નામ આત્મારામજી મહારાજજીના સમુદાયના મુનિ મંડલે પાસ કર્યો છે માટે તે સમુદાયના સાધુએની ખબર તે જૈન ભાઈઓને અવશ્ય થવી જોઈએ.
( વડેદરાનું માસું) ૧ શ્રી આચાર્ય મહારાજ શ્રી વિજયકમલસૂરિ, ૨ મુનિ શ્રી માનવિજયજી, ૩ મુનિ શ્રી હિમ્મતવિજયજી, મુનિશ્રી નેમવિજયજી, ૫ મુનિ શ્રી ઉત્તમવિજયજી, ૬ મુનિ શ્રી લલિતવિજયજી, ૭ મુનિશ્રી સંતેષવિજયજી, ૮મુનિશ્રી તિલકવિજયજી, મુનિશ્રીલક્ષણવિજયજી,
(પત્ર વ્યવહારનું ઠેકાણું) મુકામ વડેદરા– ઘડિયાળીપળ, જાની શેરી. આચાર્ય મહારાજ શ્રી વિજયકમળ સૂરિજી.
For Private And Personal Use Only
Page #56
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૩૮૪
www.kobatirth.org
આત્માનદ પ્રકાશ.
( પાદરાનું ચામાસુ )
·
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧ શ્રી ઉપાધ્યાયજી મહારાજ શ્રી વીરવિજયજી, ૨ પન્યાસજી શ્રી જ્ઞાનવિજયજી, ૩મુનિ શ્રી નયવિજયજી, ૪ મુનિ શ્રી પ્રેમવિજયજી, ૫ મુનિ શ્રી માઁગળવિજયજી, ૬ મુનિ શ્રી પદ્મવિજયજી, ૭ મુનિશ્રી શકરવિજયજી, ૮ મુનિ શ્રો ઉદ્યોતવિજયજી, ૮ મુનિ શ્રી મેરૂવિજયજી. ( પત્ર વ્યવહારનું ફેકાણું'.)
સુકામ-પાદરા ( વડાદરા સ્ટેટ ) શ્રાવકેાના ઉપાશ્રયમાં શ્રી ઉપાધ્યાય મહારાજ શ્રી વીરવિજયજી.
( ખેડાનું ચામાસુ, )
૧ શ્રી પ્રવત્તજી મહારાજ શ્રી કાંતિવિજયજી, ૨ મુનિ શ્રી ચતુવિજયજી, ૩ મુનિ શ્રી લાભવિજયજી, ૪ મુનિ શ્રી કીર્તિવિજયજી, ૫ મુનિ શ્રી અન’ગવિજયજી, ૬ મુનિ શ્રી દુર્લભ વિજયજી, ૭ મુનિશ્રી નાયકવિજયજી, ૮ મુનિ શ્રી મેઘવિજયજી, ૯ મુનિ શ્રી પુણ્યવિજયજી.
(પત્ર વ્યવહારનુ ડેકાજી )
મુકામ--ખેડા, શ્રાવકેાના ઉપાશ્રયમાં શ્રી પ્રવકજી મહારાજ શ્રી કાંતિવિજયજી.
( સીનારનું ચામાસું, )
૧ મુનિમહારાજ શ્રી હંસવિજયજી, ૨ પન્યાસજી શ્રી સંપતવિજ્યજી, ૩ મુનિશ્રી સામવિજયજી, ૪ મુનિ શ્રી કુસુમવિજયજી, ૫ મુનિ શ્રી તરૂણુવિજયજી.
( પત્ર વ્યવહારનું” ઠેકાણું )
મુકામ—સીનાર [ વડાદરા સ્ટેટ ] શ્રાવકેાના ઉપાશ્રયમાં મુનિરાજ શ્રી હુ'સવિજયજી
For Private And Personal Use Only
Page #57
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુનિ સંમેલન.
૩૮૫ (ડભેઈનું ચોમાસુ.) - ૧ મુનિરાજ શ્રી વલ્લભવિજ્યજી ૨ મુનિ શ્રી વિવેકવિજયજી ૩ મુનિ શ્રી લાવણ્યવિજયજી ૪ મુનિ શ્રી સેહનવિજયજી ૫ મુનિ શ્રી વિમલવિજયજી ૬ મુનિ શ્રી કસ્તુરવિજયજી ૭ મુનિ શ્રી ઉમં. ગવિજયજી ૮ મુનિ શ્રી વિજ્ઞાનવિજ્યજી ૯ મુનિ શ્રી વિબુધવિજયજી ૧૦ મુનિ શ્રી જિનવિજયજી ૧૧ મુનિ શ્રી વિદ્યાવિજયજી ૧૨ મુનિ શ્રી વિચાર વિજયજી ૧૩ મુનિ શ્રી વિચક્ષણવિજયજી ૧૪ મુનિ શ્રી મિત્રવિજયજી ૧૫ મુનિ શ્રી કપૂરવિજયજી ૧૬ મુનિ શ્રી સમુદ્રવિજ્યજી.
(પત્ર વ્યવહારનું ઠેકાણું) મુકામડઈ (વડેદરા સ્ટેટ) જૈન ધર્મશાળા, મુનિ મહારાજ શ્રી વલ્લભવિજયજી.
(ભરૂચનું ચોમાસુ.) ૧ મુનિ મહારાજ શ્રી દોલતવિજયજી મુનિશ્રીધર્મ વિજયજી.
(પત્ર વ્યવહારનું ઠેકાણું) મુકામ–ભરૂચ-વેજલપુર જૈન ધર્મશાળા મુનિ મહારાજ શ્રી દેલતવિજયજી.
(મીંયાગામનું ચોમાસુ ) ૧ મુનિ મહારારાજ શ્રી અમૃતવિજયજી ૨ મુનિ શ્રી કીર્તિવિ. જ્યજી ૩ મુનિ શ્રી મતી વિજ્યજી ૪ મુનિ શ્રી સુમતિવિજયજી.
( પત્ર વ્યવહારનું ઠેકાણું) મુકામ-મીયાગામ (વડોદરા સ્ટેટ) શ્રાવકોના ઉપાશ્રયમાં મુનિ મહારાજ શ્રી અમૃતવિજયજી.
For Private And Personal Use Only
Page #58
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્માનંદ પ્રકાશ
(પાલીતાણાનું ચોમાસુ.) ૧ મુનિ મહારાજ શ્રી મેલીવિજયજી ૨ મુનિ શ્રી ઉત્તમવિજયજી ૩ મુનિ શ્રી ઉદયવિજયજી.
(પત્ર વ્યવહારનું ઠેકાણું) સુકામ-પાલીતાણું–બાબૂ પન્નાલાલની ધર્મશાળા મુનિ મહારાજ શ્રી મેતવિજયજી.
(ભાવનગરનું ચોમાસુ.) ૧ મુનિ મહારાજ શ્રી જયવિજ્યજી મુનિ શ્રી પ્રતાપવિજયજી.
(પત્ર વ્યવહાર ઠેકાણું) સુકામ–ભાવનગર–શ્રી જૈન આત્માનંદ ભુવન. મુનિ મહારાજ શ્રી જયવિજયજી.
(હેશયારપુરનું ચોમાસુ.) ૧ મુનિ મહારાજ શ્રી અમીવિજયજી ૨ મુનિશ્રી રવિવિજયજી
(પત્ર વ્યવહારનું ઠેકાણું ] મુકામ– હેશિયારપુર દેશ પંજાબ-ઠેકાણું-લાલાલતસિંહજી, જૈની મુનિમહારાજ શ્રી અમીવિજયજી
(નાવાલનું ચોમાસુ.) ૧ મુનિ મહારાજ શ્રી હીરવિજ્યજી ૨ મુનિમહારાજ શ્રી ચંદનવિજયજી ૩ મુનિમહારાજ શ્રી સુમતિવિજયજી.
(પત્ર વ્યવહારનું ઠેકાણું ) સુકામ–નારેવાલ-જીલા સ્વાલકેટ. (પંજાબ)–ઠેકાણું લાલા
રૂલદુમલ જગન્નાથ. મુનિ મહારાજ શ્રી હીરવિજયજી.
For Private And Personal Use Only
Page #59
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુનિ સંમેલન
(મુલતાનનું ચોમાસુ.) ૧ મુનિ મહારાજ શ્રી લબ્ધિવિજ્યજીર મુનિ શ્રી ગંભીરવિજયજી.
(પત્ર વ્યવહારનું ઠેકાણું) સુકામ–મુલતાન. જૈનતાંબર ઉપાશ્રય મુનિ મહારાજ શ્રી લબ્ધિવિજયજી.
(પાલણપુરનું ચોમાસુ.) ૧ મુનિમહારાજ શ્રી વિનયવિજયજી ૨ મુનિ શ્રી કેસરવિજયજી.
( પત્ર વ્યવહારનું ઠેકાણું) મુ. પાલણપુર–જૈનધર્મશાળા મુનિમહારાજ શ્રી વિનયવિજયજી.
| (સુરતનું ચોમાસુ.). ૧ મુનિ મહારાજશ્રી અમરવિજયજી ૨ મુનિ શ્રી બાલવિજ્યજી, ૩ મુનિ શ્રી ચતુરવિજયજી.
(પત્ર વ્યવહારનું ઠેકાણું.) સુ. સુરત કે. વડા ચટા ઉપાશ્રય મુનિ મહારાજ શ્રી અમરવિજયજી.
(જામનગરનું ચોમાસુ.) ૧ મુનિરાજશ્રી માણેકવિજયજી. ૨ મુનિ શ્રી નરેન્દ્રવિજયજી.
(પત્ર વ્યવહારનું ઠેકાણું) યુ. જામનગર. શ્રાવકને ઉપાશ્રય. મુનિ મહારાજ શ્રી માણેકવિજયજી
(કાળીયાકનું માસુ) ૧ મુનિ મહારાજશ્રી ભકિતવિજ્યજી. ૨ મુનિ શ્રી જશવિજ્યજી
(પત્ર વ્યવહારનું ઠેકાણું) મુકામ કેલીયાક તાબે ભાવનગર શ્રાવકોને ઉપાશ્રય, મુનિ મહારાજ
શ્રી ભક્તિવિજયજી.
For Private And Personal Use Only
Page #60
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮૮
આત્માનંદ પ્રકાશ,
(સીપરનું ચોમાસુ) ૧ મુનિ મહારાજ શ્રી હેમવિજ્યજી. સુકામ. સીપોર તાબે ખેરાળુ પિસ્ટવડનગર શ્રાવક ઉપાશ્રય.
(વાઘપુરતુ ચોમાસુ) ૧ મુનિ મહારાજ શ્રી લબ્ધિવિજ્યજી ૧ મુનિ શ્રી રત્નવિજયજી
(પત્ર વ્યવહારનું ઠેકાણું.) મુકામ. વાઘપુર તાલુકે પ્રાંતીજ છલે અમદાવાદ કે. શા. પંજીરામ લીલાચંદ મુનિ મહારાજ શ્રી લબ્દિવિજયજી.
:
:
વડોદરા સંમેલન માટે ન્યૂસપેપરના અભિપ્રાયો
--—
on
વડોદરા ખાતે મળેલું શ્રી આત્મારામજી મહારાજના ચેલાઓનું સાધુ સંમેલન
અને તેને પ્રયાસ ફળીભુત કરવા અર્થે સકળ જૈન સંઘે તેના કાર્યવાહકોને આપવું
ઘટતું ઉત્તેજન િહ » જૈન કેમનાં આ સુભાગ્ય ગણાશે કે પિતાના સાધુ અને ધર્મ ગુરૂવર્ગ માટે તે ભારે પુજ્યભાવ ધરાવે છે, છતાં તેઓએ પોતે પોતાના સુધારા માટે આગળ પડવા અને હાલ જમાનાને અનુસરતી રીતે પિતાની હાલત સુધારવા માટે વિચાર ચલાવવાને ઢીલ કરી નથી. તેમનો આખો સાધુ વર્ગ
For Private And Personal Use Only
Page #61
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુનિસંમેલન,
૩૮૯
જોકે એ હીલચાલમાં સામેલ થયા નથી. તે પણ આપણે ઉમેદ રાખીશું કે વડોદરા ખાતે મળેલાં શ્રી આત્મારામજી મહારાજના સાધુઓનાં સમેલને જે ઉત્તમ પહેલ કીધી છે તે તેમના બીજા બંધુઓને પણ વખત જતાં તેમનાં એકાંત વાસમાંથી બાહેર આણવાને ઉપયેગી થઇ પડયા વિના રહેશે નહીં. મુનિ શ્રી વલ્લભ વિજયજી તેમજ આ સંમેલનના પ્રમુખે પિતાના ભાષણમાં જે વિચારો દર્શાવ્યા છે તે જેમ એવા સાધુ સંમેલનની અગત્ય સિદ્ધ કરનારા તેમ સાધુઓ જોડે જૈન શાસનની ઉન્નતી કરવાનો માર્ગ બતાવનાર છે, એમ સલામતી સાથે કહી શકાશે. S9
સાધુઓના આચારના સંબંધમાં કોઈપણ ખોટે ખ્યાલ ઉત્પન્ન કરવા વિના તેમને એક બીજાના ધાડા સમાગમમાં આણવા, શંકા દૂર કરી ખરો માર્ગ બતાવવાં અને વિદ્યાની વૃદ્ધી કરી હાલ જમાનાને અનુસરતી રીતે પોતાના યજમાનાની પ્રવૃત્તી કરવા માટે એવાં સંમેલન ઘણું કરી શકે અને ઘણું ઉપયોગી થઈ પડે તે વિષે બે મત પડશે નહીં. આવીહીલચાલ દીસે છે તેમ જન સાધુઓ માટે પણ ખરેખર કાંઈનવી નથી.
એક બીજાના સમાગમમાં આવી તેઓ પોતાના જ્ઞાન અને ભંડળમાં ઉમેરે કરતા અને તેનાં ફળ તરીકે જે પુસ્તક ભંડારો માટે આજે સમસ્ત જૈન કેમ મગરૂર છે તે વસ્તીમાં આવ્યા છે એમ કહેવામાં કશીઅતીશક્તિનથી. જન સાધુઓ આચારમાં શીથીલ પડ્યા નહીં હોય તે પણ તેઓમાંને એક બહુ હાને ભાગજ એ ભંડારને શોભા આપે એ હીસ્સો આપવાને લાયક કે શકિતવાન છે; બલકે સંમેલનની પહેલી બેઠક વેળાએ જણાવવામાં આવ્યું હતું તેમ એ છુપા ભંડારે નો રસ પીવા કે પાવાની શક્તિ પણ તેના મોટા ભાગમાં આજે રહી નથી. આ પ્રમાણે સાધુઓની આચારની શીથીલતા નહીં તે તેમનાં જ્ઞાનની શીથીલતાને કારણે એવા ખાસ પ્રયત્ન આદરવાની આવશ્યકતા છે. અને જે મુનિમહારાજેએ તે આદર છે તેઓએ એલા સાધુ વર્ગ ઉપરજ નહી પણ સકળ જન સંધ ઉ. પર પણ ઉપકાર કીધેલું ગણાશે. - -
પ્રમુખે પિતાના ભાષણમાં આ સંબંધે કરેલી સૂચનાઓ જેટલી સાધુઓએ તેટલી સકળ જૈન સંઘે ધ્યાન ઉપર લેવા સરખી છે અને સાધુ સંમેલનના ઉપયોગી પણુંવષે જેમનાં મન હજી શંકાશીળ કે ડગમગતાં હોય તેઓ આ એકજ દ્રષ્ટાંત ઉપરથી પોતાની ભૂલ જોઈ તે સુધારવાની અને સંમેલન તથા તેના કાર્યકર્તાઓને સહાનુભૂતી આપવાની પોતાની ફરજ વિચારશે એવો ભરૂસો આપણે રાખીશું. સંમેલનનું કાર્ય કેવા સલામત હાથમાં છે તે તેના પ્રમુખના અતી ઉદાર વિચાર ઉપરથી જેવાન બને છે.
For Private And Personal Use Only
Page #62
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૯૦
આત્માનંદ પ્રકાશ,
જૈન સાધુઓનું જૈન ધર્મ દુનીઆના લોકોને સમજાવવાનું કર્તવ્ય જોતાં એવી પાર્લામેંટમાં બીજા ધર્મ ગુરૂઓની સંફમાં બીરાજી સરસાઈ મેળવવાની લાયકત તેઓએ ધરાવવી જોઈએ. SS - લિ ફ્રિ
આવા દુરઅંદેશ સુકાનીઓની દેખરેખ તળે સંમેલન જે તેવી ઉદાર હીલચાલને પાયે નાંખશે તે સાધુઓ અને જૈન શાસનની તેણે ડી સેવા બજાવેલી
જન, ( મુંબઈ સમાચાર તા-૨૪-૬-૧૨. )
વડેદરા ખાતે મળેલા મુનિ સંમેલન માટે ભાઈબંધ “સાંજ વર્તમાને પોતાના મુખ્ય લેખમાં જણાવેલા અંતરક
રણના ઉદાર વિચારે.
- વિરુ
અમને જોઈને સતેષ ઉપજે છે કે જૈન સાધુઓના એક ભાગે જૈન સાધુઓના સુધારાને સવાલ ઉપાડી લીધું છે અને તેઓએ વડેદરા ખાતે પિતાની એક કેન્ફરંસ મેળવી અગત્યના ઠરાવો કર્યા છે.
કે જૈન ધર્મની આજ્ઞા મુજબ વર્તવાની પહેલી કરજ સાધુઓની છે અને જ્યાં સુધી સાધુઓ પોતે સુધરે નહિ ત્યાં સુધી જૈન પ્રજાની ઉન્નતિની આશા રાખવી ફેગટ છે. દરેક ધર્મની ઉન્નતિ કે ધર્મના આચાર્યો ઉપર આધાર રાખે છે. અમને જોઈને સંતેષ ઉપજે છે કે, જૈનમાં માન પામેલા અને જેઓના વર્તન સંબંધી જૈન જુવાન સુધારકોએ આક્ષેપ કર્યો નથી એવા આત્માનંદજી મહારાજાના સંઘેડાએ વડોદરા ખાતે કન્ફરંસ મેળવી હતી અને તેનું પ્રમુખ પદ વૃદ્ધ કમળવિજયસૂરિને આપ્યું હતું. આ વૃદ્ધ મુનિએ પિતાના ભાષણમાં ખુલ્લું જણાવ્યું છે કે, હાલના સંજોગોમાં સઘળા સાધુઓની કોન્ફરન્સ મળવી અશક્ય હતી તેથી આ એકજ સંધાડાના સાધુઓની કોન્ફરન્સ બોલાવવી પડી હતી. આ કેન્ફરન્સે પસાર કરેલા ઠરાવો ઘણા અગત્યના છે અને આ સંઘાડાના સાધુઓ તે માનશે; પણ બીજા સંધાડાના સાધુઓ તે માનશે તો અમારી ખાત્રી છે કે જેના કામમાં અવારનવાર જે ઝઘડાઓ ઉભા થાય છે તે દર થઈ જશે. ... 3 . પણ હાલમાં કેટલાક આચાર્યો અને પ્રવર્તકે અમુક ગામમાં એક કરતાં વધુ ચોમાસુ કરે છે અને તેથી અમુક જૈન શેઠીઆએ તેમના રાગી બની જાય છે એવી ફરીયાદ જૈન પમાં જોવામાં
For Private And Personal Use Only
Page #63
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુનિ સંમેલન,
૩૯૧
આવે છે. આ ફરીયાદ દૂર કરવાને માટે આ કેન્ફરન્સે ઘણે ઉત્તમ નિયમ પસાર કર્યો છે. આ ઠરાવો જે પસાર કરવામાં આવ્યા છે તેની ઘણું જરૂર હતી; તે વિષે કાઈથી ના પાડી શકાય નહિ, તેમજ મુનિ વલભવિજયજીએ પિતાના ભાષણમાં જણાવ્યું છે તેમ આત્માનંદજીના સંધાડામાં આચારની શીથીલતા જોવામાં આવે છે તેથી આ ઠરાવ કરવામાં આવ્યા હતા તેમ કાંઈ નહતું; પણ ભવિષ્યને માટે આ સંઘેડાએ સાવચેતીના ઉપાય લીધા હતા, એ પણ અમે કબુલ રાખીએ છીએ અને આશા રાખીએ છીએ કે જે જે સંઘેડામાં આવી આ ચારની શીથીલતા થઈ હોય તેઓએ તાકીદે પિતાના સાધુઓની તે શીથીલતા દૂર કરવા પગલાં ભરવા જોઈએ. વડોદરાની આ કેન્સર સે કરેલા આ ઠરાવ કેટલાક જૈન સાધુઓને રચશે નહિ કેટલાકે અને કેટલાકતે આઠરાવ પિતાને માથે ઓઢી લેશે; પણ જૈનપ્રજાની ફરજ છે કે આ સાધુઓએ પસાર કરેલા ઠરાવબીજા સંઘેડાના સાધુઓ પાસે પળાવવાને પગલા ભરવા જોઈએ. જો આ ઠરાવો જૈન ધર્મને અનુસરતા છે તો બીજા સાધુઓને તે પ્રમાણે વર્તવાને જણાવવામાં જેને કોઈ પણ રીતે ગેરવાજબી જણાશે નહિ, અને જે સાધુઓ તે ઠરાવ નહિ માને તેઓને કેટલું માન સાધુ તરીકે આપવું તે વિચાર કરવાને જૈનેને બની આવશે. આ ઉ તેથી અમે આશા રાખીએ છીએ કે સામાન્ય જૈન કેમ જુદા જુદા ગામમાં એકઠી મળી વડેદરામાં મળેલી સાધુ કન્ફરંસના ઠરાવોને બહાલી આપશે અને પિતાના ગામમાં યા શહેરમાં આવતા સાધુએ તે પ્રમાણે વર્તે છે કે નહિ તે ઉપર ધ્યાન આપશે તે ચેકસ જૈન સાધુઓ સામે બડબડાટ ઉઠેલે છે તે બંધ પડવા સાથે જન કામમાં સામાન્ય રીતે જે ઝગડા ચાલે છે તેને પણ અંત આવી જશે.
(સાંજવર્તમાન તા. ૨૭-જુન-૧૯૧૨)
સમયાનુસાર મુનિ પ્રગતિ વડોદરામાં મુનિ સંમેલન બીજા મુનિરાજેને કરવું જોઈતું અનુકરણ
આજ કેટલીક વખત થયાં આપણે સાંભળતાં હતાં કે મહાન આચાર્ય શ્રીમદ કમળવિજયજીના પ્રમુખ પણ નીચે શ્રીમદ્ વિજયાનંદસૂરિશ્વરના શિષ્યોની એક કેન્ફરન્સ મળવાની છે, અને તે કોન્ફરન્સ કહે કે સંમેલન ગયા ગુરૂ, શુક્રવારે મળી ચુક્યું છે, તેમાં થયેલા ઠરાવો વગેરે આ પત્રમાં છપાયેલા જોવામાં આવશે
For Private And Personal Use Only
Page #64
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૨.
આત્માનંદ પ્રકાશ,
અમારા પવિત્ર મુનિમહારાજાઓના સુધારણું માટે આ પત્ર આજ કેટલાક વર્ષ થયાં પ્રયાસ કરે છે. અને આખરે મુનિ વિચારમાં પ્રગતી થવાથી અમને આનંદ થયે છે.
સાધુમંડળનો હોટે ભાગ જે શ્રીમદ વિજયાનંદસૂરિના સંધાડાને છે, તે મંડળે સમયને ઓળખે છે. અને આજે જે ચોવીસ ઠરાવો કર્યા છે તે દરેકે દરેક સમયાનુસાર છે એ કાણુ નહિ કહે ?
” મુનિમહારાજાઓ નાયક કહે કે ગુરૂની આજ્ઞામાં રહેતા નથી, અને આવી ગુરૂઆજ્ઞા માનવામાં સંમેલને ખાસ ઠરાવ કર્યો છે. જેનું અનુકરણ કરવા જેવું છે. જૈનેતર પ્રજામાં બંધ કરવાની જે મુનિઓને છુટ આપી છે તે આ મુનિ સંમેલનની સમયસૂચક સૂચના છે, અને આવી સૂચનાને બીજાઓએ માન આપવું જોઈએ છે.
સાધુએ ઝઘડામાં ભાગ નહીં લેવો તે ઠરાવ અવશ્ય મનન કરવા જેવો છે. એકજ સાધુના શિષ્યમાં બનાવ બનતું નથી તે બીજા મુનિ ઝઘડામાં શામાટે તેભાગ લેવો જોઈએ ? આવા ઝઘડા હેરવાથી સમાજમાં હલકા ગણવાને સમય આવે છે.
આમ સાધુ સંમેલનના પ્રગતી સંબંધીના જે વિચારો ઠરાવના રૂપમાં આવ્યા છે તે દરેકે દરેક વાંચવા જેવા છે અને હવે આવા ઠરાવોનું અનુકરણ અમરા મુનિ મહારાજાઓ જરૂર કરશે તેવી અમે આશા રાખીએ છીએ. »
હવે મુનિ મહારાજાઓ સમય ઓળખવા લાગ્યા છે તે વાત આ સંમેલનથી સિદ્ધ થાય છે. છે ક કે બીજાઓ અનુકરણ કરો ધર્મ પ્રવર્તાવે એજ અમારી ઈચ્છા છે.
આ (જૈન તા, ૨૩-જુન-૧૯૧૨)
જૈન મુનિઓ અને સુધારે.
વડેદરામાં. વેતાંબર મૂર્તિપૂજક જૈન વર્ગના એક સંપ્રદાયના મુનિઓનું સંમેલન ઘેડા દિવસ પહેલાં થયું હતું અને તે સંમેલને કરેલા ઠરાવ જાહેરમાં આવ્યા છે. ઉક્ત સંમેલનનું પ્રમુખપદ એ સંપ્રદાયના એક વૃદ્ધ મુનિમળવિજયસરિને આપવામાં આવ્યું હતું. તેમણે શરૂઆતમાં આપેલા ભાષણપરથી જણાય છે કે જૈન સિદ્ધાંતોમાં વર્ણવેલા મુનિઓના આચાર કરતાં હાલના મુનિ
For Private And Personal Use Only
Page #65
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુનિ સંમેલન,
૩૩
એનો આચાર કેટલેક અંશે બદલાએલો છે અને જે અત્યારથી જ તેની ઉપર યોગ્ય અંકુશ મેલવામાં આવે નહિ તે ભવિષ્યમાં તેમાં વધુ ને વધુ શિથિલતા આવતી જાય તે સંભવિત છે. - કિ ...
જૈન મુનિઓ ખંડનમંડનના ઝઘડામાં પડયા રહીને સ્વર્ગની ઉન્નતિ તરફ ઓછું લક્ષ આપે છે, કેટલાકે અપાશરાની બહાર શું બને છે તેની ખબર રાખ્યા વિના શ્રાવકની ઉન્નતિ તરફ ઉદાસીનતા બતાવે છે, કેટલાકે આહારનો સાર જોગ હોય તેવા પ્રદેશમાં જ વિહાર કરી મેવાડ, મારવાડ, કચ્છ, ૫જાબ, પૂર્વ કે દક્ષિણ તરફ વિહારજ કરતા નથી અથવા તો નાના ગામડાંઓની સામું પણ જોતા નથી. કેટલાકે ઉપકરણે તથા પુસ્તક અને વસ્ત્રની ઉપાધિ વધારીને જ આનંદ માને છે. િકઈ શિષ્ય કરવાના લાભમાં પોતાના ધર્મ તરફ બેદરકારી બતાવે છે એવી અનેક પ્રકારની આચાર શિથિલતા જૈન મુનિઓમાં હોવાની વાર્તા પ્રમુખનાજ ભાષણપરથી ખુલ્લી થાય છે.
િ આ મંડળે જે ઠરાવો કર્યા છે તે સઘળા પિતાના મુનિઓના આચાર ઉપર અમુક અંશે અંકુશ મેલવાના તત્ત્વવાલા જ છે. સમુદાયના ખ્ય આચાર્યનું અધિષ્ઠાતાપણું સ્વીકારવામાં આવ્યું છે અને તેમની આજ્ઞાનુસાર સર્વ મુનિઓએ વિહાર કરે તથા વર્તન ચલાવવું એવું ઠરાવવામાં આવ્યું છે. કેટલાક સંપ્રદાયોના મુનિઓમાં જ્ઞાનનું અજીર્ણ અને તેને પરિણામે વ્યાપ્ત થએલું માન એટલી પ્રબળતા દર્શાવે છે કે તેઓ કોઈનું ઉપરીપણું માનવાને કબુલ થતા નથી. પરંતુ આ સમુદાયના મોટા મુનિ મંડળે એકમત થઈને એક આચાર્યનું ઉપરીપણું કબુલ રાખ્યું તે માટે અમે તેને ધન્યવાદ આપીશું અને તે સાથે ઇચ્છીશું કે બીજા સધળાઓ પણ આનું અનુકરણ કરે. Sિ
નવદિલિતોના સંબંધમાં આ મુનિમંડળે જે નિયમ ઘડ્યા છે. તે બીજા સંધાડાઓએ ખાસ અનુકરણ કરવા જેવા છે જે કઈ દિક્ષાન ના ઉમેદવાર ઉભો થાય તેનાં સગાવહાલા, માતાપિતા, પત્ની વગેરેને રજીસ્ટર કાગળથી ખબર આપી તેમની પરવાનગી મળ્યા પછી જ તેમને દિક્ષા આપવાનો ઠરાવ કર્યો છે. શિષ્યો મેળવવાના લોભી મુનિઓએ શિષ્યને સંતાડ્યાના તેમને માટે કેટે ચડ્યાના અને સામાસામી નેટીસે અપાયાના દાખલા ઘણીવાર બન્યા છે અને તેથી જૈન મુનિઓના ગેરવને હાનિ થઈ છે એટલું જ નહિ પણ બીજાઓની નજરમાં જૈને હાંસીપાત્ર કર્યા છે. તેઓનું ખરૂં ગોરવ પ્રકાશિત થાય તેટલા
For Private And Personal Use Only
Page #66
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૯૪
આત્માનંદ પ્રકાશ,
માટે શિષ્ય મેળવવાના લેભા ગુરૂઓને આવા સખ્ત નિયમથી બાંધી રાખવામાં આવવા જોઈએ. શિ
. . . એકંદરે આ મુનિમંડળના નિયમનું બીજા મુનિમંડળે અનુકરણ કરે એ અમે તેઓને આગ્રહ કરીશ. એ જ
5 ( પ્રજાબંધુ તા. ૨૩ જુન સ, ૧૨ )
જૈન મુનિઓનું સંમેલન પસાર થયેલા ઠરાવો
અને કેટલીક સુચનાઓ. ગયા ગુરૂવારે આ શહેરમાં જૈન ધર્મના શ્રીમદ્ વિજયાનંદ ચરિ ( આત્મારામજી મહારાજના સમુદાયના જૈન મુનિ મહારાજેનું સંમેલન આચાર્ય મુનિ શ્રી કમલવિજયજી મહારાજના અધ્યક્ષપદની ભરવામાં આવ્યું હતું. ધર્મ એ સં. સારિક જીવનને ધારણ કરનારી વસ્તુ હોઈ, તેના નામની પવિત્ર છાયા–ગમે તે ધર્મ હે-તે પણ સર્વદા આનંદકારી અને કલ્યાણદાયીજ હોય છે. આજકાલ ધર્મની ઉન્નતિ માટે ઘણું ધર્મના અનુયાયીઓ પોત પોતાની કેન્ફરંસ ભરી વિવિધ પ્રવૃત્તિ ચલાવી રહ્યા છે–પણ જયાં સુધી જે તે ધર્મના આચાર્યો અથવા ગુરૂઓ તે હીલચાલ સાથે સીધી યા પરોક્ષરીતે જોડાઈ પ્રવૃત થાય નહીં ત્યાં સુધી ધાર્મિક સ્થિતિ સુધરવાની આશા બહુ થોડી છે. એવી સ્થિતિ હોવાથી, જૈન ધર્મના ઉત સમુદાયના મુનિ મહારાજોએ ભેગા થઈ જે હીલચાલ ઉપાડી છે તે સર્વથા સ્તુત્ય અને કલ્યાણકારી છે તે માટે આચાર્ય મુનિ શ્રી કમલવિજયજી, તથા અન્ય ધર્માનુરાગી મુનિ મંડલને અમે અંતઃકરણ પૂર્વક અભિનંદન આપીએ છીએ. વળી આ ધર્મોચાર્યોના ધાર્મિક સંમેલન માટે અમે આ ભૂમિના પણ એક રીતે સદ્ભાગ્ય સમજીએ છીએ, કેમકે મરાઠીમાં એક પ્રચલીત લોકાકિત પ્રમાણે સંતજનો અને પવિત્રાત્માઓ જે સ્થળે મોટી સંખ્યામાં ભેગા થાય તે સ્થળે પ્રભુની કૃપાને પ્રકાશ પડ્યા વિના રહેતો નથી. અસ્તુ ! અમે ઈચ્છીયે કે એ લોકોકિતનું સત્ય આપણું શહેર માટે પણ સિદ્ધ થાઓ અને એ મહાત્મા સાધુ જનેના સંમેલનના પુણ્ય ફલ રૂપે હાલ ચોમાસા પરત્વે જે ચીંતાતુર સ્થિતિ થઈ પડી છે તેમાંથી આપણી પ્રજા મુક્ત થાઓ અને સર્વત્ર આનંદ છવાઈ રહે !
ઉકત મુનિ મંડળના કાર્યક્રમમાં, તેમના જીવનને ઉચિત સાદાઈ અને સર ળતા જોઈ, અમને વિશેષ સંતોષ થાય છે. +
+ આ સંમેલન માત્ર આત્મારામજી મહારાજના સમુદાયના જેન મુનિઓનું
For Private And Personal Use Only
Page #67
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુની સંમેલન
૩૯૫
હતું. અને તેથી જુદા જુદા સમુદાયવાળાઓનું એકત્ર સંમેલન વધારે શ્રેયસ્કર અને કાર્યસાધક થાત એમાં કંઈજ શક નથી. પરંતુ અત્રે જણાવવું જોઈયે કે તે વિષય પરત્વે પણ આ સમુદાયને કિંચિત દેષ કાઢી શકાય તેમ નથી. આચાર્ય મુનિશ્રીએ પિતાના પ્રમુખ તરીકેના વિદ્વતા ભર્યા ભાષણમાં ટીકા કરતાં જણાવ્યું હતું કે, આવી એકત્ર કોનફરન્સ કરવાની હીલચાલ થઈ હતી પરંતુ તે કેટલાક કારણોને લીધે હાલ પાર પડે તેમ નહીં લાગવાથી આ એકજ સમુદાયનું સંમેલન ભરવામાં આવ્યું છે. કહેવા કરતાં કરવું ભલું-એ સિદ્ધાંત સૂત્રને અનુસરી ઉકત સમુદાયવાળા મુનિઓએ જે સ્તુત્ય પ્રવૃત્તિ આરંભી છે તેનું અનુકરણ કરી, બીજા ગ૭વાળાઓ પણ હવે પછીના પ્રસંગોએ જોડાઈ એકત્ર જૈન મુનિમંડળ સંમેલન ભરશે એવી આપણે આશા રાખીશું.
ઉ> (સયાજી વિજય તા. ૨૦ મી જુન સને ૧૯૧૨.)
આ સિવાય જેન સમાચારના તે સંમેલન થયા પછી નીકગેલા અત્યાર સુધીના ચાર અંકમાં આ સંમેલન સંબંધી તેના ઠર ઉપર વિવેચન આપેલ છે જે ખાસ વાંચવા જેવા છે
છેવટ હિંદી જેનમાં મુનિ શ્રી આનંદસાગરજી નામના મુનિને અભિપ્રાય નીચે મુજબ છે.
મુનિ અભિપ્રાય લેખક – વીર પુત્ર આનંદસાગર. ગુજરાત દેશમેં બડદા નામક અતી મનહર શહર હૈ, વહાંપરકીતનેક સમય શ્રીમદ્ આત્મારામજી મહરાજ કે પટધર શ્રીમદ વિજ્ય કમળ સૂરિજી મહારાજ વિરાજમાન હ તથા આપની આજ્ઞાનુસારી સર્વ મુનિ મહારાજ ભી અપૂર્વ લાભ કે કારણ એકત્રીત હુએથે.
મેં યહી વિચાર કરતા થા કે એ મુનિ મંડલીકે સમેલન કેઈ અપૂર્વ લાભ અવશ્યહી પ્રાપ્ત હેગા. * અહા ! મેરા વહ શુભ વિચાર હિંદી જૈન અંક ૪૩ કે પૃષ્ટ નાં. ૭ ને પૂર્ણ કર દયા આપ સુજ્ઞ મુનિવરને અપને કર્તવ્યોકે ઉચ્ચ શ્રેણી પર લાનેકા અત્યંત અનુમોદનીય ૨૪ પ્રસ્તાવ પાસ કીયે. + +
+ + + વર્તમાન જમાનેકી હાલત દેખતે એ પ્રસ્તાવ સુવર્ણમય અક્ષરે સે લીખને
For Private And Personal Use Only
Page #68
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૯૬
આત્માનંદ પ્રકાશ,
મૈ હરએક સિંધાડે પ્રતિસે પ્રાર્થના કરતા હુંકે ઇસ સંમેલનકા અનુકરણ કરકે સર્વ ગુટીયે કે નીકાલ કર ઉત્તમ ક્રિયામેં પ્રવૃત્ત હવે. તાકે વીર લિંગા સત્કાર બડે તથા આત્મ સુધાર છે. * * * * * *
દેશ કાલકે અનુસાર કાર્ય કરનાર યહભી એક પરમ મંતવ્ય હૈ ઔર ઈસહી કારણુ મેં ઉકત મુનિ સંમેલનો ધન્યવાદ દીયે બગર નહિં રહે સકતા. મેતિ કયાં મગર જિસ કિસીને યહ લેખ પઢા હોગા ઉન સર્વને અનુમોદના કરેકે અનંત પચ્ચાઈ બાંધી હગી. - 5 - હા
અબ અખીરમેં મેં શ્રી વીર પરમાત્માની પ્રેમ પૂર્વક “જય” બેલતા હુઆ ઉક્ત મુનિ સંમેલન હાર્દિક ધન્યવાદ દેકર અપની લેખની કવિશ્રામ દેતાહીક
(હિંદી જૈન તા. ૧૮-૭-૧૯૧૨)
વર્તમાન સમાચાર.
ભાવનગરના મહારાજા સાહેબને ત્યાં યુવરાજનો જન્મ થયાની ખુશાલીમાં મહુવા શ્રાવિકા
શાળાએ કરેલું ઈનામના મેળાવડે. હાલમાં સ્ત્રી કેળવણી માટે ચારે બાજુએથી પિકાર થયા કરે છે તેવા વખતમાં સંવત્ ૧૯૯૭ ના આસો વદ ૧૩ ના શુભ દિવસે મહુવામાં સાધ્વીજી શ્રી જયશ્રીજીની પવિત્ર હાજરી નીચે શ્રી મહુવા શ્રાવિકાશાળા સ્થાપન કરવામાં આવી હતી. અમારા માયાળુ અને પ્રજા પ્રિય મહારાણી સાહેબ શ્રીનંદકુંવરબાએ યુવરાજને જન્મ આપવાથી તેની ખુશાલી જાહેર કરવા અને નામદાર યુવરાજ તથા રાજ્ય કુટુંબને દીર્ધાયુષ ઈચ્છવા માટે એક મેલાવ કરવામાં આવ્યું હતું. જેમાં લોકેએ સારી સંખ્યામાં હાજરી આપી હતી. પ્રમુખ સ્થાને કેશીકરામ વિઘહરરામ મહેતા બીરાજ્યા હતા. શરૂઆતમાં અભેચંદ ઝવેરે મેળાવડાને હેતુ વાંચી બતાવ્યા બાદ ન્યાયાધીશ સાહેબ મી. જીવરાજભાઈ ઓધવજીએ આ શ્રાવિકાશાળાનું ટુંક દિગદર્શન કરાવતાં જણાવ્યું કે આ શ્રાવિકાશાળાની સ્થાપના સંવત્ ૧૯૬૭ ના આ
For Private And Personal Use Only
Page #69
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વર્તમાન સમાચાર,
૩૯
વદ ૧૩ ના રોજ કરી હતી. અને શરૂઆતમાં આ શાળામાં આઠ બહેને દાખલ થઈ હતી. જે સંખ્યામાં ઉત્તરોતર વૃદ્ધિ થતાં હાલ તેને ૩૬ બહેનો લાભ લ્ય છે. શાળામાં ધાર્મિક જ્ઞાન સાથે ભરત, ગુથણ, શીવણ વિગેરેનું કામ શીખવવામાં આવે છે. શાળાને માસીક ખર્ચ આશરે રૂા. ૪૦ ને છે. મરહુમ હકમભાઈ રામચંદ કે જેઓના સ્મરણથે આ શ્રાવિકાશાળા સ્થાપન થયેલી છે તેઓના કુટુંબીઓ તથા સ્નેહીઓ તરફથી રૂા. ૩૦૦૦) નું સ્મારક ફંડ એકઠું કરવામાં આવ્યું છે અને તે રકમના વ્યાજ ઉપરાંત તેઓ તરફથી માસિક મદદ પણ ચાલુ મળ્યા કરે છે. કે જેના અંગે આ સંસ્થાને નિભાવ કરવામાં આવે છે. વિગેરે રિપોર્ટ જણાવી યુવરાજના જન્માભિષેકની ખુશાલી બતાવી હતી, અને તેની દીર્ધાયુષ ઈચછી તેએાએ શાળાના કાર્યવાહકોને અમૂલ્ય સૂચનાઓ કરી પિતાનું ભાષણ સમાપ્ત કર્યું હતું. ત્યારબાદ મહેરબાન ડેપ્યુટી વહીવટદાર મી. વલ્લભદાસ પિપટભાઈએ અનેક ધાર્મિક દૃષ્ટાંતથી સ્ત્રીઓની ઉચ્ચતા માટે લંબાણથી વિવેચન કર્યું હતું. છેવટમાં મે, પ્રમુખ સાહેબે શાળામાં લાભ લેતી બહેનને ઈનામ વહેંચી આપ્યા હતા, અને પોતાના કેળવણી વિષે ઉત્તમ અને ઉદાર વિચારે લંબાણથી જણાવ્યા હતા. અને પ્રમુખ સાહેબને ઉપકાર મનાયા બાદ નગરશેઠ તથા ડાકટર કાણે તથા પોલીસ આસીસ્ટન્ટ સુપ્રીટેન્ડેન્ટ સાહેબે મેળાવડાને તેહમંદ બનાવવા માટે જે પરીશ્રમ લીધો હતો તે માટે તેમને ઉપકાર માનવામાં આવ્યું હતું. મે. પિોલીસ સુપ્રીન્ટેન્ડેન્ટ સાહેબે પણ પિતાના તરફથી સાકર વહેચી હતી અને હાર તેરા વગેરે વહેંચાયા બાદ મેલાવડે વિસરજન થયે હતે.
શ્રી ખંભાત સ્થભ તીર્થ તપગચ્છ જૈન કન્યા
શાળાના ઈનામને વાર્ષિક મેળાવડો - તા. ર૭–૧–૧૧૨ના રોજ સાંજના પાંચ વાગતા કન્યાશાળા ના મકાનને ધ્વજા પતાકાથી શણગારવામાં આવ્યું હતું. બાળાઓએ સંસ્કૃત કલેકે અને ગુજરાતી કવિતાનું મંગલાચરણ કર્યા બાદ રા.
For Private And Personal Use Only
Page #70
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૯૮
આત્માનદ પ્રકારી,
મા. દિવાન સા. માધવરામ હરીનારાયણ, મી. દલસુખભાઈ કસ્તુરચંદ ની દરખાસ્તથી પ્રમુખ સ્થાને બીરાજ્યા હતા. સમયને અનુસરતા બાળાએ ટુંક પણ મધુર ભાષણ્ણા તથા ધાર્મિકગીત ગાઇ સંભળાવ્યા ખાટ્ટુ ચીમનલાલ પુરૂષોત્તમદાસે સવત્ ૧૯૬૪ના માગશર શુદી ૨ થી ૧૯૬૭ના આસા વઢી ૦)) સુધીના ચાર વર્ષના રિપોર્ટ વાંચી ખતાન્યા હતા અને નાણા વિગેરેની સહાય કરનારા ગૃહસ્થાના અંતઃકરણુ પૂર્વક આભાર માન્યા હતા, પ્રમુખ સાહેબે પોતાના ભાષણમાં કેળળણી વિષેના પેાતાના વિચારા લખાણથી જણાવ્યા હતા. અને ખીજા એએ પણ પ્રસંગને અનુસરતા ટુક ટુંક ભાષણા કર્યાં હતા. અને હાર તારા લેવાયા પછી મી. ચીમનલાલ પુરૂષાત્તમદાસે ત્યાં પધારેલા ગૃહસ્થાના આભાર માન્યાબાદ મેળાવડા વિસરજન થયા હતા.
ગ્રંથાવલોકન, નારી દણમાં નીતિ વાકય.
આ લઘુ પરંતુ સરલ અને સ્ત્રીએપયેગી બુક તેના લખનાર સા, બેન ર્ભા રામજી ભાવનગરના તરફથી ભેટ મળેલ છે. પેાતાની લઘુ વય છતાં પેાતાને મળેલ કેળવણીને લાભ આવા પ્રયાસ કરી પેાતાની બીજી બેનાને પુસ્તક દ્વારા આપવાની તેમની આ શુભ યાજના ધન્યવાદને પાત્ર છે.
આ બુકમાં નીતિ અને આચાર સંબધી ટુંકા ટુંકા વાક્યા અને કેટલીક સુખેધક કહેવત આપી તેને અલ'કૃત કરવામાં આવેલ છે જે વાંચતાં દરેકને સુગમ પડે તેમ છે. તેની કીંમત બે આના રાખેલ છે પર ંતુ તે જૈનશાળા, શ્રાવિકાશાળા, વિગેરેમાં અભ્યાસ કર્નારી મ્હેનાને તથા શિક્ષકા વિગેરેને ભેટ આપવાનું પણ સાથેજ રાખેલ છે, દરેક મ્હેતાને આ બુક વાંચવા અમે ખાસ ભલામણ કરીએ છીએ. અને તે શાહુ લાલચ'દ ત્રિભુવનને કાપડ બજાર ભાવનગર એ સીરનામે પેસ્ટેજ માટે રૃા. ૦૦-૬ ની ટીકીટા મેકલવાથી ભેટ મળશે.
For Private And Personal Use Only
Page #71
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only