Book Title: Agam Satik Part 08 Samavay Sutra Gujarati Anuwad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar
Catalog link: https://jainqq.org/explore/008999/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ | I નમો નમો નમૂનર્વસાસ .. આગમસ સટીક અનુવાદ અનુવાદ શ્રેણી સર્જક - મુળા ટીયર છાસાગર Page #2 -------------------------------------------------------------------------- ________________ આગમસૂત્ર સટીક અનુવાદ બાલબ્રહ્મચારી શ્રી નેમિનાથાય નમઃ नमो नमो निम्मलदसणस्स પ.પૂ. શ્રી આનંદ-ક્ષમા-લલિત-સુશીલ-સુધર્મસાગર ગુરભ્યો નમ: આગમસટીક અનુવાદ આગમ સટીક અનુવાદના આ ભાગ - ૮ માં છે... સમવાય ૦ સંપૂર્ણ “સમવાય” અંગસૂત્ર-૪-ના - અનુવાદ-શ્રેણીના સર્જક : – – સમવાય-૧-થી મુનિ દીપરત્નસાગર આરંભીને તા. ૨૩/૧૦/૨૦૦૯ શુક્રવાર ૨૦૬૬ કા.સુ.પ ૧૦૦ સમવાય આગમ સટીક અનુવાદ ભાગ ૧ થી ૪૨ સંપૂર્ણ મૂલ્ય-રા-૧૦,૦૦૦ – – પ્રકીર્ણક સમવાય - X - X - X - X - X - X - X - ૦ શ્રી શ્રુત પ્રકાશન નિધિ ૦ સંપર્ક સ્થળ) આગમ આરાધના કેન્દ્ર, શીતલનાથ સોસાયટી ફ્લેટ નં. ૧૩, ચોથે માળે, વ્હાઈ સેન્ટર, ખાનપુર, અમદાવાદ. & ટાઈપ સેટીંગ -: મુદ્રક :શ્રી મહાકાલી એન્ટરપ્રાઈઝ નવપ્રભાત પ્રિન્ટીંગ પ્રેસ ચાંદલોડિયા, અમદાવાદ. |III ઘીકાંટા રોડ, અમદાવાદ. (M) 9824419736 | ||| Tel. 079-25508631 [8/1] Page #3 -------------------------------------------------------------------------- ________________ ઋણસ્વીકાર આગમસૂત્ર સટીક અનુવાદ 0 વંદના એ મહાન આત્માને ૦ વિક્રમ સંવત-૨૦૬૧માં ફાગણ સુદ-૩ નો દિવસ અને મંગલપારેખના ખાંચામાં શ્રી શાંતિનાથ પરમાત્માની વર્ષગાંઠનો પ્રસંગ, અતિભવ્ય અને ઘણી જ લાંબી રથયાત્રાના પ્રયાણની ઘડીએ, આગમોના ટીકા સહિતના અનુવાદ કરવા માટેની મનોભાવનાનું જેમના મુખેથી વચન પ્રાગટ્ય થયું, અંતરના આશીવદિ, સૂરિમંત્રથી અભિમંત્રિત વાસ ચૂર્ણનો શેપ અને ધનરાશિની જવાબદારીના યથાશક્ય સ્વીકાર સહ જેમની કાર્ય પ્રેરણાની સરવાણીમાં ભીંજાતા મારા ચિતે આશિર્ષ અનેરો હર્ષોલ્લાસ અનુભવ્યો. જેમની હયાતી દરમ્યાન કે યાતી બાદ પણ, જેમના નામસ્મરણ માત્રથી આ કાર્ય વિતરહિતપણે મૂd સ્વરૂપને પામ્યું, એવા... પૂજ્ય આચાર્યશ્રી હચમચંદ્રસૂરીશ્વરજી મના ચરણ કમળમાં સાદર કોટીશ વંદના આગમ સટીક અનુવાદના આ ભાગ [ ૮ ] ની સંપૂર્ણ દ્રવ્ય સહાયના પ્રેરણાદાતાશ્રી પ.પૂ. ગચ્છાધિપતિ આચાર્યદેવેશ શ્રી છે દેવેન્દ્રસાગરસૂરીશ્વરજી મ.ના શિષ્ય પૂજ્ય આચાર્યશ્રી હર્ષસાગરસૂરિજી મ તેઓશ્રીની પ્રેરણાથી લાભલેનાર છે શ્રી અઠવાલાઈન્સ જૈન જે.મૂ.પૂ.સંઘ છે મા તથા શ્રી શેઠ ફૂલચંદ કલ્યાણચંદ ટ્રસ્ટ સુરત 0 કેમ ભૂલાય એ ગુરુદેવને પણ ? ૦ ચાસ્ત્રિ પ્રતિ અંતરંગ પ્રીતિથી યુક્ત, અનેક આત્માઓને પ્રવજ્યા માર્ગે પ્રયાણ કરાવનાર, સંયમમૂર્તિ, પ્રતિ વર્ષ ઉપધાન તપ વડે શ્રાવકધર્મના દીક્ષા દાતા, શારીરિક સમસ્યાઓ વચ્ચે પણ બંને શાશ્વતી ઓળીની આરાધનાને ન ચૂકનારા, સાગર સમુદાયમાં ગચ્છાધિપતિ પદને શોભાવનારા અને સમર્થ શિષ્ય પરિવારયુક્ત એવા મહાન વિભૂતિરત્નપૂજ્ય આચાર્યશ્રી દેવેન્દ્રસાગરસૂરીશ્વરજી મ. જેમના આજીવન અંતેવાસી, શાસનપભાવક પૂજ્ય આચાર્યશ્રી હર્ષસાગરસૂરિજી મ.સા. જેમણે આ અનુવાદ કાર્ય માટે ઘણાં વર્ષો પૂર્વે પ્રેરણા કરેલી અને આ કાર્ય સાવંત પાર પહોંચાડવા માટે વિપુલ ધનરાશિ મોકલાવી. ઉકત બંને આચાર્ય ભગવંતોની અસીમ કૃપા અને તેઓ દ્વારા પ્રેરિત સંધો થકી થયેલ ધનવર્ષના બળે પ્રસ્તુત કાર્ય મૂર્તસ્વરૂપ પામ્યું. EAEAEAAAAAAAAAAAAAA Page #4 -------------------------------------------------------------------------- ________________ દ્વવ્યસહાયકો (અનુદાન દાતા, અગમ સટીક આનુવાદા કોઈ એક ભાગના સંપૂર્ણ સહાયદાતા સચ્ચાસ્ત્રિ ચુડામણી પૂજ્ય ગચ્છાધિપતિ સ્વ. આચાર્યદેવ શ્રીમદ્ દેવેન્દ્રસાગરસૂરીશ્વરજીના આજીવન અંતેવાસી સગુણાનુરાગી પૂજ્ય આદેવશ્રી હર્ષસાગરસૂરિજી મ.ની જ્ઞાનઅનુમોદક પ્રેરણાથી પ્રેરિત શ્રી આઠવાલાઈન્સ જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ તથા શ્રી શેઠ ફૂલચંદ કલ્યાણચંદ ઝવેરી ટ્રસ્ટ, સુરત. ૧૬ ભાગોના સંપૂર્ણ સહાયક થયેલ છે. પરમપૂજય સરળ રવાભાવી, ભકિ પરિણામી, ભુતાન ગી સ્વ આચારવિશ્રી વિજય ચકચંસૂરીશ્વરજી મ.સા.ની પુનિત પ્રેરણાથી ૧૦ ભાગો માટે નીચેના સંઘો સહાયક થયા છે. (૧) શ્રી મંગલપારેખનો ખાંચો, જૈનસંઘ, અમદાવાદ બે ભાગ. (૨) શ્રી ભાવનગર જૈન શ્વે ભૂ.પૂ. સંઘ, ભાવનગર - બે ભાગ. (૩) શ્રી આદિનાથ જૈન શ્વે. મૂપૂ. સંઘ, નવસારી બે ભાગ. (૪) શ્રી ગિરિરાજ સોસાયટી આદિનાથ જૈન સંઘ, બોટાદ બે ભાગ. (૫) શ્રી જૈન શ્વેમૂપૂ. તપાગચ્છ સંઘ, બોટાદ એક ભાગ (૬) શ્રી પાર્થભક્તિધામ જૈન ધાર્મિક ટ્રસ્ટ, તણસા એક ભાગ પિરમપુજ્ય આચાર્યદિવ શ્રી ઋચકચંદ્રસૂરીશ્વરજીની પ્રેરણાથી તેમના સમુદાયવર્તી શ્રમણીવર્યાઓ તરફથી પ્રાપ્ત સહાયની નોંધ આગળ છે.] Page #5 -------------------------------------------------------------------------- ________________ આગમસૂત્ર સટીક અનુવાદ સુવિશાલ ગચ્છાધિપતિ આચાર્યદિવેશ શ્રીમદ્ વિજય રામચંદ્ર સૂરીશ્વરજી મ.સા.ના સમુદાયવર્તી વૈયાવચ્ચ પરાયણ પંન્યાસ પ્રવર શ્રી વજસેનવિજયજી મ.સા.ની પ્રેરણાથી એક ભાગશ્રી હાલારતીર્થ આરાધના ધામ, વડાલિયા, સીંહણ, તરફથી આગમ સટીક અનુવાદ શ્રેણીના સર્જક મુનિશ્રી દીપરત્નસાગરજીની પ્રેરણાથી આ બે દાતાઓએ મળીને એક ભાગ માટે સહાય કરી છે. (૧) શ્રી જૈન મૂર્તિ સંઘ, થાનગઢ (૨) શાહ હંજારીમલજી ભૂરમલજી, કર્નલ. | પદ્મ ક્રિયાવિત પ્રભાવક, આદેય નામકર્મઘર સ્વસ્થ આચાર્યદિવ શ્રીમદવિજય કચકચંદ્રસૂરીશ્વરજીથી પ્રેરિત પુન્યવતી પ્રમાણીવઓની પ્રેરણાથી પ્રાપ્ત અનુદાનો ૧- વર્ધમાન તપોનિધિ આચાર્યદેવ શ્રીમદ્વિજય ભક્તિસૂરીશ્વરજી સમુદાયવર્તી મિલનસાર સાદદનીશ સૌપ્રાકાશ્રીજીની પ્રેરણાથી ત્રણ ભાગો માટેની દ્રવ્ય સહાય પ્રાપ્ત થઈ છે, તે આ પ્રમાણે- (૧) શ્રી કારેલીબાગ, જે મૂ૦પૂજૈનસંઘ, વડોદરા. - (૨) શ્રી કારેલીબાગ, જેન સંઘની શ્રાવિકા બહેનો, વડોદરા. - (૩) શ્રી ભગવાન નગરનો ટેકરો, જેનસંઘ, અમદાવાદ. - સુવિશાળ પરિવારયુક્તા સાધીશી ભાવપૂર્ણાશ્રીજી માની પ્રેરણાથી “શ્રી ક્ષેત્રપાલ ભક્તિ ટ્રસ્ટ” - નવસારી તરફથી. | ૩- વર્ધમાન તપોનિધિ પૂજ્ય આચાર્યદેવશ્રી ભક્તિસૂરીશ્વરજી મ૦ ના સમુદાયવર્તી પપૂ. સાદનીશ્રી ધ્યાન-રસાસ્ત્રીજી તથા સાદનીશ્રી પ્રફુલિતાશ્રીજીની પ્રેરણાથી - “શ્રી માંગરોળ જૈન એ તપ સંઘ, માંગરોળ - તરફથી. Page #6 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્યસહાયકો ૪- પરમપૂજ્યા જયશ્રીજી-લાવણ્યશ્રીજી મના પરિવારવર્તીની સાળીશ્રી સત્યાનંદશ્રીજી મ.સા.ની પુનિત પ્રેરણાથી “શ્રી ગાંધીનગર જૈન સંઘ, બેંગલોર - તરફથી.” ૫- પરમપૂજ્ય ક્રિયારૂચીવંત આ દેવશ્રી ભક્તિસૂરીશ્વરજી મના સમુદાયવતી શ્રમણીવ મોક્ષનદિતાશ્રીજી મની પ્રેરણાથી “શ્રી વલ્લભનગર જૈન શ્વેમ્પૂ, સંઘ, વલ્લભનગર, ઈન્દૌર પરમપૂજય આગમોદ્ધારક, સામાચારી સંરક્ષક, બાહુત યાદિન આનંદસાગરસૂરીશ્વરજી મ.સા.ના સમુદાયવતી ત અનુરાગીણી શ્રમણીવઓની પ્રેરણાથી પ્રાપ્ત સહાયો. (૧) પરમપૂજ્યા નીડરવક્તા સાળીશ્રી ચંલ્યાશ્રીજી માથી પ્રેરિત ૧- શ્રી ત્રિલોકપદ્મ ચિંતામણિધામ જૈન સંઘ, અંધેરી, મુંબઈ. -- શ્રી મહાવીરનગર જૈન દહેરાસરજી ટ્રસ્ટ, નવસારી. (૨) અપ્રતિમ વૈયાવૃત્યકારિકા પપૂ. મલય-પ્રગુણાશ્રીજી મના શિષ્યા સુસંવાદી પરિવારયુક્તા સાળી સ્ત્રી પ્રશમશીલાશ્રીજી મહના શ્રુતાનુરાગી શિષ્યા સા શ્રી પ્રશમરત્નાશ્રીજીની પ્રેરણાથી“શ્રી શ્વેતાંબર જૈન તપાગચ્છ સંઘ,” વાંકાનેર. (૩) પરમપૂજ્યા માતૃહૃદયા સાળીશ્રી અમિતગુણાશ્રીજી મ.ની પ્રેરણાથી ! - “શ્રી આદિનાથ જૈન શ્વે. સંઘ,” ભોપાલ. (૪) પરમપૂજ્યા વર્ધમાનતાસાધિકા, શતાવધાની સાળીશ્રી અમિત ગુણાશ્રીજી મ.ની પ્રેરણાથી-૧૦૦ ઓળીની પૂર્ણાહૂતિ નિમિત્તે કરચેલીયા જૈન શ્વે મહાજન પેઢી,” કરચેલીયા, સુરત. - - - - - - Page #7 -------------------------------------------------------------------------- ________________ આગમસૂત્ર સટીક અનુવાદ (૫) શ્રમણીવર્યા ભક્તિરસિક પૂજ્ય મલયાશ્રીજી મના વ્યવરદક્ષ શિષ્યા સાળીશ્રી હિતાશ્રીજી મની પ્રેરણાથી શ્રી જૈન મરચન્ટ સંઘની શ્રાવિકા બહેનો, અમદાવાદ. (૬) પરમપૂજ્યા મલય-કૈવલ્ય-ભવ્યાનંદશ્રીજી મના સુવિનિતા મિષ્ટ ભાષી, તપસ્વીરના સાનીથી પૂરપક્વાશ્રીજીની પ્રેરણાથી “સર્વોદય પાર્શ્વનાથ ચેરિટેબલ ટ્રસ્ટ,” મુંબઈ (આગમ-સીક અનુવાદ સહાયસ્કો) (૧) પપૂ. ભગવતીજી દેશનાદક્ષાદેવશ્રી નરદેવસાગરસૂરિજી મસાની પ્રેરણાથી - “શ્રી વિશાશ્રીમાળી તપગચ્છ જ્ઞાતિ,” જામનગર. (૨) વર્ધમાન તપોનિધિ પૂજ્ય આ.દેવ શ્રી વિજય પ્રભાક્રસૂરીશ્વરજી મe ની પ્રેરણાથી – “અભિનવ જૈન શ્વેબ્યૂ સંઘ,” અમદાવાદ, (૩) શ્રુતસંશોધનરસિક પૂજ્ય આ દેવશ્રી મુનિસૂરિજી મની પ્રેરણાથી – “શ્રી વિજયભદ્ર ચેરિટેબલ ટ્રસ્ટ,” ભીલડીયાજી. | (૪) પપૂ. જયલાવણ્યશ્રીજી મસાના સુશિષ્યા સારા સૂર્યપભાશ્રીજી મની પ્રેરણાથી – “શ્રી ભગવતીનગર ઉપાશ્રયની બહેનો,” અમદાવાદ. (૫) પરમપૂજ્યા વરધમશ્રીજી મના શિષ્યા તપસ્વીરત્ના સાદનીશ્રી પ્રીતિઘમશ્રીજી મની પાવન પ્રેરણાથી. - (૧) શ્રી પાર્થભક્તિ શ્રેમૂવપૂછ જૈનસંઘ, ડોંબીવલી. - (૨) શ્રી રાજાજી રોડ ચેમ્પૂ તપાજૈન સંઘ, ડોંબીવલી. (૬) સ્વનામધન્યા શ્રમદીવયશ્રી સમ્યગાણાશ્રીજી મની પ્રેરણાથી. “શ્રી પરમ આનંદ શેમ્પૂ જેનસંઘ, પાલડી, અમદાવાદ. Page #8 -------------------------------------------------------------------------- ________________ અમારા પ્રકાશનો - - - - - - - મુનિ દીપરત્નસાગરજી દ્વારા પ્રકાશિત સાહિત્ય-એક ઝલક કુલ પ્રકારનોનો અંક ૩૦૧ -માલુiળ-મૂe. ૪૯-પ્રકાશનો આ સંપુટમાં મૂળ આગમો છે. જેમાં ૪૫ આગમો ૪૫ અલગ-અલગ પુસ્તકોમાં મુદ્રિત કરાવાયેલ છે. ચાર વૈકલ્પિક આગમો પણ તેમાં સમાવાઈ ગયેલ છે. એ રીતે ૪૫ + ૪ કુલ (૪૯) આગમોનું આ સંપુટમાં સંપાદન છે. તેમજ પ્રત્યેક સૂત્રને અંતે પૂજ્ય સાગરાનંદસૂરિશ્વરજી સંપાદિત આગમો તથા તેની વૃત્તિના અંકો પણ ટાંક્યા છે. અમારા આ પ્રકાશનમાં શ્રુતસ્કંધ, શતક/અધ્યયન/વક્ષસ્કાર/પદ, પ્રતિપત્તિ, ઉદ્દેશક, સૂત્ર/ગાથા આદિ સ્પષ્ટતચા જુદા નજરે પડે તેવી વિશિષ્ટ મુદ્રણકલાને પ્રયોજેલ છે. પુસ્તકો અલગ-અલગ અને નાના કદના હોવાથી વાંચન કે કંઠસ્થ કરવાની અતિ સરળતા રહે છે. ૪૫-આગમની પૂજા, પૂજન, રથયાત્રા કે શ્રી ગૌતમસ્વામી પૂજનાદિ માટે અલગ-અલગ પીસ્તાળીસ પુસ્તકો હોવાથી ગોઠવણી સરળ બને છે. સામરોસો, સામાોિસો, આગમવિષયદર્શન, આગમકથાનુયોગના મૂળ સંદર્ભ જોવા માટે આ પ્રકાશન વસાવવું જરૂરી જ છે. જેની કિંમત છે રૂા. ૧૫૦૦ -દર્શન-પૂજન માટે આજીવન ઉપયોગી છે. ૨. આગમ-ગુજરાતી અનુવાદ પ્રકારનો આપણા મૂળ આગમો અર્ધમાગધી ભાષામાં છે. જેઓ ભાષાજ્ઞાનથી વંચિત છે, શાસ્ત્રીય કારણોથી આગમના અભ્યાસથી વંચિત રહ્યા છે, આગમોની વાંચના પ્રાપ્ત કરી શકતા નથી ઈત્યાદિ કારણે આગમિક પદાર્થોનું જ્ઞાન પામી શક્યા ન હોય તેવા ભવ્યાત્માઓ શ્રી કલ્પસૂત્ર માફક સરળતાથી આગમોનું વાંચન અને બોધ પ્રાપ્ત કરી શકે, તેમજ ભવભીરુ આત્માઓ પોતાનું જીવન માર્ગાનુસાર બનાવી શકે તેવું પ્રકાશન. સાત ભાગોમાં સમાવિષ્ટ ૨૮૦૦ જેટલા પૃષ્ઠોમાં પીસ્તાળીશ આગમોનો અક્ષરશઃ અનુવાદ ધરાવતા આ “આગમદીપ” સંપુટમાં બીજા બે વૈકલ્પિક આગમોનું ગુજરાતી પણ આપેલ જ છે. અંદાજે ૯૦,૦૦૦ શ્લોક પ્રમાણ મૂળ આગમનો આ ગુજરાતી અનુવાદ રૂા. ૨૦૦૦/-ની કિંમતે ઉપલબ્ધ થઈ શકે છે. પણ હાલ તેની એક પણ નકલ બચેલી નથી. એ જ અમારા આ પ્રકાશનની લોકપ્રિયતાનો પૂરાવો છે. અનેક પૂજ્યશ્રીએ આ ગુજરાતી અનુવાદનો સ્વાધ્યાયાદિ અર્થે ઉપયોગ કરેલો છે. Page #9 -------------------------------------------------------------------------- ________________ આગમસૂત્ર સટીક અનુવાદ ३. आगमसुत्ताणि-सटीकं ૪૬ પ્રકાશનો જેઓને મૂળ આગમો વાંચ્યા પછી તેની વિસ્તૃત સમજ મેળવવી છે. તેમાં રહેલા પદાર્થોને ઊંડાણથી અવગાહવા છે, તેમાં રહેલા તત્ત્વો આધારિત કથા, દષ્ટાંત કે દ્રવ્યાનુયોગને જાણવો છે, તેવા વિશિષ્ટ જ્ઞાનપિપાસુ માટેનું અમારું આ ૧૩,૦૦૦ જેટલા પૃષ્ઠોમાં પથરાયેલ અને ત્રીશ ભાગોમાં વિભાજીત એવું દળદાર પ્રકાશન છે. આ પ્રકાશનમાં મૂળ આગમો પર પ્રાપ્ત બધી જ નિયુક્તિઓ, ૩૯ આગમો પરની વૃત્તિ, શેષ આગમોની સંસ્કૃત છાયા, કેટલાંક ભાષ્યો તથા ચૂર્ણિઓ ઈત્યાદિ સર્વે વિવેચનોનો સમાવેશ કરાયેલ છે. સૂત્રો અને માથાના સ્પષ્ટ અલગ વિભાજન, પ્રચુર પેરેગ્રાફસ, અધ્યયન, ઉદ્દેશક, સૂત્ર આદિની સુસ્પષ્ટ અલગ પેજ લાઈન તેમજ અમારા મૂળ અને અનુવાદિત આગમોમાં અપાયેલા ક્રમાંક મુજબના જ સૂત્ર ક્રમાંકન તથા વ્યવસ્થિત અનુક્રમણિકાને લીધે કોઈપણ પસંદિત ચોક્કસ વિષયવસ્તુ કે સમગ્ર અધ્યયનના વાંચનમાં સરળતા રહે તે રીતે આ સંપુટનું સંપાદન અને મુદ્રણ કરાયેલું છે. - આ પ્રકાશનના અભ્યાસમૂલ્ય અને સંશોધનક્ષેત્રે ઉપયોગિતા તેમજ સમગ્ર વિશ્વમાં આગમ પ્રકાશનની આવી એક જ માત્ર શૃંખલા ઉપલબ્ધ હોવાને કારણે રૂા. ૧૧,૦૦૦/- મૂલ્ય હોવા છતાં તેની એક પણ નલ સ્ટોકમાં રહેલી નથી. એ જ અમારા આ પ્રકાશનની મહત્તા સાબિત કરે છે. ૪. આગમ-વિષય-દલિ આ એક એવું પ્રકાશન છે, જેમાં ૪૫-આગમોની વિશદ્રરૂપે અનુક્રમણિકા અપાયેલ છે, છતાં તેના પૃષ્ઠો છે. – ૩૮૪. પ્રત્યેક આગમના પ્રત્યેક સૂત્ર કે ગાથાના વિષયોને એ જ આગમોના સૂત્રોના ક્રમાંકન અનુસાર, અતીવ સુસ્પષ્ટ રૂપે અને પૃથપૃથક્ સ્વરૂપે અપાયેલી આ અનુક્રમણિકાથી તમે તમારો મનગમતો-આવશ્યક કે તમારા સંશોધન અને લેખનને અનુરૂપ વિષય સહેલાઈથી પસંદ કરી શકો છો. ગુજરાતી ભાષામાં તૈયાર કરાયેલ આ અનુક્રમણિકાથી તમે અમારા અનુવાદિત આગમોમાં તો મૂળ વિષય જોઈ જ શકો છો. તદુપરાંત મૂળ આગમો કે આગમસટીઝં માં પણ તમારી પસંદગીનો વિષય શોધવો આ બૃહત્ અનુક્રમ પરથી ખૂબ જ સરળ છે. રૂા. ૪૦૦/-ની કિંમતને લક્ષમાં ન લઈ તેનું ઉપયોગિતા મૂલ્ય સમજશો. Page #10 -------------------------------------------------------------------------- ________________ અમારા પ્રકાશનો ५. आगमसहक्रोसो ૪-પ્રકાશનો ૧૧ આ શબ્દકોશ - એટલે સંદર્ભસ્થળ નિર્દેશ સહિતની “આગમ-ડીક્ષનેરી' જેમાં તમને મળે છે મૂળ આગમમાંથી લેવાયેલા ૪૬,૦૦૦ શબ્દો અને તેના ૩,૭૫,૦૦૦ જેટલા આગમ સંદર્ભો સહિત મૂળ-અર્ધમાગધી શબ્દોના સંસ્કૃત અર્થ અને ગુજરાતી એક કે વધુ અર્થો. ચાર ભાગોમાં સમાવિષ્ટ ૨૪૦૦ જેટલા પાનાઓનો આ પુસ્તકનો સેટ મેપલીથો કાગળ, પાકુ બાઈન્ડીંગ અને આકર્ષક મુખપૃષ્ઠ તો ધરાવે જ છે. પણ તમારે માટે તેની ઉપયોગિતા છે ૩ થી ૪ પર્યંતનો કોઈપણ શબ્દ શોધવા માટે. ત્યાં ફક્ત શબ્દનો અર્થ જ જોઈને બેસી નથી રહેવાનું. પણ પીસ્તાળીશે પીસ્તાળીશ આગમોમાં આ શબ્દ જ્યાં જ્યાં વપરાયો હોય તે-તે બધાં સ્થાનોનો નિર્દેશ પણ મળશે જ - જેના દ્વારા એક જ શબ્દ જો જુદા જુદા સંદર્ભમાં વપરાયો હશે, તો તે ભિન્ન-ભિન્ન સંદર્ભયુક્ત અર્થ કે વ્યાખ્યા પણ જાણી શકાશે. wwxxx વળી આવા સંદર્ભો જોવા માટે તમારે જુદા જુદા પ્રકાશનોના આગમોને ફેંદવાની કોઈ જરૂર નથી. તમે માત્ર અમારું ગામસુત્તાળિ – સંપુટ સાથે રાખો. તમારે ઉપયોગી શબ્દો મૂળ આગમ કે આગમ-સટીક માં મળી જ જવાના ६. आगमनामक्रोसो આગમ શબ્દકોશની એક પૂરક ડીક્ષનેરી તે આ “આગમ નામકોશ'. આ પ્રકાશન આગમસટીકં માં આવતા નામો (કથાઓ)ની ડીક્ષનેરી છે. આ ડીક્ષનેરીમાં કથાના પાત્રોના નામો તો કક્કાવારી ક્રમમાં આપેલા જ છે. સાથે સાથે તે પાત્રો કે નામોનો સંક્ષિપ્ત પરિચય પણ છે. તમારે મૂળ આગમ ઉપરાંત નિર્યુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ કે વૃત્તિમાં જો આ નામ કે તે નામ સાથે સંકડાયેલ કથા કે દૃષ્ટાંત જાણવા છે તો અમારી ડીક્ષનેરીમાં તેતે નામને અંતે નિર્દેશ કરાયેલ આગમ સંદર્ભ જોવો. આગમ સંદર્ભ જોતાં જ તમને તે સંદર્ભવાળા આગમનું નામ, પંચાંગીનો પ્રકાર અને સૂત્રક્રમ મળી જશે. જેના આધારે તમે તે કથા કે દૃષ્ટાંતનો સહેલાઈથી અભ્યાસ કરી શકશો. આ નામકોશનું મહત્ત્વ તો ત્યારે જ સમજાય જ્યારે એક જ નામ ધરાવતા એકથી વધારે પાત્રોનો અલગ-અલગ પરીચય કે જુદી જુદી કથાઓ તમને જોવા મળે. તે પણ ફક્ત રૂા. ૨૦૦/-ની કિંમતમાં. સંદર્ભ મુજબ કથા જોવા માટે અમારું આગમસુત્તાળિ-સટી તો છે જ. Page #11 -------------------------------------------------------------------------- ________________ આગમસૂત્ર સટીક અનુવાદ ७. आगमसूत्र हिन्दी अनुवाद ગાકારનો મૂળ આગમના ૯૦,૦૦૦ જેટલાં શ્લોક પ્રમાણ સાહિત્યના મૂળ પ્રકાશન પછી જેમ તેનો ગુજરાતી અનુવાદ કર્યો, તેમ હિન્દી અનુવાદ પણ કર્યો. ફર્ક એટલો જ કે આ હિન્દી અનુવાદ બાર ભાગોમાં આશરે ૩૨૦૦ જેટલા પાનાઓમાં પથરાયેલો છે. ગુજરાતી અનુવાદ કરતા ૩૦૦થી પણ વધારે પૃષ્ઠો તેમાં ઉમેરાયા છે. જે ફક્ત કદની વૃદ્ધિ જ નથી, પણ અર્થવિસ્તાર અને પેરેગ્રાફોની પ્રચૂરતા પણ ધરાવે જ છે. હિન્દીભાષી મહાત્માઓને પણ આગમના પદાર્થજ્ઞાનથી વંચિત ન રહેવું પડે તે આશયથી તૈયાર કરાયેલ આ આગમસૂત્ર હિન્દી અનુવાદ હિન્દી ભાષાની સમૃદ્ધિ અને સાહિત્યિક મૂલ્ય તો ધરાવે જ છે. તે ગુજરાતી ભાષી આગમરસિકો અને તત્વજિજ્ઞાસુઓ માટે પણ મહત્ત્વનું સંદર્ભશાસ્ત્ર બની રહ્યું છે. રૂા. ૨૭૦૦/-નું મૂલ્ય ધરાવતા આ ગામસૂત્ર-હિન્દી અનુવા માં પણ ક્રમાંકન તો મૂળ આગમ, આગમ ગુજરાતી અનુવાદ અને મારામ સરી અનુસાર જ થયેલ છે. તેથી અભ્યાસીઓને તુલના કરવી સરળ પડે છે. ૮. આગમ કથાનુયોગ પ્રકાશનો આગમ કાર્ય વિષયક આ અમારું નવમું પ્રકાશન છે. જેમાં “કથાનુયોગ” નામે અનુયોગની મુખ્યતા છે. આ પ્રકાશનમાં મૂળ આગમો, આગમો પરની નિયુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ, વૃત્તિ કે અવસૂરી એ તમામનો સમાવેશ કરી આ આગમ કથાનુયોગનો સંકલન અને ગુજરાતી અનુવાદ કરવામાં આવેલ છે. જે છ ભાગોમાં વિભાજીત છે ૨૨૦૦ જેટલા પૃષ્ઠોમાં સમાવિષ્ટ છે અને કથાઓને દશ વિભાગમાં ગોઠવેલ છે. આ કથાનુયોગમાં તીર્થકર, ચક્રવર્તી, વાસુદેવ, બલદેવ એ ઉત્તમપુરષો સંબંધી કથાનક કે માહિતીનો સંગ્રહ છે, શ્રમણ વિભાગમાં ગણધરો, પ્રત્યેકબુદ્ધો, નિલવો, અન્ય શ્રમણોની કથાઓ છે. તે સાથે આશરે ૯૦થી વધુ પૃષ્ઠોમાં ગોશાળાનું કથાનક તેના પૂર્વભવ, વર્તમાનભવ અને ભાવિ ભવો સહિત મૂકેલ છે. તે સિવાય શ્રમણી કથા, શ્રાવક કથા, શ્રાવિકા કથા, અન્યતીર્થી કથા, પ્રાણી કથા, પ્રકીર્ણ કથા અને દષ્ટાંતોના અલગ વિભાગો છે. પ્રત્યેક કથાને અંતે તેના આગમ સંદર્ભો પણ મૂકેલા છે, જેથી મૂળ માહિતી સ્રોત જોઈ શકાય. છટ્ઠા ભાગમાં અકારાદિક્રમે પ્રત્યેક કથાના નામોની ગોઠવણી અને તેની સાથે પૃષ્ઠોક આપેલા છે, જેથી કોઈપણ કથા શોધવી અત્યંત સરળ બને છે. - આ “આગમ કથાનુયોગ” કેવળ કથારસિકો તથા વ્યાખ્યાતાઓ માટે અત્યંત ઉપયોગી પ્રકાશન છે. જેનું મૂલ્ય માત્ર રૂ. ૧,૫૦૦/- છે. તેમજ સન-૨૦૦૪માં જ પ્રકાશિત થયેલ હોવાથી હજી સરળતાથી ઉપલબ્ધ છે. Page #12 -------------------------------------------------------------------------- ________________ અમારા પ્રકાશનો ૯. આગમ માતાજનવિધિ આ એક લઘુ પુસ્તિકા છે. જેમાં પીસ્તાળીશ આગમ મહાપૂજન ભણાવવા માટેની સરળ, સ્પષ્ટ, શાસ્ત્રીય વિધિ છે. સાથે-સાથે પંડિત શ્રી રૂપવિજયજી કૃત ૪૫આગમ પૂજાઓ પણ આપી દીધેલ છે. અષ્ટપ્રકારી પૂજાના અભિનવ દુહા પણ છે. કોઈપણ વિધિકારકને સહેલાઈથી પૂજન કરાવતા ફાવે તે રીતે વિધિ સાથે સુચનાઓનો નિર્દેશ છે. તેમજ આગમ મંડપની રચના, માંડલ, આવશ્યક સામગ્રી, વિધિમાં પ્રત્યેક કાર્ય માટે જરૂરી એવા સહાયકોની કાર્ય વહેંચણી પણ જણાવેલ છે. મોટા ટાઈપ, પધોની સુંદર ગોઠવણી, પ્રત્યેક પૂજન માટેનું અલગ પેજ, દરેક પૂજનને માટેની સૂચના, તે પૂજનની સાથે જ અપાયેલી હોય તેવું આ એક માત્ર પ્રકાશન છે. ૧૦. આગમ સટીક અનુવાદ ૪૮-માણાનો પ્રસ્તુત પ્રકાશનમાં આગમોના મૂળસૂત્રોનો અક્ષરશઃ અનુવાદ તો છે જ. સાથે સાથે આગમોની નિર્યુક્તિ અને ટીકાનો પણ અનુવાદ કરેલ હોવાથી અમે “સટીક અનુવાદ” એવું નામકરણ કરેલ છે. જેમાં ૪૫ આગમો ઉપરાંત બે વૈકલ્પિક આગમો અને કલ્પ [બારસા સૂત્રના સમાવેશથી ૪૮ પ્રકાશનો થાય છે. જેને આ સાથે અમે ૪૨-ભાગોમાં પ્રકાશિત કરેલ છે. આ સટીક અનુવાદમાં છ છેદ સૂત્રોનો અનુવાદ માત્ર મૂળનો જ છે, તેમાં સટીક અનુવાદ નથી. સંસ્કૃત અને પ્રાકૃત ભાષાજ્ઞાનથી વંચિત શ્રુતરસિકો કે સ્વાધ્યાય પ્રેમીઓને આ અત્યંત ઉપયોગી પ્રકાશન છે, જેનું સંયુક્ત મૂલ્ય રૂા. ૧૦,૦૦૦/- છે, કે જે કિંમતમાં તો કોઈ ૪૫ સટીક આગમોનો અનુવાદ પણ ન કરી આપે. આ સટીક અનુવાદ સંપુટમાં-અંગસૂત્રો, ઉપાંગ સૂત્રો અને મૂળસૂત્રોનો સંપૂર્ણ સટીક અનુવાદ છે. પન્ના સૂત્રોમાં પણ ઉપલબ્ધ ટીકાઓનો અનુવાદ કરેલો જ છે, નંદી અને અનુયોગ બંને સૂત્રોનું વર્તમાન પદ્ધતિથી સાનુવાદ વિવેચન કરેલ છે અને છેદસૂત્રો, કલ્પસૂત્ર અને કેટલાંક પન્નાઓનો મૂળનો અનુવાદ છે. - x – – આ હતી આગમ સંબધી કામારા ૨૫૦ પ્રકાશનોની યાદી - X - X – Page #13 -------------------------------------------------------------------------- ________________ G આગમસૂત્ર સટીક અનુવાદ આગમ સિવાયના સાહિત્ય સર્જનની ઝાંખી (૧) વ્યાકરણ સાહિત્ય : ૦ અભિનવ હૈમ લઘુપ્રક્રિયા ભાગ-૧ થી ૪ – મહોપાધ્યાય વિનયવિજયજી કૃત “લઇપ્રક્રિયા” પર સિદ્ધહેમ શબ્દાનુશાસન અને તેની સાથે સંબંધિત અનેક સંદર્ભગ્રંથોના ઉપયોગથી તૈયાર કરાયેલો એવો આ દળદાર ગ્રંથ છે. જે ક્રાઉન આઠ પેજમાં તૈયાર થયેલ છે. સંસ્કૃત વ્યાકરણના અભ્યાસ માટેનું આ પ્રકાશન છે. જે ગુજરાતી ભાષાના માધ્યમથી તૈયાર થયેલ છે. તેમાં મૂળસૂત્ર, તેનો અર્થ, વૃત્તિ, નૃત્યર્થ, અનુવૃત્તિ, વિશેષ વિવેચન જેવા સાત વિભાગો અને પ્રચૂર પરિશિષ્ટો છે. ૦ કૃદામાલા - – આ લઘુ સર્જનમાં ૧૨૫ ધાતુઓના ૩ પ્રકારે થતાં કૃદન્તોનું કોષ્ટક છે. (૨) વ્યાખ્યાન સાહિત્ય - ૦ અભિનવ ઉપદેશ પ્રાસાદ ભાગ-૧ થી ૩. - આ એક સ્વતંત્ર વ્યાખ્યાનમાળા છે. “મન્નત જિણાણ” નામક સક્ઝાયમાં આવતા શ્રાવકના ૩૬ કર્તવ્યો ઉપરના ૧૦૮ વ્યાખ્યાનો તેમાં ગોઠવેલા છે. પ્રત્યેક વ્યાખ્યાન માટે દશ-દશ પેજ ફાળવેલ છે. જે પ્રત્યેકમાં શ્લોક-જૈનેત્તર પ્રસંગ - સંબંધિત કર્તવ્યની તાત્ત્વિક વ્યાખ્યા અને સમાજ-જેનકથા અને કર્તવ્યને અનુરૂપ સ્તવનાદિ પંક્તિની અંદર ગૂંથણી છે. ૦ નવપદ-શ્રીપાલ – શાશ્વતી ઓળીના વ્યાખ્યાનરૂપે આ પુસ્તકનું સર્જન થયું છે, જેમાં નવે પદનું અલગ-અલગ વિવેચન સાથે નવ દિવસમાં શ્રીપાલચત્રિ પણ પૂરું થાય, તે રીતે ગોઠવેલા નવ વ્યાખ્યાનોનો સમન્વય છે. (૩) તસ્વાભ્યાસ સાહિત્ય + ૦ તત્વાર્થસૂત્ર પ્રબોધ ટીકા-અધ્યાય-૧ ૦ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવ ટીકા-અધ્યાય-૧ થી ૧૦ – આ ગ્રંથમાં તત્વાર્થ સૂત્રના દશ અધ્યાયોનું અલગ-અલગ દશ પુસ્તકમાં અતિ વિસ્તૃત વિવેચન ધરાવતું દશાંગ વિવરણ છે. જેમાં સૂકહેતુ, મૂળસૂત્ર, સંધિરહિત સૂત્ર, સૂત્રાર્થ, શબ્દજ્ઞાન, અનુવૃત્તિ, અનેક સંદર્ભ ગ્રંથોને આધારે તૈયાર કરાયેલ અભિનવ ટીકા, સૂત્રસંદર્ભ, સૂપધ, સૂકનિષ્કર્ષ જેવા દશ વિભાગો છે. Page #14 -------------------------------------------------------------------------- ________________ અમારા પ્રકાશનો ૧૫ પ્રત્યેક અધ્યાયને અંતે સૂવક્રમ, અકારાદિ ક્રમ, શ્વેતામ્બર-દિગમ્બર પાઠભેદ જેવા પરિશિષ્ઠો તથા દશમા અધ્યાયના પુસ્તકમાં અંતે શબ્દસૂચિ, વિષયસૂચિ, સંબંધકારિકા જેવા ઉપયોગી પરિશિષ્ઠો છે. ૦ તત્વાર્થ સૂત્રના આગમ આધાર સ્થાનો. – આ સંશોધન કક્ષાનું એક વિશિષ્ટ પુસ્તક છે. જેમાં તત્વાર્થ સૂત્રના પ્રત્યેક સૂત્રનો મૂળ આગમમાંથી ઉપલબ્ધ સંદર્ભ, સંદર્ભ પાઠ, સંદર્ભ સ્થળનો ઉલ્લેખ છે. તેમજ શ્વેતામ્બર-દિગમ્બર પાઠભેદની તાલિકા અને વિશ્લેષણ છે. (૪) આરાધના સાહિત્ય - o સમાધિમરણ - અંત સમયે અને ભાવિ ગતિ સુધારવા માટે મરણ સમયે ચિત્તની સમાધિ જળવાય રહે તેવી આરાધના વિધિ, આરાધના સૂત્રો, આરાધના પધો, આરાધના પ્રસંગો વગેરે સાત વિભાગોમાં આ ગ્રંથ સર્જેલો છે. - સાધુ અંતિમ આરાધના ૦ શ્રાવક અંતિમ આરાધના સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકાઓનો અંત સમય સુધારવા માટે નિત્ય કરવાની એવી આ આરાધના છે, મૂળ પ્રાકૃત અને સંસ્કૃતમાં ગ્રંથસ્થ થયેલ આ વિધિને સરળ ગુજરાતીમાં રજૂ કરેલ છે. પંચાંગના કદની આ પુસ્તિકા સાથે રાખવી પણ સરળ છે. (૫) વિધિ સાહિત્ય - ૦ દીક્ષા-ચોગાદિ વિધિ o વિધિ સંગ્રહ ભાગ-૧ ૦ સાધુ-સાધ્વી કાળધર્મ વિધિ (૬) પૂજન સાહિત્ય - ૦ આગમ મહાપૂજન વિધિ-જેની નોંધ આગમ વિભાગમાં છે. ૦ પાઠ્ય પદ્માવતી પૂજનવિધિ (9) ચત્ર સરોજન - ૦ ૪૫-આગમ યંત્ર ૦ વિંશતિ સ્થાનક યંત્ર Page #15 -------------------------------------------------------------------------- ________________ ગમસુત્ર સટીક અનુવાદ (૮) જિનભક્તિ સાહિત્ય : ० चैत्यवन्दन पर्वमाला ० चैत्यवन्दनसंग्रह-तीर्थजिन विशेष ० चैत्यवन्दन चोविसी ૦ ચૈત્યવંદન માળા – આ એક સંપાદન ગ્રંથ છે. જેમાં પર્વદિન તથા પવતિથિના ચૈત્યવંદનો, ચોવિસ જિનની ચોવિસી રૂ૫ ચૈત્યવંદનો, વિવિધ તીર્થમાં બોલી શકાય તેવા અને જિનેશ્વર પરમાત્મા વિષયક વિવિધ બોલ યુક્ત એવા ૭૭૯ ચૈત્યવંદનોનો વિશાળ સંગ્રહ છે. ૦ શત્રુંજય ભક્તિ ० शत्रुञ्जय भक्ति ૦ સિદ્ધાચલનો સાથી - સિદ્ધાચલ ભાવયાત્રા, સ્તુતિ-ચૈત્યવંદનાદિ ૦ વીતરાગ સ્તુતિ સંચય-૧૧૫૧ ભાવવાહી સ્તુતિનો સંચય ૦ ચૈત્ય પરિપાટી (૯) પ્રકીર્ણ સાહિત્ય - ૦ શ્રી નવકાર મંત્ર-નવ લાખ જાપ નોંધપોથી ૦ શ્રી ચારિત્ર પદ એક કરોડ જાપ નોંધપોથી ૦ અભિનવ જૈન પંચાંગ ० अभिनव जैन पञ्चाङ्ग ૦ અમદાવાદ જિનમંદિર-ઉપાશ્રય આદિ ડિરેક્ટરી ૦ બાર વ્રત પુસ્તિકા તથા અન્ય નિયમો ૦ શ્રી જ્ઞાનપદ પૂજા ૦ કાયમી સંપર્ક સ્થળ ૦ ચોઘડીયા તથા હોરા કાયમી સમયદર્શિકા (૧૦) સુણ અભ્યાસસાહિત્ય - ૦ જૈન એડ્રયુકેશનલ સર્ટિફિકેટ કોર્સ ૦ પ્રતિકમાણસૂત્ર અભિનવ વિવેચન ભાગ-૧ થી ૪ આ રીતે અમારા ૩૦૧ પ્રકાશનો થયા છે. -x -x Page #16 -------------------------------------------------------------------------- ________________ બાલબ્રહ્મચારી શ્રી નેમિનાથાય નમઃ नमो नमो निम्मलदसणस्स પ.પૂ. શ્રી આનંદ-ક્ષમા-લલિત-સુશીલ-સુધર્મસાગર ગુરૂભ્યો નમઃ નવ-૮(૪) સમવાયાંગ સૂત્ર અનુવાદ તથા ટીડાનુસારી વિવેચન • ભૂમિકા : આગમ સટીક અનુવાદ શ્રેણીમાં આ ચોથું આગમ છે, જે અગ્યાર અંગસુત્રોમાં ચોથું અંગ છે “સમવાય'. તે “સમવાયાંગ” નામે પ્રસિદ્ધ છે. પ્રાકૃતમાં 'પ્રણવ' નામથી છે, આ સૂગનું સંસ્કૃત નામ પણ આ જ પ્રમાણે છે, નાનું આગમ હોવાથી તેના કોઈ વિભાગો ન પાડતાં એક જ પુસ્તકમાં તેનો સમાવેશ કરેલ છે. જેમાં બધાં જ સમવાયો આવી જાય છે. આ સૂત્રમાં એક જ શ્રુતસ્કંધ છે, તેમાં ૧ થી ૧૦૦ સમવાય અને પ્રકીર્ણક સમવાય એવા વિભાગો [અધ્યયનો છે. આ સૂત્રમાં દ્રવ્યાનુયોગ, ગણિતાનુયોગ આદિ અનુયોગોની ઘણી વાતોને સંક્ષેપમાં સંખ્યાત્મક રીતે રજૂ કરી છે. જે પૂર્વે કહ્યા મુજબ ૧ થી ૧૦૦ + પ્રકીર્ણકમાં બોલસંગ્રહ રૂપે રજૂ કરાયેલ છે. અમારી જાણ મુજબ સમવાયાંગ સૂત્રની કોઈ સ્વતંત્ર નિર્યુક્તિ, ભાષ્ય કે ચૂર્ણિ જોવા મળેલ નથી. શ્રી અભયદેવસૂજીિ કૃત વૃત્તિ હાલ ઉપલબ્ધ છે જેનો અનુવાદ અહીં કરાયેલ છે. પૂર્વેના સ્થાનાંગ સૂત્ર અને આ આગમની રજૂઆત પદ્ધતિમાં ઘણું જ સામ્ય જોવા મળે છે. અમે આખી “આગમશ્રેણિ” ચેલી છે, જે બધામાં ક્રમાંકન એક સમાન જ છે. જો કોઈને આ અનુવાદની મૂળ ટીકા જોવાનું જરૂરી લાગે તો માTEયુifTટી જોઈ શકે, માત્ર મૂળ જોવા માTHસુત્તાિ પૂર્ન જોવું. સૂત્રોના અનુવાદ માટે અમારા ગુજરાતી અને હિન્દી ભાષાનુવાદ છે જ. તે સિવાય શબ્દો અને નામોની અલગ-અલગ ડિક્ષનેરી તો જુદી - ઇત્યાદિ સાહિત્ય અને પ્રકાશિત કર્યું છે. અહીં મૂલ સૂત્ર સાથે ટીકાનુવાદ લેતાં ક્યાંક કોઈક સંદર્ભો ઉમેરાયા છે, તો વ્યાકરણ, ન્યાયાદિ પ્રયોગો વગેરે કંઈક છોડેલ પણ છે * * * * * [8/2]. સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ છે સમવાયાંગ સૂત્ર-ટીકાસહિત અનુવાદ $ - X - X - X - X - X - X – • ભૂમિકા : શ્રી વર્ધમાનસ્વામીને નમીને સમવાયાંગની વૃત્તિ પ્રાયઃ અન્ય શાસ્ત્રોનો આશ્રય લઈને હું કરું છું. દુષ્ટ સંપદ્માયથી કે ખોટા તર્ક કરવાથી અહીં મારાથી જે કંઈ ખોટું કહેવાય, તે મારા પર અનુકંપા કરીને બુદ્ધિમાનોએ શોધવું, એમ કરવાથી શાસંમત અર્થની ક્ષતિ ન થાઓ. અહીં સ્થાન નામક બીજા અંગના અનુયોગ પછી આ સમવાય નામક ચોથા અંગનો અનુયોગ અનુક્રમે પ્રાપ્ત થયો છે, તેથી તેનો આરંભ કરાય છે. તેમાં ફળ આદિ દ્વારોનો વિચાર સ્થાનાંગ અનુયોગવત્ અનુક્રમથી જાણવો. વિશેષ - આનો સમુદાય અર્થ આ પ્રમાણે - સમ - સમ્યક રીતે વ - અધિકપણે મથ - પરિચ્છેદ અર્થાત જીવાજીવાદિ વિવિધ પદાર્થના સમૂહનું જ્ઞાન જેમાં છે તે ‘સમવાય’ અથવા સમવન વિવિધ પ્રકારના જીવાદિ પદાર્થો જેમાં અભિધેયપણાએ કરીને એકઠા થાય છે તે સમજવા કહેવાય છે. તે પ્રવચનપુરૂષનું અંગ હોવાથી “સમવાયાંગ" છે. શ્રમણ ભગવંત મહાવીરસ્વામીના પાંચમાં ગણધર સુધમસ્વિામી પોતાના શિષ્ય જંબુને સમવાયાંગ ણ કહેવાને, પોતાના ધર્માચાર્ય ભગવંતનું બહુમાન પ્રગટ કરતા અને સ્વકીય વચનમાં સમસ્ત વસ્તુ વિસ્તારના સ્વભાવને પ્રગટ કરનાર કેવલજ્ઞાન સહિત મહાવીર પ્રભુના વચનનો આધાર હોવાથી આ મારું વચન નિર્વિવાદપણે પ્રમાણભૂત છે એમ શિષ્યની બુદ્ધિમાં આરોપણ કરતા સુધમસ્વિામી આ અર્થ કહે છે. સમવાય-૧ છે. • સૂત્ર-૧ - - X - X – હે આયુષ્યમાન ! મેં સાંભળ્યું છે, તે ભગવંતે આ પ્રમાણે કહ્યું છે - આ જગતમાં શ્રમણ ભગવંત મહાવીર [મહાવીર કેવા ?] આદિર, તિરિ, સ્વયંસંબુદ્ધ, પુરુષોત્તમ, પુરુષસિંહ, પુરુષવરપુંડરીક, પુરુષવગંધહસ્તિ, લોકોત્તમ, લોકનાથ, લોકહિતકર, લોકપ્રદીપ, લોકપધોતકર, અભયદાતા, ચક્ષુદાતા, માદાતા, શરણદાતા, જીવનદાતા, ધર્મદાd, ધમદિશક, ધમનાયક, ધર્મસારથી, ધમવસ્યાતુરંતચક્રવત, આપતિeત-વર-જ્ઞાન-દર્શનધર, વિવૃdછા, જિન, ાપક, તિ, તારક, બુદ્ધ, બોધક, મુક્ત, મોચક, સવા, સર્વદર્શી, શિવ-ચલઅરજ-અનંતઅક્ષય-અવ્યાબાધપુનરાવૃત્તિ ઓની સિદ્ધિગતિ નામક સ્થાનને પ્રાપ્ત કરવાની ઈચ્છાવાળા. [તેઓએ આ દ્વાદશાંગ ગણિપિટક કર્યું, તે આ પ્રમાણે - આયાર, સૂયગડ, ઠાણ, સમવાય, વિવાહwd, નાયાધમ્મકહા, ઉવસગદસા, અંતગડદસા, અનુત્તરોવવાdયદસા, પણહાવાગરણ, વિવાગસૂય, દૈષ્ટિવાદ... તેમાં જે તે ચોથું અંગ સમવાય કહ્યું, તેનો અર્થ આ છે– (૧) આત્મા એક છે, (૨) ચનાત્મા એક છે, (૩) દંડ એક છે, Page #17 -------------------------------------------------------------------------- ________________ ૧/૧ ૨૦ (૪) અદંડ એક છે, (૫) ક્રિયા એક છે, (૬) અક્રિસ એક છે, () લોક એક છે, (૮) લોક એક છે, (૯) ધર્મ એક છે, (૧૦) ધર્મ એક છે, (૧૧) પુન્ય એક છે, (૧) પાપ એક છે, (૧૩) બંધ એક છે, (૧૪) મોક્ષ એક છે, (૧૫) આશ્રવ એક છે, (૧૬) સંવર એક છે. (૧૩) વેદના એક છે, (૧૮) નિર્જરા એક છે. (૧) જેબૂદ્વીપ નામક દ્વીપ એક લાખ યોજન આયામ-વિછંભથી છે. () આપતિષ્ઠાન નક એક લાખ યોજન આયમ-વિર્કભથી છે. (3) પાલક યાન વિમાન એક લાખ યોજન આયમ-વિકંભથી છે. (૪) સવસિદ્ધ મહાવિમાન એક લાખ યોજન આયામ-વિઝંભથી છે... (૧) આદ્રા નક્ષત્ર એક તાક છે, (૨) ચિત્રા નક્ષત્ર એક તાસ્ક છે, (૩) સ્વાતિ નક્ષત્ર એક તાક છે. (૧) રનપભા પૃવીના કેટલાંક નાકોની સ્થિતિ એક પલ્યોપમ છે. (૨) આ રાપભા પૃવીના નારકોની ઉત્કૃષ્ટ સ્થિતિ એક સાગરોપમ છે. 3) બીજ નરક yવીના નાસ્કોની જઘન્ય સ્થિતિ એક સાગરોપમ છે.. (૪) અસુર કુમાર દેવોમાં કેટલાકની સ્થિતિ એક પલ્યોપમ છે. (૫) અસુકુમાર દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ સાધિક એક સાગરોપમ છે, (૬) અસુકુમારેન્દ્ર સિવાયના કેટલાંક ભવનપતિ દેવોની સ્થિતિ એક પલ્યોપમ છે. () અસંખ્યાત વષયવાળા સંજ્ઞી પંચેન્દ્રિય તિચિયોનિકોમાં કેટલાકની સ્થિતિ એક પલ્યોપમ છે, (૮) અસંખ્ય વયુિવાળા ગર્ભ બુકાંતિક સંજ્ઞા મનુષ્યોમાં કેટલાંકની સ્થિતિ એક પલ્યોપમ છે. (૯) વાણવ્યંતર દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ એક પલ્યોપમ છે, (૧૦) જ્યોતિષ દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ એક લાખ વષધિક એક પલ્યોપમ છે. (૧૧) સૌધર્મકતાના દેવોની જઘન્ય સ્થિતિ એક પલ્યોપમ છે. (૧) સૌધર્મભે દેવોમાં કેટલાંકની એક સાગરોપમ સ્થિતિ છે, (૧૩) ઈશાન કલ્પે દેવોની જઘન્યસ્થિતિ સાધિક પલ્યોપમ છે (૧૪) ઈશાનકજે કેટલાંક દેવોની સ્થિતિ એક સાગરોપમ છે. (૧૫) જે દેવો સાગર, સુસાગર, સાગરકંત, ભવ, મનુ, માનુષોત્તર, લોકહિત વિમાનમાં દેવપણે ઉતાઝ થયા હોય, તેમની સ્થિતિ ઉત્કૃષ્ટથી સાગરોપમ છે. (૧૬) તે દેવો એક પખવાડીએ આન-wણ કે ઉચ્છવાસ-નિઃશ્વાસ લે છે. (૧૭) તે દેવોને ૧૦૦૦ વર્ષે આહારની ઈચ્છા થાય છે. (૧૮) જેની સિદ્ધિ થવાની છે એવા કેટલાક દેવો છે, તેઓ એક ભવ ગ્રહણથી સિદ્ધ-બુદ્ધ-મુકd-પિિનવૃત્ત થઈને સર્વે દુઃખોનો અંત કરશે. • વિવેચન-૧ - મારા વડે સાંભળેલ છે, હે દીધયજંબૂ તે રાગદ્વેષાદિ વિષમ ભાવશગુના સૈન્યને મૂળ સહિત ઉખેડી નાંખવાથી, ત્રણ ભુવનના સમગ્ર પદાર્થોના પ્રકાશક કેવલજ્ઞાન વડે સ્વાનુભવસહ અવિસંવાદી વયનતારી ત્રિભુવનરૂપી ગૃહાંગણમાં જેનો અમૃત જેવો hક્વલ યશરાશિ પ્રસરેલો છે તેવા આ ભગવંત-સમગ્ર ઐશયાદિયુકત સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ મહાવીરસ્વામીએ કહેવાનાર આત્માદિ વસ્તુ તવને કહ્યું છે - અથવા * મા તા - એવું આખું પદ ભગવંતનું વિશેષણ છે. યિસ્કાળ જીવિતવાળા એવા ભગવંતે - અથવા - પાઠાંતરથી આવતા પદને કયા નું વિશેષણ કરવું. ગુરુકુળમાં વસતા કે વિનયનિમિતે બે કરતલ વડે ગુરુના ચરણકમળને સ્પર્શતા એવા મેં - અથવા • પ્રીતિયુક્ત મનથી સેવતા એવા મેં.. [ભગવંતે જે કહ્યું છે, તે હવે કહેવાય છે– અન્ય કોઈ વાસનામાં બીજું પણ સંબંધસૂત્ર જોવામાં આવે છે. જેમકે – ૪ ઇનુ સમi Hવવા આદિ, તે વાચના મોટી હોવાથી અમે તેની વ્યાખ્યા કરીએ છીએ. આ બીજું સૂત્ર સંગ્રહરૂપ પહેલા સૂત્રનો વિસ્તાર જાણવો. તેની વ્યાખ્યા આ રીતે - આ લોકમાં કે નિર્ણmતીર્થમાં જ અતુિ આ જ જિનપ્રવચનમાં, શાયાદિ પ્રવચનમાં નહીં, શ્રમણ એટલે તપ કરનાર. આ અંતિમ જિનનું સાથે જ ઉત્પન્ન થયેલ બીજું નામ છે. કહ્યું છે કે – સહ સંમતિ વડે શ્રમણ. ભગવંત પૂર્વવતું. મહાનું જોવા વીર તે મહાવીર. મહાવીર નામ મહાસાત્વિકતાથી પ્રાણનો નાશ કસ્વામાં સમર્થ પરીષહ-ઉપસર્ગો પ્રાપ્ત થવા છતાં અપકંપવથી દેવેન્દ્રોમાં પ્રસિદ્ધ કર્યું. કહ્યું છે કે – ભય ભૈરવથી અચલ, પરિષહ-ઉપસર્ગ પ્રાપ્ત થવા છતાં ક્ષમાગુણ ધારણ કરવામાં સમર્થ, પ્રતિજ્ઞા પારગામીત્વથી દેવોએ તેમનું મહાવીર એવું નામ કર્યું. તે ભગવાન કેવા છે ? તેના વિશેષણો કહે છે પ્રથમ આચાર આદિ તમને તેનો અર્થ કહેનાર હોવાથી અને રચવાના સ્વભાવવાળા હોવાથી આદિકર, જેના વડે સંસાર સાગરને તરે તે તીર્થ એટલે પ્રવચન, તેનાથી ભિન્ન નહીં હોવાથી અહીં સંઘ એ જ તીર્થ છે. તે તીર્થને કરવાના સ્વભાવવાળા હોવાથી તીર્થકર, તેમનું તીર્થકરત્વ બીજાના ઉપદેશપૂર્વક બોધ પામ્યા નથી તેથી કહે છે - સ્વયંસંબુદ્ધ - બીજાના ઉપદેશ વિના આપમેળે જ હેચોપાદેય વસ્તુતવને સમ્યક્ પ્રકારે જાણનારા. તેમનું સ્વયંસંબુદ્ધત્વ સામાન્ય પુરુષની જેમ સંભવતું નથી, તેથી તેમનું પુરષોત્તમત્વ છે, તેથી કહે છે - પુરુષોની મળે તેવા તેવા અતિશય રૂપાદિ વડે સર્વથી ઉપર વર્તનાર હોવાથી ઉત્તમ, તેથી પુરષોત્તમ. હવે સિંહાદિ ત્રણ ઉપમા વડે ભગવંતનું પુરષોત્તમપણું સિદ્ધ કરતા કહે છે - સિંહ જેવા. પુરષ એવા આ સિંહ તે પુરુષસિંહ, લોકોમાં સિંહને પ્રકૃષ્ટ શૌર્યવાળો માનેલો છે. તેથી તેમને શૌર્યના ઉપમાનથી કરાયા. શૌર્ય ભગવંતને બારાપણામાં પ્રત્યનિક દેવ બીવડાવવા આવેલો, તો પણ ભય ન પામ્યા, ક્રીડા સમયે વૃદ્ધિ પામતા દેવના શરીરને વજ જેવી મુષ્ઠિના પ્રહારથી હણીને કુન્જ કરી દીધુ, તેનાથી તેમનું શૂરવીરપણું છે શ્રેષ્ઠ એવું કમળ વરપુંડરીક-શ્વેત સમ્રપત્ર. પુરપરૂ૫ વરપુંડરીક તે પુરુષવરપુંડરીક, કેમકે ભગવંત સર્વ શુભ એવા મલિનપણાથી રહિત છે સર્વ શુભ અનુભાવો વડે શુદ્ધ છે. શ્રેષ્ઠ એવો જે ગંધહસ્તી તે વÍઘહસ્તિ કહેવાય. પુરુષરૂપ વગંધહસ્તી તે પુરુષવરગંધહસ્તી. જેમ ગંધહસ્તીની Page #18 -------------------------------------------------------------------------- ________________ ૧/૧ ૨૨ સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ ગંધથી જ સર્વ હસ્તી ભાગી જાય તેમ ભગવંતના તે તે દેશના વિહાર વડે જ સ્વસૈન્ય, પરસૈન્ય, દુકાળ, મરકી આદિ ઉપદ્રવો સો યોજન સુધીમાં નાશ પામે છે, તેથી તે પુરુષવગંધસ્તી છે. - ભગવંત પુરુષોમાં જ ઉત્તમ છે, તેમ નહીં, સમગ્ર જીવલોકમાં પણ ઉત્તમ છે, તેથી કહે છે તિર્યંચાદિ લક્ષણ લોકમાં ઉત્તમ-૩૪ અતિશયાદિ અસાધારણ ગુણવાળા, સર્વે સુ-અસુર-મનુષ્યાદિના સમૂહને નમવા લાયક હોવાથી લોકોત્તમ. વળી – સંજ્ઞીભવ્ય જીવ રૂપ લોકના સ્વામી હોવાથી લોકનાય છે. યોગ-ફોમને કરનારા હોવાથી નાથ એવું શાઅ વચન છે, તેથી નહીં પામેલ સમ્યગદર્શનાદિનો યોગ કસ્વાથી અને પ્રાપ્તનું પાલન કસ્વાથી આ લોકનાથપણું સિદ્ધ થાય છે. વળી લોકનું હિત કરવાથી જ તેનું સાચું નાથપણું સંભવે છે તેથી કહે છે - એકેન્દ્રિયાદિ પ્રાણિગણ રૂ૫ લોકના હિત - અત્યંત રક્ષાનો પ્રકર્ષ થાય તેવી પ્રરૂપણાથી અનુકૂળવર્તીતાથી લોકહિતકર, વળી આ નાથત્વ અને હિતવ, તે ભવ્ય જીવોના યથાવસ્થિત સમગ્ર વસ્તુ સમૂહને દીપાવવાથી સંભવે છે, અન્યથા નહીં, તેથી કહે છે - વિશિષ્ટ તિર્યંચ, નર, દેવરૂપ લોકના આત્યંતર અંધકારના સમૂહને નાશ કરવાપૂર્વક ઉત્કૃષ્ટ પદાર્થોને પ્રકાશકારીત્વથી પ્રદીપની જેમ પ્રદીપ હોવાથી લોક પ્રદીપ છે. આ વિશેષણ દટલોકને શ્રીને કહ્યું, તેથી હવે કહે છે - જે જોવામાં આવે તે લોક એમ વ્યુત્પત્તિથી સંપૂર્ણ સૂર્યમંડલ જેવા સમગ્ર પદાર્થોના સ્વભાવને પ્રગટ કરવામાં સમર્થ એવા કેવલજ્ઞાનપૂર્વક પ્રવચનરૂપી પ્રભાના સમૂહને પ્રવતવિવાથી લોકાલોકરૂપ સર્વ વસ્તુસમૂહના સ્વભાવને પ્રગટ કરવાના સ્વભાવ વડે લોકપધોતકર છે. અહીં શંકા કરે કે - લોકનાચવ આદિ તો વિષ્ણુ, શંકર, બ્રહ્માદિને પણ તે તે તીર્થિકોના મતે સંભવે છે, આ શંકા નિવારવા કહે છે કે – પ્રાણનો નાશ કરવામાં રસિક એવા ઉપલકારી પ્રાણીને પણ અભય દેનારા હોવાથી અભયદય છે. અથવા સર્વે પ્રાણીના ભયને દૂર કn દયા હોવાથી અભયદય છે. હરિ-હરાદિ દેવો તેવા નથી. વળી ભગવંત અપકારકતનો પણ અનર્થ દૂર કરે છે અને અર્થની પ્રાપ્તિને પણ કરે છે, તે દશવિ છે - શુભાશુભ પદાર્થનો વિભાગ કરનાર હોવાથી ચાવતું શ્રતજ્ઞાનને આપે છે, તે ચાઈય છે. વળી લોકમાં ચા પીને વાંછિત સ્થાન માગ દેખાડનાર મહાપકારી હોય છે, તે દેખાડતા કહે છે - સમ્યક્ દર્શન-જ્ઞાન-ચાસ્ત્રિાત્મક પરમપદ માર્ગને દેખાડે છે માટે માર્ગદય છે. વળી જેમ લોકમાં ચક્ષનું ઉઘાડવું, માર્ગનું દેખાડવું કહીને ચૌસદિથી ઉપદ્રવ પામતાં પ્રાણીને ઉપદ્રવહિત સ્થાનને પમાડનાર પરમોપકારી થાય છે, તે દર્શાવતા કહે છે શરણ-અજ્ઞાનરૂપ ઉપદ્રવથી હત પ્રાણીને રક્ષા સ્થાન, એવા તે પરમાર્થથી નિવણ તેને દેનારા હોવાથી શરણાય છે. જેમ લોકમાં ચા-માર્ગ-શરણ દાનથી દુ:ખીને જીવિતવ્ય આપ્યું કહેવાય તેમ અહીં પણ કહે છે - જીવ એટલે ભાવપ્રાણનું ધારણ કરવું થતું આમરણધર્મવ એવા જીવનને આપે છે જીવદય કહેવાય. આવા વિશેષણ ભગવંતને ધર્મમય મૂર્તિ હોવાથી પ્રાપ્ત થાય, તેથી - x • કહે છે – દુર્ગતિમાં પડતા પ્રાણીને ધારી રાખે તે ધર્મ-શ્રુત ચારિત્રાત્મક છે. તે ધર્મને આપે માટે ધર્મદય. તે દાન દેશનાયી થાય, તેથી કહે છે – ધર્મને કહે છે, માટે ધર્મદશક છે. આ ધર્મદિશકવ, ધર્મસ્વામીત્વથી થાય છે પણ નાની જેમ નથી, તે બતાવે છે - ક્ષાયિક જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ ધર્મના નાયક એટલે યથાર્થ પાલન કરનાર - સ્વામી તે ધર્મનાયક છે. ધર્મના સાચી છે, જેમ રચના સારથી રથ, ચિક, અશોનું રક્ષણ કરે છે, તેમ ભગવંત ચાસ્ત્રિ ધર્મના અંગભૂત એવા સંયમ, આત્મા અને પ્રવચનના રક્ષણના ઉપદેશથી ધર્મશાસ્થી કહ્યા. વળી ત્રણ સમુદ્ર અને ચોથો હિમવંત તે ચારેના અંત સુધી, જેનું સ્વામીપણું છે, તે ચાતુરંત કહેવાય, એવા ચાતુરંત જે ચક્રવર્તી તે - x • અને શ્રેષ્ઠ એવા જે પૃથ્વીના ચાતુરંત ચક્રવર્તી તે વસાતુરંત ચક્રવર્તી છે. તે ધર્મના વિષયમાં કહેવાથી ભગવંત ધર્મવચાતુરંત-ચકવર્તી કહેવાય છે. જેમ પૃથ્વી પર સર્વ રાજાઓથી ચડીયાતા વચાતુરંત ચક્રવર્તી હોય, તેમ ધર્મના વિષયમાં શેષ પ્રણેતાથી ભગવંત અતિશયવાળા હોવાથી ધર્મવચાતુરંતચક્રવર્તી કહેવાય. આ ધર્મદાયકાદિ પાંચ વિશેષણો પ્રકૃષ્ટ જ્ઞાનાદિ યોગે સંભવે છે, તેથી કહે છે – અપ્રતિહત એટલે કટ, ભીંત, પર્વતાદિથી અખલિત અથવા અવિસંવાદિ અથવા સાયિકવથી પ્રધાન એવા કેવલજ્ઞાન-દર્શન ધાક હોવાથી અપતિત-વર-જ્ઞાન દર્શનધર કહેવાય. આવી સંપદા વડે સહિત હોવા છતાં પણ જો તે છડાવાનું - મિચ્યોપદેશકારી હોય તો ઉપકારી થતા નથી, તેથી છાસ્થરહિતતા જણાવવા વ્યાવૃdછા કહ્યા. અથવા તેમને પ્રતિહત સંવેદન કેમ પ્રાપ્ત થયું ? તે કહે છે – આવરણ અભાવથી, એ જ વાત કહે છે - વ્યાવૃત એટલે નાશ પામ્યું છે અશઠવરૂપ આવરણ-છાત્વ જેનું તે વ્યાવૃતછઘ છે. વળી તેમને માયા અને આવરણનો અભાવ રાગાદિનો જય કરવાથી થયો છે, તેથી કહે છે કે – રાગદ્વેષાદિ શત્રુઓને જે જિતે છે – દૂર કરે છે, તે જિન છે, રાગાદિનો જય તેના સ્વરૂપને જાણીને અને તેના જયના ઉપાયોને જાણીને જ કર્યો છે, તેથી કહે છે – છાઘસ્થાદિ ચાર જ્ઞાનો વડે જે જાણે છે, તે જ્ઞાપક છે. આ વિશેષણોથી ભગવંતની સ્વાર્થ સંપતિનો ઉપાય કહ્યો, હવે સ્વાર્થસંપત્તિ પૂર્વક પરાર્થસંપત્તિપણાને છ વિશેષણો વડે કહે છે - તીર્ણ-સંસાર સાગરને તરવાથી તથા તારક-ઉપદેશવર્તી બીજાને પણ તારે છે, તે તાક છે. બુદ્ધ-જીવાદિ તત્વોને જાણનાર, બીજા જીવોને જીવાદિ તત્વો જણાવનાર હોવાથી બોધક છે, મુક્ત-બાહ્ય અત્યંતર ગ્રંચિ બંધનથી રહિત અને બીજાને પણે તેમજ મૂકાવનાર. મુક્તત્વ છતાં પણ સર્વજ્ઞ અને સર્વદર્શી એવા પણ અન્યદર્શનીઓએ મુક્તાવસ્થામાં આત્માને જડ માન્યો છે, તેવા નહીં. તથા સિદ્ધિગતિ નામક જે સ્થાન છે - સર્વબાધારહિત હોવાથી શિવ સ્વાભાવિક કે પ્રાયોગિક ચલન હેત અભાવથીઅચલ, શરીર અને મન ન હોવાથી રોગરહિત-અજ, અનંત અર્થના વિષયવાળા Page #19 -------------------------------------------------------------------------- ________________ ૧/૧ જ્ઞાનસ્વરૂપ હોવાથી-અનંત, સાદિ અનંત સ્થિતિવથી નાશરહિત-અક્ષય, અથવા પરિપૂર્ણ પૂર્ણિમાચંદ્રમંડલવતું હોવાથી-અક્ષત, પીડાકારી ન હોવાથી-અવ્યાબાધ, પુનર્ભવના બીજભૂત કર્મના અભાવથી-અપુનરાવર્તક, એવા સિદ્ધિગતિ નામક જે સ્થાન, જેમાં કર્મે કરેલા વિકાના રહિતપણે નિરંતર અવસ્થિત રહે તે સ્થાનક્ષીણકર્મવાળા જીવનું સ્વરૂપ અથવા લોકાણ સ્થાન. અહીં સર્વ વિશેષણો જીવ સ્વરૂપના છે, તે લોકાણના આધેય ધર્મનો આધારમાં આરોપ કર્યો છે એમ જાણવું. આવા પ્રકારના સ્થાનને પામવાની ઈચ્છાવાળા, પણ હજુ પામેલા નથી, તે પ્રાપ્તિના અકારણવથી પ્રરૂપણા કરી શકે નહીં. અહીં પામવાની ઈચ્છાવાળા એમ જે કહ્યું તે ઉપચાર કહ્યું, કેમકે ભગવંત નિરભિલાષ જ હોય છે. કહ્યું છે - ઉતમ મુનિ મોક્ષ અને સંસારમાં સર્વત્ર નિસ્પૃહ જ હોય છે. આ પ્રમાણે ગણિતગુણગણ સંપતિથી સહિત ભગવંતે આ પે કહેવાનાર હોવાથી પ્રત્યક્ષ, સમીપે રહેલ-જેમાં બાર અંગ રહેલા છે એવા ગણિ-આચાર્યની પિટક જેવી તે ગણિપિટક છે– જેમ વણિકની પેટી સર્વસ્વના આધારભૂત હોય છે, તેમ આયાયન દ્વાદશાંગરૂપી પેટી જ્ઞાનાદિ ગુણરત્નરૂપ સર્વસ્વના આધારભૂત છે, આવું ગણિપિટક ભગવંતે કહ્યું છે - તીર્થંકર નામકર્મ ઉદયમાં વર્તતુ હોવાથી પ્રાયઃ કૃતાર્થ હોવા છતાં પરોપકારીને માટે પ્રકાશેલ છે. • x- ‘આચાર' આદિ બાર પદાર્થોની વૃત્તિ આગળ કહેવાશે, અર્થ સુગમ છે. તે બાર અંગોને વિશે જે ચોથું ‘સમવાય’ નામે કહ્યું, તેનો આ અર્થ છે. આમાદિ શબ્દો તેના અભિધેય છે, એમ અધ્યાહાર જાણવો. તથા શબ્દ વાવનાંતરના બીજા સંબંધના સૂત્રની વ્યાખ્યા જણાવવા છે. અહીં પદાર્થના સમૂહને કહેનારા વિદ્વાને અનુક્રમે જ આ સમવાય કહેવો જોઈએ એ ન્યાય છે. તેમાં આચાર્ય એકવ આદિ સંખ્યાના ક્રમ સંબંધવાળા અર્થો કહેવાની ઈચ્છાથી પ્રથમ એકત્વ વિશિષ્ટ એવા સર્વ પદાર્થોનો ભોગી આત્મા હોવાથી - તેના પ્રધાનવથી આત્માદિ પદાર્થોને, સર્વ વસ્તુ પ્રતિપક્ષસહિત હોવાથી સપ્રતિપા આત્માદિકને “આત્મા એક છે” આદિ અઢાર સૂત્રો વડે કહે છે, તે સ્થાનાંગમાં પ્રાયઃ કહેલા છે, તો પણ કંઈક કહે છે . અથવત્ - કોઈ પ્રકારે કે કોઈ અપેક્ષાએ. (૧) જીવ પ્રદેશાર્ણપણે અસંખ્યાતપ્રદેશી છે, તો પણ દ્રવ્યાપણે એક છે. અથવા પ્રતિક્ષણે પૂર્વ સ્વભાવનો ક્ષય અને પછીના સ્વરૂપની ઉત્પત્તિના યોગે અનંત ભેદ છે, તો પણ ત્રણે કાળમાં અનુગામી ચોક ચૈતન્ય માત્રની અપેક્ષાએ આત્મા એક જ છે. અથવા પ્રતિસંતાન ચૈતન્ય ભેદવથી અનંત આત્મા છતાં સંગ્રહ નથી. સામાન્યરૂપે આત્મા એક છે. (૨) આત્મા નહીં તે અનાત્મા-ઘટાદિ પદાર્થ. તે પણ પ્રદેશાર્થતાથી સંખ્યાતા, અસંખ્યાતા. અનંતપદેશ છે, તો પણ તયાવિધ એક પરિણામરૂપ દ્રવ્યાઈ અપેક્ષાએ એક જ છે. એ પ્રમાણે સંતાન અપેક્ષાએ પણ જાણવું. તુચરૂપ અપેક્ષાએ ધમસ્તિકાયાદિ અનાત્મા કથંચિત્ ભિન્ન સ્વરૂપ છે, તો પણ તેમનું અનુપયોગરૂપ લક્ષણ એકસરખું સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ હોવાથી એકપણું જાણવું. (3) દંડ એક છે – દુપ્રયુક્ત મન-વચન-કાયા લક્ષણ કે હિંસામાત્ર. આનું એકવ સામાન્ય તયાદેશથી છે, એ પ્રમાણે સર્વત્ર એકપણું છે. (૪) અદંડ-પ્રશસ્ત મન, વચન, કાય યોગ કે અહિંસા માત્ર. (પ-) ક્રિયા એક છે, કાયિકી આદિ કે આસ્તિકામાત્ર. અક્રિયા પણ એક છે યોગનિરોધ કે નાસ્તિકવ.. (૮) લોક ત્રણ પ્રકારે કે અસંખ્યપ્રદેશ છતાં દ્રવ્યાર્થતાથી એક છે, અલોક અનંતપ્રદેશ છતાં દ્રવ્યાપણે એક છે અથવા આ બે સૂત્રો લોકાલોકનું બહત્વ દૂર કરવા માટે છે. કેમકે કેટલાંક અન્યદર્શની બહલોક કે વિલક્ષણથી બહુ અલોક માને છે. (૯ થી ૧૮) ઉક્ત રીતે સર્વત્ર ગમનિકા કરવી. વિશેષ એ કે - ધર્મ એટલે ધમસ્તિકાય. અધર્મ-અધમસ્તિકાય, પુણ્ય-શુભકર્મ, પાપ-અશુભકર્મ, બંધ-જીવને કર્મપુદ્ગલનો સંયોગ, તે સામાન્યથી એક છે અથવા સર્વ કર્મબંધ વ્યવચ્છેદ પછી ફરી બંધના અભાવે એક બંધ છે. - - - આ રીતે જ મોક્ષ, આશ્રવ, સંવર, વેદના, નિર્જરાનું એકત્વ જાણવું. અહીં પહેલા અનાત્મ શબ્દનું ગ્રહણ કરી સર્વે અનુપયોગ પદાર્થોનું યોકપણું કહીને ફરી લોકાદિનું જે એકવ કહ્યું, તે સામાન્ય વિશેષની અપેક્ષાએ જાણવું. આ રીતે સર્વ શાસ્ત્રોમાં વિસ્તાસ્થી કહેલા આત્માદિનું એકત્વ કહીને પોતાની મેળે પરિણામિત પદાર્થોને કહે છે અહીં જંબુદ્વીપાદિ સાત સૂત્રો આશ્રય વિશેષનાં છે તથા “આ યાણપભા” આદિ અઢાર સૂત્રો સ્થિત્યાદિ ધર્મવાળાં છે, તે સુગમ છે. વિશેષ એ – જંબૂદ્વીપ સત્રમાં ક્યાંક આયામ-વિલંભ વડે એવો પાઠ દેખાય છે અને ક્યાંક સવાલ વિઠંભથી એવો પાઠ છે. તેમાં પહેલા પાઠ અન્યત્ર પણ તેવું સંભળાતું હોવાથી સંભવે છે, તે સુગમ છે. બીજાનો અર્થ આ છે – ચકવાલ વિઠંભ એટલે ગોળ વિસ્તાર વડે. અહીં પ્રમાણાંગુલ યોજન જાણવા. કહ્યું છે - વસ્તુનું માન આત્માંગલે, શરીરનું માન ઉત્સધાંગુલે અને પર્વ-પૃથ્વી-વિમાનનું માન પ્રમાણાંગુલે કરવું. પાલક યાનવિમાન સૌધર્મેન્દ્રના આભિયોગિક પાલક નામના દેવે વિકર્વેલું છે. માન-ગમન, તેને માટે જે વિમાન તે યાન વિમાન અથવા જેના વડે જવાય તે ચાન - ૪ - પારિયાતિક. (૧) મત - છે, કેટલાક નાકોની એક પલ્યોપમ સ્થિતિ, એમ મેં તથા અન્ય જિનેશ્વરે કહેલ છે. તે ચોથા પ્રસ્તટે મધ્યમ સ્થિતિ છે. (૨) એ રીતે ઉત્કૃષ્ટ સાગરોપમ સ્થિતિ તેરમાં પ્રસ્તટે જાણવી. (૩ થી ૬) ચમર અને બલિ સિવાયના બાકીના ભવનવાસીની - રત્નપ્રભા પૃથ્વી-ભૂમિમાં ચવાથી ભવનવાસીની એક પલ્યોપમ મધ્યમ સ્થિતિ છે, કેમકે તેમની ઉત્કૃષ્ટ સ્થિતિ દેશોન બે પલ્યોપમની કહી છે. કહ્યું છે - દક્ષિણનિકાયની ઉત્કૃષ્ટ સ્થિતિ દોઢ પલ્યોપમ, ઉત્તરની દેશોન બે પલ્યોપમની છે. (2) અસંખ્યાત વષયિક Page #20 -------------------------------------------------------------------------- ________________ ૧/૧ સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ સંજ્ઞી-સમનક પંચેન્દ્રિય તિર્યચોમાંના કેટલાક, તે હૈમવત-રણયવત હોગમાં ઉત્પન્ન થયેલા યુગલિક, તેઓની સ્થિતિ એક પલ્યોપમની છે. (૮) એ પ્રમાણે મનુષ્યસૂત્ર જાણવું પણ વિશેષ એ - ગર્ભાશયમાં જેમની ઉત્પત્તિ તે ગર્ભવ્યક્રાંતિક-સમૂઈન નહીં. (૯) વાણવ્યંતર દેવ એટલે દેવી નહીં, કેમકે દેવીની સ્થિતિ અર્ધપલ્યોપમની છે. (૧૦) જ્યોતિક દેવોમાં ચંદ્રવિમાનના દેવો છે, સૂર્યાદિ દેવો નહીં, ચંદ્રાદિ દેવી પણ નહીં, કેમકે ચંદ્રવિમાનના દેવોનું જ આયુ સાધિક પચે છે. (૧૧) સૌધર્મકક્ષે દેવ-દેવી બંને લેવા, કેમકે સૌધર્મકો જઘન્યથી પણ પલ્યોપમથી ઓછી સ્થિતિ નથી. આ સ્થિતિ પ્રથમ પ્રતટે જાણવી. (૧૨) સૌધર્મ કહ્યું કેટલાંક દેવોની સ્થિતિ સાગરોપમ છે, ત્યાં દેવીનું ગ્રહણ ન જાણવું, કેમકે તેણીની ઉત્કૃષ્ટ સ્થિતિ ૫૦-પલ્યોપમ છે. દેવોની સાગરોપમ સ્થિતિ મધ્યમ સ્થિતિ અપેક્ષાએ છે, કેમકે ઉત્કૃષ્ટથી ત્યાં બે સાગરોપમ સ્થિતિ છે. આ મધ્યમ સ્થિતિ સાતમા પ્રતટે છે. (૧૩) ઈશાન કલ્પે જઘન્ય સ્થિતિ સાધિક પલ્યોપમ કહી તે દેવ-દેવી બંનેની જાણવી, કેમકે તે સિવાયની જઘન્ય સ્થિતિ નથી. (૧૪) ઈશાનકો કેટલાક દેવોની સાગરોપમ સ્થિતિ કહી તે દેવોની જ કહેવી, દેવીની નહીં કેમકે દેવીની ઉત્કૃષ્ટ ૫૫-૫૦ છે. (૧૫) જે દેવો સાગર, સુસાગર - x - આદિ નામે છે, આ નામના વિમાનદેવ નિવાસ સ્થાન પામીને - x - જેઓ દેવપણે ઉપજ્યા છે. પણ દેવીપણે નહીં, કેમકે દેવીઓની સાગરોપમ સ્થિતિ સંભવતી નથી. તે દેવોની સાગરોપમ સ્થિતિ છે, આ સર્વ વિમાનો સાતમા પ્રતટે છે. (૧૬) સ્થિતિ અનુસાર દેવોને ઉચ્છવાસાદિ હોય છે. તેથી તેને બતાવે છે – જે દેવોની સ્થિતિ સાગરોપમ છે, તે દેવો અર્ધમાસાંતે આનપ્રાણ લે છે. આ શબ્દોનું જ ક્રમશઃ વ્યાખ્યાન કરતા કહે છે - ઉચ્છવાસ કે નિઃશ્વાસ લે છે. (૧૭) તે જ દેવોને ૧૦૦૦ વર્ષને અંતે આહારનું પ્રયોજન છે એટલે કે આભોગથી આહાર પુદ્ગલોનું ગ્રહણ થાય છે, અનાભોગથી તો વિગ્રહગતિ સિવાય અન્યત્ર દરેક સમયે આહારનું ગ્રહણ થાય છે. કહ્યું છે - જેની જેટલી સ્થિતિ તેને તેટલા પખવાડીએ ઉચ્છવાસ અને તેટલા હજાર વર્ષે આહાર હોય... (૧૮) જેમની સિદ્ધિ થવાની છે તે ભવસિદ્ધિક જીવોમાંના કેટલાંક, જેઓ એક મનુષ્યભવના ગ્રહણ વડે આઠ પ્રકારે સમૃદ્ધિ પામીને સિદ્ધ થશે, કેવળજ્ઞાનથી તવને જાણશે, કર્મશિથી મુક્ત થશે, કર્મવિકાર સહિત થતાં શીતળ થશે. સમવાય-૧-નો મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ | @ સમવાય-૨ $ – X - X –– • સૂત્ર-૨ : (૧) દંડ ને કહ્યા છે – અર્થદંડ, અનર્થદંડ, (૨) રાશિ બે કહી છે – જીવરાશિ, અજીવરાશિ, (૩) બાંધન બે છે - રાગબંધન, હેષાબંધન. () પૂવ ફાલ્ગની નામના બે તારા છે, ઉત્તરાફાગુની નામના બે તારા છે, પૂવભિાદ્રપદનક્ષત્રના બે તારા છે, ઉત્તરાભાદ્રપદના પણ બે છે. આ રનપભા પૃથ્વીમાં કેટલાંક નૈરયિકની બે પલ્યોપમ સ્થિતિ છે... બીજી પૃવીમાં કેટલાક નારકોની સ્થિતિ બે સાગરોપમ છે. કેટલાક અસુકુમાર દેવોની સ્થિતિ બે પલ્યોપમ છે... અસુકુમારેન્દ્રને વજીને બીજ ભવનવાસી દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ બે પલ્યોપમ છે. અસંખ્યાતા વયુિક સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યચોમાંના કેટલાકની બે પલ્યોપમ સ્થિતિ છે... અસંખ્યાત વષયુક સંજ્ઞી [પંચેન્દ્રિય ગજ કેટલાક મનુષ્યોની સ્થિતિ બે પલ્યોપમ છે. સૌધર્મકર્ભે કેટલાક દેવોની સ્થિતિ બે પલ્યોપમ છે... ઈશાન કર્ભે કેટલાક દેવોની સ્થિતિ બે પલ્યોપમ છે... સૌધર્મકર્ભે કેટલાક કેટલાક દેવોની સ્થિતિ બે સાગરોપમ છે... ઈશાનકલે દેવોની સ્થિતિ સાધિક બે સાગરોપમ છે... રાનકુમાકર્ભે દેવોની જઘન્ય સ્થિતિ બે સાગરોપમ છે... મહેકશે દેવોની જદાન્ય સ્થિતિ સાધિક બે સાગરોપમ છે... જે દેવો શુભ, શુભકાંત, શુભવમાં, શુભગંધ, શુભલેશ્ય, શુભસ્પર્શ, સૌધર્માવલંસક વિમાનમાં દેવપણે ઉપન્યા, તેની બે સાગરોપમ ઉત્કૃષ્ટ સ્થિતિ છે..... તે દેવો બે અર્ધમાસાંતે આન-પાણ એટલે. શ્વાસોચ્છવાસ લે છે... તેમને ર૦૦૦ વર્ષે આહારેચ્છા થાય છે. કેટલાક ભવસિદ્ધક જીવો છે જે બે ભવગ્રહણ કરીને સિદ્ધ-બુ-મુકત થશે, પરિનિવણિ પામશે, સર્વ દુઃખનો અંત કરશે. • વિવેચન-૨ : ઉકત બધાં સૂત્રો સુગમ છે. વિશેષ - દંડ, રાશિ, બંધનાર્થ ત્રણ સૂત્ર છે, નક્ષત્રાર્થ ચાર સૂત્રો છે, સ્થિતિ અર્થવાળા ૧૩ સુણો, ઉપવાસ આદિના ત્રણ સુત્રો છે.. તેમાં અર્થથી સ્વ-પર ઉપકાર લક્ષણથી પ્રયોજન વડે જે દંડ-હિંસા તે અર્થદંડ, તેથી વિપરીત તે અનર્થદંડ છે. રનપભામાં બે પલ્યોપમસ્થિતિ ચોથા પ્રતટમાં મધ્યમ છે, બીજીમાં બે સાગરોપમ છઠ્ઠા પ્રતટમાં મધ્યમા છે, અસુરેન્દ્ર વજીને બીજા ભવનવાસીની દેશોન બે પલ્યોપમ સ્થિતિ ઉત્તર તરફના નાગકુમારદિને આશ્રીને જાણવી. • x • અસંખ્યાત વપયુક પંચેન્દ્રિય તિર્યય-મનુષ્યો હરિવર્ષ અને રમ્ય વર્ષના જન્મેલાની બે પલ્યોપમ સ્થિતિ છે. સિમવાય-૨-નો ટીકાસહિત અનુવાદ પૂર્ણ ] Page #21 -------------------------------------------------------------------------- ________________ 3/3 સમવાય-૩ — * - * — — * — X = હવે ત્રણ સ્થાનક કહે છે– - -સૂત્ર-૩ - -દંડ ત્રણ કથા - - મનદંડ, વયનદંડ, કાયદંડ. ૨-ગુપ્તિ ત્રણ છે મનગુપ્તિ, વાનગુપ્તિ, કાયગુપ્તિ. ૩-શલ્યો ત્રણ છે માયાશત્ય, નિદાન શલ્ય, મિથ્યાદર્શન શલ્ય.. ૪-ગારવ ત્રણ છે. રસગારવ, ઋદ્ધિગારવ, શાતાગારવ. ૫-વિરાધના ત્રણ છે - જ્ઞાન, દર્શન, યાત્રિ-વિરાધના. - ૧-મૃગશીર્ષ નક્ષત્રના ત્રણ તારા કહ્યા, ૨-પુષ્યનક્ષત્રના, ૩-જ્યેષ્ઠા નક્ષત્રના, ૪-અભિજિતૃ નક્ષત્રના, ૫-શ્રવણ નક્ષત્રના, ૬-અશ્વિની નક્ષત્રના ૭-ભરણી નક્ષત્રના... પુષ્યાદિ પ્રત્યેકના ત્રણ-ત્રણ તારા કહ્યા છે. (૧) રત્નપ્રભા પૃથ્વીના કેટલાક નારકોની સ્થિતિ ત્રણ પલ્યોપમ છે. (ર) બીજી પૃથ્વીના નાકોની ઉત્કૃષ્ટ સ્થિતિ ઋણ સાગરોપમ છે. (૩) ત્રીજી પૃથ્વીના નારકોની જઘન્યસ્થિતિ ત્રણ સાગરોપમ છે. (૪) કેટલાક અસુકુમાર દેવોની સ્થિતિ ત્રણ પલ્યોપમ છે. (૫) અસંખ્ય વર્ષાયુષ્ક સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિકોની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રણ પલ્યોપમ છે. (૬) અસંખ્ય વર્ષાયુદ્ધ સંજ્ઞી ગર્ભજ મનુષ્યોની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રણ પલ્યોપમ છે. ૨૩ - (૭) સૌધર્મ-ઈશાન કલ્પના કેટલાક દેવોની સ્થિતિ ત્રણ પલ્યોપમ છે. (૮) સનકુમાર-માહેન્દ્ર કલ્પે કેટલાક દેવોની સ્થિતિ ત્રણ સાગરોપમ છે. (૯) જે દેવો આભંકર, પ્રભંકર, આશંકરપ્રભંકર, ચંદ્ર, ચંદ્રાવર્તી, ચંદ્રપ્રભ, ચંદ્રકાંત, ચંદ્રવર્ણ, ચંદ્રલેશ્ય, ચંદ્રધ્વજ, ચંદ્રભૃગ, ચંદ્રસૃષ્ટ, ચંદ્રકૂટ, ચંદ્રોરાવર્તક વિમાને દેવપણે ઉત્પન્ન થયા હોય તેની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રણ સાગર૰ છે. તે દેવો ત્રણ અઈમાસે આન-પ્રાણ ઉચ્છવાસ-નિઃશ્વાસ લે છે. તેમને ૩૦૦૦ વર્ષે આહારેચ્છા થાય છે. કેટલાંક ભવસિદ્ધિક જીવો એવા છે કે જેઓ ત્રણ ભવને અંતે સિદ્ધ-બુદ્ધ-મુકત-પરિનિવૃત્ત-દુખાંતકારી થશે. • વિવેચન-૩ : - સૂત્રો સુગમ વિશેષ એ દંડ, ગુપ્તિ આદિ અર્થવાળા પાંચ સૂત્રો છે, નક્ષત્રાર્થ સાત, સ્થિત્યર્થક નવ, ઉચ્છ્વાસાદિ અર્થક ત્રણ છે. (૧) જેના વડે આત્મા ચાસ્ત્રિરૂપ ઐશ્વર્યનો વિનાશ કરી અસાર કરે છે તે દંડ. એટલે દુષ્ટ પ્રયુક્ત મન વગેરે. મન એ જ દંડ તે મનોદંડ અથવા કુમાર્ગે પ્રવતવિલા મન વડે આત્માને દંડવો તે મનોદંડ, એ રીતે બીજા બે જાણવા. (૨) ગોપવવું તે ગુપ્તિ-મન વગેરેની અશુભ પ્રવૃત્તિનો નિરોધ અને શુભપવૃત્તિનું કરવું તે. (૩) તોમર આદિ શલ્ય જેવા શલ્ય દુઃખદાયક હોવાથી માયાદિ શલ્ય છે. તેમાં માયા-કપટ, તે જ શલ્ય તે માયાશલ્ય. એ રીતે બીજા બે જાણવા. વિશેષ એ નિદાન એટલે દેવાદિની ઋદ્ધિના દેખવા કે સાંભળવાથી તે વિચારે કે મને આ સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ બ્રહ્મચર્યાદિનું અનુષ્ઠાન કરવાથી આવી ઋદ્ધિ મળો તે, મિથ્યાદર્શન-અતવાર્થ શ્રદ્ધા. (૪) ગૌરવ-અભિમાન અને લોભ વડે આત્માને અશુભ ભાવની મોટાઈ, તે સંસારચક્રમાં ભમવાના હેતુરૂપ કર્મબંધ-કારણરૂપ છે, તેમાં નરેન્દ્રાદિ અને પૂજ્ય આચાર્યાદિની સમૃદ્ધિ વડે તેના અભિમાન થકી અને અપ્રાપ્ત ઋદ્ધિ માટે પ્રાપ્તિની પ્રાર્થના દ્વારા આત્માને જે અશુભ ભાવ ગૌરવ થાય તે ઋદ્ધિ ગારવ, એ રીતે રસ ગૌરવ, શાતાગૌરવ છે. ૨૮ (૫) વિરાધના એટલે ખંડણા, તેમાં જ્ઞાનની વિરાધના તે જ્ઞાનવિરાધના એટલે જ્ઞાનની શત્રુતા, નિહવાદિરૂપ, એમ બીજી પણ જાણવી. વિશેષ એ - દર્શન એટલે ક્ષાયિકાદિ સમ્યકત્વ, ચારિત્ર-સામાયિકાદિ. તથા અસંખ્યાત વર્ષાયુષ્ક પંચેન્દ્રિય તિર્યંચ, મનુષ્યોની ત્રણ પલ્યોપમની સ્થિતિ દેવકુટુ-ઉત્તરકુરુમાં જન્મેલાની જાણવી. આભંકર, પ્રભંકર, ઈત્યાદિ નામનાં વિમાનો છે. તે જાણવું. સમવાય-૩-ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ સમવાય-૪ - — — — • સૂત્ર૪ - (૧) કષાયો ચાર કહ્યા – ક્રોધ કષાય, માન કષાય, માયા, કષાય, લોભ કપાય. (૨) ધ્યાન ચાર છે – આધ્યિાન, રૌદ્રધ્યાન, ધર્મધ્યાન, શુકલધ્યાન. (૩) ચાર વિકથા છે સ્ત્રીકથા, ભકતકથા, રાજકથા, દેશકથા. (૪) ચાર સંજ્ઞા છે – આહાર, ભય, મૈથુન, પરિગ્રહ. (૫) બંધ ચાર છે પ્રકૃતિબંધ, સ્થિતિ બંધ, અનુભાવ બંધ, પ્રદેશ બંધ. (૬) ચાર ગાઉનો એક યોજન છે. (૧) અનુરાધા નક્ષત્રના ચાર તારા છે, (૨) પૂર્વાષાઢા નક્ષત્રના ચાર તારા છે, (૩) ઉત્તરાષાઢા નક્ષત્રના ચાર તારા છે. = (૧) આ રત્નપ્રભા પૃથ્વીમાં કેટલાક નાસ્કોની સ્થિતિ સાર પલ્યોપમ છે. (૨) ત્રીજી નાકીમાં કેટલાંક નાસ્કોની સ્થિતિ ચાર સાગરોપમ છે. (૩) કેટલાક અસુકુમાર દેવોની સ્થિતિ ચાર પલ્યોપમ છે. (૪) સૌધર્મ-ઈશાન કરે કેટલાક દેવોની સ્થિતિ ચાર પલ્યોપમ છે. (૫) સનકુમારમાહેન્દ્ર કલ્પે કેટલાક દેવોની સ્થિતિ ચાર સાગરોપમ છે. (૬) જે દેવો દૃષ્ટિ, સુદૃષ્ટિ, દૃષ્ટિકાવ, દૃષ્ટિપ્રભ, દૃષ્ટિયુક્ત, દૃષ્ટિવર્ણ, દૃષ્ટિલેશ્ય, દૃષ્ટિધ્વજ, દૃષ્ટિશ્રૃંગ, દૃષ્ટિશિષ્ટ, દૃષ્ટિકૂટ, કૃટ્યુત્તરાવર્તક વિમાને દેવપણે ઉત્પન્ન થયા હોય તે દેવોની ઉત્કૃષ્ટ ચાર સાગરોપમ સ્થિતિ કહી છે. તે દેવો ચાર અર્ધ માટે આન-પાણ ઉચ્છવાસ-નિઃશ્વાસ લે છે.. તેમને ૪૦૦૦ વર્ષ આહારેચ્છા થાય છે, એવા કેટલાંક ભવસિદ્ધિક જીવો છે જે ચાર ભવે સિદ્ધ થશે યાવત્ સર્વે દુઃખોનો અંત કરશે. Page #22 -------------------------------------------------------------------------- ________________ ૪/૪ 30 • વિવેચન-૪ : સૂત્ર સુગમ છે. વિશેષ એ – કષાય, ધ્યાન, વિકથા, સંજ્ઞા, બંધ અને યોજનના છ સૂત્રો કહ્યા. નક્ષત્રના ત્રણ, સ્થિતિના છ, શેષ ત્રણ પૂર્વવત્ છે. (૧) અંતમુહૂર્ત સુધી યિતની એકાગ્રતા અને યોગનિરોધ તે ધ્યાન. તેમાં મનોજ્ઞ-અમનોજ્ઞનો વિયોગ-સંયોગાદિ કારણે ચિત વિક્ષેપ તે આd. હિંસા, સત્ય, ચોરી, ધનસંરક્ષણાદિ લક્ષણ તે રૌદ્ધ. આજ્ઞાદિ પદના અર્થના સ્વરૂપના વિચારમાં ચિત એકાગ્રતા તે ધર્મ અને પૂર્વગત શ્રુતના અવલંબન વડે મનની અત્યંત સ્થિરતા અને યોગનિરોધ તે શુક્લધ્યાન છે. (૨) ચાસ્ત્રિ વિરોધી સ્ત્રી આદિ વિષયક કથા તે વિકથા. (૩) અસાતા વેદનીય અને મોહનીય કમોંદય પ્રાપ્ત આહાર અભિલાષાદિ ચેતના તે સંજ્ઞા. (૪) સકષાયત્વથી જીવ કમને યોગ્ય પુદ્ગલો ગ્રહણ કરે તે બંધ, તેમાં પ્રકૃતિ-કર્મના ભેદ - જ્ઞાનાવરણીયાદિ આઠ, તેનો બંધ તે પ્રકૃતિ બંઘ, સ્થિતિ-તેનું જે રહેવું - જઘન્યાદિ ભેદે, તેનો બંધ તે સ્થિતિ બંધ, તીવ્રાદિ ભેઘવાળો જે વિપાક તે નુભાવ-રસ, તેના બંધ તે અનુભાવબંધ તથા જીવના પ્રદેશોમાં કર્મના અનંતાનંત પ્રદેશો જે પ્રત્યેક કર્મપ્રકૃતિએ નિયત પરિમાણવાળા છે તેનો બંધ-સંબંધ તે પ્રદેશ બંધ. કૃષ્ટિ, સુકૃષ્ટિ આદિ બારે વિમાનો પૂર્વોક્ત વિમાન મુજબ જાણવા. સમવાય-૪-નો ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ ] સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ છે. (૨) ત્રીજી પૃથ્વીમાં કેટલાક નારકીઓની પાંચ સાગરોપમ સ્થિતિ છે. (3) કેટલાક અસુરકુમાર દેવોની પાંચ પલ્યોપમ સ્થિતિ છે. (૪) સૌધર્મ-ઈશાન કહ્યું કેટલાક દેવોની પાંચ પલ્યોપમ સ્થિતિ છે. (૫) સનકુમારમાહેન્દ્ર કલે કેટલાક દેવોની સ્થિતિ પાંચ સાગરોપમ છે. (૬) જે દેવો વાત, સુવાત, વાતાdd, વાતાપભ, વાતકાંત, વાતવર્ણ, વાતવેશ્ય, વાતધ્વજ, વાતશૃંગ, વાતશિષ્ટ, વાતકૂટ, વાતોરાવર્તસક, સૂર, અસૂર, સૂરાવd, સૂરાભ, સૂકાંત, સૂરવણ, સૂરલેસ્ટ, સૂરધ્વજ, સૂજીંગ, સૂરશિષ્ટ, સૂકૂટ, સૂરોતરાવર્તસક નામક વિમાને દેવ થાય તેની પાંચ સાગરોપમ સ્થિતિ છે. તે દેવો પાંચ અધમાસે આન-પ્રાણ ઉચ્છવાસ-નિઃશસ લે છે, પooo વર્ષે આહારેચ્છા થાય છે, કેટલાંક ભવસિદ્ધિક જીવો પાંચ ભવગ્રહણ કરીને સિદ્ધ થશે ચાવતું દુઃખોનો અંત કરશે. • વિવેચન-૫ : સૂત્રો સુગમ છે. વિશેષ એ – ક્રિયા, મહાવ્રત, કામગુણાદિ •x - આઠ સૂત્રો, નક્ષત્રના પાંચ, સ્થિતિના છ અને ઉચ્છવાસાદિ ત્રણ સૂત્રો છે. - ક્રિયા-વ્યાપાર વિશેષ, તેમાં કાયા વડે નીપજે તે કાયિકી-કાય ચેષ્ટા. આધિકરણિકી-જેના વડે આત્મા નકાદિમાં જાય તે અધિકરણ, અધિકરણથી નીપજતી ક્રિયા-ખડ્યાદિ બનાવવા. પ્રદ્વેષ-મસર, તેના વડે નીપજતી ક્રિયા તે પ્રાપ્યુપિકી. તાડનાદિ દુ:ખ વિશેષ વડે નીપજતી ક્રિયા તે પારિતાપનિકી. પાંચમી પ્રાણાતિપાતિકી ક્રિયા પ્રસિદ્ધ છે. કામના કરાય-ઈચ્છાય તે કામ, ગુણો-શબ્દાદિ પુદ્ગલ ધર્મો તે કામગુણો. અથવા કામ-મદનને ઉદ્દીપન કરનારા ગુણો તે કામગુણો. આશ્રવદ્વા-કમને ગ્રહણ કરવાના મિથ્યાત્વાદિ ઉપાયો. સંવરદ્વારૂકમને ગ્રહણ ન કરવાના ઉપાયો, મિથ્યાવાદિ વરદ્વારથી વિપરીત સમ્યક્ત્વાદિ. નિર્જરા-દેશથી કર્મક્ષય, તેના કારણો તે નિર્જરા સ્થાન એટલે પ્રાણાતિપાત વિરમણાદિ. આ પ્રાણાતિપાતાદિ વિરમણ સ્થાનો જ સર્વ શબ્દથી વિશેષિત કરતા મહાવતો થાય છે. સ્થલ શબ્દ લગાડતા તે અણુવતો થાય છે. આ પાંચને નિર્જરા સ્થાન સાધારણથી કહા. સમિતિ-સંગત પ્રવૃત્તિ. ઈયસિમિતિ - ચાલતા, જીવહિંસા ન થાય તે રીતે પ્રવૃત્તિ. ભાષાસમિતિ-નિસ્વધ વયન પ્રવૃત્તિ. એષણા સમિતિ-સર દોષવજિત ભોજનાદિ ગ્રહણમાં પ્રવૃત્તિ. ભાંડ, પત્ર, વસ્ત્રાદિને માન - ગ્રહણ કરવા, નિક્ષેપUT • મૂકવામાં સમિતિ-સારી રીતે જોઈને સંગતપ્રવૃત્તિ તે ચોથી. પાંચમી સમિતિ તે દ્વાર - વિષ્ઠા, પ્રશ્રવણ - મૂત્ર, હેત - ચૂંક, fiધાન - નાકનો મેલ, 18 - શરીરનો મેલ તેને પરઠવવામાં ચંડિલાદિ દોષ દૂર કસ્વાપૂર્વકની પરિત્યાગ પ્રવૃત્તિ. અસ્તિકાય-પ્રદેશોની રાશિ, ધમસ્તિકાયાદિ પાંચ- ગતિ, સ્થિતિ, અવગાહ, ઉપયોગ અને સશિિદ અનુક્રમે છે . . . સ્થિતિ સૂત્રોમાં– સાતે નરકમાં અનુક્રમે ઉત્કૃષ્ટ સ્થિતિ એક, ત્રણ, સાત, દશ, સતર, બાવીશ, & સમવાય-૫ છે. • સૂત્ર-પ : (૧) પાંચ ક્રિયાઓ કહી છે - કાયિકી, અધિકરણિકી, પ્રાàષિકી, પરિતાપનિકી, પ્રાણાતિપાતિકી. (૨) પાંચ મહાવતો છે - સવા પ્રાણાતિપાત વિમણ, સર્વથા મૃષાવાદ વિરમણ, સર્વા અદત્તાદાન વિરમણ, સર્વથા મૈથુન વિરમણ, સવા પરિગ્રહ વિરમણ. (3) પાંચ કાળુણ છે - શGદ, રૂપ, રસ, ગંધ, સ્પર્શ. (૪) પાંચ આશ્રdદ્વારો છે – મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય, યોગ. (૫) પાંચ સંવર દ્વારો છે – સમ્યક્ત્વ, વિરતિ, અપમાદ, અકષાય, અયોગ. (૬) પાંચ નિર્જરા સ્થાનો છે - પ્રાણાતિપાત-મૃષાવાદ-અદત્તાદાનમથુન-પરિગ્રહ પાંચેell] વિરમવું તે. (૭) પાંચ સમિતિઓ છે - ઈય-ભાષાએષણા-આદાનભાંડમામનિtપણા - ઉરચારપ્રશ્રવણ-ખેલસિંધાણ-જલ્લ પારિષ્ઠાપનિકા (એ પાંચે) સમિતિ. (૮) પાંચ અસ્તિકાયો કહ્યા – ધમસ્તિકાય, અધમસ્તિકાય, આકાશસ્તિકાય, જીવ અને પુદ્ગલાસ્તિકાય. (૧) રોહિણી નમના પાંચ તારા છે, (ર) પુનર્વસુ, (3) હસ્ત, (૪) વિશાખM અને (૫) ધનિષ્ઠા એિ બધાં નાના પાંચ-પાંચ તારણ છે. (૧) આ રતનપભા પૃધીમાં કેટલાંક નાસ્કીઓની પાંચ પલ્યોપમ સ્થિતિ Page #23 -------------------------------------------------------------------------- ________________ ૫/૫ તેનીશ સાગરોપમ છે. પહેલીમાં જે ઉત્કૃષ્ટ સ્થિતિ કહી તે બીજીમાં જઘન્ય જાણવી... એમ ઉત્તરોત્તર કહેવું. પહેલીમાં જઘન્ય ૧૦,000 વર્ષ સ્થિતિ. દેવલોકમાં ઉત્કૃષ્ટ સ્થિતિ બે, સાધિક બે, સાત, સાધિક સાત, દશ, ચૌદ, સત્તર, એમ સાતમાં સુધી છે, પછી ક્રમશઃ એક એક સાગરોપમ વૃદ્ધિ છે. જઘન્યા સ્થિતિ અનુક્રમે - એક, સાધિક એક પલ્યોપમ, પછી-પછી પૂર્વની ઉત્કૃષ્ટ તે જઘન્ય સ્થિતિ છે. એમ શૈવેયક પર્યત જાણવું. વાત, સુવાત આદિ બાર નામો, સૂર આદિ બાર નામો જાણવા. સમવાય-૫-નો ટીકાસહિત અનુવાદ પૂર્ણ ] ૩૨ સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ તે અહીં લેણ્યા શબ્દથી પ્રવર્તે છે. (૨) બાહ્ય શરીરના શોષણ વડે જે કર્માયનો હેતુ તે બાહ્ય તપ. (3) ચિત્તનિરોધ પ્રાધાન્યથી કર્મક્ષયનો હેતુ આત્યંતર તપ. (૪) છાાસ્પિક-અકેવલી અવસ્થામાં થતો સમુઠ્ઠાત- સમ - એકીભાવથી, જૂ - પ્રાબચયી, પાત - નિર્જરણ, તે સમુઠ્ઠાત. કેમકે વેદનાદિ પરિણત જીવ વેદનીયાદિ કર્મના કાલાંતરે અનુભવ યોગ્ય પ્રદેશોને ઉદીરણા વડે ખેંચી ઉદયમાં લાવી, અનુભાવ કરીને નિર્જરણ કરે છે. અર્થાત્ આત્મપ્રદેશોથી બંધાયેલ કમને ખેવે છે. ઉક્ત સમુઠ્ઠાત વેદનાદિ ભેદથી છ કહ્યા. (૧) વેદના સમુદ્ધાત-સાતા વેદનીય કમશ્રીત છે. (૨) કષાય સમુઠ્ઠાત-કષાય ચારિત્ર મોહનીય કમશ્રીત છે. (3) મારણાંતિક સમુધ્ધા-અંતર્મુહૂર્ત શેષાયુકમશ્રીત છે. વૈક્રિય-રૌજસ-આહાક સમુદ્યાત શરીરનામ કમશ્રીત છે. તેમાં વેદના સમુઠ્ઠાત વડે વ્યાપ્ત જીવ વેદનીય કર્મ પુદ્ગલોને નેવે છે. કષાય સમુદ્યાત વડે વ્યાપ્ત જીવ કપાય પુદ્ગલોને, મારણાંતિક સમુદ્ધાત વડે આયુષ્યકર્મ પુદ્ગલોને ખેરવે છે. વૈકિય સમુઠ્ઠાતમાં આત્મપદેશોને શરીરથી બહાર કાઢીને શરીર જેટલી ઉંચાઈ-જાડાઈ હોય તેટલા પ્રમાણમાં અને લંબાઈમાં સંખ્યાતા યોજન પ્રમાણ દંડ બનાવીને પૂર્વે બાંધેલ વૈક્રિય શરીર નામકર્મના પુદ્ગલોને યથા સ્થલ ખેરવે છે. એ રીતે બાકીના કહેવા. અર્થ - સામાન્યથી જેનું સ્વરૂપ ન કહી શકાય એવા શબ્દાદિનું. મથ - પ્રથમ, વ્યંજનાવગ્રહ પછી તુરંત અ૪UT - જાણવું તે અર્થાવગ્રહ. તે નિશ્ચયથી એક સમયનો, વ્યવહાશ્મી અસંખ્ય સમયનો હોય છે. તે છ ભેદે છે – શ્રોત્રાદિ પાંચ ઈન્દ્રિયો અને મન વડે ઉત્પન્ન સમવાય-૬-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ ] સમવાય-૬ છે. સંગ-૬ - :- - X - X = (૧) વેશ્યાઓ છે કહી કૃષ્ણ, નીલ, કપોત, તેજે, પદ્મ, શુકલતેશ્યા. (૨) અવનિકાય છ છે - પૃથ્વી, અધુ, તે, વાયુ, વનસ્પતિ, કસ-કાય. (૩) બાહ્ય તપ છ ભેદે છે – અનશન, ઉણોદરી, વૃતિસંક્ષેપ, રસત્યાગ, કાયકવેશ, સંલીનતા. (૪) અજીંતર તપ છ ભેદે છે - પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવચ્ચ, સ્વાધ્યાય, દયાન, ઉત્સર્ગ. (૫) છાશસ્થિક સમુદ્યાતો છ છે – વેદના, કષાય, મારણાંતિક, વૈક્રિય, તૈજસ, આહારક-સમુઘાત (૬) અથવગ્રહ છ ભેદે કહો - શ્રોત્ર, ચક્ષુ, alણ, જિલ્લા સ્પર્શ, નો-ઈન્દ્રિય થવિગ્રહ. કૃતિકા નક્ષત્રના છ તારા છે, આશ્લેષા નtત્રના છતારા છે. (૧) આ રતનપભા પૃથ્વીમાં કેટલાક નારકોની છ પલ્યોપમ સ્થિતિ છે, () ત્રીજી પ્રતીમાં કેટલાક નાકોની સ્થિતિ છ સાગરોપમ છે. (3) કેટલાક અસુકુમાર દેવોની સ્થિતિ છે પલ્યોપમ છે. (૪) સૌધર્મ-ઈશાન કર્ભે કેટલાંક દેવોની સ્થિતિ છ પલ્યોપમ છે. (૫) સનતકુમારમાહેન્દ્ર કહ્યું કેટલાક દેવોની સ્થિતિ છ સાગરોપમ છે. (૬) ત્યાં જે દેશે સ્વયંભૂ, સ્વયંભૂરમણ, ઘોષ, સુઘોષ, મહાઘોષ, કૃષ્ટિઘોષ, વીર, સુધીર, વીરગત, વીરશ્રેણિક, વીરાવd, વીરપભ, વીરકાંત, વીરવણ, વીરલેક્ષ, વીરદdજ, વીરશૃંગ, વીરશીષ્ટ, વીરકૂડ, વીરોત્તરાવર્તસક નામે વિમાનમાં દેવ થાય તેની ઉત્કૃષ્ટ સ્થિતિ છ સાગર છે. તે દેવો છ અમાસે આન-wાણ ઉચ્છવાસ-નિઃશ્વાસ લે છે. તેમને ૬ooo વર્ષે આહારે થાય છે. એવા કોઈક ભવસિદ્ધિક જીવો છે જેઓ છ ભવ ગ્રહણ કરીને સિદ્ધ થશે યાવત્ સર્વ દુઃખનો અંત કરશે. વિવેચન-૬ : સૂત્રો સુગમ છે. વિશેષ એ – લેશ્યા, જીવનિકાય, તપ આદિ છ સૂત્રો, નામના બે, સ્થિતિના છ, ઉપવાસાદિના ત્રણ સૂબો છે. (૧) લેસ્યા-કૃણાદિ દ્રવ્યના સામીયથી સ્ફટિક જેવો નિર્મળ આમ પરિણામ @ સમવાય-૭ ) • સૂત્ર-8 : (૧) સાત ભયસ્થાનો છે – ઈહલોકભય, પરલોકભય, આદાનભય, અકસ્માતભય, આજીવિકાભય, મરણભય, અશ્લોકભય. (૨) સમુદ્યત સાત છે - વેદના, કષાય, મારણાંતિક, વૈશ્વિ , સૈજસ, આહારક, કેવલી. (3) શ્રમણ ભગવંત મહાવીર સાત હાથ ઉંચા હતા. (૪) આ જંબૂદ્વીપ દ્વીપમાં સાત વર્ષધર પર્વતો છે – ક્ષુલ્લહિમવંત, મહાહિમવંત, નિષધ, નીલવંત કમી, શિખરી, મેર (૫) આ જંબુદ્વીપ હીપમાં સાત વર્ષ ક્ષેત્રો છે – ભરત, હૈમવત, હરિવર્ષ, મહાવિદેહ, રમક, ઐરણચવત, ઐરવતા (૬) મોહનીય કર્મ ક્ષીણ થયું છે એવા ભગવંતને મોહનીય સિવાય સાત કમને વેદ છે. મઘા નક્ષત્રના સાત તારા છે, કૃતિકાદિ સાત નક્ષત્રો પૂર્વદ્વારિક છે. [પાઠાંતરથી અભિજિતુ આદિ સાત નક્ષત્રો કહેવા.) મઘાદિ સાત દક્ષિણદ્વારિક. અનુરાધાદિ સાત પશ્ચિમદ્વાસ્કિ, ધનિષ્ઠાદિ સાત ઉત્તરદ્વારિક છે. Page #24 -------------------------------------------------------------------------- ________________ Ja સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ આ રનપભા પ્રવીમાં કેટલાક નાકોની સ્થિતિ સાત પલ્યોપમ છે, બીજી પુજીના નાકોની ઉત્કટ જિતિ સાત સાગરોપમ છે. ચોરી છુપીના નાકોની જન્ય સ્થિતિ સાત સાગરોપમ છે. કેટલાક અસુકુમર દેવોની સ્થિતિ સાત પલ્યોપમ છે. સૌધર્મ-ઈશાન કલાના કેટલાક દેવોની સ્થિતિ સાત પલ્યોપમ છે. સનકુમાર કહ્યું કેટલાક દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ સાવ સાગરોપમ છે. માહેન્દ્ર કલ્પ દેવોની ઉત્કૃષ્ટ સાત સાગરોપમ સ્થિતિ છે. બહાલોક કહ્યું કેટલાક દેવોની સ્થિતિ સાધિક સાત સાગરોપમ છે. જે દેવો સમ, સમપભ, મહાપભ, પ્રભાસ, ભાસુર, વિમલ, કંચનકૂટ, સનકુમારાવતુંસક વિમાને દેવ થાય છે તેની સ્થિતિ સાત સાગરોપમ છે. તે દેવો સાત અમાસે આન-પ્રાણ ઉચ્છવાસ-નિઃશ્વાસ લે છે. તેમને oooo વર્ષે આહાણ થાય છે. કેટલાક ભવસિદ્ધિક જીવો સાત ભવને ગ્રહણ કરીને સિદ્ધ થશે યાવત્ સર્વ દુઃખોનો અંત કરો. • વિવેચન-૭ ? બો સુગમ છે. વિશેષ એ - ભય, સમુદ્ગાતાદિ છ સૂત્રો છે, પાંચ નક્ષત્રના, નવ સ્થિતિના અને ઉપવાસાદિના ત્રણ સૂકો છે (૧) સMતિયથી થાય તે ઈક્લોક ભય, (૨) વિનતિયથી થાય તે પસ્વોકભય, (3) દ્રવ્ય આશ્રીત તે આદાનભય, (૪) બાહ્ય નિમિત્ત વિના સ્વવિકાથી થાય તે અકસ્માતમય, બાકીના ત્રણ સુગમ છે. વિશેષ એ કે - અવોક એટલે અપકીર્તિ... સમુદ્ઘાતો પૂર્વે કહ્યા છે. વિશેષ-કેવલિ સમુઠ્ઠાત વેદનીય-નામ-ગોત્ર કમશ્રિત છે. ત્રિ - લાંબી આંગળીવાળો હાથ. તે ઉર્વ ઉચ્ચત્વ લેવું, તિઈ ઉચ્ચત્વ નહીં. અભિજિતાદિ સાત નક્ષત્રોમાં પૂર્વ દિશામાં જતા શુભ થાય છે. એ રીતે અશ્વિની આદિ સાત દક્ષિણદ્વારિક, પુષ્યાદિ સાત પશ્ચિમદ્વારિક છે સ્વાતિ આદિ સાત ઉત્તરદ્વાકિ છે, પણ અહીં મતાંતરને આશ્રીને કૃતિકાદિ સાત-સાત નક્ષત્રો પૂવદિદ્વારિક કહા છે. ચંદ્રપજ્ઞપ્તિમાં તો બહતર મતો દશવ્યિા છે... સ્થિતિર્ગમાં આઠ વિમાનોના નામ છે. | સમવાય-૭-ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ સમવાય-૮ છે • સૂગ-૮ : (૧) આઠ મદસ્થાનો કહ્યા - જાતિમદ, કુલમદ, બલમદ, મદ, તપમદ, કૃતમદ, લાભમદ, મૈસમિદ. () આઠ પવન માdઓ છે - લય-ભાષાએષણા-આદાન માંડ માગ નિક્ષેપણા-ઉરચાર પ્રસવણ ખેલ જલ સિંધાણ પારિષ્ઠાપનિકા સમિતિ, મન-વચન-કાયમુર્તિ () વાણવ્યંતર દેવોના ચૈત્યવૃક્ષો આઠ યોજન ઉtd ઉંચા છે. (૪) જંબૂ-સુદના આઠ યોજન ઉtd ઊંચું છે. (૫) ગરુડાવાસરૂપ કૂટ શાભલી વૃક્ષ આઠ યોજન પંચુ છે. (૬) ભૂદ્વીપની જગતી આઠ યોજન ઉd ઊંચી છે. () કેવલી મુઘાત આઠ સમયનો છે. - પહેલા સમયે દેડ કરે, બીજા સમયે કપાટ કરે, નીજ સમયે મંથ કરે, ચોથ સમયે મંથના આંતરાઓ પૂરે, પાંચમાં સમયે મંથના અતય સંહરે છઠે સમયે મંથને સંહરે સાતમા સમયે કપાટને સંહરે, આઠમા સમયે દંડને સંહરે હરી આત્મા શરીરશ્ય થાય. (૮) પુરુષાદાનીય પાર્થ અહંતને આઠ ગણો, આઠ ગણધરો હતા. તે આ પ્રમાણે • સૂગ-૯ ? શુભ, શુભઘોષ, વશિષ્ઠ, બહાચાર, સોમ, થીયર, વીરભદ્ર, યશ, • સૂત્ર-૧૦ : આઠ નામો ચંદ્રની સાથે પ્રમઈ યોગ છેડે છે. તે આ - કૃતિકા, રોહિણી, પુનર્વસુ મઘા, ચિત્ર, વિશાખા, અનુરાધા, જ્યેષ્ઠા. આ રનપભા પ્રજીના કેટલાક નાકોની આઠ પલ્યોપમ સ્થિતિ છે. ચોથી પૃથ્વીમાં કેટલાક નારકોની આઠ સાગરોપમ સ્પિતિ છે. અસુરકુમાર દેવોમાં કેટલાકની આઠ પલ્યોપમ સ્થિતિ છે. સૌધર્મ-ઈશાન કર્ભે કેટલાંક દેવોની સ્થિતિ આઠ પલ્યોપમ છે. વહાલોક કથે કેટલાક દેવોની આઠ સાગરોપમ સ્થિતિ છે. જે દેવો અર્ચિ, અર્ચિમાલિ, વૈરોચન, પ્રશંકર ચંદ્રાભ, સૂયભિ, સુપતિષ્ઠાભ, અગિચાભ, રિટાભ, અરુણાભ, અરુણોત્તરાવતુંસક વિમાને દેવ થયેલ દેવોની સ્થિતિ આઠ સગરોમ છે.. તે દેવો અાઠ અમાસાંતે આન-પ્રાણ ઉચ્છવાસ-નિઃanય લે છે. તેઓને ૮૦૦૦ વર્ષે આહારેચ્છા થાય છે. કોઈ ભવસિદ્ધિક જીવો આઠ ભવને ગ્રહણ કરીને સિદ્ધ થશે, બુદ્ધ થશે, યાવતુ સર્વ દુ:ખાંત કરશે. • વિવેચન-૮ થી ૧૦ : સૂત્ર સુગમ છે. વિશેષ એ - મદસ્થાન • x• આદિ નક્ષત્ર પર્યન્ત નવ સૂત્રો છે. સ્થિતિઅક છ અને ઉચ્છવાસાદિ ત્રણ સૂબો છે. મદ-અભિમાનના આશ્રયો તે મદ0ાનો. • x • જાતિ વડે જે મદ કQો તે જાતિમદ, એ રીતે બીજા સ્થાનો છે. અથવા મદના ભેદો તે મદસ્થાન. •x• પ્રવયન 8િ/3] Page #25 -------------------------------------------------------------------------- ________________ ૮ ૮ થી ૧૦ સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ દ્વાદશાંગ કે તેનો આધાર સંઘ, તેની માતા તે પ્રવચનમાતા-ઇયસમિતિ આદિ છે. કેમકે તેને આશ્રીતે જ દ્વાદશાંગી સાક્ષાત્પણે કે પ્રસંગોપાત વર્તે છે અર્થાત્ જેનાથી જે પ્રવર્તે તેને આશ્રીને માતાની કલ્પના છે. સંઘ પક્ષે - જેમ બાળક માતાને છોડ્યા વિના જ આત્મા લાભ પામે, તેમ સંઘ પણ માતાને ન મૂકીને સંઘપણાને પામે અન્યા નહીં, તેવી ઈર્યાસમિતિ આદિતે પ્રવચન માતા કહે છે. વ્યંતર દેવોના ચૈત્યવૃક્ષો તેમના નગરોમાં સુધર્માદિ સભાની પાસે મણિપીઠિકા ઉપર સર્વ રનમય, છત્ર-ચામર-રંવાદિથી અલંકૃત હોય છે. તેને બે શ્લોકોથી જાણવા - ચૈત્યવૃક્ષોમાં પિશાયોનું કલંબ, યક્ષોનું વડ, ભૂતોનું તુલસી, રાક્ષસોનું કંડક, ક્ષિરોનું અશોક, કિં૫રનું ચંપક, ભુજંગનું નામ અને ગંધર્વોનું તુંબર છે... ઉત્તરકુરમાં પૃશ્વિપરિણામ જંબૂ સુદર્શના વૃક્ષ છે... એ રીતે દેવકુમાં કૂટશાભલી વૃક્ષાવિશેષ છે, ત્યાં ગડ જાતિય વેણુદેવનો આવાસ છે... જગતી જંબૂદ્વીપનગના કિલ્લા જેવી પાળ છે. પ્રપો મધ્યે આદેય એવા ગ્રેવીસમાં તીર્થકર પાર્થ અહને આઠ ગણ-સમાન વાયતા-ક્રિયાવાળો સાધુ સમુદાય હતો. આઠ ગણધરો-તે નામના સૂરિઓ હતા. આ પ્રમાણ-આઠ સંખ્યા સ્થાનાંગ, પર્યુષણા કલ્પમાં દેખાય છે, આવશ્યક સૂત્રમાં * * * પાર્શ્વનાથના દશ ગણ અને ગણઘરો કહ્યા. બે ગણધરો અપાયુ આદિ કારણે અવિવક્ષિત જાણવા. શુભ આદિ આઠ છે. આઠ નબો ચંદ્ર સાથે પ્રખર - ચંદ્ર તેમની મધ્યે થઈને ગતિ કરે છે, એવા પ્રકારના યોગને કરે છે. લોક શ્રી ગ્રંથમાં કહ્યું છે - પુનર્વસુ, રોહિણી, ચિત્રા, મઘા, જોઠા, અનુસઘા, કૃતિકા, વિશાખા આ આઠ નબો ઉભયયોગવાળા છે. ચંદ્રની ઉત્તર-દક્ષિણ દિશાએ સંબંધ પામે છે. કદાયિત ચંદ્ર વડે ભેદને પણ પામે છે. * * * સમવાય-૯ છે • સૂત્ર-૧૧ : બહાચર્ય ગુપ્તિઓ નવ કહી છે - (૧) સ્ત્રી, પશુ, નપુંસક સંસકત શા -આસનને ન સેવે, () આ કથા ન કહે, ૩) આ સમૂહને ન સેવે. (૪) શ્રીઓની મનોહર, મનોરમ ઈન્દ્રિયોને જોનાર અને ધ્યાન કરનાર ન થાય, (૫) પ્રણીતસ ભોઝ ન થાય, (૬) અતિ મામાએ પાન-ભોજન ન કરે, () પૂરત-પૂર્વજડિત નું અરણ ન કરે. (૮) શબ્દ-પગંધરસ-પર્શ અને શ્વાધાનો અનુસરનાર ન થાય. (૯) શાતાસુખ પ્રતિબદ્ધ ન થાય. હાચની અમુક્તિઓ પણ નવ કહી છે - મી, પશુ, નપુંસક સંસકતા શસ્યા-આસનને સેવે સાવ શાતા-સુખ પ્રતિબદ્ધ થાય. • સૂગ-૧૨ : શાપરિજ્ઞા, લોકવિજય, શીતોષીય, સમ્યકત્વ, ચાવતી, ધુત, વિમોહાયણ, ઉપદાનત અને મહાપરિજ્ઞા આ નાવ બંભયેર અધ્યયન છે. • સૂત્ર-૧૩ : પુરપાદાનીય પાહિત નવ હાથ ઉંદ4 ઉચ્ચવણી હતા. અભિજિતું નમ સાધિક નવ મુહd ચંદ્ર સાથે યોગ કરે છે. અભિજિતાદિ નવ નો ચંદ્ર સાથે ઉત્તરથી યોગને પામે છે. તે - અભિજિત, શ્રવણ ચાવતું ભણી... આ રાપભા પૃedીના બહુસમરમણીય ભૂમિભાગથી ૯00 યોજન ઉtd-ઉપરની ભાગે તારાઓ ચારને ચરે છે. જંબૂઢીપ દ્વીપમાં નવ યોજના મસ્યો પ્રવેશ્યા હતા-છે-હશે. વિજયદ્વાની એક-એક બાહાને વિશે નવ નવ ભૌમ છે. વાણવ્યંતર દેવોની સુધમસિમા નવ યોજના ઉદ4 ઉંચી છે.. દશનાવરણીય કમની નવ ઉત્તર પ્રવૃત્તિઓ છે - નિદ્રા, પ્રચલા, નિદ્રાનિદ્રા, પ્રચવાપચલા, વિણદ્ધિ, ચતુર્દશનાવરણ, અયgઈશનિાવરણ, અવધિદર્શનાવરણ, કેવલદર્શનાવરણ. આ રતનપભા પૃધીમાં કેટલાક નારકીઓની નવ પલ્યોપમની સ્થિતિ છે, ચોથી નારકીમાં કેટલાક નારકીની સ્થિતિ નવ સાગરોપમ છે. કેટલાક અસુકુમારોની નવ પલ્યોપમ સ્થિતિ છે. સૌધર્મ-ઈશાન કર્ભે કેટલાક દેવોની સ્થિતિ નવ પલ્યોપમ છે. વહાલોકકલ્પમાં કેટલાક દેવોની સ્થિતિ નવ સાગરોપમ છે. જે દેવો પદ્મ, સુપમ, પદ્માવત, પમપમ, ધમકાંત, પમવર્ણ, પક્ષમતેશ્ય, પમદવજ, પદ્મશૃંગ, પદ્મશિષ્ટ, પરૂમકૂટ, પમોનરાવર્તસક, સૂર્ય, સુર્ય, સુવિd, સુપભ સૂર્યકાંત, સૂવર્ણ, સૂર્યલિય, સૂર્યદેવજ, સૂયશૃંગ, સૂરશિષ્ટ, સૂર્યકૂટ, સૂર્યોત્તરાવાતુંસક, રુચિર, રુચિરાવત, રુચિરાભ, રુચિકાંત, રુચિવણ, રુચિહેશ્ય, રુચિરધ્વજ, રુચિરજીંગ, રુચિરશિષ્ટ, રુચિરકૂટ રુચિરોત્તરાવતુંસક વિમાને દેવ થયેલાની નવ સાગરોપમની સ્થિતિ છે. તે દેવો નવ અમિાસાંતે આન-પ્રાણ ઉવાસ-તિઃાસ લે છે, તે દેવોને સિમવાય-૮-ટીકાસહિત અનુવાદ પૂર્ણ ] Page #26 -------------------------------------------------------------------------- ________________ ૯/૧૧ થી ૩ સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ @oo વર્ષે આહારેચ્છા થાય છે. કેટલાક ભવસિદ્ધક જીવો છે જેઓ નવ ભવ ગ્રહણ કરીને સિદ્ધ થશે ચાવતું સર્વ દુઃખાંત કરો. • વિવેચન-૧૧ થી ૩ : સૂત્ર સુગમ છે. વિશેષ એ - બ્રહ્મગુપ્તિ આદિ ચાર સૂત્રો છે. જ્યોતિકતા ત્રણ, મસ્યાદિ ચાર, ચિત્યાદિના તેટલા જ છે. બ્રહ્મચર્ય ગુપ્તિ-મૈથુન વિરતિ રક્ષણના ઉપાયો-(૧) સ્ત્રી, પશુ, નપુંસક વડે સંસા -વ્યાપ્ત, શય્યા અને આસન અથવા વસતિ અને આસનને સેવે નહીં. (૨) સ્ત્રીની કથા ન કહે. (3) શ્રી ગણ-સમુદાયને સેવના-ઉપાસક ન થાય. () Dીના નેમ, નાસિકાદિ આકર્ષણ કરનાર હોવાથી મનોર અને રમણીયત્વથી મનોરમ ઈન્દ્રિયોને જોનાર અને એકાગ્રચિતપણે જોનાર ન હોય. (૫) પ્રણીત રસઘી પ્રચુર ભોજનને ન કરે. (૬) પાન ભોજનનું અતિ પ્રમાણ જેમ હોય તેમ સદા આહાર ન કરે. (૩) પૂર્વની કીડાને સ્મરણ ન કરે, ત - મૈથુન, સ્ત્રી સાથે ક્રીડા કરેલ. (૮) શબ્દાનુપાતી • x• આદિ ન હોય. કામને ઉદ્દીપન કરનાર શબ્દાદિ, પોતાની પ્રશંસાને અનુસરનાર. (૯) સાત વેદનીય કર્મથી પ્રાપ્ત સુખના પ્રતિબંધવાળો ન હોય. આમ કહીને પ્રથમ સુખનો નાશ ન કહ્યો. * * * * * કુશલ અનુષ્ઠાન તે બહાર્ય, તેને પ્રતિપાદક અધ્યયન. તે પણ બહાચર્ય કહેવાય, તે આચારાંગમાં પ્રથમ શ્રુતસ્કંધમાં કહેલા છે. અભિજિત ન સાધિક નવ મુહૂર્ણ ચંદ્રની સાથે યોગ કરે છે. • x - અભિજિતાદિ નવ નો ચંદ્રની ઉત્તર દિશાએ સંબંધ કરે છે, એટલે કે ઉત્તર દિશા સ્થિત તે નાબો દક્ષિણ સ્થિત ચંદ્ર સાથે યોગ કરે છે. અત્યંત સમ ભાગ તે બહુસમ કહેવાય, તેવી જ રમણીય એવા ભૂમિભાગ થકી એટલે કે પર્વત અથવા નક અપેક્ષાએ નહીં, પણ આઠ રૂચકની અપેક્ષાએ છે. વહાણ - અંતર કરીને, વિથ • ઉપર રહેલ, તારાપ - તારાની જાતિ, ધીર • ભ્રમણ... નવ યોજન લાંબા જ મત્સ્યો જંબૂદ્વીપમાં પ્રવેશે છે. જો કે લવણસમુદ્રમાં ૫૦૦ યોજન લાંબા મસ્યો સંભવે છે. તો પણ નદીના મુખમાં ગતીના છેદની યોગ્યતાથી આમ કહ્યું છે. અથવા આ લોક સ્વભાવ છે... જંબૂદ્વીપમાં પૂર્વ દિશામાં રહેલ વિજયદ્વાની એક એક બાહાએ ભૂમિચ નગરો કે ચમતે વિશિષ્ટ સ્થાનો છે... વ્યંતરોની સુધમસિમા નવ યોજન ઉંચી છે... પમ આદિ • x • વિમાનો છે. સમવાય-૯-નો ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ છે સમવાય-૧૦ છે. સૂp-૧૪ - - * - * - દશ ભેદ શમણધમ કહો - જ્ઞાંતિ, મુક્તિ આજીવ, માઈલ, લાઘવ, સત્ય, સંયમ, તપ, ત્યાગ, બહાચવાસ... ચિત્ત સમાધિ સ્થાનો દશ કા - (૧) સર્વ ધર્મ જાણવાને પૂર્વે સમુન્ન ધર્મચિંતા ઉત્પન્ન થવી. () સ્વMદ શનિ પૂર્વે અસમુન્ન હોય તે ઉન્ન થાય, યથાતથ્ય વન જુઓ. (3) પૂર્વે સમુux સંજ્ઞીજ્ઞાન ઉત્પન્ન થતાં પૂર્વભવનું સ્મરણ થાય. (૪) પૂર્વે સમુx દેવદનિ ઉત્પન્ન થતાં દિવ્ય-દેવદ્ધિ, દેવહુતિ, દેવાનુભાવ જુએ. (૫) પૂર્વે અસમુws અવધિજ્ઞાન ઉપdi અવધિ વડે લોકને જાણે. (૬) પૂર્વે સમુvy રાધિદનિ ઉપજતા તેના વડે લોકને જુએ છે. (0) પૂર્વે અસમુum મન:પર્યવાન ઉપજતા મનોગત ભાવને જાણે. (૮) અસમુux કેવલજ્ઞાન ઉપજdi સર્વ લોકને જાણે. (6) પૂર્વે અસમુux કેવલદન ઉપજdi સવલોકને જુએ. (૧૦) સર્વ દુઃખના ક્ષય માટે કેવલિમરણે મરણ પામે. [સિદ્ધ થાય મેરુ પર્વતનો વિર્કભ મૂલમાં ૧૦,૦૦૦ યોજન છે... અરિષ્ટનેમિ અહંતુ દશ ધનુષ ઉંચા હતા... કૃણ વાસુદેવ દશ ઘનુષ ઉંચા હતા. રામ બલદેવ દશ ધનુષ ઉંચા હતા.. દશ નtો જ્ઞાનવૃદ્ધિકર છે • સૂત્ર-૧૫ ?મૃગશીર્ષ, આદ્રી, પુષ્ય, પ્રણ પૂવ, મૂલ, આશ્લેષા, હસ્ત, uિa. - સૂર-૧૬,૧૭ : [૧૬] અકર્મ ભૂમિમાં મનુષ્યોને ઉપભોગને માટે દશવિધ વૃક્ષો ઉપસ્થિત છે, તે આ - [૧] મત્તાંગક, ભૃગ, કુટિતાંગ, દીપશિખ, જ્યોતિ, ચિત્રાંગ, »િરસ, મર્ચંગ, ગેહાકાર, અનન. • સૂત્ર-૧૮ : આ રતનપભા પૃdીમાં કેટલાક નૈરયિકોની જન્ય ૧૦,૦૦૦ વર્ષ સ્થિતિ છે..રાપભામાં કેટaક ઐરયિકોની દશ પલ્યોપમ સ્થિતિ છે. યોગી નરકમાં દશ લાખ નકાવાસ છે.. ચોરી પ્રવીમાં નાસ્કોની ઉત્કૃષ્ટ સ્થિતિ દશ સાગરોપમ છે.. પાંચમી નરકમાં નાકોની જઘન્ય સ્થિતિ દશ સાગરોપમ છે.. અસુકુમારોની જઘન્ય સ્થિતિ ૧૦,૦૦૦ વર્ષ છે.. સુરેન્દ્ર સિવાયના ભવનપતિ દેવોની જઘન્ય સ્થિતિ ૧૦,૦૦૦ વર્ષ છે. કેટલાક અસુરકુમારોની સ્થિતિ દશ પલ્યોપમ છે. બાદર વનસ્પતિકાયની ઉત્કૃષ્ટ સ્થિતિ ૧૦,૦૦૦ વર્ષ છે. વાણવ્યંતરોની જાન્ય સ્થિતિ ૧૦,૦૦૦ વર્ષ છે. સૌધર્મ-ઈશાન કહ્યું કેટલાંક દેવોની સ્થિતિ દશ પલ્યોપમ છે.. વહાલોક કલ્થ દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ દશ સાગરોપમ છે. લાંતક કલ્પે દેવોની જઘન્ય સ્થિતિ દશ સાગરોપમ છે. જે દેવો ઘોષ, સુઘોષ, મહાઘોષ, નંદિઘોષ, સુવર, મનોરમ, રમ્ય, સમ્યક, મણીય, મંગલાવત, બહલોકાવર્તસક વિમાને દેવ થયા હોય, તેમની ઉત્કૃષ્ટ સ્થિતિ દશ સાગરોપમ છે. Page #27 -------------------------------------------------------------------------- ________________ ૧૦/૧૪ થી ૧૮ તે દેવો દશ અર્ધમારો આન-પ્રાણ ઉવારસ-નિઃશ્વાસ લે છે. તે દેવોને ૧૦,૦૦૦ વર્ષે આહારેચ્છા થાય છે. કેટલાક ભવસિદ્ધિક જીવો દશ ભવ ગ્રહણ કરીને સિદ્ધ-બુદ્ધ-મુક્ત-પરિનિવૃત્ત-સર્વદુખાંતકર થશે. • વિવેચન-૧૪ થી ૧૮ : ૩૯ - સુબોધ છે, તો પણ કંઈક કહીએ · અહીં ૨૫ સૂત્રો છે. તેમાં (૧) લાઘવ દ્રવ્યથી અલ્પ ઉપધિ અને ભાવથી ગૌરવ ત્યાગ. સર્વ સંગોનો ત્યાગ અથવા સંવિગ્ન અને મનોજ્ઞ સાધુને દાન તથા બ્રહ્મચર્ય વડે જે રહેવું તે બ્રહ્મચર્યવાસ. (૨) વિત્ત - મનની સમાધિ - સમાધાન, પ્રશાંતતા તેનો સ્થાનો-ભેદો તે ચિત્ત સમાધિ સ્થાનો. તેમાં ધર્મો-જીવાદિ દ્રવ્યોનો ઉપયોગ, ઉત્પત્તિ આદિ સ્વભાવો, તેમનો વિચાર અથવા સર્વજ્ઞ ભાષિત શ્રુતચારિત્રાત્મક ધર્મ હરિહરાદિ કથિત ધર્મથી ઉત્તમ છે, એમ વિચારવું તે ધર્મચિંતા. મે - કલ્યાણભાગી, તે સાધુને પૂર્વે અનાદિ અતીત કાળમાં ન ઉત્પન્ન થયેલ ધર્મચિંતા ઉત્પન્ન થાય, તો અપાર્ધ પુદ્ગલ પરાવર્તમાં તેનું અવશ્ય કલ્યાણ થાય. - x - શા માટે આ ધર્મચિંતા ઉત્પન્ન થાય ? સમગ્ર ધર્મ-જીવાદિ દ્રવ્ય સ્વભાવ, ઉપયોગ, ઉત્પાદાદિ કે શ્રુતાદિરૂપ ધર્મને જ્ઞ પરિજ્ઞા વડે જાણીને પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી ત્યાજ્ય કર્મને ત્યાગ કરવાને માટે અર્થાત્ ધર્મના જ્ઞાનના કારણભૂત ધર્મચિંતા થાય છે. આ ધર્મચિંતા ઉક્ત સમાધિનું ઉક્તલક્ષણ સ્થાન તે પહેલું સ્થાન. નિદ્રાધીનને વિકલ્પ જ્ઞાનનું દર્શન-સંવેદન તે સ્વપ્નદર્શન છે. આવું કલ્યાણ પ્રાપ્તિ સૂચક પૂર્વે અનુત્પન્ન સ્વપ્નદર્શન ઉત્પન્ન થાય છે જેમ ભગવંત મહાવીરને અસ્થિક ગામે શૂલપાણી યક્ષે કરેલ ઉપસર્ગને અંતે જોયેલ. આવું સ્વપ્નદર્શન કેમ થાય ? જે પ્રકારે સત્ય હોય તે પ્રકારે સર્વથા નિવ્યભિચાર એવા તે સ્વપ્નફળને જોવાજાણવાને, અવશ્ય થનાર મુક્તિ આદિ શુભ સ્વપ્નફળને જોવા માટે સાધુને સ્વપ્નદર્શન થાય. ક્યાંક મુખાળ પાઠ છે. સુખાળ - સત્ય અને અવશ્ય થનાર. યુવાન - સુમતિને જોવા-જાણવાને. સુગાન - થનાર શુભાર્થને અનુભવવાને, કલ્યાણસૂચક સત્ય સ્વપ્ન દર્શનથી ચિત્તસમાધિ થાય તે બીજું. સંજ્ઞાન એટલે સંજ્ઞા. જો કે તે હેતુવાદ-દૃષ્ટિવાદ-દીર્ઘકાલિક ઉપદેશ ભેદથી અનુક્રમે વિકલેન્દ્રિય-સમ્યગ્દષ્ટિ-સમનસ્કને હોવાથી ત્રણ ભેદે છે. તો પણ અહીં દીર્ઘકાલિકોપદેશ સંજ્ઞા ગ્રાહ્ય છે. તે જેને છે તે સંજ્ઞી-સમનસ્ક છે. તે સંજ્ઞીનું જ્ઞાન તે સંજ્ઞીજ્ઞાન. તે અધિકૃત સૂત્રમાં બીજી રીતે ન ઘટી શકે તેથી જાતિ સ્મરણ જ્ઞાન જ લેવું. તે પૂર્વે ઉત્પન્ન ન થયેલું સાધુને ઉત્પન્ન થાય. શા માટે ? પૂર્વભવોને સ્મરણ કરવા માટે. પૂર્વ ભવ સ્મરણથી સંવેગ થતાં સમાધિ ઉપજે તે ત્રીજી. પૂર્વે અનુત્પન્ન દેવદર્શન થાય. દેવો તેના ગુણીત્વથી દર્શન દે છે. તેનું ફળ શું? દિવ્ય દેવદ્ધિ-ઉત્તમ પરિવારાદિરૂપ, દેવધુતિ-વિશિષ્ટ શરીર-આભરણાદિ દીપ્તિ. દેવાનુભાવઉત્તમ વૈક્રિયકરણાદિ પ્રભાવ જોવા માટે. આ સર્વ દેખાડવાને. દેવદર્શનથી આગમના અર્થોમાં દૃઢ શ્રદ્ધા અને ધર્મનું બહુમાન થતાં ચિત્તસમાધિ થવી તે ચોથું સ્થાન. સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ પૂર્વે અનુત્પન્ન અવધિજ્ઞાન ઉત્પન્ન થાય. નિયત દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવરૂપ અવધિ-મર્યાદાથી લોકને જાણવા માટે. વળી વિશિષ્ટ જ્ઞાનથી ચિત્તની સમાધિ થાય તે પાંચમું... અવધિદર્શન છટ્યું. પૂર્વે અનુત્પન્ન મનઃપર્યવજ્ઞાન થાય. શા માટે ? અઢીદ્વીપ, બે સમુદ્રમાં રહેલા પર્યાપ્ત સંજ્ઞી પંચેન્દ્રિય જીવોના મનોગત ભાવોને જાણવા માટે. મનના જ્ઞાન માટે. આ સાતમું સ્થાન જાણવું. પૂર્વે અનુત્પન્ન કેવળજ્ઞાન ઉત્પન્ન થાય. શા માટે ? તેના વડે પરિપૂર્ણ જોવાય તે લોક-લોકાલોક સ્વરૂપને જાણવાને. કેવળજ્ઞાન ચિત્તસમાધિનો ભેદ હોવાથી ચિત્ત સમાધિનું સ્થાન છે. કેવલીને મન હોતું નથી, તેથી ચિત્ત એટલે ચૈતન્ય તે આઠમું... કેવલદર્શન નવમું. ४० કેવલી મરણ કરે. શા માટે ? સર્વ દુઃખના નાશ માટે. આ કેવલી મરણ સર્વ સ્થાનોમાં ઉત્તમ સમાધિ સ્થાન છે, એ દશમું છે. (૩) અકર્મભૂમિ-ભોગભૂમિમાં ઉત્પન્ન મનુષ્યોને દશ પ્રકારના કલ્પવૃક્ષો ઉપભોગપણાને પ્રાપ્ત થયા છે. તેમાં માંગ-મધના કારણભૂત છે. ભૂંગાંગ-વાસણ આપે છે, ત્રુટિતાંગ-સૂયંગ આપે છે, દીપશીખ-પ્રદીપનું કાર્ય કરે છે, જ્યોતિ-અગ્નિનું કાર્ય કરે છે, ચિત્રાંગ-પુષ્પ આપે છે, ચિત્રરસ-ભોજન આપે છે. મહ્યંગ-આભરણ આપે છે, ગેહાકાર-ભવનપણાથી ઉપકાર કરે છે, અનગ્નત્વ-વસ્ત્ર સહિતપણાનું કારણ છે. ઘોષ આદિ અગ્યાર વિમાનનાં નામો છે. સમવાય-૧૦-નો મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ Page #28 -------------------------------------------------------------------------- ________________ ૧૧/૧૯ સમવાય-૧૧ — * — * ૪૧ સૂત્ર-૧૯ : (૧) ઉપાસક પ્રતિમા-૧૧-કહી-દર્શનશ્રાવક, કૃતવતકમાં, કૃતસામાયિક, પૌષધોપવાસ તત્પર, દિવસે બ્રહ્મચારી અને રન્ને પરિમાણકૃત, દિવસે અને રાત્રે પણ બ્રહ્મચારી, સ્નાનરહિત, પ્રકાશમાં ભોજનકર્તા, કાછડી ન મારનાર, સચિત્ત ત્યાગી, આરંભાગી, પેષ્ડત્યાગી, ઉદ્દિષ્ટભક્ત ત્યાગી, શ્રમણભૂત -X - (૨) લોકાંતથી અબાધા વડે ૧૧૧૧ યોજને જ્યોતિક કહ્યા. (૩) જંબૂઢીપ દ્વીપમાં મેરુ પર્વતથી ૧૧૨૧ યોજને જ્યોતિષ ચક્ર ચાર સરે છે. (૪) શ્રમણ ભગવંત મહાવીરને ૧૧ ગણધરો હતા. તે આ ઈન્દ્રભૂતિ, અગ્નિભૂતિ, વાયુભૂતિ, વ્યક્ત, સુધર્મા, પંડિત, મૌર્યપુત્ર, અસંપિત, અચલભ્રાતા, મેતા, પ્રભાસ. (૫) મૂલ નક્ષત્રના ૧૧-તારાઓ છે, (૬) નીચેના ત્રણ ત્રૈવેયકમાં દેવોના ૧૧૧-વિમાનો છે. (૭) મેરુ પર્વત ઉપર પૃથ્વીતલથી ઉંચાઈ ૧૧ ભાગ પરિહીન ઉચ્ચત્વથી છે... (૧) આ રત્નપ્રભા પૃથ્વીમાં કેટલાક નારકોની ૧૧-પલ્યોપમ સ્થિતિ છે, (૨) પાંચમી પૃથ્વીમાં કેટલાક નાસ્કોની ૧૧-સાગરોપમ સ્થિતિ છે. (૩) કેટલાક સુકુમારોની સ્થિતિ-૧૧-પલ્યોપમ છે, (૪) સૌધર્મ-ઈશાન કો કેટલાક દેવોની સ્થિતિ-૧૧-પલ્યોપમ છે. (૫) લાંતક કહ્યું કેટલાક દેવોની સ્થિતિ-૧૧-સાગરોપમ છે. (૬) જે દેવો બ્રહ્મ, સુહા, બ્રહ્માવત, બ્રહ્મપ્રભ, બ્રહ્મકાંત, બ્રહ્મવર્ણ, બાલેશ્ય, બ્રહ્મધ્વજ, બ્રહ્મસૃષ્ટ, બ્રહ્મકૂટ, બ્રહ્મોત્તરાવતંસક વિમાને દેવ થાય, તેમની ૧૧-સાગરોપમ સ્થિતિ છે. તે દેવો ૧૧-અર્ધમાસાંતે આન-પાણ ઉચ્છ્વાસ-નિ:શ્વાસ લે છે. તેમને ૧૧,૦૦૦ વર્ષે આહારેછા થાય છે. કેટલાક ભવસિદ્ધિક જીવો ૧૧-ભવોને ગ્રહણ કરી સિદ્ધ-બુદ્ધ-મુક્ત-પરિનિવૃત્ત થઈ સર્વે દુઃખોનો અંત કરશે. • વિવેચન-૧૯ : અર્થ સુગમ છે. વિશેષ આ – પ્રતિમાદિ અર્થના સાત અને સ્થિતિ આદિના નવ સૂત્રો છે. તેમાં સાધુની જે ઉપાસના-સેવા કરે તે ઉપાસક-શ્રાવક. તેમની પ્રતિમાઅભિગ્રહ તે ઉપાસક પ્રતિમા. તેમાં દર્શન-સમ્યકત્વ, તેને સ્વીકારનાર શ્રાવક તે દર્શનશ્રાવક. - ૪ - પ્રતિમા અને પ્રતિમાવાના અભેદ ઉપચારથી પ્રતિમાવાનો નિર્દેશ છે. એ રીતે પછીના બધા પદોમાં જાણવું. ભાવાર્થ આ છે – અણુવ્રતાદિ વ્રત રહિત જે શંકાદિ શલ્યરહિત એવા માત્ર સમ્યગ્દર્શનનો સ્વીકાર તે પહેલી પ્રતિમા.. જેણે અણુવ્રતાદિનું શ્રવણ કર્યુ છે - જ્ઞાન ઈચ્છા અને સ્વીકારરૂપ કર્મ કર્યુ છે જેણે, તે સમકિત પામેલા શ્રાવક તે કૃતવ્રતકર્માઅણુવ્રતાદિ ધારણ કરનાર તે બીજી પ્રતિમા. સામાયિક-સાવધ યોગ ત્યાગ, નિસ્વધ યોગનું સેવન જેણે દેશથી કર્યુ છે, તે ‘સામાયિકૃત' કહેવાય - ૪ - આ રીતે પૌષધવ્રત ન સ્વીકારીને સમ્યકત્વ-વ્રત સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ યુક્ત એવો શ્રાવક પ્રતિદિન ઉભયસંધ્યા ત્રણ માસ સામાયિક કરવું તે ત્રીજી પ્રતિમા.. કુશલધર્મની પુષ્ટિ અને આહારત્યાગાદિને ધારણ કરે તે પૌષધ. પૌષધ વડે ઉપવસનએક અહોરાત્ર રહેવું તે અથવા પૌષધ-અષ્ટમી આદિ પર્વતિથિમાં ઉપવાસ તેને પૌષધોપવાસ કહે છે. આ માત્ર વ્યુત્પત્તિ કહી, પ્રવૃત્તિથી આહાર, શરીર સત્કાર, અબ્રહ્મ, વ્યાપારનો ત્યાગ છે. આવા પૌષધોપવાસમાં આસક્ત તે પૌષધોપવાસનિરત” આ ચોથી પ્રતિમા છે. તેમાં આઠમ, ચૌદસ, પૂનમ, અમાસે આહાર પૌષધાદિ ચાર પ્રકારના પૌષધનો સ્વીકાર, ચાર માસ પર્યન્ત કરે છે. ૪૨ પાંચમી પ્રતિમામાં અષ્ટમી આદિ પર્વોમાં એકરાત્રિકી પ્રતિમા કરે. આ અર્થવાળું સૂત્ર અધિકૃત સૂત્ર પુસ્તકોમાં દેખાતું નથી, ઉપાસકદશાદિમાં દેખાય છે. તેને આધારે આ અર્થ કહ્યો છે. પર્વ સિવાયની બીજી તિથિઓમાં દિવસે બ્રહ્મચારી રહે, રાત્રિમાં સ્ત્રીઓનું કે તેમના ભોગોનું પ્રમાણ જેણે કર્યુ હોય તે પરિમાણકૃત કહેવાય - અર્થાત્ - દર્શન, વ્રત, સામાયિક, પર્વતિથિએ પૌષધ સહિત શ્રાવક પાંચ માસ સુધી પર્વતિથિમાં એકરાત્રિકી પ્રતિમા ધારણ કરે અને શેષ તિથિમાં દિવસે બ્રહ્મચારી રહી રાત્રિએ મૈથુન પરિમાણ કરે, સ્નાન ન કરે, કછોટો ન મારે, એમ કરવાથી પાંચમી પ્રતિમા થાય - ઉક્ત વ્યાખ્યાને જણાવતો એક શ્લોક પણ વૃત્તિકારે મૂકેલ છે. દિવસે અને રાત્રે પણ બ્રહ્મચારી, સ્નાનરહિત. ક્વચિત્ પાઠ છે - અનિશારિ - રાત્રિમાં ભોજન ન કરે. વિયડો દિવસના પ્રગટ પ્રકાશમાં, રાત્રે નહીં, દિવસે પણ અપ્રકાશપ્રદેશે ભોજન ન કરે તે વિકટભોજી છે. મોનિક - ધોતીને કચ્છ ન બાંધે. આ છઠ્ઠી પ્રતિમા છે. પૂર્વોક્ત પાંચે પ્રતિમાના અનુષ્ઠાન સહિત છ માસ સુધી બ્રહ્મચારી રહી આને આરાધે. સચિત્ત આહારના સ્વરૂપાદિ જાણવા થકી ત્યાગ કરે તે શ્રાવક સચિત્તાહાર પરિજ્ઞાન છે. આ સાતમી પ્રતિમા. પૂર્વોક્ત છ એ પ્રતિમાના અનુષ્ઠાન સહિત સાતમાસ સુધી પ્રાસુક આહાર થકી આનું આરાધન થાય. આરંભ-પૃથિવ્યાદિ ઉપમર્દન લક્ષણ. જાણીને તજે તે આરંભ પરિજ્ઞાત છે. આ આઠમી પ્રતિમા. પૂર્વોક્ત સાતે પ્રતિમા સહિત આરંભ વર્જન કરવું. પ્રેષ્ય-આરંભકાર્યમાં પ્રેરવા યોગ્યને જાણીને તજે તે પ્રેષ્યપરિજ્ઞાત શ્રાવક અને નવમી પ્રતિમા છે. પૂર્વોક્ત સર્વે અનુષ્ઠાન સહિત શ્રાવક નવ માસ સુધી બીજા પાસે આરંભ ન કરાવે... ઉદ્દિષ્ટ-પ્રતિમા વાહક શ્રાવકને ઉદ્દેશીને કરેલ ઓદનાદિ તે ઉદ્દિષ્ટ ભક્ત. તે જાણીને તજે તે ઉદ્દિષ્ટ ભક્ત-પરિજ્ઞાત પ્રતિમા. પૂર્વોક્ત નવે સહિત દશ માસ સુધી આધાકર્મી ભોજનનો ત્યાગ કરે, અસ્ત્રાથી મુંડન કરાવે કે શિખાવાળો રહે, કોઈ કંઈ ઘરનો વૃત્તાંત પૂછે ત્યારે જાણતો હોય તો ‘હું જાણું છું’ કહે, ન જાણતો હોય તો ‘જાણતો નથી’ એમ કહે. આ રીતે દશ માસ સુધી ઉત્કૃષ્ટપણે વિચરે તે દશમી પ્રતિમા. શ્રમણ-નિર્ગન્ય, તેનું અનુષ્ઠાન કરવાથી તે સાધુતુલ્ય કહેવાય. - ૪ - આવો સાધુતુલ્ય શ્રાવક, હે આયુષ્યમાનૢ શ્રમણ ! અગ્યારમી પ્રતિમા ધારક છે, એમ Page #29 -------------------------------------------------------------------------- ________________ ૧૧/૧૯ સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ સુધમસ્વિામીએ જંબૂસ્વામીને સંબોધીને કહ્યું - અર્થાતુ - પૂર્વોક્ત સર્વે ગુણે સહિત, અસ્ત્રાથી મુંડન કરે કે લોચ કરે, સાધુવેષ ધારણ કરે, ઈર્યાસમિતિ આદિ સાધુ ધર્મને પાળે, ભિક્ષાર્થે ગૃહસ્થકુળમાં પ્રવેશે ત્યારે “પ્રતિમા પ્રતિપન્ન શ્રાવકને (મન) ભિક્ષા આપો.” એમ બોલે. કોઈ પૂછે – “તું કોણ છે ?” કહે કે – “હું પ્રતિમા પ્રતિપન્ન શ્રાવક છું.” આ રીતે ૧૧-માસ સુધી કરે તે અગ્યારમી પ્રતિમા છે. - પુસ્તકાંતમાં વાચના - - (૧) દર્શન શ્રાવક, (૨) કૃતવતકમ, (3) કૃત સામાયિક, (૪) પૌષધોપવાસનિરત, (૫) શત્રિભક્ત પરિજ્ઞાત, (૬) સચિત પરિજ્ઞાત, (૩) દિવા બ્રહ્મચારી રો પરિમાણકૃત, (૮) દિવસે અને બે પણ બ્રહ્મચારી-સ્તાનરહિત-કેશ રોમ નખ ના ઉતારે, (૯) આરંભ પરિજ્ઞાત-પેષણ પરિજ્ઞાત, (૧૦) ઉદ્દિષ્ટભકતવર્ધક, (૧૧) શ્રમણભૂત -x - ક્વચિત (૯) આરંભપરિજ્ઞાત (૧૦), પેપ્યારંભ પરિજ્ઞાત અને (૧૧) ઉદ્દિષ્ટભક્તવર્જક શ્રમણભૂત કહી છે. - જંબુદ્વીપ દ્વીપમાં મેરુ પર્વતથી ૧૧૨૧ અધિક યોજન અંતરે જ્યોતિષ ચક વાર - પરિભ્રમણ, વતિ - કરે છે. • x • લોકાંતથી ૧૧૧૧ યોજન બાધારહિત-અંતરે કરીને જ્યોતિ ચક્ર પર્યન્ત કહ્યો છે. આ વાંચનાંતર વ્યાખ્યા છે. કહ્યું છે - ૧૧૨૧ અને ૧૧૧૧ યોજન મેરુ અને અલોકની અબાધાએ જ્યોતિષ ચક્ર ચાર ચરે છે અને રહેલું છે. અધિકૃત વાચનામાં આ હમણાં વ્યાખ્યાન કરેલ બે આલાવા ઉલટા પણ દેખાય છે, • x • ૧૧૧ વિમાન હોય છે એમ જાણીને એટલે ભગવંતે તથા બીજા કેવલીઓએ કહ્યું છે, એવું સુધર્માસ્વામીનું વચન છે. મેરના ભૂતલથી આરંભી શિખરના ઉપરના ભાગ સુધી વિઠંભ અપેક્ષાએ અંગુલાદિના ૧૧-૧૧મા ભાગે હાનિ પામતો ઉપર-ઉપર છે. અહીં એમ કહે છે – મેરુ પર્વતનો વિકેભ ભૂમિતલે ૧૦,000 યોજન છે, ત્યાંથી એક પુલ ઉંચે જતા તેનો ૧૧મો ભાગ ઓછો થાય છે. એ રીતે ગણતાં ૧૧ અંગુલ ઉંચે જતા એક આંગળ ઘટે છે. આ ન્યાયે ૧૧-યોજન જતાં એક યોજન ઘટે છે. એ રીતે ૧૧,ooo યોજને ૧૦૦૦ યોજન ઘટે છે અને લ000 યોજને ૯૦00 યોજન ઘટે છે. તેથી શિખરે. ૧000 યોજન વિકુંભ રહે છે. ઇત્યાદિ - ૪ - બ્રહ્મ આદિ બાર વિમાનો છે. સમવાય-૧૧-નો ટીકાસહિત અનુવાદ પૂર્ણ છે સમવાય-૧૨ છે. • સૂત્ર-૨૦ - - X - X - બાર ભિક્ષ પ્રતિમાઓ કહી છે – માસિકી ભિક્ષપતિમા, બે માસની ભિક્ષપતિમા, ત્રણ માસની ભિક્ષાપતિમા, ચઉમાસી ભિક્ષપતિમા, પંચમાસી મિક્ષ પ્રતિમા, છમાસી ભિyપતિમા, સલમાની ભિક્ષુપતિમા, પહેલી રાત રાત-દિનની ભિપતિમા, બીજી સાત સાત-દિનની ભિક્ષુપતિમા, બીજી સાત રાત-દિનની ભિક્ષુપતિમા, અહોરાગિક ભિક્ષુપતિમા, એકરાગિકી ભિક્ષુપતિમા. • સૂત્ર-૨૧,૨૨ : [સંભોગ બાર ભેદે કહ્યો ] [૨૧] ઉપધિ, વ્યુત, ભાપાન, અંજલિપગ્રહ, દાન, નિકાચ, અભ્યત્યાન... રિ કૃતિકમકરણ, વૈયાવચ્ચકરણ, સમવસરણ, સંનિષધા, કથાપબંધ. • સૂત્ર-૨૩,૨૪ - [૩] ભાર આવવાનું કૃતિકર્મ કહ્યું છે... [૪] બે ધનમન, યથાત, દ્વાદશાdd કૃતિકર્મ, ચાર શિરોનમન, ત્રણ ગુપ્ત, બે પ્રવેશ અને એક નિષ્ક્રમણ [ આ રીતે ર૫-આવક થાય છે.] • સબ-૫ : (૧) વિજયા રાજધાની લંબાઈ-પહોળાઈથી ૧૨,૦૦૦ યોજના કહી છે - () રામ બલદેવ ૧૨૦૦ વર્ષનું સર્જાયુ હળીને દેવપણું પામ્યા. (૩) મેરુ પર્વતની ચૂલિકા વિષ્કમણી મૂળમાં ૧ર-યોજન છે. (૪) જંબુદ્વીપની વેદિકા મૂળમાં વિર્કમથી ૧ર યોજન છે. (૫) સર્વ જઘન્ય રાત્રિ બાર મુહર્તાની છે. (૬) એ જ પ્રમાણે દિવસ પણ જાણવો. (૭) સવથિસિદ્ધ મહાવિમાનથી ઉપરની તૃપના અગ્ર ભાગથી ૧ર-યોજન ઉંચે જdi gષત્ પ્રાગભારા પૃdી છે. (૮) ઈષતૃપાભાર yedીના બાર નામ કહn છે : (૯) ઈષતુ, ઈષત્ પ્રભાર, તને, તનુકવર, સિદ્ધિ, સિદ્ધાલય, મુક્તિ, મુક્તાલય, બ્રહ્મ, બ્રહ્માવતંસક, લોકપતિપૂરણા, લોકાગ્રસૂલિકા. આ નભા પૃથ્વીમાં કેટલાક નાકોની સ્થિતિ બાર પલ્યોપમ છે.. પાંચમી પૃથ્વીમાં કેટલાક નાટકોની બાર સાગરોપમ સ્થિતિ છે. કેટલાક અસ્કમારોની બાર પલ્યોપમ સ્થિતિ છે.. સૌધર્મ-ઈશાન કહ્યું કેટલાક દેવોની ભાર પલ્યોપમ સ્થિતિ છે.. auતક કહ્યું કેટલાક દેવોની ભાર સાગરોપમ સ્થિતિ છે. જે દેવો મહેન્દ્ર, માહેન્દ્ર ધ્વજ, કંબુ, કંબુગ્રીવ, પુંખ, સુપુખ, મહાપુખ, પુંડ, સુપેડ, મહાપુંડ, નરેન્દ્ર, નરેન્દ્રકાંત, નરેન્દ્રાવતુંસક વિમાને દેવ થયેલાની સ્થિતિ બાર સાગરોપમ છે. તે દેવો બાર અધમાસે આન-પાણ ઉચ્છવાસ-નિઃશ્વાસ લે છે. તે દેવોને ૧૨,ooo વર્ષે આહારેરછા થાય છે. કેટલાક ભવસિદ્ધિક જીવો ભાર ભવ વડે સિદ્ધ-બુદ્ધ-મુક્ત-પરિનિવૃત્ત-સર્વ દુઃખાંતકર થશે. Page #30 -------------------------------------------------------------------------- ________________ ૧ર૦ થી રપ ૪૫ • વિવેચન-૨૦ થી ૨૫ : સૂણ સુગમ છે. વિશેષ - સ્થિતિ સૂત્રો પૂર્વે ૧૧ સૂત્રો કહ્યા છે. તેમાં વિશિષ્ટ સંહનનવાળા અને શ્રુતવાન્ ભિક્ષની જે પ્રતિમા-અભિગ્રહો તે ભિાપતિમા.. તેમાં એક માસથી સાત માસ સુધીની પ્રતિમા ઉત્તરોત્તર એક માસની વૃદ્ધિવાળી એક એક ભાત-પાણીની દતિ વડે વૃદ્ધિવાળી જાણવી. તથા સાત-સાત સમિદિવસની ત્રણ પ્રતિમાં છે. •x - આ ત્રણેમાં ક્રિયા વડે તફાવત છે. તે આ - આઠમી પ્રતિમામાં ચોથભક્ત તપ, પ્રામાદિની બહાર રહેવું, ઉત્તાન આસનાદિ છે. નવમી પ્રતિમામાં ઉત્કટુકાદિ આસન એ વિશેષ છે. દશમીમાં વીરાસન એ વિશેષ છે. એક અહોસગિકી અગ્યારમીમાં છભક્ત તપ છે. બારમી એકસગિકીમાં અટ્ટમભકત તપ, છેલી રાત્રિએ હાથ લાંબા રાખી, બે પગ ભેગા રાખી, કાયાને કંઈક નમાવી, નિર્નિમેષ રહેવું. સE - એકીભૂત સમાન સમાચારવાળા સાધુનું ભોજન તે સંભોગ. તે ઉપધિ આદિ લક્ષણ વિષય ભેદથી બાર પ્રકારે છે - X - તેમાં ૩ય - વસ્ત્ર, પાત્રાદિ તે સાંભોગિક સાધુ બીજ સાંભોગિક સાથે ઉદ્ગમ, ઉત્પાદન, એષણા દોષરહિત વિશુદ્ધને ગ્રહણ કરે તો શુદ્ધ અને અશુદ્ધ ગ્રહે કે પ્રેરે તો પ્રાયશ્ચિત્ત ગ્રહણ કરે. આ રીતે ત્રણ વખત સુધી પ્રાયશ્ચિત્ત લે તો સંભોગને લાયક છે, ચોથી વખતે પ્રાયશ્ચિત્ત લેવા છતાં વિસંભોગને યોગ્ય જ છે. વળી વિસંભોગિક સાથે કે પાર્થસ્થાદિ સાથે અથવા સાધ્વી સાથે રહીને નિકારણ શુદ્ધ કે અશુદ્ધ ઉપધિ ગ્રહણ કરે કે બીજાને પ્રેરીને પ્રાયશ્ચિત્ત ગ્રહણ કરે. તો પણ ત્રણવાર પછી અસંભોગ્ય થાય. એ રીતે ઉપધિનું પરિકર્મ કે પરિભોગકર્તા માટે જાણવું. કહ્યું છે કે ત્રણ વખત આલોચના કરે તેનું પ્રાયશ્ચિત થાય, પછી તો તે અસંભોગ્ય જ થાય છે. સાંભોગિક સાધુ અન્ય સાંભોગિક સાધુ કૃત ભણવા આવે ત્યારે વિધિપૂર્વક વાયના, પૃચ્છનાદિ કરે તો તે શુદ્ધ છે, પણ તે અવિધિથી ઉપસંપન્ન થયો હોય અથવા અનુપસંપન્ન હોય, પાસત્યો કે સ્ત્રી હોય, તેને વાચનાદિ આપે તો તે તેજ પ્રમાણે ત્રણ વાર પછી અસંભોગ્ય થાય. ભક્ત-પાનના વિષયમાં ઉપધિ પ્રમાણે જાણવું. વિશેષ એ- ત્યાં પરિકર્મ અને પરિભોગ કહ્યા, અહીં ભોજન અને દાન કહેવા. અંજલિ પ્રગ્રહ - X-X • હાથ જોડવા, અર્થાત્ વંદનાદિ. સાંભોગિક કે અન્ય સાંભોગિક સંવિગ્નને વંદન, અંજલિ જોડવી, ક્ષમા શ્રમણને નમસ્કાર એમ બોલે, આલોચના-સૂત્રાર્થ નિમિતે નિષધા કરે તે શુદ્ધ પણ પાર્થસ્થાદિને કરે તો ઉપર મુજબ સંભોગ્ય-વિસંભોગ્ય જાણવા. દાન-સાંભોગિક પોતાના સાંભોગિકને શિષ્ય-ગણ સોપે અથવા શિષ્યગણને વઆદિ ઉપગ્રહમાં અસમર્થ હોય તો સોપે. તો તે શુદ્ધ છે. પણ નિકારણ વિસંભોગિક કે પાસસ્થા કે સાધ્વીને સોપે તો પૂર્વવતુ જાણવો. નિકાચન-છંદન કે નિમંત્રણ, તેમાં શય્યા, ઉપધિ, આહાર વડે તથા ૪૬ સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ શિષ્યગણપ્રદાન અને સ્વાધ્યાય વડે સાંભોગિક અન્ય સાંભોગિકને નિમંત્રણ કરે તો શુદ્ધ છે. શેષ સર્વે પૂર્વવત્ જાણવું. અભ્યસ્થાન-આસન ત્યાગરૂપ, તે બીજું સંભોગ-અસંભોગ સ્થાન છે. તેમાં પાસત્યાદિ સામે જો પોતે અભ્યથાન કરે તો અસંભોગ્ય. અભ્યત્થાનના ઉપલક્ષણથી પ્રાઘર્ણક કે ગ્લાનાદિ અવસ્થામાં - હું તમારી શું વિશ્રામણાદિ કરે ? એ રીતે પ્રસ્ત સ્વરૂપ કિંકરપણું કરે તથા પાસ્યાદિનો ધર્મ જોઈ સ્વધર્મથી ચુત થાય તો ફરીથી સ્વધર્મમાં જ સ્થાપવો તથા અવિભક્ત-અભેદપણાને કરતો સાધુ અશુદ્ધ અને અસંભોગ્ય થાય છે. પરંતુ આ સર્વે આગમાનુસાર કરે તો તે શુદ્ધ અને સંભોગ્ય જાણવો. કૃતિકર્મ-વંદન, તેને કરવું. તે વિધિથી કરે તો શુદ્ધ અન્યથા અસંભોગ્ય. તેનો વિધિ આ છે - જે સાધુ વાયુ વડે સ્તબ્ધ શરીરી હોવાથી ઉઠવા વગેરેમાં અશક્ત હોય, તે અખલિતાદિ ગુણયુક્ત એવા સૂત્રનો જ માત્ર ઉચ્ચાર કરે, આવર્તશિરોનમનાદિ જે શક્તિ હોય તે કરે. આ રીતે અશઠ પ્રવૃત્તિ કરવી એ જ વંદનવિધિ છે. વૈયાવૃત્યકરણ-આહાર-ઉપધિ દાનાદિથી, માતૃ માટે માત્રક આપવા વગેરેશી, અધિકરણ દોષના ઉપશમનથી, સહાયદાત કે ટેકો આપવો છે. આ વિષયમાં સંભોગઅસંભોગ થાય છે. સમોસરણ-જિનેશ્વરનું સ્નાત્ર, સ્થનું અનુગમન આદિમાં ઘણાં સાધુનું એકઠું થવું તે સમોસરણ. ફોનને આશ્રીને અહીં સર્વ સાધુને સાધારણ અવગ્રહ હોય, વસતિને આશ્રીને સાધારણ-અસાધારણ બંને હોય. એ રીતે ઉપલક્ષણથી બીજા પણ અવગ્રહો જાણવા. તે અનેક છે – વર્ષાવગ્રહ, ઋતુબદ્ધાવગ્રહ, વૃદ્ધવાસાવગ્રહ. આ દરેકના સાધારણ અને પ્રત્યેકાવગ્રહ બે ભેદ છે. તેમાં જે ક્ષેત્ર વર્ણાકભાદિ માટે એકસાથે ભિન્ન ગચ્છવાળા બે વગેરે સાધુ અનુજ્ઞાથી ગ્રહણ કરે તે સાધારણ, પણ જે મનો કેટલાક સાધુઓએ અનુજ્ઞા લઈ આશ્રય કર્યો તે પ્રત્યેક. આ રીતે અવગ્રહમાં હિંસા અને અક્ષય એવા શિષ્યરૂપ સયિત કે વાદિ અચિતને ગ્રહણ કરે કે અનાભોગે ગૃહિતને પરત ન કરે તે સમનોજ્ઞ-સામનોજ્ઞ કહેવાય. તથા પ્રાયશ્ચિત્તવાળા-અસંભોગ્ય થાય. પાર્થસ્થાદિમાં ફોમ નાનું હોય તો ત્યાગ કરે, મોટું હોય તો ત્યાં રહી શકે અને સચિત શિષ્યાદિને ગ્રહણ કરે, તો પ્રાયશ્ચિત્તવાળા થતાં નથી.- ૪ - સાિપધા-આસન વિશેષ. તે સંભોગ-અસંભોગનું કારણ થાય. તે આ રીતે - સંનિષધામત આચાર્ય નિષઘાત સાંભોગિક આચાર્ય સાથે શ્રુતપરિવર્તન કરે છે શુદ્ધ પણ અમનોજ્ઞ-પાસત્યાદિ સાધ્વી કે ગૃહસ્થ સાથે કરે તો પ્રાયશ્ચિત્તી થાય. તથા અક્ષનિષધા વિના અનુયોગ કરે કે સાંભળે તો પ્રાયશ્ચિત્ત (શિષ્ય) આસને બેસીને સૂત્રાર્થ પૂછે કે અતિચાર આલોવે તો પ્રાયશ્ચિતી થાય. કથા-વાદાદિ પાંચ પ્રકારે, તેનું જે કરવું તે કથા પ્રબંધન. તેમાં સંભોગઅસંભોગ થાય છે. પાંચ પ્રકારે વાદ આ પ્રમાણે - (૧) કોઈ મતનો સ્વીકાર કરીને Page #31 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ થી ૨૫ સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ તે મતને સિદ્ધ કQો, તે છલાતિ રહિત સત્યાનું અન્વેષણ કરનાર વાદ. (૨) તે જ વાદ છળતતિ નિકાહરૂપે હોય તો જલ્પ, (૩) બે પક્ષમાંથી એક પાને ગ્રહણ કર્યા હાજર હોય અને બીજા પક્ષને ગ્રહણ કર્યાં હાજર ન હોય તો વિતંડા, (૪) ચોથી પ્રકીર્ણકયા છે તે ઉત્સર્ગ કે દ્રવ્યાપ્તિક નય કથા છે, (૫) વિદાય કયા - અપવાદ માર્ગ કે પાયિ નયની છે. પહેલી ત્રણ કયા સાધી વિના કરવી અન્યથા પ્રાયશ્ચિત. ઇત્યાદિ • x • તે બધાંનો વિસ્તારાર્ય નિશીય ભાષ્યથી જાણવો. દ્વાદશાવર્ત કૃતિકર્મ-વંદનક કહ્યું. આ દ્વાદશાવતનો જ અનુવાદ કરતા બીજા તેની સમાન ધર્મવાળા વંદનોને કહેવાનું જણાવે છે - અવનતિ - મસ્તક નમાવવું તે. જેમાં બે વાર અવનત હોય તે દ્વયવનત કહેવાય. (૧) ઈચ્છામિ ખમાસમણો બોલતા અવગ્રહ અનુજ્ઞા લેવા માટે નમન કરે. (૨) એ રીતે બીજી વખત અવગ્રહ અનુજ્ઞા માટે નમન કરે, થયા બra * શ્રમણ ભવન લક્ષણ જ મને અને યોનિ તિક્રમણ લક્ષણને આશ્રીને. તેમાં જોહરણ, મુખવીકા, ચોલપટ્ટ વડે જ સાધુ થયો હતો. બે હાથને જોડીને જ યોનિમાંથી નીકળ્યો હતો. તેથી આવા પ્રકારે જ વાંદે. અથવા આટલી વસ્તુ વિના જમ ન થાય તેથી તે યાજાત કહેવાય છે. ત્તિf • વંદનક, તે બાર આવર્તવાળું છે - x - જે વિશિષ્ટ પ્રકારે કાયોટારૂપ છે, સાધુજનમાં પ્રસિદ્ધ છે. afrt - ચાર શિર [નમન) છે જેમાં છે. પહેલા પ્રવેશ કરે ત્યારે ક્ષામણાકાલે શિણ અને આચાર્ય સંબંધી બે, ફરી નીકળીને પ્રવેશ કરે ત્યારે પણ તે જ બે એમ ચાર શિરોનમન. તથા-ત્રણ ગુપ્તિથી ગુપ્ત પાઠાંતસ્થી ત્રણ શ્રદ્ધા વડે, સુપર - જેમાં બે પ્રવેશ છે તે. (૧) અવગ્રહની અનુજ્ઞા લઈ પ્રવેશે (૨) ફરી પ્રવેશે ત્યારે. એક વખત નિક્રમણ છે. જે અવગ્રહ થકી ‘આવસહી' કહીને બહાર નીકળે. બીજી વખતનો વંદનમાં બહાર નીકળવાનું નથી, પગમાં પડીને જ સૂત્ર સમાપ્ત કરવાનું છે. વિજયા રાજઘાની-જંબદ્વીપમાં વિજય નામે પૂર્વદ્વારાધિપતિ, એક પલ્યોપમાં સ્થિતિક દેવ છે, તેની વિજયા રાજધાની અસંખ્યાતા દ્વીપ પછી આવતા જંબૂદ્વીપમાં છે... રામ, નવમો બલદેવ, પાંચમા કો દેવત્વ પામ્યા... સર્વ જઘન્ય સબિ તે ઉત્તરાયણના છેલ્લા અહોરમની સત્રિ, તે બાર મુહર્ત એટલે ચોવીશ ઘડી છે... એ પ્રમાણે દિવસ પણ સર્વ જઘન્ય બાર મુહૂર્ત છે, તે દક્ષિણાયનનો છેલ્લો દિવસ છે. માહેન્દ્ર, માહેન્દ્રધ્વજ આદિ તેર નામ વિમાનોના છે. સમવાય-૧૨-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ ] છે સમવાય-૧૩ છે. -ર૬ - કિયા સ્થાનો તેમ કહ્યા છે - અદિંડ, અનદિંડ, હિંસાદડ, અકસ્માતઈડ, દષ્ટિવિપયમિ દંડ, મૃષાવાદ પ્રત્યયિક, અદત્તાદન પ્રત્યયિક, આધ્યાત્મિક, માન પ્રત્યયિક, મિત્રદ્વેષ પ્રત્યયિક, માયા પ્રત્યયિક, લોભ પ્રત્યચિક અને તેમનું ઈયપથિક [ક્રિયા સ્થાન સૌધર્મ-ઈશાન કયે વેર વિમાન પdટો છે. સૌધમવિર્તક વિમાન ધ તેરસ યોજન લાંબ-પહોઈ છે.. એ રીતે ઈશાનાવર્તક પણ જાણવું.. જલચર પંચેન્દ્રિય તિચિયોનિક જીવોની જાતિ કુલકોટિ યોનિ પ્રમુખ અતિરસ લાખ છે.. પ્રાણાયુ પૂર્વમાં તે વસ્તુ છે.. ગર્ભ બુકાંતિક પંચેનિદ્રય તિચિ યોનિવાળાને પ્રયોગ તેર ભેદે કહ્યો છે, તે આ સત્ય મનપયોગ, મૃણા મનપયોગ, સત્ય-મૃષામનપયોગ, અસત્યા મૃષામનાપયોગ, સત્ય વચનપયોગ, મૃષા વચનપયોગ, સત્યમૃષા વચનપયોગ, અસત્યામૃષા વચનપયોગ, ઔદારિક શરીર કાયપયોગ, ઔદકિમિક કાયાપયોગ, વૈક્રિય શરીર કાપયોગ, વૈક્રિય-મિત્ર કાયપયોગ, કામણશરીર કાયપયોગ... સૂર્યમંડલ એકસોજનમાંથી યોજનના એકસઠીયા તેર ભાગ ઓછું કરીએ તેટલું છે. આ રતનપભા પૃuીમાં કેટલાક નારકોની સ્થિતિ -પલ્યોપમની છે. પાંચમી પૃવીમાં કેટલાક નારકીઓની સ્થિતિ ૧૩-સાગરોપમ છે. કેટલાક અસુર કુમાર દેવોની સ્થિતિ ૧૩-પલ્યોપમ છે.. સૌધર્મ-ઈશાન કયે કેટલાંક દેવોની સ્થિતિ ૧૩-પલ્યોપમ છે.. લાંતક કયે કેટલાક દેવોની સ્થિતિ ૧૩-સાગરોપમ છે. જે દેવો વજ, સુવઇ, વજાતd, વજાભ, વજકાંત, વજવણ, વજલેશ્ય, વરૂપ, વજ શૃંગ, વજસૃષ્ટ, વજકૂટ, જોરાવર્તસક, વઈર, વઈરાd, વઈરપ્રભ, વઈકાંત, વઈરવણ, વઈરલેય વઈરરૂપ વઈરશૃંગ, વઈરસૃષ્ટ, વઈસ્કૂટ, વઈરોવરાવવંસક, લોક, લોકાd, લોકપભ, લોકકાંત, લોકવણ, લોકવેશ્ય, લોકરૂપ, લોકશૃંગ, લોકસૃષ્ટ, લોકજૂટ લોકોનરાવર્તક વિમાનમાં દેવપણે થયા હોય, તે દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ તેર સાગરોપમ છે. તે દેવો તેર દરમાસે આન-પ્રાણ, ઉચ્છવાસ-નિઃશiાસ લે છે, તે દેવોને s,ooo વર્ષે આહારેછા થાય છે. કેટલાક ભવસિવિક જીવો તેર મવગ્રહણ કરીને સિદ્ધ-બુદ્ધ-મુકત-પરિનિવૃત્ત-સર્વ દુઃખાંતકર થશે. • વિવેચન ૨૬ ; તેરમાં સ્થાન વિશે કંઈક કહે છે - સ્થિતિ સૂત્રો પૂર્વે અહીં ૮ સૂત્રો છે. તેમાં #ા - કિયા - કર્મબંઘના કારણભૂત ચેટ, તેના સ્થાનો-ભેદો કહે છે -(૧) અર્થ - શરીર, સ્વજન, ધર્માદિ પ્રયોજન માટે • ત્રણ સ્થાવર હિંસા, તે અર્ય દંડ, (૨) તેનાથી વિપરીત તે અનર્થદંડ, (3) હિંસાને આશ્રીને - આ વૈરીઓએ મારી હિંસા Page #32 -------------------------------------------------------------------------- ________________ ૧૩/૨૬ કરેલી - કરે છે કે કરશે એમ ધારીને જે દંડ-વિનાશ, તે હિંસાદંડ. (૪) અકસ્માત-ધાર્યા વિના અન્યના વધ માટે પ્રવૃત્તિ કરી, અન્યનો વધ થઈ જવો તે અકસ્માતદંડ, (૫) દૃષ્ટિ-બુદ્ધિનું - x - વિપર્યાસપણું તે દૃષ્ટિ વિપર્યાસિકામતિભ્રમથી જે દંડ-પ્રાણિવધ તે દૃષ્ટિવિપર્યાસ દંડ. એટલે – મિત્રાદિને અમિત્રાદિની બુદ્ધિથી હણવો. (૬) પોતાને માટે - બીજા માટે કે ઉભયને માટે અસત્ય વચન, તે જ હિંસાનું કારણ તે મૃષાવાદ પ્રત્યય. (૭) એ પ્રમાણે અદત્તાદાન પ્રત્યય પણ કહેવું. (૮) મનમાં થયેલ તે આધ્યાત્મિક - બાહ્ય નિમિત્તની અપેક્ષા વિના શોકાદિથી ઉત્પન્ન, (૯) માન પ્રત્યય-જાત્યાદિ મદ હેતુ... (૧૦) મિત્ર દ્વેષ પ્રત્યય-માતા, પિતાદિના અલ્પ અપરાધ છતાં મોટો દંડ કરવો. (૧૧) માયાપ્રત્યય-માયાને આશ્રીને, (૧૨) એ જ પ્રમાણે લોભપ્રત્યય, તથા (૧૩) ઐર્યાપથિક-કેવલ યોગ પ્રત્યય કર્મબંધ, સાતા વેદનીય બંધક. ૪૯ વિમાનના ઉપર-નીચે રહેલા પ્રસ્તટ તેર છે... સૌધર્મ દેવલોક અર્ધચંદ્રાકાર છે, તે પૂર્વ-પશ્ચિમ લાંબો, દક્ષિણ-ઉત્તર પહોળો છે, તેના મધ્યે તેરમાં પાથડામાં શક્રના આવાસભૂત વિમાન છે, તે સૌધર્મ અવતંસક એટલે મુગટની જેમ પ્રધાન હોવાથી સૌધર્માવતંસક એ નામ સાર્થક છે. તે વિમાન અત્રયોદશ અર્થાત્ સાડા બાર લાખ યોજન આયામ-વિખંભવાળું છે. જાતિ-જલચર પંચેન્દ્રિય તિર્યંતિમાં કુલકોટિ યોનિ પ્રમુખ એટલે ઉત્પત્તિસ્થાનમાં થયેલ તે સાડા બાર લાખ કુલકોટિ છે. જેમાં પ્રાણીનું આયુ વિધાન ભેદસહિત કહ્યું છે, તે પ્રાણાયુ નામે બારમું પૂર્વ, તેમાં તેર વસ્તુ-અધ્યયનવત્ વિભાગો છે... ગર્ભ-ગર્ભાશયમાં જેની ઉત્પત્તિ હોય તે ગર્ભવ્યુત્ક્રાંતિક, એવા પંચેન્દ્રિય તિર્યંચયોનિક, મન-વચન-કાયાનો વ્યાપાર તે પ્રયોગ. તે ૧૩ ભેદે છે. કુલ ૧૫પ્રયોગમાં આહારક, આહાકમિશ્ર એ બે કાય પ્રયોગ તિર્યંચોને હોતા નથી, તે સંયમીને જ સંભવે છે, સંયમ સંયત મનુષ્યોને જ હોય, તિર્યંચોને નહીં. તે ૧૩ છે. તેમાં મનના-૪, વચનના-૪, ઔદારિકાદિ કાયપ્રયોગ-૫ છે. સૂર્યમંડલ-સૂર્યવિમાનનો વૃત્ત ભાગ, તેનું એક યોજન, તે સૂરમંડલ યોજન. એક યોજનના ૬૧-ભાગ કરવા. તેમાંથી ૧૩-ભાગ ન્યૂન એટલે ૪૮ ભાગ, એમ એકસઠીયા અડતાલીશ ભાગ સૂર્યમંડલ છે. વજ્રાદિ-૧૨, વઈરાદિ-૧૧, લોક-૧૧ એમ-૩૪ વિમાનો કહ્યા. સમવાય-૧૩-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ 8/4 Чо સમવાય-૧૪ ક — x = x = સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ - સૂત્ર-૨૭ : ચૌદ ભૂતગ્રામો કહ્યા છે સૂક્ષ્મ અપચાિ, સૂક્ષ્મ પચતા, બાદર અપયતા, બાદર પતા, બેઈન્દ્રિય અપાતા, બેઈન્દ્રિય પતિા, તેઈન્દ્રિય અપાતા, તેઈન્દ્રિય પર્યાપ્તા, ચઉરિન્દ્રિય અપાતા, ચઉરિન્દ્રિય પર્યાપ્તા, પંચેન્દ્રિય અસંતી અપર્યાપ્તા, પંચેન્દ્રિય અસંતી પર્યાપ્તા, પંચેન્દ્રિય સંગી અપર્યાપ્તા, પંચેન્દ્રિય સંજ્ઞી પતિ... પૂર્વો ચૌદ કહ્યા છે– • સૂત્ર-૨૮ થી ૩૦ : [૨૮] ઉત્પાદ, અગ્રાણીય, વીપિવાદ, અસ્તિનાસ્તિપવાદ, જ્ઞાનપવાદ, [૨૯] સત્યપ્રવાદ, આત્મપવાદ, કર્મપ્રવાદ, પ્રત્યાખ્યાનપવાદ, [૩૦] વિધાનુપવાદ, અવંધ્યપ્રવાદ, પ્રાણાયુ, ક્રિયાવિશાલ, બિંદુસારપૂર્વ. - સૂત્ર-૩૧ : ગ્રાણીય પૂર્વની ચૌદ વસ્તુ છે... શ્રમણ ભગવંત મહાવીરની ૧૪,૦૦૦ શ્રમણોની ઉત્કૃષ્ટ સંપદા હતી... કર્મવિશોધિ માર્ગણાને આશ્રીને ચૌદ જીવસ્થાનો કહ્યા – મિથ્યાર્દષ્ટિ, સારવાદનસમ્યગ્દષ્ટિ, સમિથ્યાદષ્ટિ, અવિતસમ્સદૃષ્ટિ, વિાવિત, પ્રમત્તસંગત, આપમતસંગત, નિવૃત્તિબાદર, અનિવૃત્તિબાદર, સૂક્ષ્મ-સંપરાય ઉપશામક કે પક, ઉપશાંતમોહ, ક્ષીણમોહ, સયોગીકેવલી અને અયોગીકેવલી. ભરત અને ઐવતની જીવાનો આયામ ૧૪,૪૭૧ યોજન તથા એક યોજનના ૬/૧૯ ભાગ છે. એક એક ચાતુરંત ચક્રવર્તીને ચૌદ રત્નો હોય સ્ત્રી, સેનાપતિ, ગાથાપતિ, પુરોહિત, વર્ધકી, અશ્વ, હસ્તિ [એ સાત અને] ખડ્ગ, દંડ, ચક્ર, છા, ચર્મ, મણિ, કાકણી [એ સાત]... જંબુદ્વીપમાં ચૌદ મહાનદી પૂર્વ-પશ્ચિમ લવણસમુદ્રને મળે છે. તે – ગંગા, સિંધુ, રોહિતા, રોહિતાંશા, હરી, હરીકાંતા, સીતા, સીતોદા, નકાંતા, નારીકાંતા, સુવર્ણકૂલા, રમ્યકૂલા, રક્તા રવી. આ રત્નપ્રભા પૃથ્વીમાં કેટલાક નારકીની સ્થિતિ ૧૪-પલ્યોપમ છે.. પાંચમી પૃથ્વીમાં કેટલાક નાકીની ચૌદ સાગરોપમ સ્થિતિ છે... કેટલાક સુકુમારોની ચૌદ પલ્યોપમ સ્થિતિ છે.. સૌધર્મ-ઈશાન કરે કેટલાક દેવોની ચૌદ પલ્યોપમ સ્થિતિ છે.. લાંતક કલ્પે દેવોની ઉત્કૃષ્ટ ૧૪-સાગરોપમ સ્થિતિ છે.. મહાશુક્ર કલ્પે દેવોની જઘન્યસ્થિતિ ૧૪-સાગરોપમ છે.. જે દેવો શ્રીકાંત, શ્રીમહિત, શ્રીસૌમનસ, લાંતક, કાર્ષિષ્ઠ, મહેન્દ્ર, મહેન્દ્રકાંત, મહેન્દ્રૌત્તરાવતંસક વિમાને થયેલ દેવની ઉત્કૃષ્ટ સ્થિતિ ૧૪-સાગરોપમ છે. તે દેવો ચૌદ અર્ધમાસે આન-પાણ, ઉચ્છવાસ-નિઃશ્વાસ લે છે, તે દેવોને ૧૪,૦૦૦ વર્ષે આહારેચ્છા થાય છે.. કેટલાક ભવસિદ્ધિક જીવો ૧૪ ભવને ગ્રહણ કરીને સિદ્ધ-બુદ્ધ-મુક્ત-પરિનિવૃત્ત-સર્વ દુઃખાંતકર થશે. - - Page #33 -------------------------------------------------------------------------- ________________ ૧૪/૨૭ થી ૩૧ • વિવેચન-૨૭ થી ૩૧ - ચૌદ સ્થાન સુબોધ છે. વિશેષ - સ્થિતિ સૂત્રો પૂર્વે ૮ સૂત્રો છે. તેમાં ચૌદ ભૂતગ્રામો છે, ભૂત-જીવો, ગ્રામ-સમૂહ. તેમાં (૧) સૂક્ષ્મનામ કર્મના ઉદયમાં વર્તવાપણાથી પૃથ્વી આદિ એકેન્દ્રિયો, અપયર્તિા-પર્યાપ્ત નામ કર્મોદયથી પોતાની પર્યાપ્તિ અપરિપૂર્ણ હોય તેવા. (૨) એ રીતે પરિપૂર્ણ સ્વકીય પતિવાળા તે પતિા . (૩,૪) બાદર નામ કમોંદયથી પૃથ્વી આદિ. - તે પણ પર્યાપ્ત-અપર્યાપ્ત બે ભેદે જાણવા. આ પ્રમાણે બેઈન્દ્રિયાદિ જાણવા. પંચેન્દ્રિય બે ભેદે-સંજ્ઞી, અસંજ્ઞી-મન:પર્યાતિથી. ત્રણ ગાયામાં ચૌદ પૂર્વો કહ્યા. તેમાં (૧) ઉત્પાદપૂર્વ-ઉત્પત્તિને આશ્રીને દ્રવ્યપયયિોની પ્રરૂપણા છે. (૨) તે દ્રવ્યાદિના જ અગ્ર-પરિણામને આશ્રીને તેની પ્રરૂપણા છે તે અગાણીય પૂd. (3) જેમાં જીવાદિનું વીર્ય કહ્યું છે તે વીર્યપવાદ. (૪) જે વસ્તુ જે પ્રકારે લોકમાં છે અને નથી, તે પ્રમાણે જેમાં કહી છે તે અસ્તિનાસ્તિપ્રવાદ પૂર્વ. (૫) જેમાં મત્યાદિ જ્ઞાન તેના સ્વરૂપ અને ભેદો સહિત કહ્યું છે તે જ્ઞાનપ્રવાદ પૂર્વ. (૬) જેમાં સત્ય-સંયમ અથવા સત્ય વચન સભેદ, સંપતિપક્ષ કહેવાયેલ છે, તે સત્યપ્રવાદ. (૩) જેમાં આત્મા-જીવો અનેક નયો વડે કહ્યા છે, તે આત્મપ્રવાદ પૂર્વ છે. (૮) જેમાં જ્ઞાનાવરણાદિ કર્મો કહ્યા છે, તે કર્મપ્રવાદ પૂર્વ. (૯) જેમાં પ્રત્યાખ્યાન સ્વરૂપ વર્ણવેલ છે, તે પ્રત્યાખ્યાનપ્રવાદ પૂર્વ, (૧૦) જેમાં અનેક પ્રકારે વિધાના અતિશયો વર્ણવ્યા છે, તે વિધાનુપવાદ પૂર્વ, (૧૧) જેમાં સમ્યગુજ્ઞાનાદિ અવંધ્ય-સફળ વર્ણવ્યા છે તે અવંધ્ય પૂર્વ, (૧૨) જેમાં પ્રાણ-જીવ અને આયુષ્ય અનેક પ્રકારે વર્ણવ્યું છે તે પ્રાણાયુ પૂર્વ, (૧૩) જેમાં વિશાળ એવી કાયિકી આદિ કિયા ભેદ સહિત કહી છે, તે ક્રિયાવિશાલપૂર્વ. (૧૪) • x • લોકના સારભૂત-સર્વોત્તમ જે છે તે લોકબિંદુસાર પૂર્વ બીજા પૂર્વની વસ્તુ-વિભાગ વિશેષ, તે ચૌદ મૂલ વસ્તુ છે, પણ ચૂલાવસ્તુ બાર છે.. સહસો જે તે સાહસૂય.. કર્મવિશોધિ માર્ગણાને એટલે જ્ઞાનાવરણાદિ કર્મ વિશુદ્ધિની, ગવેષણાને આશ્રીને જીવના ચૌદ ગુણસ્થાનકો કહા - (૧) જેની દષ્ટિ મિથ્યા-વિપરીત હોય તે મિથ્યાર્દષ્ટિ અર્થાત્ જેને ઉદયમાં આવેલું અમુક પ્રકારનું મિથ્યાત્વ મોહનીય હોય છે. (૨) તવશ્રદ્ધાના રસના આસ્વાદ સહિત હોય તે સાસ્વાદન છે. * * * પરિત્યક્ત સમ્યકત્વના ઉત્તકાલે છ આવલિકા તેનો સ્વાદ રહે છે. કહ્યું છે - ઉપશમ સમ્યકત્વથી પડીને મિથ્યાત્વ ન પામેલ વચ્ચે છ આવલિકા સુધી સાસ્વાદના સમ્યકત્વ હોય. આવા આસ્વાદસહિત જે સમ્યગદૈષ્ટિ તે સારવાદન સમ્યગ્દષ્ટિ કહેવાય છે. (3) જેની સમ્યક્ અને મિથ્યા દષ્ટિ છે તે સમિથ્યાદષ્ટિ છે, અર્થાત્ ઉદિત દર્શન મોહનીય વિશેષ.. (૪) અવિરતિ સમ્યગુદૈષ્ટિ-દેશ વિરતિ હિત.. (૫) વિરતાવિરત-દેશવિરત અર્થાત્ શ્રાવક. (૬) પ્રમત્ત સંયત - કંઈક પ્રમાદી સર્વવિત. (૩) અપમત સંયત સર્વ પ્રમાદરહિત પર સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ સાધુ. (૮) ક્ષપક શ્રેણી કે ઉપશમ શ્રેણિને પામેલ જીવ કે જેના દર્શનસપ્તક ક્ષીણ કે ઉપશાંત થયા હોય તે નિવૃત્તિ બાદર કહેવાય તેમાં નિવૃત્તિ - જે ગુણસ્થાનકે સમકાલ પ્રતિપન્ન જીવોનો અધ્યવસાય ભેદ, તપ્રધાન બાદર સમ્પરાય તે નિવૃત્તિ બાદર કહેવાય છે. (૯) અનિવૃત્તિ બાદર-કપાય અટક ખપાવવાના આરંભથી, નપુંસક વેદના ઉપશમનના આરંભથી લઈને બાદ લોભના ખંડને ખપાવે-ઉપદમાવે ત્યાં સુધી હોય છે... (૧૦) સૂમ સંપરાય-સંજવલન લોભનો અસંખ્યાતમો શરૂપ, જે કષાય તે સૂમ સંપરામ-લોભાનુવેદ, તે બે પ્રકારે છે – ઉપશમક અર્થાત્ ઉપશમ શ્રેણિને પામેલો, ક્ષપક-ક્ષપક શ્રેણિને પામેલો. (૧૧) જેનું મોહનીય કર્મ સર્વથા ઉદયાવસ્થાને પામેલ નથી તે ઉપશાંત મોહ એટલે ઉપશમ વીતરાગ, આ ઉપશ્રમ શ્રેણીની સમાપ્તિ વખતે અંતર્મુહર્ત સુધી હોય, પછી અવશ્ય ત્યાંથી પડે જ.. (૧૨) જેનો મોહ સર્વથા ક્ષીણ થયો છે, એટલે સત્તામાં રહ્યો નથી તે ક્ષીણ મોહ- ક્ષય વીતરાગ. આ પણ અંતમુહૂર્ત જ હોય.. (૧૩) સયોગીકેવલી-મન વગેરે વ્યાપારવાનુ કેવલજ્ઞાની... (૧૪) અયોગી કેવલી-મન વગેરે યોગને રુંધનાર, શૈલેશી કરણ પામેલા, માત્ર પાંચ હૂસ્વાક્ષર ઉચ્ચાર કાળ સુધી રહેનાર-ગુણસ્થાન. ભરત અને રવતની જીવા. અહીં ભરત-ઐરવત એ બે ક્ષેત્ર પ્રત્યંચા ચડાવેલા ધનુષને આકારે છે, તેથી તેમની જીવા હોય. તેમાં હિમવંતની દક્ષિણ તરફની આંતરારહિત પ્રદેશની જે શ્રેણિ તે ભરતની જીવા છે અને શિખરી પર્વતની ઉત્તર તરફની જે આંતરરહિત પ્રદેશની શ્રેણિ તે ઐરવતની જીવા છે.. જે પૃથ્વીને વિશે ચાર અંત છે તે ચતુરંત ભૂમિ, તેને વિશે વામીપણે થયેલા તે ચાતુરંત કહેવાય. એવા તે ચકવત. રનો-પોતપોતાની જાતિમાં ઉત્કૃષ્ટપણાને પામેલ વસ્તુ. • x • તેમાં - ગૃહપતિ-કોઠારી, પુરોહિત-શાંતિકમદિ કરનાર, વધેકિ-રથાદિ બનાવનાર, મણિ-પૃથ્વી પરિણામ, કાકિણી-સુવર્ણમય એરણના સંસ્થાનવાળી. આ ચૌદ રત્નોમાં પહેલા સાત પંચેન્દ્રિય, બીજા સાત એકેન્દ્રિય છે. શ્રીકાંત આદિ આઠ વિમાનોના નામો છે. સમવાય-૧૪-ટીકાસહિત અનુવાદ પૂર્ણ ] Page #34 -------------------------------------------------------------------------- ________________ ૫/૧ર થી ૪ છે સમવાય-૧૫ છે છે સૂર-૩ર થી 3 - X - X – ફિર પંદર પમાર્મિક કહા -[is] અભ, અંબરિષ, ચામ, શબલ, રીદ્ધ, ઉપર, કાલ, મહાકાલ. [3] અસિમ, ધન, કુંભ, વાલુક, વૈતરણી, ખસ્વર, મહાદોષ ( પંદર પરમાધામી છે.) • સૂત્ર-૩૫ થી 39 અરહંત નમિ ૧૫-ધનુષ ઊંચા હતા.. ધવ રાહુ કૃષ્ણપક્ષની એકમથી રોજ ચંદ્ધની વેશ્યાનો પંદમો-પંદો ભાગ આવરીને રહે છે, તે આ રીતે – એકમે પહેલો પંદમો ભાગ, બીજે બે ભાગ, બીજે મણ ભાગ, ચોથે ચાર ભાગ, પાંચમે પાંચ ભાગ, છ છ ભાગ, સાતમે સાત ભાગ, આઠમે આઠ ભાગ, નોમે નવ ભાગ, દામે દશ ભાગ, અગ્યારશે ૧૧-ભાગ, બારશે ૧ર-ભાગ, તેરશે ૧૩ભાગ, ચૌદશે ૧૪-ભાગ, અમાસે ૧૫-ભાગ આવરીને રહે છે. તથા શુક્લપક્ષમાં તેજ ભાગોને દેખાડો દેખાડતો રહે છે. તે આ - એકમે પહેલો ભાગ ચાવતુ પૂનમે પંદરે ભાગ. છ નtો ૧૫-મુહૂર્વવાળા છે [૩૬] શતભિષા, ભાણી, આદ્ધઈ, આશ્લેષા, સ્વાતિ, જ્યેષ્ઠા. આ છે. [39] » અને આસો માસમાં ૧૫ મહત્તવાળો દિવસ હોય છે, એ રીતે. જ ૧૫-મુહૂર્વવાળી સમિ હોય છે. વિધાનપવાદ પૂર્વમાં ૧૫-વસ્તુ છે. મનુષ્યને ૧૫-ભેદ પ્રયોગ કહા - સત્ય મનપયોગ, મૃષા મનપયોગ, સામૃષા મનપયોગ, અસત્યામૃષા મનપયોગ, સત્ય વચનપયોગ, મૃષા વચનપયોગ, સત્યમૃષા વચનપયોગ, અસત્યામૃષા વચનપયોગ, દારિકશરીર કાયાપ્રયોગ, દારિકમિw શરીર કયપયોગ, વક્રિય શરીર કાયપયોગ, વૈક્રિયમિક શરીરકાય પ્રયોગ, આહાફ શરીર કાચપયોગ, આહાફમિક શરીર કાયપયોગ, કામણ શરીર કામ યોગ. રતનપભા પૃવીમાં કેટલાંક નાકોની સ્થિતિ ૧૫-પલ્યોપમ છે. પાંચમી પ્રવીમાં કેટલાક નાકોની સ્થિતિ ૧૫-સાગરોપમ છે. કેટલાક અસુકુમાર દેવોની સ્થિતિ ૧૫-પલ્યોપમ છે.. સૌધર્મ-ઈશાન કર્ભે કેટલાક દેવોની સ્થિતિ ૧પ-પલ્યોપમ છે.. મહામુક કલ્પે કેટલાંક દેવોની સ્થિતિ ૧૫-સાગરોપમ છે.. જે દેવો નદ, સુનંદ, નંદાવર્ત, નંદપભ, નંદકાંત, નંદવણ, નદdય, નંદધ્વજ, નંદશૃંગ, નંદસૃષ્ટ, નંદકૂટ નદોરાવર્તસક વિમાને દેવ થયેલાની ઉત્કૃષ્ટ સ્થિતિ ૧૫-સાગરોપમ છે. તે દેવો અંદર અમાસે આન-પ્રાણ, ઉચ્છવાસ-નિઃશ્વાસ લે છે. તેમને ૧૫,૦૦૦ વર્ષે આહારેછા થાય છે. કેટલાક ભવસિદ્ધિક જીવો ૧૫-ભવ કરીને સિદ્ધ-બુદ્ધ-મુકત-પરિનિવૃત્ત-સર્વ દુ:ખાંતકર થશે. • વિવેચન-૩ર થી 30 - આ ૧૫-મું સ્થાન સુગમ છે, તો પણ કંઈક લખાય છે - અહીં સ્થિતિસૂત્રો પ૪ સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ પૂર્વે સાત સૂબો છે, તેમાં પરમ એવા અધાર્મિક-સંક્ષિપ્ત પરિણામવાળા હોવાથી પરમાધાર્મિક-અસુર વિરોષ છે. તેઓ ત્રણ નાચ્છીમાં નાસ્કોની કદર્થના કરે છે. તેમના નામો બે ગાયામાં કહે છે, તેના ૧૫-ભેદે છે. (૧) અંબ - જે પરમાધાર્મિક દેવ નાકોને હણે છે, પાડે છે, બાંધે છે, ઉપાડીને આકાશમાં ફેંકે છે, તે અંબ કહેવાય છે... (૨) અંબસિ-જેતાહોને અંબે હષ્યા, તેના શયી કકડા કરીને કડાઈમાં ભુજવા યોગ્ય કરે છે.. (3) શામ-જે દોરડા અને હાયના પ્રહારાદિ વડે શાતત-પાતનાદિ કરે છે અને વર્ણવી કાળો હોવાથી શ્યામ કહ્યો છે... (૪) શબલ-પરમાધામી, આંતરડા-ગરબી-કાળજુ આદિ ઉખેડી નાંખે છે, વર્ણ વડે પણ શબલ છે. (૫) રુદ્ર-શકિત, ભાલાદિમાં નાકોને પરોવે છે, તે રૌદ્ર હોવાથી રુદ્ર કહ્યો.. (૬) ઉપદ્રહ્નાકોના અંગોપાંગને ભાંગી નાંખે છે, તે અતિ રૌદ્ર હોવાથી ઉપરુદ્ધ કહેવાય છે.. (૩) કાલ-જે કડાઈ આદિમાં નાકોને સંઘે છે, વર્ણ વડે કાળો છે તે.. (૮) મહાકાલ-તે નાકોના ચીકણા માંસના કકડા કરીને તેને જ ખવડાવે છે, વર્ષથી અતિ કાળો હોય છે. (૯) અસિપત્ર-ખણના આકારવાળા પાંદડાઓનું વન વિકુવને તે વનમાં આવેલ નારકોને અસિપત્ર પાડીને તલ-તલ જેવા ટકડા કરે છે, (૧૦) ધનુ-ધનુષથી મૂકેલા અર્ધચંદ્રાદિ બાણો વડે તેમના કર્ણ આદિ અંગોનું છેદન-ભેદન કરે છે અને (૧૧) કુંભ-નારકોને કુંભાદિમાં પકાવે છે. (૧૨) વાલુક-કદંબના પુષ્પ સમાન લાલ, વજ જેવી તપાવેલી વૈક્રિય વાલુકામાં ચણાની જેમ નાસ્કોને રોકે છે. (૧૩) વૈતરણી - તે અત્યંત તપાવવાથી ઉકળતા એવા પર, લોહી, સીસુ, તાંબુ આદિના રસથી ભરેલ તથા જેનું પ્રયોજન સામે પૂરે તસ્વાનું છે, તેવી વૈતરણી નદી વિક્ર્વીને તેમાં નારકોને તરાવીને કદર્થના પમાડે છે. (૧૪) ખરસ્વર-વજના કાંટાવાળા શાભલીવૃક્ષ ઉપર નાકીને ચડાવીને પછી કઠોર શબદ કરતા તેને કે પોતે કઠોર શબ્દો કરી ખેંચે છે.. (૧૫) મહાઘોષ-ભયભીત અને નાશતા નાકોને પશુની જેમ મોટો ઘોષ કસ્વાપૂર્વક વાડામાં ચુંધે છે. એ રીતે જિનેશ્વરે આ પરમાધાર્મિક કા. રાહુ બે પ્રકારે છે • પર્વરાહુ અને ઘુવરાહ. જે પર્વ-પૂનમ અને અમાસમાં ચંદ્ર કે સૂર્યનો ઉપરાશ કરે તે પર્વરાહુ કહેવાય. જે હંમેશા ચંદ્રની સમીપે ચાલે તે ઘવરાહુ કહેવાય. કહ્યું છે - કાળું રાહુ વિમાન નિત્યચંદ્ર સાથે રહેલું હોય છે તે ચંદ્ર નીચે ચાર આંગળ દૂર ચાલે છે. તે યુવરાહુ. બહુલ-કૃષ્ણપક્ષ. તેની પ્રતિપદા-એકમે. આભીને. પંદ-પંદરમો ભાગ, અહીં વીસાયેં બે વખત બોલાય છે, જેમ પગલે-પગલે જાય છે. હંમેશા પંદરમો-પંદરમો ભાગ ચંદ્રની લેણ્યા-કાંતિ મંડલ, તે ચંદ્રમંડલને આચ્છાદન કરીને ધૃવરાહુ રહે છે. તે જ કહે છે - જેમ એકમની તિથિમાં ચંદ્રની વેશ્યાના ૧૫-માં ભાગને આવરીને રહે છે. આ Page #35 -------------------------------------------------------------------------- ________________ ૧૫/૩૨ થી ૩૦ પ૬ સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ ત્યાગ કશ્તાપૂર્વક અને ગ્રહણ કરવાને ઉધમપંત સોલાતે ઔદાકિની સાથે મિત્રતા થાય છે, * * * * * * * તથા કામણશરીર કાય પ્રયોગ વિગ્રહગતિમાં અને સમુદ્યાત અવસ્થામાં કેવલીને ત્રીજા, ચોથા, પાંચમાં સમયમાં હોય છે. [ સમવાય-૧૫નો ટીકા સહિત અનુવાદ પૂર્ણ ] જ કમે યાવતુ પંદરમાં દિવસે (અમાસે) પંદરીયા પંદર ભાગને આવરીને રહે છે. તથા શુકલપક્ષની એકમે ચંદ્રવેશ્યાનો તે જ પંદરમો ભાગ દેખાડતો દેખાડતો એટલે પોતે દૂર જઈને પ્રગટ કરતો-કરતો ઘુવરાહુ રહે છે. ચંદ્રમંડલના ૬-ભાણ કરવા, સોળમો એક ભાગ કાયમ ઉઘાડો રહે છે. બાકીના ૧૫-ભાગમાં સહુ એક એક ભાગને કૃષ્ણ પક્ષમાં આવરે છે અને શુક્લપક્ષમાં એક એક ભાગને છોડે છે. જ્યોતિષ કરંડકમાં પણ આ હકીકત કહેલી છે. •x - [શંકા] ચંદ્ર વિમાન ૫૬/૧ યોજન છે અને સહુવિમાન ગ્રહવિમાન હોવાથી અર્ધયોજન પ્રમાણ છે. તો પંદર દિવસ વડે મોટા ચંદ્ર વિમાનને નાનું રાહુવિમાન કઈ રીતે આવરણ કરી શકે ? (સમાધાન] ગ્રહ વિમાનોનું અર્ધ યોજન પ્રમાણ પ્રાયઃ કહ્યું છે. સહુ ગ્રહનું વિમાન યોજન પ્રમાણ પણ સંભવે છે અથવા રાહવિમાન નાનું છે, તો પણ તેના અંઘકારના કિરણોનો સમૂહ મોટો છે તેથી તેના આવરણમાં દોષ નથી..... તથા છ નાનો ૧૫-મુહૂર્ત સુધી ચંદ્ર સાથે સંયોગ કરનાર હોવાથી ૧૫મુહૂર્તના સંયોગવાળા કહ્યા. તે શતભિષા આદિ. સ્થળનય-ગાયને આશ્રીને ચૈત્ર અને આસો માસમાં ૧૫-મુહૂર્તનો દિવસ અને ૧૫-મુહdની સબિ છે, નિશાયથી રૌત્રમાસમાં મેષ સંક્રાંતિદિને અને આસોમાસમાં તુલા સંક્રાંતિ દિને આ પ્રમાણે જોવા મળે છે. પ્રક કરીને જે યોજન-જોડવું તે પ્રયોગ, નિuળપણે આત્માનો ક્રિયા કરવાના પરિણામવાળો વ્યાપાર અથવા કિયા પરિણામવાળા કર્મની સાથે આત્મા જોડાય તે પ્રયોગ. તેમાં સત્ય વસ્તુના વિચારના કારણભૂત જે મન તે સત્ય મન, તેનો જે પ્રયોગ તે સત્ય મનપયોગ. એ રીતે બીજામાં જાણવું. વિશેષ એ - ઔદારિક શરીરકાય પ્રયોગ - દારિક શરીર જે તે જ પુદ્ગલ સ્કંધના સમુદાયરૂપપણે ઉપનીયમાન-વૃદ્ધિ પામતું હોવાથી કાય, તેનો જે પ્રયોગ • • એમ વિગ્રહ કરવો. આ પ્રયોગ પિતા જીવનો જ નાખવો તથા ઔદાકિ મિશ્ર કાયા પ્રયોગ અપયાનો જાણવો. અહીં ઉત્પત્તિને આશ્રીને પ્રારંભ કરેલ દાકિની પ્રધાતત્વથી કામણ સાથે મિશ્ર થાય છે. જ્યારે મનુષ્ય કે પંચેન્દ્રિયતિર્યંચ કે બાદર વાયુકાય વૈકિયને કરે છે, ત્યારે પ્રારંભ કરૂાર ઔદાકિના પ્રધાનવથી જ્યાં સુધી તે વૈક્રિયપતિ વડે પર્યાતપણાને ન પામે ત્યાં સુધી ઔદારિક વૈક્રિયની સાથે મિશ્ર કહેવાય છે. એ રીતે આહારક સાથે પણ ઔદાકિની મિત્રતા જાણવી. તથા વૈકિય શરીરકાય પ્રયોગ વૈક્રિય પતિવાળાને હોય. વૈક્રિય મિશ્ર શરીરકાયપયોગ, જેની પતિ પૂરી ન થઈ હોય એવા દેવ કે નાહીને કામણની સાથે મિશ્રતા નણવી, ચવા લબિધ વૈકિયનો ત્યાગ કરતા ઔદાકિમાં પ્રવેશ સમયે ઔદાકિ ગ્રહણ કસ્વા માટે પ્રવૃત્તિ હોવાથી વૈકિયના પ્રધાનપણાની દારિક સાથે પણ મિત્રતા થઈ શકે છે. આહાકશરીર કાય પ્રયોગ તે આહાક શરીરની લિપત્તિ થાય ત્યારે તેનું જ પ્રધાનપણું હોવાથી થાય છે. તથા આહાક મિશ્રશરીર કાયપયોગ, આહાકનો છે સમવાય-૧૬ છે. — x x • સૂર-૩૮ થી ૪ - [૩૮] સૂયગડાંગમાં સોળમું ગાથા ષોડશક અામ છે. તે આ - સમય, વૈતાલિક, ઉપસર્ગપરિજ્ઞા, પરિજ્ઞા, નરકવિભક્તિ, મહાવીરસ્તુતિ, કુશીલ પરિભાષિત, વીય, ધર્મ, સમાધિ, માર્ગ, સમોસરણ, માથાતથ્ય, ગ્રંથ, યમકીય, સોળમું ગાથષોડશક છે. સોળ કષાયો કયા છે - અનંતાનુબંધીક્રોધ, અનતાનુબંધી માન, અનંતાનુબંધી માયા, અનંતાનુબંધી લોભ, અપત્યાખ્યાન કષાય કોધ, પત્યાખ્યાન કષાય માન, અપત્યાખ્યાન કષાય માયા, અપત્યાખ્યાન કષાય લોભ, પ્રત્યાખ્યાનાવરણ ક્રોધ, પ્રત્યાખ્યાનાવરણ માન, પ્રત્યાખ્યાન-ilવરણ માયા, પ્રત્યાખ્યાનાવરણ લોભ, સંજવલન ક્રોધ, સંજવલન માન, સંndલન માયા અને સંજવલન લોભ. o મેરુ પર્વતના ૧૬-નામો છે [36] સંદર, મેરુ, મનોમ, સુદર્શન, સ્વયંપભ, ગિરિરાજ નોચ્ચય, પ્રિયદર્શન, લોકમદય, લોકનાભિ. [ro] અર્થ, સૂવિત, સૂયાવરણ, ઉત્તર, દિગાદિ અને સોળમું અવતંસક. [] પુરપાદાનીય પાર્જ અહંતને ૧૬,૦૦૦ સાધુની ઉત્કૃષ્ટ કામણ સંપદા હતી.. આત્મપ્રવાદ પૂર્વમાં સોળ વસ્તુ છે.. અમર અને બલીના અવતારિકાલયન આયામ-વિકંભથી ૧૬,૦૦૦ યોજન છે.. લવણસમુદ્રમાં ઉભેંધની પરિવૃદ્ધિ ૧૬,૦૦૦ યોજન કહી છે. આ રતનપભા પૃષીમાં કેટલાક નારકીની સ્થિતિ ૧૬-પલ્યોપમ છે. પાંચમી પૃવીમાં કેટલાક નારકોની સ્થિતિ ૧૬-સાગરોપમ છે. કેટલાક અસુકુમારોની સ્થિતિ ૧૬-પલ્યોપમ છે. સૌધર્મ-ઈશાનકજે કેટલાક દેવોની સ્થિતિ ૧૬-પલ્યોપમ છે. મહાશક કહ્યું કેટલાક દેવોની સ્થિતિ ૧૬-સાગરોપમ છે. જે દેવો અવત, વ્યાવત, નંદ્યાવત, મહાનંધાવત, કુશ, અંકુશપલંભ, ભદ્ર, સુભદ્ર, મહાભદ્ર, સર્વતોભદ્ર, ભદ્ધોવરાવર્તસક વિમાને દેવપણે ઉત્પન્ન થાય તેમની ૧૬-સાગરોપમ ઉત્કૃષ્ટ સ્થિતિ છે. તે દેવે સોળ આઈ માસે ધન-પ્રાણ, ઉચ્છવાસ-નિઃશ્વાસ લે છે. તે દેવોને ૧૬,૦૦૦ વર્ષે આહારે થાય છે. કેટલાક ભવસિદ્ધિક જીવો ૧૬-ભવ ગ્રહણ કરીને સિદ્ધ-બુદ્ધ-મુકત-સ્પરિનિવૃત્ત-સર્વ દુઃખાંતકર થશે. Page #36 -------------------------------------------------------------------------- ________________ ૧૬/૩૮ થી ૧ સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ • વિવેચન-3૮ થી ૪૧ - સોળમું સ્થાન કહે છે, તે સુગમ છે. વિશેષ એ - સ્થિતિ સૂત્રોની પૂર્વે ગાથાફોડશકાદિ સાત સુત્રો છે, તેમાં સૂત્રકૃતાંગના પહેલા શ્રુતસ્કંધમાં સોળ અધ્યયનો છે, તેમાં ગાથા નામે ૧૬-મું અધ્યયન છે, તે ગાયાષોડશક કહેવાય છે. તેમાં સમય - નાસ્તિકાદિના સમયને પ્રતિપાદન કરનાર અધ્યયન “સમય” જ કહેવાય છે. વૈતાલીય છંદની જાતિ વડે રોલ અધ્યયન “વૈતાલીય” છે. એ રીતે બીજા અધ્યયનો સ્વનામાનુસાર જાણવા. તેમાં “સમવસરણ” - ૩૬૩ પ્રવાદીઓના મતનો સમૂહ. યાયાતધ્ય”. વસ્તુ જેવી હોય તેવી પ્રતિપાદન કરવી. ગ્રંથને કહેનારું તે “ગ્રંથ'', ચમકી એટલે યમકની જેમાં ચના કરી હોય તે સુx. પૂર્વના ૧૫-અધ્યયનોનો અર્થ જેમાં ગાયો છે તે ગાથા અથવા ૧૫-અધ્યયનોમાં પ્રતિષ્ઠાબત હોવાથી ગાથા. મેરુ પર્વતના નામ સૂત્રોમાં ગાથા અને શ્લોક છે. તેમાં લોકમધ્ય અને લોકનાભિ કહ્યા છે. ‘ઉત્તર’ એવું નામ ભરતાદિની ઉત્તરે મેરુ છે માટે કહ્યું. કહ્યું છે કે – સર્વ ક્ષેત્રાદિની ઉત્તરે મેરુ છે. સર્વે દિશાઓનો આદિભૂત તે દિગાદિ એવું નામ છે. અવતંત-શેખરની જેવો હોવાથી આ નામ છે. - પુરપાદાનીય-પુરુષો મધ્યે આદેય.. આત્મપ્રવાદ સાતમું પૂર્વ.. અમર અને બલિ એ દક્ષિણ અને ઉત્તરના અસુરકુમારના ઈન્દ્રો છે. તેમની ચમરચંયા અને બલિચંચા રાજધાની મધ્યે તેમના બે ભવનોમાં બે અવતારિકાલયન-મધ્યભાગે ઉંચા અને પછી ચોતરફ પાર્થભાગે અનુક્રમે બે પીઠ છે, તે આયામ-વિછંભથી ૧૬,૦૦૦ યોજના વૃતવચી છે. લવણસમુદ્રમાં મધ્યે ૧૦,000 યોજનમાં નગરના કિલ્લાની જેમ જળ ઉંચુ રહે છે, તેની ઉંચાઈ ૧૬,000 યોજન છે, તેથી લવણસમુદ્ર ઉોધની વૃદ્ધિ વડે ૧૬,૦૦૦ યોજન કહ્યો... આવતદિ ૧૧-વિમાનોના નામો છે. સિમવાય-૧૬-નો ટીકાસહિત અનુવાદ પૂર્ણ ] છે સમવાય-૧૭ $ • સૂત્ર-૪ર : (૧) સંયમ ૧૭-ભેદે કહ્યો છે પૃથ્વીકાય, આકાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય, બેઈન્દ્રિય, તઈન્દ્રિય, ચતુરિન્દ્રિય, પંચેન્દ્રિય, અજીતકાય, પ્રેક્ષા, ઉપેક્ષા, અપહૃત્ય, અપમાન, મન, વચન, કાયા એ ૧૭ નો અસંયમ. () સંયમ ૧૭-ભેદ કહ્યો છે - પૃથ્વીકાય, અપૂકાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય, પંચેન્દ્રિય, અજીવકાય, પેક્ષા, ઉપેક્ષા, અપહૃત્ય, માર્ચના, મન, વચન, કાયા એ ૧૩નો સંયમ. (3) માનુષોત્તર પવત ૧૧ યોજન ઉt4પણે ઉંચો કહ્યો છે. (૪) સર્વે વેલંધર, અનુવલંધર નાગરાજાઓના આવાસપવતો ૧૭૨૧ યોજન ઉtfપણે ઉંચા છે... (૫) લવણ સમુદ્ર ૧૭,ooo યોજન ઉંચો છે. (૬) આ નાપભા પૃedીના બહુ સમરમણીય ભૂમિ ભાગથી કંઈક અધિક ૧૭,ooo યોજન ઊંચે ઉડીને ચારણ મુનિની તિર્થી ગતિ કહી છે. (5) સુરેન્દ્ર અસુરરાજ ચમરનો તિબિંછિકૂટ ઉત્પાત પર્વત ૧૭૧ યોજન ઉદર્વપણે ઉંચો છે.. (૮) અસુરેન્દ્ર બલિનો કેન્દ્ર ઉત્પાત પવન પણ ૧૨૧ યોજન ઉદfપણે ઉંચો છે. (૯) મરણ ૧૦ ભેદે કહ્યું છે - આવીચિ, અવધિ, આત્યંતિક, વલનું, વશાd, અંતઃશલ્ય, તદ્ભવ, બાળ, પંડિત, બાળપંડિત, છાસ્થ, કેવલિ, વૈહાયસ, ગૃધપૃષ્ઠ, ભકતપત્યાખ્યાન, ઇંગિની, પાટોપગમન, એ ૧૭મ્મરણ. (૧૦) સૂક્ષ્મ સંપરામ ભગવત્ સૂક્ષ્મ સંપરાના ભાવમાં વતતા ૧ કર્મ પ્રકૃતિને બાંધે છે : અભિનિબોધિક જ્ઞાનાવરણ, જુતાનાવરણ, અવધિજ્ઞાનીવરણ, મન પવિજ્ઞાનાવરણ, કેવલજ્ઞાનાવરણ, ચક્ષુર્દશનાવરણ, ચક્ષુર્દશનાવરણ, અવધિદર્શનાવરણ, કેવલદર્શનાવરણ, સાતા વેદનીય, યશકીર્તિનામ, ઉરગોત્ર, દાનાંતરાય, લાભાંતરાય, ભોગાંતરાય, ઉપભોગતરાય, વીયતિરાય. - આ રનuભા પૃedીમાં કેટલાક નારકીઓની ૧૭ પલ્યોપમ સ્થિતિ છે.. પાંચમી પૃથ્વીમાં નારકીઓની ઉત્કૃષ્ટ સ્થિતિ ૧સાગરોપમ છે.. છઠી પૃeતીમાં નાકોની જઘન્ય સ્થિતિ ૧ સાગરોપમ છે. કેટલાક અસુરકુમારોની સ્થિતિ ૧પલ્યોપમ છે.. સૌધર્મ-ઈશાન કહ્યું કેટલાક દેવોની ૧પલ્યોપમ સ્થિતિ છે.. મહામુક કલે દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ ૧સાગરોપમ છે.. સહક્યાર કો દેવોની જઘન્ય સ્થિતિ ૧મસાગરોપમ છે.. જે દેવો સામાન, સુસામાન, મહાસામાન, w, મહાપા, કુમુદ, મધ્ય કુમુદ, નલિન, મહાનલિન, પૌંડરીક, મહાપૌંડરીક, શુકલ, મહાશુકલ, સિંહ, સિંહકાંત, સિંહનીય, ભાવિય વિમાને થયેલ દેવની સ્થિતિ ૧સાગરોપમ છે. તે દેવો ૧૦ અર્ધમાસે આન-પ્રાણ, ઉચ્છવાસ-નિઃશ્વાસ લે છે. તેમને ૧૭,ooo વર્ષે આહારેચ્છા થાય છે. કેટલાક ભવસિદ્ધિક જીવો ૧૭-ભવ ગ્રહણ Page #37 -------------------------------------------------------------------------- ________________ ૧/૪ર સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ કરીને સિદ્ધ-બુદ્ધ-મુક્તપરિનિવૃત્ત-ન્સર્વ દુઃખાંતકર થશે. • વિવેચન-૪ર : ૧૩મું સ્થાનક છે, તે વ્યક્ત છે. વિશેષ એ - સ્થિતિસૂત્ર પૂર્વે દશ સૂત્રો છે • તેમાં જીવકાર્ય અસંયમ - સુંદર સુવર્ણ બહુમૂલ્ય વસ્ત્ર, પાત્ર, પુસ્તક આદિ ગ્રહણ કરવા તે.. પ્રેક્ષામાં અસંયમ તે પ્રેક્ષા અસંયમ, તે સ્થાન અને ઉપકરણાદિનું પ્રત્યુપેક્ષણ ન કરવું કે અવિધિએ પ્રત્યપેક્ષણ કરવું તે.. ઉપેક્ષા અસંયમ એટલે અસંયમના યોગોમાં વ્યાપાર કે સંયમયોગોમાં અવ્યાપાર, અપહત્ય અસંયમ એટલે ઉચ્ચારાદિનું અવિધિએ પરિષ્ઠાપન કરવું તે. અપમાર્જના અસંયમ એટલે પાગાદિની અપમાર્જના કે અવિધિથી પ્રમાર્જના. મન-વચન-કાયા સંબંધી અસંયમ એટલે તેની અકુશલ ઉદીરણા કરવી. અસંયમથી વિપરીત તે સંયમ, કહેવાય છે. વેલંધર, અનુવેલંધર દેવોના આવાસ પર્વતોનું સ્વરૂપ ક્ષેત્રસમાસની આ ગાથા વડે જાણવું. - લવણશિખા ચકવાલથી ૧૦,000 યોજન વિસ્તીર્ણ છે, તથા ૧૬,ooo યોજન ઉંચી અને ૧૦૦૦ યોજન અવગાઢ છે. લવણશિખાની ઉપર દેશોન અર્ધયોજના પ્રમાણ જળ બંને કાળ વધે છે અને ઘટે છે. લવણસમુદ્રની અત્યંતર વેળાને ૪૨,૦૦૦ નાગકુમારો અને બાહ્ય વેળાને ૭૨,૦૦૦ નાગકુમારો ધારી રાખે છે. સમુદ્રનું સાણોદક ૬૦,૦૦૦ નાગકુમારો ઘારી રાખે છે. વેલંધર દેવોના આવાસો લવણસમુદ્રની ચારે દિશામાં એક-એક છે. તેના નામ-પૂર્વદિશાના અનુકમથી ગોસ્વંભ, દકભાસ, શંખ, દમસીમા. તેમના અધિપતિ દેવો અનુક્રમે ગૌસ્તુભ, શિવ, શંખ અને મન:શીલ નાગરાજ છે. અનુવલંધર આવાસ પર્વતો લવણસમુદ્રમાં વિદિશામાં એક એક હોવાથી કુલ ચાર છે, તે અનુક્રમે કર્કોટક, વિધુતભ, કૈલાસ અને અરુણપભ છે. તેમના અધિપતિ કર્કોટક, કર્દમ, કૈલાસ અને અરુણપ્રભ નામના નાગરાજ છે. આ સર્વે આવાસ પર્વતો ૪૨,૦૦૦ યોજન લવણસમુદ્રમાં જતાં આવે છે. આ સર્વે પર્વતો ૪૩૦ યોજન અને કોશ ભૂમિમાં છે, ૧૨૧ યોજન ઉંચા છે. ચાર - જંઘાચારણ, વિધાચારણ મુનિઓ તિર્ણ ચકાદિ દ્વીપમાં જવા માટે, તિબિંછિકૂટ ઉત્પાત પર્વતે આવીને મનુષ્ય ક્ષેત્ર પ્રતિ જવાને ગતિ કરે છે, તે પર્વત અહીંથી અસંખ્યાતમા અરુણોદય સમુદ્રમાં દક્ષિણે ૪૨,000 યોજન જતાં છે... રુચકેન્દ્ર ઉત્પાત પર્વત અરુણોદય સમદ્રમાં ઉત્તર દિશાએ તેટલો જ દૂર રહેલો છે. આવીચી મરણ - આ - ચોતરફચી, વીfa - આયુષ્ય દળિયા ખરી જાય તેવી અવસ્થા જે મરણમાં હોય છે. અથવા તfa - વિચ્છેદ, તેનો અભાવ તે વીfa - x- પ્રતિક્ષણે આયુષ્યના દળીયા ખરતા જાય, તે રીતે જે મરણ થાય તે આવીસીમરણ કહેવાય છે. ૩fધ - મર્યાદા, તેનાથી મરણ તે અવધિમરણ. નારકાદિ ભવના કારણપણે કરીને જે આયુકર્મના દળિયા અનુભવીને જે મરે છે, ફરીથી તેને અનુભવીને મરશે, ત્યાં સુધીનું અવધિમરણ કહેવાય, કેમકે તે દ્રવ્યની સાપેક્ષાએ તે જ દ્રવ્યનું ફરીથી ગ્રહણ થાય ત્યાં સુધી જીવનું મરણ થાય તે અવધિ કહેવાય છે. આત્યંતિક મરણ-નાકાદિના આયુકપણે કર્મલિકોને અનુભવીને મરણ પામ્યો, મરીને ફરી તેને જ અનુભવીને મરવાનો નથી આવું જે મરણ છે, તે દ્રવ્યાપેક્ષાથી અત્યંત હોવાથી આત્યંતિક છે. વલાયમરણ - સંયમ યોગથી ભગ્નવત પરિણતીથી વળતાં એવા સાધુઓનું જે મરણ તે વલમ્મરણ કહેવાય. વશાઈમરણ • ઈન્દ્રિય વિષયોની પરતંત્રતા વડે જે બાધિત હોય તે વશાd, તેલવાળા દીવાની કલિકાને જોવાથી પતંગીયુ વશાત છે. અંતઃશલ્ય-મનમાં કોઈ શલ્ય-અપરાધ હોય છે. લા કે ગવદિના કારણે અતિયાર ન આલોચ્યા હોય તેવાનું મરણ. | તિર્યચ, મનુષ્ય સંબંધી કોઈ ભવમાં વર્તતો જંતુ ફરીથી તે જ ભવને યોગ્ય આયુ બાંધીને પછી આયુક્ષયથી મરે તે તદ્ભવમરણ. આ મરણ તિર્યંચ, મનુષ્યને જ હોય, દેવો અને નાકોને નહીં. બાળ-અવિરત, તેમનું મરણ તે બાળમરણ... પંડિત-સર્વવિરત, તેઓનું મરણ તે પંડિતમરણ. બાલપંડિતમરણ - દેશવિરતનું જે મરણ. છાસ્થ-કેવલિમરણ, કેવલી મરણ પ્રસિદ્ધ છે... વેહાયસ-આકાશમાં જે મરણ અર્થાતુ વૃક્ષની શાખાએ લટકીને મરવું તે.. વૃદ્ધ-ગીધ આદિ પક્ષી વડે સ્પર્શ કરાયેલ તે વૃદ્ધસ્કૃષ્ટઅથવા ગીધ આદિને ખાવાલાયક પીઠ, ઉદાદિ તે વૃદ્ધપૃષ્ઠ. કોઈ મહાસવી હાથી કે ઉંટના શરીરમાં પ્રવેશી ગીધ આદિ પાસે પોતાનું ભક્ષણ કરાવે છે આ મરણ છે. ચાવજીવ ભોજનનું પ્રત્યાખ્યાન તે ભક્તપરિજ્ઞા, આ પ્રત્યાખ્યાન પ્રવિધ કે ચતુર્વિધ આહારના ભાગથી થઈ શકે છે. તે નિયમરૂપ સંપતિકર્મ છે... જે અનશનમાં નિયત દેશમાં ફરી શકે તે ઈંગિની મરણ છે, તેવા ઈંગિની મરણમાં ચતુર્વિધ આહારત્યાગ અને શરીરનું નિપ્રતિકર્મ ઈંગિત પ્રદેશમાં જ રહેનારાને હોય... જેમાં પાદપ-વૃક્ષાની જેમ ઉપગમન-રહેવું હોય તે પાદપોપગમન મરણ કહેવાય. જેમ કોઈ વૃક્ષ કોઈ પ્રકારે પડ્યું હોય તે કંઈપણ સમ-વિષમ સ્થાનને વિચાર્યા વિના નિશ્ચલ રહે તે રીતે. સૂમjપરાય, ઉપશમક કે પક હોય. તે સૂમલોભ કષાયની કિફ્રિકાને વેદનાર પૂજ્ય એવા સાધુ સૂમસપરાય ભાવમાં વર્તતા, તે જ ગુણસ્થાનકમાં રહેલા સમજવા. પણ અતીત-અનાગત સૂક્ષ્મ સંપાય પરિણામવાળા નહીં, તે ૧૨૦માંથી ૧૭ કર્મપ્રકૃતિને બાંધે છે, બાકીની નહીં કેમકે પૂર્વ-પૂર્વના ગુણસ્થાનકોમાં બંધને આશ્રીને તે પ્રકૃતિ વિચ્છેદ પામી છે. વળી આ ૧૩-માં પણ એક સાતા વેદનીય ઉપશાંત મોહાદિમાં પ્રાપ્ત થાય છે બાકીની ૧૬-નો અહીં જ વિચ્છેદ થાય છે. જે ૧૬નો ઉલ્લેખ સૂત્રમાં છે. સામાન આદિ ૧૭-વિમાનોના નામો છે. સમવાય-૧૦-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ ] Page #38 -------------------------------------------------------------------------- ________________ ૧૮/૩ થી ૫ ર છે સમવાય-૧૮ છે • સૂગ-૪૩ થી ૪૫ - 3] બ્રહમચર્ય ૧૮-ભેટે છે. તે આ - દારિક કામભોગને પોતે મનની સેવે નહીં બીજાને મન વડે સેવડાવે નહીં, મન વડે સેવતા અન્યને અનુમોટે નહીં, ઔદકિ કામભોગ વચન વડે પોતે ન સેવે, બીજ પાસે ન લેવડાવે વચનથી સેવતા અને ન અનુમોદે. ઔદાકિ કામભોગ કાયાથી સ્વર્ય ન સેવે, બીજાને કાયા વડે ન સેવડાવે, કાયા વડે સેવનારને ન અનુમોદે. દિવ્યકામભોગ પોતે મનથી ન સેવે, બીજાને કાયા વડે ન સેવડાવે, સેવતા એવા બીજાને ન અનુમોદ. દિવ્યકમભોગ વન વડે પોતે ન સેવે, બીજાને વચન વડે ન સેવડાવે, વચનથી સેવતા એવા બીજાને ન અનુમોદ, દિવ્ય કામભોગને કાયા વડે પોતે ન સેવે, કાયા વડે બીજાને ન સૂવડાવે, કાયાથી સેવતા એવા બીજાને ન અનુમોદે. ( અઢાર ભેદ છે.) અરહંત અરિહનેમિને ૧૮,૦૦૦ સાધુઓની ઉત્કૃષ્ટ પ્રમuસંપદા હતી. શ્રમણ ભગવત મહાવીર ભાલ, સ્થવિરાદિ શ્રમણ નિળિોને ૧૮ સ્થાનો કહા છે - [૪] છ વ્રત, છ કાય રિક્ષl], અકલય, ગૃહીભાજન, પશંક, નિષધા, નીન, શોભા એ છ નું વજન [છ + 9 + 9] [૪૫] સૂતિકા સહિત “આચાર” સૂપના ૧૮,૦૦૦ પદો કહ્યા છે... ભાહી લિપિના લેખવિધાનના ૧૮ ભેદ કહn - બ્રાહી, યાવનીલિપિ, દોષઉપરિકા, ખરોફ્રિકા, ખસ્યાવિકા, પહારાતિકા, ઉરચારિકા, એરપૃષ્ટિકા, ભોગવતિકા, વૈણક્રિયા, નિëવિકા, કલિપિ, ગણિતલિપિ, ગંધર્વલિપિ, [ભૂતલિપિ] આદરલિપિ, માહેશ્વરીલિપિ, દામિલિપિ, બોલિંદિલિપિ. અસ્તિનાસિરપવાદ પૂર્વમાં ૧૮ વસ્તુઓ છે... ધૂમખભા પૃdી ૧,૧૮,૦૦૦ યોજન વિસ્તાી છે... પોષ અને અષાઢ માસમાં એક વખત ઉત્કૃષ્ટપણે ૧૮ મુહૂર્તનો દિવસ અને એક વખત ઉત્કૃષ્ટ ૧૮-મુહૂર્તની રાત્રિ થાય. આ રતનપભા પૃવીમાં કેટલાંક નારકીઓની સ્થિતિ ૧૮૫લ્યોપમ છે.. છઠ્ઠી પ્રવીમાં કેટલાક નાહીઓની સ્થિતિ ૧૮ સાગરોપમની છે.. કેટલાક અસુરકુમારોની સ્થિતિ ૮ પલ્યોપમ છે.. સૌધર્મ-ઈશાનકર્ભે કેટલાક દેવોની સ્થિતિ ૧૮ પલ્યોપમ છે. સહયાર કર્થે દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ ૧૮ સાગરોપમ છે.. પાણતકજે દેવોની જઘાસ્થિતિ ૧૮ સાગરોપમ છે.. જે દેવો કાળ, સુકાળ, મહાકાળ, અંજન, ષ્ટિ, uહ, સમાન, મ, મહમ, વિરnલ, સુશાલ, w, કાળુભ, કુમુદ કુમુદગુભ, નાલિત, નલિનગુભ, પૌંડરીક, પૌંડરીકનુભ, સહસારાવર્તસક વિમાનમાં ઉત્પન્ન થયેલા છે, તેની ઉત્કૃષ્ટ સ્થિતિ ૧૮ત્સાગરોપમની કહી છે. તે દેવો અઢાર અમાસે આન-પ્રાણ, ઉચ્છવાસ-નિઃાસ લે છે. તેમને ૧૮,૦૦૦ ર્ષે આહારેછા થાય છે. કેટલાક ભવસિદ્ધિક જીવો ૧૮ ભવ ગ્રહણ સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ કરીને સિદ્ધ-બુદ્ધ-મુકd-પરિનિવૃત્ત-સર્વદુઃખાંત કર થશે. • વિવેચન-૪૩ થી ૪૫ - ૧૮-સ્થાનક કહે છે. સ્થિતિ સૂત્રો પૂર્વે આઠ સૂત્રો છે, તે સુગમ છે. વિશેષ એ કે. - બ્રહ્મચર્ય. ઔદાકિ કામભોગ-મનુષ્ય અને તિર્યયસંબંધી વિષયો, દિવ્યકામભોગોદેવસંબંધી વિષયો. શુદ્રક અને વ્યક્તસહિત. તેમાં ક્ષુદ્રક-વય કે શ્રુતથી નાના, વ્યક્ત એટલે વય અને શ્રુતકી પરિણત. સ્થાનાનિ • પરિહાર, સેવાશ્રય વસ્તુઓ. છ વ્રત-મહાવ્રત અને સાત્રિભોજનવિરતિ. છ કાય-પૃવીકાયાદિ, અકઅકલ્પનીય પિંડ, શસા, વસ્ત્ર, પ્રમાદિ પદાર્થ.. ગૃહિભાજન-થાળી આદિ. પર્યકમાંગી આદિ, નિપધા-સ્ત્રીઓ સાથે બેસવું, નાન-શરીર લાલત (ધોવું તે. શોભાવર્જનપ્રસિદ્ધ છે. ચૂલિકાસહિતનૂડાયુક્ત પ્રયમ અંગ ‘આચાર'. બીજા શ્રુતસ્કંધમાં પિષણાદિ પાંચ ચૂલાઓ છે. પહેલા શ્રુતસ્કંધમાં નવ બ્રહ્મચર્ય અધ્યયનો છે, તેના જ ૧૮,૦૦૦ પદ પ્રમાણ છે, પણ ચૂલાના પદની સંખ્યા કહી નથી. કહ્યું છે - નવ બ્રહ્મચર્ય અધ્યયનરૂપના ૧૮,૦૦૦ પદો જાણવા, પાંચ ચૂલા સાથે લઈએ તો ઘણાં પદો થાય છે. અહીં મૂલસૂગમાં “સયૂલિકા' વિશેષણ છે. તે ચૂલિકા સત્તા જણાવવા માટે છે. પદનું પ્રમાણ જણાવવા નહીં. જેમકે નંદીસૂના ટીકાકારે કહ્યું છે - નવ બહાચર્યરૂપ પ્રથમ શ્રુતસ્કંધનું પ્રમાણ ૧૮,૦૦૦ પદ . સૂત્રોના અર્થ વિચિત્ર હોય છે, તે ગુર ઉપદેશથી જાણવા યોગ્ય છે. અહીં જે ૧૮,૦૦૦ પદ કહ્યા તે પદ અ[ની પ્રાપ્તિવાળા સમજવા. પાન - એટલે પદના પરિમાણ વડે, તેમ જાણવું.. | બ્રાહ્મી-ભગવંત આદિનાથની પુત્રી અથવા સંસ્કૃતાદિ ભેદવાળી વાણી, તેને આશ્રીને તે આદિનાથે જે અક્ષર લેખન પ્રક્રિયા કહીને બ્રાહ્મીલિપિ. તે બ્રાહ્મી લિપિના લેખનું વિધાન ૧૮-ભેદે કહ્યું છે. તે આ રીતે - બ્રાહ્મી આદિ. આ લિપિનું સ્વરૂપ જોવા મળતું નથી, માટે અમે કહ્યું નથી. લોકમાં જે પ્રકારે છે અથવા નથી અથવા સ્યાદ્વાદના અભિપાયથી જે વસ્તુ, જે પ્રકારે છે કે જે પ્રકારે નથી, એમ જેમાં કહ્યું તે અસ્તિનાસિઅપવાદ નામે ચોથું પૂર્વ છે, તેમાં અઢાર વસ્તુઓ કહી છે. ધૂમપ્રભા નામે પાંચમી પૃથ્વી ૧૮,૦૦૦ યોજન અધિક લાખયોજન છે. HTTછેઅષાઢ માસમાં એક દિવસ-કર્મસંકાંતિમાં ઉકર્ષથી ૧૮-મુહૂર્તનો દિવસ, પોષ માસમાં-મકરસંક્રાંતિમાં એ રીતે સત્રિ છે. કાલ, સુકાતાદિ વીશ નામો વિમાનના છે. સમવાય-૧૮-ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ) Page #39 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪૬ થી ૯ સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ કુમારપણે જ પ્રવજિત થયા છે, કહ્યું છે - વીર, અરિષ્ટનેમિ, પાર્થ, મલિ, વાસુપૂજયને છોડીને બીજા જિનો રાજાઓ હતા. સિમવાય-૧૯-ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ છે સમવાય-૯ છે • સૂગ-૪૬ થી ૪૯ [6] જ્ઞાત સૂઝના ૧૯-અધ્યયનો કહા છે -[ie] ઉક્ષિપ્તજ્ઞાન, સંઘાટક, અંડ, કૂર્મ ોલક, (ભ, રોહિણી, મલ્લી, માકર્દી ને ચંતિકા. [૪૮] દાવેદવ, ઉદકજ્ઞાત, મંડુ, તેતલી, નંદીફલ, અપરકંકા, કીર્ણ, સુંસમા અને છેલ્લુંઓગણીસમું પુંડરીકજ્ઞાત. ૯િ] જંબુદ્વીપ દ્વીપમાં બે સૂર્ય છે. તે ઉત્કૃષ્ટથી ૧00 યોજન ઊંચ-નીચે તાપે છે. શુક મwaહ પશ્ચિમમાં ઉદય પામી ૧૯ નps સાથે ચાર ચરીને પશ્ચિમે અસ્ત પામે છે.. જંબૂઢષ દ્વીપના ગણિતમાં ૧૯ કળા આવે છે. ૧૯ તીર્થ ગૃહવાસ મથે વસીને મુંડ થઈને ગૃહબ્લાસથી નીકળી શણગારીક પ્રવજ્યા લીધી (ાજ્ય ભોગવીને દીક્ષા લીધી.] આ રતનપભામાં કેટલાંક નાસ્કોની ૧૯ પલ્યોપમ સ્થિતિ છે.. છઠી પૃષીમાં કેટલાક નાકોની સ્થિતિ સાગરોપમ છે. કેટલાક અસુરકુમારોની સ્થિતિ ૧૯પલ્યોપમ છે. સૌધઈશાનકર્ભે કેટલાક દેવોની સ્થિતિ પલ્યોપમ છે. આનતકલ્પ દેવોની ઉcકૃષ્ટ સ્થિતિ ૧૯-સાગરોપમ છે.. પાણતકલે દેવોની ઘાસ્થિતિ ૧૯સરોમ છે.. જે દેવો અad, પwત, નાત, વિત, ન, સુષિર, few, ન્દ્રકાંત, ઈન્દ્રોતરાવતુંસક વિમાને થયેલ દેવોની ઉતકૃષ્ટ સ્થિતિ ૧૯-સાગરોપમ છે. તે દેો ૧૯ અમિાટે આન-પ્રાણ, ઉચ્છવા-નિઃશાસ લે છે. તે દેવોને ૧૯,ooo વર્ષે આહારેચ્છા થાય છે. કેટલાક ભવસિદ્ધિક જીવો ૧૯ ભવ ગ્રહણ કરી સિદ્ધ-બુદ્ધ-મુકત-પરિનિવૃત્ત-સર્વદુઃખાંતર થશે. • વિવેચન-૪૬ થી ૪૯ :હવે ૧૯-મું સ્થાન - તેમાં સ્થિતિસૂત્ર પૂર્વે પાંચ સૂત્રો છે, સુગમ છે. વિશેષ એ • ગત • દષ્ટાંત, તેને કહેનારા અધ્યયનો, છઠ્ઠા અંગના પ્રથમ શ્રુતસ્કંધમાં રહેલા છે, ‘ઉક્ષિત' આદિ નામોની અઢી ગાથા છે. આ વિશેનું સર્વ વૃતાંત છઠા અંગથી જાણી લેવું... જંબૂદ્વીપ સૂત્રમાં - બંને સૂર્યો સ્વસ્યાનથી ઉપર ૧૦૦ યોજન, નીચે ૧૮૦૦ યોજન તપે છે. તેમાં સમભૂતલથી ૮૦૦ યોજન ઉંચો છે અને બાકીના ૧૦૦૦ યોજન, પશ્ચિમ મહાવિદેહમાં ગતીની પાસેના પ્રદેશમાં છે, કેમકે જંબુદ્વીપના પશ્ચિમ મહાવિદેહમાં આરંભથી નીચેનીચે થતું ક્ષેત્ર છેવટે વિજયદ્વાર પાસે અધોલોક પ્રદેશમાં પ્રાપ્ત થયું છે. પણ બીજા દ્વીપોના સૂર્યો ઉંચે ૧૦૦ અને નીચે ૮૦૦ એમ કુલ ૯૦૦ યોજન પ્રકાશે છે, કેમકે ત્યાં ક્ષેત્રનું સમત્વ છે. શુક સૂત્રમાં – “નાત્રોની સાથે ચાર ચરીતે” એવો અર્થ કQો. કલા • ભતોત્રનો વિસ્તાર પર૬ યોજન, ૬ કલા છે. ઇત્યાદિ. જંબૂદ્વીપના ગણિતમાં જે કલા કહી છે, તે એક યોજના ૧મા ભાગે છે. અTY • ઘરમાં, ચિરકાળ સજ્યના પરિપાલતી અધિકપણાને. મા - નીતિની મર્યાદાથી, ઘરમાં વાસ કરીને, અÀgયા • પ્રવજિત થયા છે. બાકીના પાંય (રાજ) $ સમવાય-૨૦ છે = x = x – • સૂત્ર-પ૦ : અસમાધિ સ્થાનો ૨૦ કહા - (૧) અત્યંત જદી ચાલે, () પ્રમા વિના ચાd, ) ખરાબ રીતે પૂજીને ચાલે, (૪) અતિરિકd શા, આસન રાખે, (૫) રતiાધિકનો પરાભવ કરે, (૬) સ્થવિરનો ઉપઘાત કરે, (2) પ્રાણી ઉપઘાત કરે, (૮) ક્ષણેક્ષણે ક્રોધ કરે, (૯) અતિકોધ કરે, (૧૦) પીઠ પાછળ વિવાદ બોલે, (૧૧) વારંવાર નિશ્ચયવાળી ભાષા બોલે, (૧) અનુvજ નવા કલેશને ઉદીરે, (૧૩) જૂના કલેશને ખમાવીને શાંત કર્યા પછી ફરી ઉદીરે, (૧૪) જસહિત હાથપગ રાખે, (૧૫) અકાળે સ્વાધ્યાય કરે, (૧૬) કલહ કરે, (૧) શબદ રે (રો), (૧૮) ઝંઝા-ખટપટ કરે, (૧૯) સૂર્ય હોય ત્યાં સુધી ખાય. (૨૦) એષw સમિત મુનિસુવ્રત અરિહંત ૨૦ ધનુષ ઊંચા હda.. સર્વે ઘનોદધિઓ બાહલ્યથી Re, ooo યોજન છે. પ્રાપ્તતકલે દેવેન્દ્ર દેવરાજને ૨૦,ooo સામાનિક દેવો છે.. નાસકવેદરૂપ કમની બંધ સમયથી આરંભી વીશ સાગરોપમ કોડાકોડી બંધ સ્થિતિ છે. પ્રત્યાખ્યાન પૂર્વની ૨૦ વસ્તુઓ છે.. ઉત્સર્પિણ-અવસર્પિણી મળીને ર૦ સાગરોપમ કોડકોડિ કાલ કલ્યો છે. આ રતનપભા પૃવીમાં કેટલાક નાકોની સ્થિતિ રહ પલ્યોપમ છે. છઠી પૃવીમાં કેટલાક નાસ્કોની ૨૦ સાગરોપમ સ્થિતિ છે. કેટલાક અસુર કુમારોની સ્થિતિ ર૦-પલ્યોપમ છે.. સૌધર્મ-ઈશાન કયે કેટલાંક દેવોની ૨૦-પલ્યોપમની સ્થિતિ છે. પ્રાણત કલ્થ દેવોની ઉત્કૃષ્ટ ૨૦-સાગરોપમ સ્થિતિ છે. આરણ કહ્યું દેવોની જઘન્ય સ્થિતિ રહે-સાગરોપમ છે. જે દેવો સાત, વિસાત, સુવિયાત, સિદ્ધાર્થ, ઉત્પલ, ભિત્તિલ, તિગિચ્છ, દિશા સૌવસ્તિક, પ્રલંબ, રુચિર, પુષ્પ, સુપુw, yપાવતું, પુuપભ, પુષકાંત, પુણવણ, પુપતેરસ, પુપદવજ, પુujમ, પુષસિદ્ધ, પુષોત્તરાવતુંસક, વિમાને દેવપણે ઉત્પન્ન થાય તેમની ઉત્કૃષ્ટ સ્થિતિ ર૦-સાગરોપમ છે. તે દેવો વીસ મિાસે આન-પ્રાણ, ઉચ્છવાસ-નિકાસ વે છે, તેઓને ૨૦,૦૦૦ વર્ષે આહાછા થાય છે. કેટલાક ભવસિદ્ધિક જીવો ર૦ ભવ ગ્રહણ કરી સિદ્ધ-બુદ્ધ-મુક્ત-પરિનિવૃત્ત-સર્વ દુઃખાંતકર થશે. • વિવેચન-૫૦ :વીશમાં સ્થાનને વીશે કંઈક લખે છે. સ્થિતિ સૂત્રો પૂર્વે સાત સૂત્રો છે. Page #40 -------------------------------------------------------------------------- ________________ ૨૦/૫૦ ૬૫ ૬૬ સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ ત્યાગ ન કરતો જીવનો ઉપરોધ કરવામાં પ્રવર્તે, આ રીતે પોતાને-પરને અસમાધિતું કારણ થાય. ઘનોદધિ-સાતે નરકૃધીના પ્રતિષ્ઠાનભૂત... સામાનિક-ઈન્દ્રસમાત ઋદ્ધિવાળા, સાહસય-હજાર, બંધતા-બંધ સમયથી આભીને બંધની સ્થિતિ એટલે સ્થિતિબંધ... સાત વગેરે વિમાનના નામો છે. સમવાયoખો. મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ સમાધાન એટલે સમાધિ-યિતનું સ્વાચ્ય, મોક્ષમાર્ગમાં રહેવું છે. આવી સમાધિ જેને ન હોય તે અસમાધિ. તેના સ્થાનો-આશ્રય ભેદો કે પર્યાયો. તે અસમાધિ સ્થાનો કહેવાય છે. તેમાં (૧) જે જલ્દી જલ્દી ચાલે તે દવદવચારી કહેવાય છે. • x •x • તે સાધુ શીઘસીઘ સંયમ અને આત્માની અપેક્ષા રાખ્યા વિના ચાલતા પોતાના આત્માને પડતા વગેરે સમાધિમાં જોડે છે બીજા પ્રાણીને હણતો, તેમને પણ અસમાધિમાં જોડે છે, પ્રાણીહિંસાથી ઉત્પન્ન કર્મ વડે પશ્લોકમાં પણ પોતાના આત્માને અસમાધિમાં જોડે છે. આ રીતે શીઘગમન અસમાધિનું કારણ હોવાથી અસમાધિ સ્થાન કહ્યું છે. | (૨,૩) અપમાર્જિતયારી અને દુપમાર્જિતચારી-સ્થાન, બેસવું, પડખું ફેરવવું આદિ ક્રિયા કરતાં આત્માદિની વિરાધના પામે છે. (૪) અતિ પ્રમાણવાળા વસતિ, પીઠલકાદિ જેને છે તે અતિકિત શય્યાસનિક. આવો સાધુ પંઘશાલાદિ અધિક પ્રમાણવાળી વસતિમાં બીજા પણ ભિકો રહે છે, તેની સાથે અધિકરણનો સંભવ હોવાથી પોતાના આત્માને અને બીજાને પણ અસમાધિમાં જોડે છે, એવું આસનમાં જાણવું. (૫) આયાયદિ પૂજ્ય પુરપનો પરાભવકારી પોતાને અને બીજાને અસમાધિમાં જોડે છે. (૬) સ્થવિરૂઆયાયાદિ ગુરુજનો, તેમને આચાર અને શીલતા દોષોથી અથવા જ્ઞાનાદિના હણવાના સ્વભાવવાળો. (9) ભૂત-એકેન્દ્રિયો, તેમને પ્રયોજન વિના હણે તે ભૂતોપઘાતિક. (૮) સંજવલન-ક્ષણે ક્ષણે શેખ કરે. (૯) ક્રોધન-એક વખત ક્રોધ કરે ત્યારે અત્યંત ક્રોધી થાય.. (૧૦) પરોક્ષમાં અન્યનો વર્ણવાદ કરે. (૧૧) વારંવાર અવધારણ કરનાર-શંકાવાળી બાબત છતાં પણ “આ એમજ છે' એમ નિ:શંકપણે બોલે અથવા પરનાણુણોનો નાશ કરનાર જેમકે સામો મનુષ્ય દાસ કે ચોર ન હોય છતાં તું દાસ-ચોર છે તેમ કહે. (૧૨) અધિકણ-કલહ કે યંત્રાદિનો ઉત્પાદક. (૧૩) પૂર્વના જૂના કલહોને ખમાવીને શાંત કર્યા હોય તેની ફરીથી ઉદીરણા કરનાર. (૧૪) સયિતાદિ જ વડે ખરડાયેલા હાયે દેવાતી ભિક્ષાને જે ગ્રહણ કરે, એક સ્પંડિલાદિથી બીજી ચંડિક્લાદિ ભૂમિમાં જતો પગને ન પ્રમાર્શે અથવા તયાવિધ કારણે સયિતાદિ પૃથ્વી પર કપડાદિનાં આંતર રાખ્યા વિના બેસે, ઇત્યાદિ કરે તે સરજકપાણિપાદ કહેવાય. (૧૫) અકાળે સ્વાધ્યાયાદિ કરે.. (૧૬) કલહ હેતુભૂત કર્તવ્ય કરે.. (૧૩) બે મોટા અવાજે વાતચીત, સ્વાધ્યાયાદિ કરે, ગૃહસ્થભાષા બોલે.. (૧૮) ઝંઝાકર . જે જે કાર્યથી ગયછમાં ભેદ થાય તેવા કાર્યો કરે અથવા જે વચનથી ગચ્છને મનોદુ:ખ થાય તે વચન બોલે.. (૧૯) સૂર્યના ઉદયથી અસ્ત સુધી અશત, પાન દિ કરનાર. (૭) એષણાની અસમિતિવાળો એટલે અષણીય વસ્તુનો ત્યાગ ન કરે, બીજ સાધુ પ્રેરણા કરતા તેમની સાથે કલહ કરવા લાગે, અનેષણીયનો 8િ/5] છે. સમવાય-૨૧ છે - સૂત્ર-પ૧ : શબરફ કા - (૧) હસ્તકર્મ કરનાર, () મથન સેવનાર, (3) રામભોજન કરનાર, (૪) આધકમને ખાતો, (૫) સારિક પિંક ખાતો. (૪) ૌશિકકીત-lહત આપેલ આહારને ખાતો, (b) વારંવાર પ્રત્યાખ્યાન કરીને ખાતો, (૮) છ માસમાં એક ગણથી બીજા ગણમાં જતો, () એક માસમાં ત્રણ વખત ઉંદકલેપ કરતો, (૧૦) એક માસમાં ત્રણ વખત માયા સ્થાનને સેવતો. (૧૧) રાજપિંડનું ભોજન કરતો, (૧) આકૃદ્ધિ વડે urણાતિપાતને કરતો, (૧૩) કુ8િ વડે મૃષાવાદને બોલતો, (૧૪) આકુ@િથી અદdiદાન ગ્રહણ કરતો, (૧૫) કુહિણી સંતરા રહિત પૃધી ઉપર ધ્યાન કે શયનાદિને કરતો, (૧૬) કુહિલી સતિ પૃedી-સચિત્તશિલા-પુણના વાસવાળા કાષ્ઠ ઉપર શયા કે નિષધાને કરતો. (૧) સજીવ-સtiણ-સબીજ-સહરિત-ન્સઉસિંગ-પક્ષમ દળ માટી કરોળીયાના જાળાવાળી, તેવા પ્રકારની ભૂમિમાં સ્થાન, નિષઘા કરતો. (૧૮) આકુઢિી મૂલ-કંદવયા-પ્રવાલ, ધુપ-ફળ-હરિતનું ભોજન કરતો. (૧૯) વર્ષમાં દવાર ઉદકપ કરતો, (૨૦) વર્ષમાં દશાવાર માયા સ્થાનને સેવતો, () વારંવાર શીતોદકથી ખરડાયેલા હાથ વડે શન-પાન-ખાદિમ-સ્વાદિમ ગ્રહણ કરી ભોજન કરતો. એ સ કાયથી] શબલ દોષ થાય છે. જેની સાત પ્રકૃતિઓ ક્ષય પામી છે એવા નિવૃત્તિ બાદરને મોહનીય કર્મની ર૧-પ્રકૃત્તિ સત્તામાં રહેતી હોય છે. તે આ - પત્યાખ્યાન કષાય કોધ, અપત્યાખ્યાન કષાય માન, અપ્રત્યાખ્યાન કષાય માયા, પત્યાખ્યાન કષાય લોભ, પ્રત્યાખ્યાનાવરણ કષાય કોષ, પ્રત્યાખ્યાનાવરણ કષાય માન, પ્રત્યાખ્યાનાવરણ કપાય માયા, પ્રત્યાખ્યાન-વરણ કષાય લોભ, સંજવલન કોઇ ચાવ4 લોભ, પરષ-નપુંસક વેદ, હાસ્ય, અરવિ, રતિ, ભય, શોક, દુર્ગાછા એક એક અવસર્પિણીનો પાંચમો અને છઠ્ઠો આો કાલે કરીને ર૧-૧ હજાર વર્ષનો કહ્યો છે. તે આ - દુધમારો, ધમાલમ અારો. એક-એક ઉત્સર્પિણીનો પહેલો અને બીજો આરો કાલથી સ-રસ હાર વર્ષનો કહ્યો છે. Page #41 -------------------------------------------------------------------------- ________________ ૨૧/૧ ૬૮ સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ એટલે અપ્રત્યાખ્યાતાદિ ૧૨ અને નોકપાય-૯ રૂપ ઉત્તર પ્રવૃતિઓ સકર્મ-સતા અવસ્થાવાળું કર્મ કહેલું છે. શ્રીવત્સ, શ્રીદામiડ આદિ છ વિમાનોના નામો છે. સમવાય-ર૧-નો ટીકાસહિત અનુવાદ પૂર્ણ ] તે આ - દુષમદુષમા, દુધમા. આ સતનાપભા પૃવીમાં કેટલાક નાકોની ર-પલ્યોપમ સ્થિતિ છે.. છી પ્રવીમાં કેટલાક નારકોની સાગરોપમ સ્થિતિ છે. કેટલાક અસુર કુમારોની -પલ્યોપમની સ્થિતિ છે. સૌધર્મ-ઈન કર્ભે કેટલાક દેવોની રસ-પચોપમ સ્થિતિ છે.. આરણકયે દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ સસાગરોપમ છે.. અશ્રુત કહ્યું વોની જઘન્યસ્થિત રસ-સાગરોપમ છે. જે દેવો શ્રીવત્ર શ્રીદગંડ, મારા, કૃષ્ટિ, ચાપોwત, આરણાવતક વિમાનમાં દેવપણે ઉત્પન્ન થયેલાની ઉત્કૃષ્ટ સ્થિતિ ર૧-સાગરોપમ છે. તે દેવો ર૧-અમાસે આન-પ્રાણ, ઉચ્છવાસ-નિઃશ્વાસ લે છે, તેમને ,વર્ષે આહાટેચ્છા થાય છે. કેટલાક ભવસિદ્ધિક જીવો -ભવને ગ્રહણ કરીને સિદ્ધ-બુદ્ધ-મુક્ત-પરિનિવૃત્તાવદુઃખાંતકર થશે. - વિવેચન-૫૧ - હવે ૧-મું સ્થાનકોમાં સ્થિતિસૂત્ર સિવાયના ચાર સૂત્રો સુગમ છે. વિશેષ એ - જીવન • કાબરચીતરું, જે ક્રિયા વિશેષ વડે થાય તે શબલ, તેના યોગે સાધુ પણ શબલ કહેવાય. તે આ પ્રમાણે - (૧) હસ્તકર્મ-વેદવિકાર વિશેષ, કરતો કે કરાવતો, સાધુશબલ થાય. (૨) અતિક્રમાદિ ત્રણ પ્રકારે મૈથુન સેવતો.. (3) સત્રિભોજન-દિવસે ગૃહીત દિવસે ખાધું ઈત્યાદિ ચાર ભાંગે અથવા અતિક્રમાદિ વડે ભોજન કરનાર, (૪) આધાકર્મ, (૫) સાગારિક-સ્થાનદાતાનું પિંડ, (૬) દેશિક, ક્રીત, લાવેલું આપનારને ખાનાર, ઉપલક્ષણથી પ્રામિત્ય, આડેધ, અનિકૃષ્ટ લેવું. (9) ચાવ-થી ગ્રહણ કરેલ પદોનો અર્થ આ છે - વારંવાર પ્રત્યાખ્યાન કરીને અશનાદિ ખાનાર, (૮) છ માસમાં એક ગણમાંથી બીજ ગણમાં જતો, (૯) એક માસમાં ત્રણ વખત નાભિપ્રમાણ જળમાં અવગાહ કરનાર, (૧૦) એક માસમાં ત્રણ માયાસ્થાન-ભેદ કરનાર. (૧૧) રાજપિંડખાનાર-શબત થાય. આકુટ્ટિ-જાણી જોઈને, (૧૨) પૃથ્વી આદિની હિંસાને કરતો. (૧૩) જુઠું બોલતો, (૧૪) અદત્તાદાન ગ્રહણ કરતો, (૧૫) આસન પાથર્યા વિના સ્થાન કે કાયોત્સર્ગ અને સ્વાધ્યાય ભૂમિને કરતો, (૧૬) નિમ્પ અને સયિત જવાળી પૃથ્વી ઉપર, શિલા કે ઢેફા ઉપર, ધુણાવાળા કાષ્ઠ ઉપર, (૧૩) તેવા પ્રકારના પ્રાણ-બીજાદિ સહિતના સ્થાને બેસવું આદિ કરતો. (૧૮) મૂળસ્કંદ વગેરેને ખાતો (આ બધું અકુદ્ધિથી કરતા શબલ દોષ થાય છે.) (૧૯) વર્ષમાં દશ વખત નાભિપ્રમાણ જળમાં અવગાહન કરતો તથા (૨૦) વર્ષમાં દશ વખત માયા સ્થાનને કરતો. (૨૧) વારંવાર શીતોદકલક્ષણ જળ વડે વ્યાપ્ત થયેલા હાથી અશનને ગ્રહણ કરતો સાધુ શબત થાય. નિવૃત્તિનાદર-અાપૂર્વકરણ નામે આઠમા ગુણઠાણે વર્તનાર. ક્ષીણસપ્તકઅનંતાનુબંધી ચતુક અને ત્રણ દર્શન લક્ષણ, તેને મોહનીય કર્મની ૧ પ્રકૃત્તિ છે સમવાય-૨૨ . - x - = = ગ-પર :બાવીશ પરીષહો કહા - (૧) સુધા, (૨) પિપાસા, () elીત, (૪) ઉષણ, (૫) દેશમશક, (૬) અયેલ, (અરતિ, (૮) »ી, (૯) ચય, (૧૦) નૈBધિકી, (૧૧) શય્યા, (૧૨) કોશ, (૧૩) વધ, (૧૪) યાચના, (૧૫) અલાભ, (૧૬) રોંગ, (૧) તૃણસ્પર્શ, (૧૮) જલ, (૧૯) સકારપુરસ્કાર, (૨૦) પ્રજ્ઞા, (૨૧) અજ્ઞાન, (ર) શનિ [આ બાવીસ પરીષહો જાણવા દષ્ટિવાદમાં રર સુકો નયવાળા, સ્વસમય સુત્ર પરિપાટીમાં છે... રજુમો અચ્છિvછેદ નયવાળા, આજીવિક સુણ પરિપાટીમાં છે... જુમો ત્રણ નયવાળા, ઐરાશિક સૂગ પરિપાટીમાં છે, રર-સૂકો ચાર નયવાળા સમય સૂત્ર પરિપાટીમાં છે. યુગલ પરિણામ ૨ ભેટે છે – (૧ થી ૫) કૃw-fl+aોહિત-હાવિદ્ધશુક્લવર્ણ પરિણામવાળા. (૬,૭) સુરભિગંધ-દુરભિગંધ પરિણામવાળા. (૮ થી ૧) તિકતકરુકન્કષાયભિલ-મધુર રસ પરિણામદાળા. (૧૫ થી ૨) કર્કમૃદુ-ગુર-લઘુ-શીત-ઉણ-નિધ-રક્ષ સ્પર્શ પરિણામી. આ રતનપભા કૃષીમાં કેટલાંક નારકોની રરૂપલ્યોપમ સ્થિતિ છે.. કહી પૃવીમાં નાસ્કોની ઉત્કૃષ્ટ સ્થિતિ રસાગરોપમ છે.. અધઃ સપ્તમી પ્રવીમાં નાકોની જન્ય સ્થિતિ રર-સાગરોપમ છે. કેટલાક અસુરકુમારોની સ્થિતિ ર-પલ્યોપમ છે. સૌધર્મ-ઈશાન કહ્યું કેટલાક દેવોની સ્થિતિ ૨૨-પલ્યોપમ છે.. અસ્તુત કર્થે દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ સાગરોપમ છે.. હેલમ હેહિમ વેચકે દેવોની જઘન્ય સ્થિતિ-રર-સાગરોપમ છે. જે દેવો મહિd, વિકૃત, વિમલ, પ્રભાસ, વનમાલ અને અશ્રુતાવતુંસક વિમાને દેવ થાય છે, તેમની સ્થિતિ રર સાગરોપમ છે. તે દેવો રાદમિાસે ઇન-પ્રાણ, ઉચ્છવાસ-નિઃશ્વાસ લે છે. તે દેવોને ૨૨,વર્ષે આહાટેચ્છા થાય છે. કેટલાક ભવસિદ્ધિક જીવો ર-ભવના ગ્રહણ વડે સિદ્ધ-બુદ્ધ-મુક્ત-પરિનિવૃત્તસર્વદુઃખાંતર થશે. • વિવેચન-પર :- ૨-મું સ્થાન પ્રસિદ્ધાર્થ છે. વિશેષ એ- સ્થિતિ પૂર્વે છ બો છે. તેમાં માર્ગથી ભ્રષ્ટ ન થઈને નિર્જાયેં સહત કરાય તે પરીષહ કહેવાય. Page #42 -------------------------------------------------------------------------- ________________ ૨૨૫૨ સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ આદિ. નય વિચારથી પણ તેઓ ત્રિવિધ નયને ઈચ્છે છે જેમકે – દ્રવ્યાસ્તિક, પર્યાયાસ્તિક, ઉભયાસ્તિક, ત્રણેને આશ્રીને મકનયિક. ચતુનયિક - જે સૂકો ચાર નયના અભિપ્રાયથી ચિંતવાય છે. ચાર નાં આ રીતે - ગમનય બે રીતે - સામાન્યગ્રાહી, વિશેષગ્રાહી. તેમાં સામાન્યગ્રાહી છે, તે સંગ્રહનયમાં સમાય છે અને વિશેષગ્રાહી તે વ્યવહારનયમાં સમાય છે. આ રીતે સંગ્રહ, વ્યવહાર, ઋજુસણ ત્રણ અને શબ્દાદિ ત્રણ મળીને એક એમ ચાર નય છે.. સ્વ સમયાદિનો અર્થ પૂર્વવત્. પુદ્ગલ-અણુ આદિનો, પરિણામ-ધર્મ, તે પુદ્ગલ પરિણામ. તે પાંચ વર્ણ, બે ગંધ, પાંય સ, આઠ સ્પર્શના ભેદો મળીને ૨૦ ભેદ છે. તથા ગુરુલઘુ, ગુરલઘુ ઉમેરતા ૨૨ થાય છે. તેમાં વાયુ આદિ તિર્થગામી હોય તે ગુરુલઘુ અને સિદ્ધિ હોત્રાદિ સ્થિદ્રવ્ય તે અગુરુલઘુ છે. મહિત આદિ છ વિમાનોના નામો છે. સિમવાય-૨૨-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ ] (૧) બુભૂકા-ભુખ, તે રૂપી પરિષહ, તે દિSિiળા પરીષહ, મયદાને ઓળંગ્યા વિના તેને સહેવો છે. આ રીતે બધાં પરીષહોમાં જાણવું. (૨) પિપાસા-તરસ, (3,૪) શીત-ઉણપ્રસિદ્ધ છે. (૫) દંશ અને મશક, એ બંને ચતુરિન્દ્રિય છે. તેમાં દેશ, મોટા છે અને મશક, નાના છે. દંશ-ભક્ષણ, કરડવું. તે છે પ્રધાન જેને તે મશક એ દંશમશક. એમ કહેતા , માંકડ, મંકોડા, માખી પણ જાણવા.. (૬) વૈત - વસ્ત્ર, બહુમૂલ્ય-નવા-નિર્મળ-સારા પ્રમાણવાળાનો અભાવ હોવો તે અયેલત્વ જાણવું. () અરતિ-મનનો વિકાર, (૮) સ્ત્રી-પ્રસિદ્ધ છે, (૯) ચય-ગ્રામ આદિમાં અનિયમિત વિહાર કરવો તે, (૧૦) નૈષેધિકી-ઉપદ્રવ સહિત કે હિતભૂમિ, (૧૧) શય્યા-મનોજ્ઞ, અમનોજ્ઞ વસતિ કે સંતારક. (૧૨) આક્રોશ-દુર્વચન, (૧૩) વધ-લાકડી આદિથી મારવું, (૧૪) ચાયનીભિક્ષા કે તળાવિધ પ્રયોજને શોધવું તે. (૧૫,૧૬) અલાભ, રોગ પ્રસિદ્ધ છે. (૧૭) તૃણસ્પર્શ-સંતાક અભાવે તૃણમાં શયન કરનારને તૃણ વાગે છે. ' (૧૮) જલ-શરીર, વસ્ત્રાદિનો મેલ. (૧૯) સત્કાર-વાદિથી પૂજા, પુરસ્કાર ઉભા થવું આદિ વિનય અથવા સકાર વડે સન્માન કરવું તે. (૨૦) જ્ઞાન-સામાન્યથી મતિ આદિ, ક્યાંક ‘અજ્ઞાન' એવો પાઠ છે. (૨૧) દર્શન-સમકિત દર્શન, સહેલું ક્રિયાવાદી આદિના વિચિત્ર મતને શ્રવણ કર્યા છતાં નિશ્ચલ ચિતે સમ્યકત્વ ધારણ કરવું. (૨૨) પ્રજ્ઞા-સ્વયં વિમર્શપૂર્વક વસ્તુને જણાવનાર મતિજ્ઞાનના વિશેષ ભેદરૂપ. દૃષ્ટિવાદ-બારમું અંગ, તે પાંચભદે-પરિકર્મ, સૂત્ર, પૂર્વગત, પ્રામાનુયોગ, ચૂલિકા. તેમાં દષ્ટિવાદના બીજા પ્રસ્થાનમાં ૨૨-સૂત્રો છે, તેમાં સર્વ દ્રવ્ય, પર્યાય, નય આદિના અર્થના સૂચનથી સૂરા કહેવાય. છિન્ન છેદ-જે નય છેદથી છિન્ન સુમને ઈછે-જેમ ધm frનમક કે આદિ શ્લોક સૂત્ર અને અર્થથી છેદનયમાં રહીને બીજા વગેરે શ્લોકની અપેક્ષા ન કરે. આ રીતે જે સમો છિન્નછેદનયવાળા હોય તે છિછેદનયિક, આવા સૂત્રો સ્વસમય-જિનમત આશ્રિત જે સૂત્રોની પરિપાટિ-પદ્ધતિ, તેમાં સ્વસમય પસ્પિાટિમાં હોય છે. અથવા તેના વડે સમયપરિપાટી હોય છે. અછિન્નછેદનયિક - અહીં જે નય અચ્છિન્ન સૂત્રને છેદ વડે ઈચ્છે છે. જેમધો નમુનટ્ટ આદિ શ્લોકાર્ચથી બીજા આદિ શ્લોકની અપેક્ષા કરતો હોય તેવા જે સૂત્રો અછિન્ન છેદ નયવાળા હોય તે અછિન્ન છેદનયિક. આવા સૂત્રો આજીવિક સૂત્ર પરિપાટીમાં-ગોપાલકમત સૂત્ર પદ્ધતિમાં કે પદ્ધતિ વડે હોય અથવું સૂત્રો અક્ષરચના વડે જુદા રહેલા હોય, તો પણ અર્થથી પરસ્પરની અપેક્ષા રાખનારાં હોય છે. મકનયિક-જે સૂકો ત્રણ નયના અભિપ્રાયથી ચિંતવાય તે. ઐરાશિક સૂત્ર પરિપાટી • અહીં ઐરાશિક-ગોશાલક મતાનુસારી કહેવાય છે. કેમકે તેઓ સર્વ વસ્તુ ત્રણ સ્વરૂપવાળી ઈચ્છે છે. જેમકે - જીવ, અજીવ, જીવાજીવ છે સમવાય-૨૩ . – X - X — • સુત્ર-પ૩ - સૂયગડના 8-અધ્યયનો છે – સમય, વૈતાલિક, ઉપસર્ગપરિજ્ઞા, પરિઘ, નાકવિભકિત, મહાવીરસ્તુતિ, કુશીલપરિભાષિત, વીર્ય, ધર્મ, સમાધિ, મા, સમવસરણ, માથાતથ્ય, ગ્રંથ, યમકીય, ગાથા, પુંડરીક, ક્રિયાસ્થાન, આહારપરિજ્ઞા, આરત્યાખ્યાનક્રિયા, અનગારશુત, અદ્રકીય, નાલંદીય... જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં આ અવસર્પિણીમાં ૨૩-જિનેશ્વરોને સૂર્યોદય મુહૂર્તે શ્રેષ્ઠ કેવલજ્ઞાન-દર્શન ઉત્પન્ન થયા. જબૂદ્વીપના ભરતક્ષેત્રમાં આ અવસર્પિણીમાં ૩ તિfકરો પૂર્વભવમાં અગિયાર અંગના જ્ઞાતા હતા. તે આ - અજિત યાવત્ તમિાન. કેવલ કૌશલિક ઋષભ અહંત ચૌદપૂર્યા હતા... જંબૂદ્વીપમાં આ અવસર્પિણીમાં ર૩-તીરિો પૂર્વ ભવે માંડલિક રાજા હતા, તે આ - અજિત યાવ4 વમિાન. કેવલ કૌશલિક અહંત ઋષભ પૂર્વ ભવે ચક્રવર્તી હતા. આ રનપભા પૃટવીમાં કેટલાક નારકોની ૨૩-પલ્યોપમસ્થિતિ છે.. અધઃસપ્તમી પૃedીમાં કેટલાક નૈરયિકોની સ્થિતિ ૨૩-સાગરોપમ છે. કેટલાક અસુરકુમારોની સ્થિતિ ર૩-પલ્યોપમ છે.. સૌધર્મ-ઈશાનકર્ભે કેટલાક દેવોની સ્થિતિ ૨૩-પલ્યોપમ છે.. હેકિંમ મઝિમ વેયકે દેવોની જઘન્ય સ્થિતિ ૨૩સાગરોપમ છે.. હેમિ હેઠ્ઠિમ શૈવેયકે ઉત્પન્ન દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ ૩સાગરોપમ છે. તે દેવો ૩-અર્ધમાસે આન-ાણ, ઉચ્છવાસ-નિઃશ્વાસ લે છે. તેમને Page #43 -------------------------------------------------------------------------- ________________ ૨૩/૫૩ ૨૩,૦૦૦ વર્ષે આહારેછા થાય છે.. કેટલાંક ભવસિદ્ધિક જીવો ૨૩ ભવ ગ્રહણ કરીને સિદ્ધ-બુદ્ધ-મુક્ત-પરિનિવૃત્ત-સર્વ દુઃખાંતકર થશે. • વિવેચન-૫૩ : ૧ ૨૩મું સ્થાનક સુગમ છે. વિશેષ એ – સ્થિતિ સૂત્રો પૂર્વે ચાર સૂત્રો છે, તેમાં સૂયગડાંગના પહેલા શ્રુતસ્કંધમાં-૧૬, બીજા શ્રુતસ્કંધમાં-૭-અધ્યયનો છે. તેમના અન્વર્ય નામ પ્રમાણે જાણવો. સમવાય-૨૩-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ છે સમવાય-૨૪ R — * - * = સૂત્ર-૨૪ - દેવાધિદેવો ચોવીશ કહ્યા છે ઋષભ, અતિ, સંભવ, અભિનંદન, સુમતિ, પક્ષભ, સુપાર્શ્વ, ચંદ્રપ્રભ, સુવિધિ, શીતલ, શ્રેયાંસ, વાસુપૂજ્ય, વિમલ, અનંત, ધર્મ, શાંતિ, કુટુ, અર, મલ્લી, મુનિસુવ્રત, નમિ, નેમિ, પાર્શ્વ અને વર્ધમાન... ગુલ્લહિમવંત અને શિખરી એ બે વર્ષધર પર્વતની જીવા ૨૪,૯૩૨ યોજન તથા એક યોજનનો ૩૮મો ભાગ કંઈક અધિક છે. દેવોના ર૪ સ્થાનો ઈન્દ્રસહિત છે, બાકીના અહમિન્દ્ર, ઈન્દ્ર અને પુરોહિત રહિત છે. ઉત્તરાયણમાં રહેલ સૂર્ય ૨૪ ગુલ પોરિસીની છાયા કરીને પાછો વળે છે. ગંગા અને સિંધુ મહાનદી પ્રવાહમાં સાધિક ર૪-કોશ વિસ્તારમાં છે. ક્ત-રક્તવતી મહાનદી પણ તેટલી જ વિસ્તૃત છે. આ રત્નપ્રભા પૃથ્વીના કેટલાક નારકોની ૨૪-પલ્યોપમ સ્થિતિ છે, અધઃસપ્તમી પૃથ્વીમાં કેટલાક નારકોની સ્થિતિ ૨૪-સાગરોપમ છે.. કેટલાક અસુરકુમારોની સ્થિતિ ૨૪-૫ોપમ છે.. સુધર્મ-ઈશાન કલ્પે કેટલાક દેવોની સ્થિતિ ૨૪-પલ્યોપમ છે.. હેમિ ઉવર્ણિમ રૈવેયકે દેવોની જઘન્ય સ્થિતિ ૨૪સાગરોપમ છે.. જે દેવો હેટ્નિમ મઝિમ પ્રૈવેયક વિમાને દેવપણે ઉત્પન્ન થાય છે તેમની ઉત્કૃષ્ટ ૨૪-સાગરોપમ સ્થિતિ છે. તે દેવો ૨૪-અર્ધમાસે આન-પાણ, ઉચ્છવાસ-નિશ્વાસ લે છે, તેમને ૨૪,૦૦૦ વર્ષે આહારેચ્છા થાય છે.. કેટલાક ભવસિદ્ધિક જીવો ૨૪-ભવે ગ્રહણ કરી સિદ્ધ-બુદ્ધ-મુક્ત-પરિનિવૃત્ત થઈ સર્વ દુઃખનો અંત કરશે. • વિવેચન-૫૪ : ૨૪માં સ્થાનકમાં સ્થિતિની પૂર્વે છ સૂત્રો છે, તે સુગમ છે. વિશેષ એ કે – ઈન્દ્રાદિક દેવો મધ્યે જે પૂજ્યત્વથી અધિક હોય તે દેવાધિદેવ કહેવાય. જંબુદ્વીપ લક્ષણ વૃત્તક્ષેત્ર મધ્યે જે ક્ષેત્રો અને પર્વતો હોય તેની સીધી સીમાને જીવા કહે છે. ધનુષુ ઉપર ચડાવેલ પ્રત્યંચા સર્દેશ હોવાથી જીવા કહે છે. તેમાં ચુલ્લ હિમવંત અને શિખરી બંને પર્વતની જીવા ૨૪,૯૩૨ યોજન અને એક યોજનનો ૩૮મો ભાગ અધિક છે. તેની ગાથા - ૨૪,૯૩૨ યોજન અને અર્ધી કલા એટલી ચુલ્લહિમવંતની સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ જીવા છે. અર્ધીકલા એટલે ઓગણીશ ભાગનું અડધું. દેવોના ભેદો ૨૪-આ પ્રમાણે – ભવનપતિના ૧૦, વ્યંતરના ૮, જ્યોતિષ્કના૫, કલ્પોપન્ન વૈમાનિકોનો એક, એ સર્વે મળી ૨૪-થાય. આ ૨૪-સ્થાનો ઈન્દ્રસહિતચમરેન્દ્રાદિથી અધિષ્ઠિત છે. બાકીના-ત્રૈવેયક અને અનુત્તર દેવોમાં તેઓ અહમિન્દ્ર છે, તેઓ પોતે જ ઈન્દ્રો છે - પોતાના આત્માને ઈન્દ્ર માનનારા છે, તેથી તે સ્થાનો ઈન્દ્ર-નાયક રહિત છે, ત્યાં શાંતિકર્મકર પુરોહિત નથી. ઉપલક્ષણથી સેવકજનો આદિ કંઈપણ નથી. ૩૨ ઉત્તરાયણમાં રહેલો - કર્ક સંક્રાંતિ દિવસે સચિંતર મંડલમાં રહેલો સૂર્ય, એક હસ્તપ્રમાણ શંકુની ૨૪ અંગુલપ્રમાણ પોરિસિની છાયા કરીને પાછો ફરે છે એટલે સર્વ અત્યંતર મંડલથી બીજા મંડલમાં આવે છે. કહ્યું છે કે – અષાઢ માસે બે પાદની છાયા ઇત્યાદિ... જે સ્થાનથી નદી વહે તે પ્રવાહ. અહીં પદ્મદ્રહથી તેના તોરણ દ્વારા તેની નીચે થઈને તેનો નિર્મમ સંભવે છે. અન્ય સ્થળે “પ્રવહ” શબ્દથી મકરના મુખની પ્રનાલમાંથી નીકળવું અથવા પ્રપાત કુંડમાંથી નિર્ગમ કહ્યો છે, તે અહીં ઈષ્ટ નથી. કેમકે જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિમાં અને અહીં-૨૫-કોશ પ્રમાણ ગંગાદિ નદીનો પ્રવાહ કહ્યો છે. સમવાય-૨૪-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ સમવાય-૨૫ * — * - - સૂત્ર-૫૫ થી ૫૯ - [૫૫] પહેલા, છેલ્લા તીર્થંકરના સમયમાં પાંચ મહાવ્રતોની ૨૫-ભાવના કહી છે. તે આ − (૫) ઈયસિમિતિ, મનગુપ્તિ, વાનગુપ્તિ, પત્ર જોઈને ભોજન કરવું, આદાનભાંડ માત્ર નિક્ષેપણા સમિતિ. (૫) વિચારીને બોલવું, ક્રોધ વિવેક, લોભ વિવેક, ભય વિવેક, હાસ્ય વિવેક. (૫) અવગ્રહ અનુજ્ઞા, અવગ્રહ સીમા જાણવી, અવગ્રહ અનુગ્રહણ કરવું, સાધર્મિક અવગ્રહને તેની આજ્ઞા લઈને પરિભોગ કરવો. સાધારણ ભાત-પાણીનો પરિભોગ અનુજ્ઞા લઈને કરવો. (૫) સ્ત્રી-પશુ-નપુંસક સંસત શયન-આાન વર્જવા, શ્રી કથાવવી, ી ઈન્દ્રિયો આલોકજ વવું, પૂર્વરત-પૂર્વક્રીડિતનું સ્મરણ ન કરવું, પ્રણીત આહાર ત્યાગ (૫) શ્રોપ્રેન્દ્રિય-ચક્ષુરિન્દ્રિય-પ્રાણેન્દ્રિય-જિલ્લેન્દ્રિય-સ્પર્શેન્દ્રિય રાગનો ત્યાગ, અર્હત્ મલ્લી ૨૫-ધનુમ્ ઉંચા હતા.. સર્વે દીઘવાટ્ય પર્વતો ૨૫-યોજન ઊંચા, ૨૫ ગાઉ પૃથ્વીમાં છે.. બીજી પૃથ્વીમાં ૨૫-લાખ નકાવાસ છે. “આચાર”ના ચૂલિકા સહિત ૨૫-અધ્યયનો છે. તે આ પ્રમાણે – [૫૬] શસ્ત્રપરિજ્ઞા, લોકવિજય, શીતોષ્ણીય, સમ્યકત્વ, આવંતી, ધૂત, વિમોક્ષ, ઉપધાનશ્રુત, મહાપરિા, પિન્ટુષણા, શય્યા, ઈાં, ભાષા, વચ્ચેષણા, પૌષણા, અવગ્રહપ્રતિમા, સપ્તસતૈકકા-એ સાત, ભાવના, વિમુક્તિ. [૫૯] Page #44 -------------------------------------------------------------------------- ________________ ૨૫/૫૫ થી ૫૯ વિમુક્તિ અધ્યયન, નિશીથ અધ્યયન સહિત ૨૫-મું જાણવું. અપર્યાપ્ત, સક્લિષ્ટ પરિણામી, મિથ્યાદષ્ટિ વિકલેન્દ્રિય જીવ નામકર્મની ૨૫-ઉત્તર પ્રકૃત્તિને બાંધે. તે આ - તિર્યંગતિનામ, વિકલેન્દ્રિય જાતિ નામ, ઔદારિક શરીર, તૈજસશરીર, કામણશરીર, કુંડક સંસ્થાન, ઔદારિક શરીર અંગોપાંગ, છેવટ્ટુ સંધયણ, વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, તિરંગાનુપૂર્વી, અગુરુલઘુ, ઉપઘાત, ત્રાસ, બાદર, અપતિક, પ્રત્યેક, અસ્થિર, અશુભ, દુર્ભાગ, અનાદેય, અયશ કીર્તિ અને નિર્માણનામ. 93 ગંગા, સિંધુ મહાનદી ૨૫ ગાઉ પૃથક્ પ્રવાહથી બંને દિશામાં ઘટના મુખથી પડીને, મુકતાવલી હાર સંસ્થાનવાળા પ્રાતે પોતપોતાના કુડમાં પડે છે... રા, રક્તવતી મહાનદી ૨૫-ગાઉ પૃથક્ પ્રવાહથી એ રીતે જ પડે છે.... લોકબિંદુસાર પૂર્વમાં ૨૫-વસ્તુઓ કહી છે. આ રત્નપભામાં કેટલાક નાકીની સ્થિતિ ૨૫-પોપમની છે.. અધઃસપ્તમી પૃથ્વીમાં કેટલાક નારકોની સ્થિતિ ૨૫-સાગરોપમ છે.. કેટલાક સુકુમારોની સ્થિતિ ૨૫-પલ્યોપમ છે.. સૌધર્મ-ઈશાન કો કેટલાક દેવોની ૨૫-પલ્યોપમ સ્થિતિ છે. મઝિમહેર્ણિમ ગ્રેવેચકે દેવોની જઘન્ય સ્થિતિ ૨૫-સાગરોપમ છે.. હેડ્રમઉવમિ જૈવેયકે ઉત્પન્ન દેવોની સ્થિતિ ઉત્કૃષ્ટથી ૨૫-સાગરોપમ છે... આ દેવો ૨૫અર્ધમાસે આન-પાણ, ઉચ્છ્વાસ-નિશ્વસા લે છે. તેઓને ૨૫,૦૦૦ વર્ષે આહારેચ્છા થાય છે.. કેટલાક ભવસિદ્ધિક જીવો ૨૫ ભવ કરી યાવત્ દુઃખાંત કરશે. ♦ વિવેચન-૫૫ થી ૫૯ : ૨૫-મું સ્થાનક સુગમ છે. વિશેષ આ - સ્થિતિ પૂર્વે ૯ સૂત્રો છે. પાંચ યામ-મહાવ્રતોનો સમુદાય તે પંચયામ. તેની ભાવનાઓ – પ્રાણાતિપાતાદિ નિવૃત્તિરૂપ મહાવ્રતના રક્ષણાર્થે કરાય તે ભાવનાઓ છે. તે ભાવના દરેક મહાવ્રતની પાંચ-પાંચ છે. તેમાં ઈર્યાસમિતિ આદિ પાંચ પહેલા મહાવ્રતની છે. આલોક ભાજન ભોજન - જોવાપૂર્વક ભાજન-પાત્ર, ભોજન-ભાત, પાણીનો આહાર કરવો તે, કેમકે અનાલોક્ય ભાજનમાં ભોજન કરવાથી પ્રાણી હિંસા સંભવે છે.. વિચારીને બોલવું આદિ બીજા વ્રતની પાંચ ભાવના છે. તેમાં વિવેવ્ઝ - પરિત્યાગ. અવગ્રહ અનુજ્ઞાપનાદિ ત્રીજા વ્રતની પાંચ ભાવના છે. તેમાં (૧) અવગ્રહની અનુજ્ઞા લેવી. (૨) પછી તેની હદને જાણવી. (૩) જાણીને અવગ્રહને ગ્રહણ કરવો, (૪) ગીતાર્થ સમુદાયમાં વિચરતા સંવિગ્ન સાધુઓનો અવગ્રહ, કાલાદિથી માસ આદિ, ક્ષેત્રથી પાંચ ગાઉ આદિ સાધર્મિકોની અનુજ્ઞા લઈને જ રહેવું, (૫) આણેલ સામાન્ય ભોજનાદિ આચાર્યાદિની અનુજ્ઞા લઈને વાપરવું તે.. સ્ત્રી આદિ સંસક્ત આસન-શયનાદિ વર્જન તે ચોથા વ્રતની,. તેમાં પ્રીત - અતિસ્નેહ વાળો, શ્રોત્રાદિ ઈન્દ્રિયના રોગનો ત્યાગ તે પાંચમા મહાવ્રતની ભાવા છે – જે જીવ જેમાં આસક્ત થાય, તેને તેનો પરિગ્રહ લાગે, તેથી શબ્દાદિનો રાગ કરતા તેનો પરિગ્રહ થાય, તેથી પરિગ્રહ વિરતિની વિરાધના થાય. સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ આ સર્વે ભાવનાઓ વાચનાંતરમાં આવશ્યકાનુસાર દેખાય છે. મિચ્છાદૃષ્ટિ જ તિર્યંતિ આદિ કર્મપ્રકૃતિ બાંધે, સમ્યગ્દષ્ટિ નહીં. કેમકે તે પ્રકૃતિઓ મિથ્યાત્વપ્રત્યય છે. તેથી મિથ્યાર્દષ્ટિ ગ્રહણ કર્યા. વિકલેન્દ્રિય – બે, ત્રણ, ચાર ઈન્દ્રિયવાળામાંથી કોઈ એક. પર્યાપ્તો બીજી પણ કર્મપ્રકૃતિ બાંધે માટે અહીં અપર્યાપ્તકો કહ્યા. અપર્યાપ્તક જ આ અપ્રશસ્ત પરાવર્તમાન પ્રકૃતિને બાંધે. વળી તે સંક્લિષ્ટ પરિણામી હોય તો જ બાંધે. તેથી સંક્લિષ્ટ પરિણામી કહ્યું. તે પણ બેઈન્દ્રિયાદિ અપર્યાપ્તકને યોગ્ય જ બાંધે તેમાં કોઈ વખત બેઈન્દ્રિય જાતિ સહ, કોઈ વખત તેઈન્દ્રિય જાતિ સાથે અને કદાચિત્ ચતુરિન્દ્રિય જાતિ સાથે પચીશ પ્રકૃતિઓ જાણવી. ૭૪ ગંગા આદિ ૨૫ ગાઉના વિસ્તારવાળો પ્રપાત એમ જાણવું. બંને દિશામાં એટલે પૂર્વમાં ગંગા અને પશ્ચિમમાં સિંધુ. તે બંને પદ્મદ્રહમાંથી નીકળી ૫૦૦ યોજન પર્વત ઉપર જઈને પછી દક્ષિણાભિમુખ વળે છે. ત્યાં ઘટના મુખ જેવી ૨૫-કોશ પહોળી જિહ્વાવાળા મકરમુખરૂપી પરનાળામાંથી પ્રવર્તોલ મોતીના હાર જેવા સંસ્થાનવાળા પ્રપાત વડે ૧૦૦ યોજન ઉંચા હિમવંત પર્વત નીચે રહેલા પોત-પોતાના પ્રપાતકુંડમાં પડે છે... એ જ પ્રમાણે રક્તા અને રક્તવતી જાણવી. વિશેષ આ – શિખરી વર્ષધર ઉપર રહેલા પુંડરીક દ્રહથી નીકળીને પડે છે... લોકબિંદુસાર એ ચૌદમું પૂર્વ છે. સમવાય-૨૫-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ મૈં સમવાય-૨૬ Ð — * — * • સૂત્ર-૬૦ : દશા, કલ્પ, વ્યવહારના ૨૬ ઉદ્દેશનકાળ કા – દશાના દશ, કલ્પના છ અને વ્યવહારના દશ... અભવસિદ્ધિક જીવોને મોહનીયકર્મની ૨૬ કર્મ પ્રકૃતિઓ સત્તામાં રહેલી છે. તે આ – મિથ્યાત્વ મોહનીય, ૧૬ કષાયો, ૩-વેદ, હાસ્ય, અરતિ, રતિ, ભય, શોક, દુર્ગંછા. [૧૬ કપાય, ૯-નૌકાય, મિથ્યાત્વ] આ રત્નપ્રભા પૃથ્વીમાં કેટલાંક નારકોની ૨૬-પલ્યોપમ સ્થિતિ છે. અધઃસપ્તમી પૃથ્વીમાં કેટલાંક નાસ્કોની ૨૬-સાગરોપમ સ્થિતિ છે. કેટલાક અસુકુમારોની ૨૬-પલ્યોપમ સ્થિતિ છે. સૌધર્મ-ઈશાન કલ્પે કેટલાક દેવોની સ્થિતિ ૨૬-પલ્યોપમ છે. મઝિમહેમિ પ્રૈવેયક વિમાનમાં દેવપણે ઉત્પન્ન થયા હોય તેમની ઉત્કૃષ્ટ સ્થિતિ ૨૬-સાગરોપમ છે. તે દેવો ૨૬-અર્ધ માટે આન-પ્રાણ, ઉછ્વાસ-નિઃશ્વાસ લે છે. તે દેવોને ૨૬,૦૦૦ વર્ષે આહારેચ્છા થાય છે.. કેટલાક ભવસિદ્ધિક જીવો ૨૬-ભવગ્રહણ કરીને સિદ્ધ-બુદ્ધ-મુક્ત-પરિનિવૃત્ત-સર્વદુઃખાંતકર થશે. • વિવેચન-૬૦ : ૨૬મું સ્થાન વ્યક્ત છે. વિશેષ - ઉદ્દેશનકાલ એટલે જે શ્રુતસ્કંધમાં અને Page #45 -------------------------------------------------------------------------- ________________ ૫ - X Y - ૨૬/૬o અધ્યયનમાં જેટલા અધ્યયન કે ઉદ્દેશા કહ્યા હોય તેમાં તેટલા જ ઉદ્દેશન કાળમૃતોપચારરૂપ હોય છે. અભવ્યોને ત્રણ પુંજ કરણ અભાવથી સમ્યકત્વ અને મિશ્રરૂપ બે પ્રકૃતિ સતામાં ન હોવાથી ૨૬-કર્મપકૃતિ છે. સિમવાય-૨૬-નો ટીકાસહિત અનુવાદ પૂર્ણ ] છે સમવાય-૨૭ છે. • સૂત્ર-૬૧ : સાધુના ૨ગુણો કહ્યા - પ્રાણાતિપાતથી વિમવું, મૃષાવાદથી વિમવું, અદત્તાદાનથી વિમવું, મૈથુનથી વિરમવું, પરિગ્રહથી વિરમવું, એન્દ્રિયચક્ષુરિન્દ્રિય-arણેન્દ્રિય-જિલૅન્દ્રિય-પશેન્દ્રિયોનો નિગ્રહ. ક્રોધ-માન-માયા-લોભનો ભાગ, ભાવ-કરણ-ચોગ સત્ય, ક્ષમા, વિરાગતા, મન-વચન-કાયાની સમાહરણતા, જ્ઞાન-દર્શન-ચાuિસંપwતા, વેદના અને મારણાંતિક [ઉપસર્ગોનું સહન કરવાપણું. જંબુદ્વીપમાં અભિજિતુ સિવાયના બીજા ર૭-નામોથી વ્યવહાર ચાલે છે.. એક એક નtત્ર માસ સમિ-દિવાની અપેક્ષાએ રાત્રિ દિવસે પૂર્ણ કરાય છે.. સૌધર્મ-ઈશાનભે વિમાનની પૃedી રોજન જાડી છે.. વેદક સમકિતના બંદાણી વિરત જીવને મોહનીયાની ર૭-ઉત્તરપકૃતિઓ સત્તામાં રહેલ છે. શ્રાવણ સુદ સાતમે સૂર્ય અંગુલ પોરિસી છાયા નીપજાવીને પછી દિવસના મને હાનિ પમાડતો અને રાત્રિ ક્ષેત્રને વૃદ્ધિ પમાડતો ચાર ચરે છે. આ રતનપભામાં કેટલાક નારકોની રમપલ્યોપમની સ્થિતિ છે. અધસપ્તમી પૃedીમાં કેટલાક નારકોની રસ્સાગરોપમ સ્થિતિ છે. કેટલાક અસુરકુમારોની પલ્યોપમ સ્થિતિ છે. સૌધામ-ઈશાનકર્ભે કેટલાક દેવોની ર૭પચોપમ સ્થિતિ છે. મઝિમઉવમિ વેયકે દેવોની જઘન્ય સ્થિતિ સાગરોપમ છે. જે દેવો મઝિમમઝિમ વેયકે દેવપણે ઉત્પન્ન થયા હોય, તે દેવોની ઉત્કૃષ્ટ ર૭સાગરોપમ સ્થિતિ છે. તે દેવો ધમાસે આન-wણ, ઉચ્છવાસ-નિઃશ્વાસ લે છે. તે દેવોને ૨૭,ooo વર્ષે આહારેચ્છા થાય છે. કેટલાક ભવસિદ્ધિક જીવો ૨-ભવ ગ્રહણ કરીને સિદ્ધ-બુદ્ધ-મુક્ત-પરિનિવૃત્ત-સર્વદુઃખાંતકર થશે. • વિવેચન-૬૧ :૨૭મું સ્થાનક વ્યક્ત જ છે. સ્થિતિ પૂર્વે જ સૂત્રો છે. તે વિશેષ છે. તેમાં સાધુના ચાત્રિ વિશેષ ગુણો તે અલગાર ગુણો. તેમાં મહાવતો, પાંચ ઈન્દ્રિય નિગ્રહ, ક્રોધાદિ ૪-નો વિવેક, 3-સત્યો, તેમાં ભાવસત્ય-શુદ્ધ અંતરાત્મતા, કરણસત્ય-પ્રતિલેખનાદિ ક્રિયા, શાસ્ત્રોક્ત રીતે સમ્યક્ષણે ઉપયોગપૂર્વક કરવી, યોગસત્ય-મન વગેરેનું સત્યપણું. [ ૧૭ ગુણ તથા ક્ષમા-અનભિવ્યકત ક્રોધ, માન સ્વરૂપ હેષ સંજ્ઞક સર્વ અપ્રીતિનો અભાવ અથવા ક્રોધ અને માનના ઉદયનો નિરોધ. ક્રોધ, માન વિવેક શબદથી તેને ઉદયમાં સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ ન આવવા દેવા તે ક્ષમા, તે પૂર્વે કહેલ છે, ફરી કહેતા નથી. વિરાગતા - આસક્તિ માત્રનો અભાવ અથવા માયા, લોભનો અનુદય. માયા, લોભ વિવેક શબ્દથી તેના ઉદય પ્રાપ્તિનો નિરોધ પૂર્વે કહ્યો છે. મન, વચન, કાયાની સમાહારણતા - અકુશલ એવા ત્રણેનો નિરોધ... જ્ઞાનાદિ ત્રણેની પ્રાપ્તિ.. શીતાદિ વેદનાને સહન કરવી.. કલ્યાણમિનબુદ્ધિએ મરણ પર્યન્તના ઉપસર્ગો સહન કરવા તે. [એમ ગુણો જાણવા.) મગ જંબુદ્વીપમાં ઘાતકીખંડમાં નહીં, અભિજિત વર્જીને ૨૭-નક્ષત્રો વડે વ્યવહાર પ્રવર્તે છે. કેમકે ઉત્તરાષાઢાના ચોથા પાદમાં તેનો સમાવેશ છે. નક્ષત્ર-ચંદ્ર-અભિવધિત-ઋતુ-સૂર્ય એમ પાંચ ભેદે માસ છે તેમ બીજે કહ્યું છે. તેમાં અહીં નક્ષત્ર માસ એટલે ચંદ્રનો નામમંડલ ભોગકાળ. તે ૨૩અહોરાનો કહ્યો છે.. આ કાળરાત્રિદિવસ પરિમાણાપેક્ષાએ કહ્યો. પણ સર્વથા એટલો છે જ એમ નહીં, કેમકે કંઈક અધિક છે. અહોરાત્રના ૬૩ ભાણ કરીને તેમાંથી ૨૧-ભાગ અધિક છે. વિમાનપુટવી-વિમાનોની પૃવી. વેદક સમ્યકત્વ બંધ-ક્ષાયોપથમિક સમ્યકત્વના હેતુભૂત શુદ્ધદલિકના પુંજરૂપ જે દર્શનમોહનીય પ્રકૃતિ, તેનો વિયોગ કરનાર પ્રાણીને ૨૮ ઉત્તર પ્રકૃતિવાળા મોર્નીય કર્મની ૨૭-ઉત્તરપ્રકૃતિ સત્તામાં હોય છે. શ્રાવણ માસની શુક્લ સાતમે સૂર્ય, હસ્તપમાણ શંકુની સત્તાવીશ આગળ પોરિસિછાયાને કરીને દિવસોત્ર-સૂર્યકિરણના પ્રકાશવાળા આકાશોકને પ્રકાશની હાનિ વડે હાનિ પમાડતો અને રાગિક્ષેત્ર-અંધકાચી વ્યાપ્ત આકાશ ક્ષેત્રને પ્રકાશની હાનિથી વૃદ્ધિ પમાડતો ભ્રમણ કરે છે. આનો ભાવાર્થ એ છે - અહીં સ્થળ ચાયને આશ્રીને આષાઢીએ ૨૪ ગુલ પ્રમાણ પરષિ છાયા હોય છે. પછી સાત દિવસે સાતિરેક અંગુલ છાયા વધે છે. આ પ્રમાણે શ્રાવણ સુદ-૭ સુધી સાધિક ૨૧૦ દિવસ જતાં ત્રણ અંગુલ છાયા વધે છે. એ રીતે આષાઢીએ કુલ ૨૭-અંગુલ થાય છે. નિશ્ચયથી - કર્ક સંકાંતિથી આરંભીને સાતિક ૨૧-દિવસે આ કહેલી પોરિસિની છાયા થાય છે. સમવાય-૨૭-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ | Page #46 -------------------------------------------------------------------------- ________________ ૨૮/૬ર છે સમવાય-૨૮ $ • સૂર * * * * = આચાર પ્રકલ્પ ૨૮-ભેટે છે - માસિક આરોપણા, એક માસ અને પાંચ દિવસની આરોપણા, એક માસ દશ દિવસની અારોપણ, ૪૫-દિવસની રોપણા, ૫૦ દિવસની રોપણા, પપ-દિવસની રોપણા, બે માસની આરોપણા, બે માસને પાંચ દિવસની રોપા, એ જ પ્રમાણે ત્રણ માસની અરોપણા. એ જ પ્રમાણે ચાર માસની રોપણા, ઉપઘાતિકા આરોપણા, અનુપાતિકા અારોપણા, સ્મ આરોપણા, અન્ન અારોપણ. એટલો સાર કહ્યું છે. કેટલાક ભવસિદ્ધિક જીવોને મોહનીય કર્મની ર૮-પ્રકૃત્તિ સત્તામાં છે. તે આ - સમ્યકત્વ • મિશ્રાવ : સમ્યગૃમિશ્રાવ વેદનીય એ ત્રણ, કષાય ૧૬ અને નોકવાય-૯ એમ ૨૮... અભિનિભોષિક જ્ઞાન-ર૮ ભેદે છે. તે :શ્રોમેન્દ્રિય • ચારિન્દ્રિય • ઘiણેન્દ્રિય • જિલૅન્દ્રિય • પોંન્દ્રિય • નોઈન્દ્રિય એ છે અથવગ્રહ, કોમેનિદ્રય • ઘાણેન્દ્રિય • જિૉન્દ્રિય • સ્પર્શેન્દ્રિય એ ચાર વ્યંજનાવગ્રહ, છોટેન્દ્રિય • ચક્ષુરિન્દ્રિય • ઘાણેન્દ્રિય - જિહેન્દ્રિય - સ્પર્શેન્દ્રિય - નોઈદ્રિય એ છ ઈમ, જોઝનિદ્રય • ચારિનિદ્રય • ઘણેન્દ્રિય • જિલૅન્દ્રિય - સ્પોન્દ્રિય - નોઈદ્રિય એ છ અવાય, શોએનિદ્રય • ચારિન્દ્રિય • પ્રાણેન્દ્રિય - જિમ ઈન્દ્રિય • સ્પર્શેન્દ્રિય " નોઈન્દ્રિય એ છ ધારણા. (એ રીતે કુલ-૨૮] ઈશાન કલ્પે ર૮ લાખ વિમાનાવાય છે. દેવગતિને બાંધતો જીવ નામક્રમની ૨૮-ઉત્તરપકૃતિ બાંધે છે. તે આ - દેવગતિ, પંચેન્દ્રિય જાતિ, વૈક્રિય શરીર, તૈજસશરીર, કામણશરીર, સમચતુય સંસ્થાન, વૈદિયશરીરઆંગોપાંગ, વર્ણ, ગંધ, રસ, સ્પણ, દેવાનુHવ, અગુરુલઘુ, ઉપઘાત, પરાઘાત, ઉચ્છવાસ, પ્રશસ્તવિહાયોગતિ, કસ, ભાદર, પતિ, પ્રત્યેક શરીર, સ્થિર અને અસ્થિર, શુભ-અશુભ, અદેય-અનાદેય, યશકીર્તિ, નિમણિ (તથા સુભગ અને સુસ્વર) નામકર્મ... પ્રમાણે નૈરયિક પણ ૨૮ પ્રકૃતિ બાંધે. પણ તફાવત એ કે - આપશd વિહાયોગતિ, હડક સંસ્થાન, અસ્થિર, દુર્ભગ, અશુભ, દુઃસ્વર અનાદેય, અપયશકીર્તિ નામ છે. આ રનપભા પ્રવીમાં કેટલાક નાકોની સ્થિતિ ૨૮-પલ્યોપમ છે, અધઃસાતમી પ્રવીમાં કેટલાક નાટકોની સ્થિતિ ર૮-સાગરોપમ છે. કેટલાક અસુરકુમારોની ર૮-પલ્યોપમ શિતિ છે. સૌધર્મ-ઈશાનકજે કેટલાક દેવોની ૨૮૫ચોપમ સ્થિતિ છે.. ઉવરિઅ હેમ શૈવેયકના દેવોની જઘન્ય સ્થિતિ ૨૮સાગરોપમ છે. જે દેવો મઝિમ ઉવમિ ]વેયકે દેવપણે ઉન્ન થયા હોય, તે દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ ૨૮-ત્સાગરોપમ છે. તે દેવો ૨૮-અમિાસે અન-પ્રાણ, ઉચ્છવાસ-નિઃશ્વાસ લે છે. તેમને ૨૮,ooo વર્ષે હારેછા થાય છે. કેટલાક ભવસિદ્ધિક એવો ર૮ ભવને ગ્રહણ કરીને સિદ્ધ-બુદ્ધ-મુકત-પરિનિવૃત્તસર્વ દુઃખાંતર થશે. સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ • વિવેચન-૬૨ :૨૮-મું સ્થાનક સ્પષ્ટ છે. વિરોષ • સ્થિતિ પૂર્વે પાંચ સગો છે. તેમાં આવનાર • પનું અંગ, તેનો પુરવ - અધ્યયન વિશેષ, જેનું અપસ્તામ ‘તિશીવ” છે. અથવા આવાર • જ્ઞાનાદિ વિષયક સાધુ આયાર, • વ્યવસ્થા, તે આયાપકલ્પ તેમાં (૧) કોઈ જ્ઞાનાદિ આચાખા વિષયમાં કોઈ સાધુએ અપરાધ કર્યો હોય તેને પ્રાયશ્ચિત આપ્યું હોય, પછી ફરીને તે સાધુ કોઈ અપરાધ કરે, ત્યારે પલ્લાના પ્રાયશ્ચિત્તમાં વધારો કરી માસવહત યોગ્ય માસિક પ્રાયશ્ચિત આપવું તે માસિકી આરોપણા કહેવાય છે. (૨) પંચરાગિક શુદ્ધિ યોગ્ય અને માસિક શદ્ધિ યોગ્ય બે અપરાધને કોઈ કરે તો પૂર્વ દત્ત પ્રાયશ્ચિત્તમાં પાંચ સકિસહિત માસિક પ્રાયશ્ચિાતોપણ વડે બીજો ભેદ કહ્યો... એ પ્રમાણે છ પ્રકારે માસિકી આરોપણા જાણવી. એ પ્રમાણે બે માસની ૬, ત્રણ માસની-૬, ચાર માસની- મળીને કુલ ૨૪આરોપણા થઈ તથા અઢી દિવસ અને એક પક્ષના ઉપઘાતથી લઘુમાસાદિ પૂર્વના પ્રાયશ્ચિત્તમાં આરોપણ કરવું તે ઉપઘાતિકારોપણા. કહ્યું છે - ચાઈનું છેદ કરવાથી જે શેષ રહે, તેને પૂર્વના અનિી સાથે સંયોગ કરીને વધુ પ્રાયશ્ચિતનું દાન કહેવાય. જેમકે - મામાદ્ધ તે ૧૫ દિન અને પનું અધ તે નશા દિન. તે સર્વે મલી ૨ell દિવસ, તે લધુમાસ. બે માસનું અદ્ધ ૧-માસ, માસનું અદ્ધ તે પક્ષ એટલે દોઢ માસ. તથા ઉપર કહ્યા મુજબ ના દિવસાદિ બાદ કર્યા વિના તે જ ગુમાસાદિ આરોપણા તે અનુદ્ધાતિક આરોપણા... તથા જે જેટલા અપરાધને પામ્યો હોય, તેને તેટલી જ શુદ્ધિની આરોપણા તે કૃનારોપણા છે. તથા ઘણાં અપરાધને પામ્યો હોય છતાં છ માસનો જ તપ અપાય છે. એમ કરીને છ માસથી અધિક તપનો તેમાં જ અંતભવ કરી શેષ તપનું આરોપણ કરાય તે અકનારોપણ કહેવાય છે. આ સર્વે નિશીથ સૂચના ૨૦માં ઉદ્દેશાથી જાણવું. હવે નિગમન કહે છે - આટલો જ આચારપ્રકા, આ સ્થાને આરોપણાને આશ્રીને કહ્યો. અન્યથા તેથી વધુ ઉદ્ઘાતિક, અનુઘાતિકરૂપ આચારપ્રકલ્પ પણ છે. તેથી આટલો જ આચાપ્રકલ છે, બાકીનો તેમાં જ સમાવેશ થાય છે. તથા આટલું જ આચારવા લાયક છે રોમ પણ જાણવું. દેવગતિ સૂત્રમાં સ્થિરૂઅસ્થિર, શુભ-અશુભ આદિ પસ્પર વિરોધીપણું હોવાથી એક સાથે બંનેનો બંધ ન હોવાથી બેમાંથી એક બાંધે એમ કહ્યું : x • • નકગતિના સૂત્રમાં ર૦ પ્રકૃત્તિઓ તે જ રાખવી અને આઠને સ્થાને બીજી આઠ બાંધે છે, તે અહીં જણાવી.- x - [ સમવાય-૨૮-નો ટીકાસહિત અનુવાદ પૂર્ણો Page #47 -------------------------------------------------------------------------- ________________ ૨૬/૬૩ છે સમવાય-૨૯ $ • સૂગ-૬૩ - પાપકૃત પ્રસંગ-ર૯-મે કહો છે - ભોમ, ઉત્પાદ, સ્વત, અંતરિક્ષ, અંગ, વર વ્યંજન, લક્ષણ એ આઠ પ્રકારના શાય છે. ભૂમિ સંબંધી શાક કણ પ્રકારે - સૂર, વૃત્તિ, વાર્તિક. એ રીતે મોમાદિના ત્રણ-ત્રણ ભેદ થતા ૨૪ ભેદ થયા. વિકથાનુયોગ, વિદ્યાનુયોગ, મંગાનુયોગ, યોગાનુયોગ, ન્યતીર્થિક પ્રવતવિલ અનુયોગ [૨૯] અષાઢ માસ સમિદિનના પરિણામથી ર-રાત્રિદિવસનો છે. ભાદ્રપદ માસ, કાર્તિકમાય, પોષમાસ, ફાગણમાસ, વૈશાખમાસ એ ચંદ્ર માસનો દિવસ મુત્તપિન્નાએ સાધિક ર૯-મુહર્ત કહો છે. પ્રશiાવસાવાળો સભ્યર્દષ્ટિ ભવ્ય જીવ તીર્થકર નામકર્મ સહિત ર૯-ઉત્તર પ્રવૃત્તિઓને બાંધીને અવશ્ય વૈમાનિક દેવ થાય છે. આ રનપભા પૃવીમાં કેટલાક નારકોની ર૯-પલ્યોપમ સ્થિતિ છે. અધઃસપ્તમી પૃdીમાં કેટલાક નારકોની સ્થિતિ ૨૯-લ્યોપમ છે. કેટલાંક અસુરકુમારોની ર૯-પલ્યોપમ સ્થિતિ છે. ઉવરિમઝિમ વેચકે દેવોની જઘન્ય સ્થિતિ ર૯-સાગરોપમ છે. જે દેવો ઉમિશ્ચિમ ]વેયકે વિમાનોમાં દેવપણે ઉતપન્ન થાય, તેમની ઉત્કૃષ્ટ સ્થિતિ ર-સાગરોપમ છે. તે દેવો ર૯-અમાસે આન-પ્રાણ, ઉચ્છવાસ-નિઃશ્વાસ લે છે. તેઓને ર૯,૦૦૦ વર્ષે આહારેચ્છા થાય છે. કેટલાક ભવસિદ્ધિક જીવો ર૯ ભવ ગ્રહણ કરીને સિદ્ધ-બુદ્ધ-મુક્ત-પરિનિવૃત્ત-સર્વ દુઃખાંતકર થશે. - વિવેચન-:રહ્યું સ્થાન પ્રગટ છે. વિશેષ • સ્થિતિ સૂત્રો પૂર્વે નવ સૂત્રો છે. તેમાં પાપોપાદાન કારણરૂપ શાસ્ત્રો તે પાપથુતો, તેના આસેવન રૂપ તે પાપકૃત પ્રસંગ, તે પાપડ્યુતપ્રસંગ ૨૯ ભેદે કહ્યા છે. પાપશ્રુતનો વિષય હોવાથી તે પાપકૃત જ કહેવાય. તેથી જ કહે છે કે (૧) ભૌમ-ભૂમિના વિકાસ્તા ફલતે કહેનારું નિમિતશાસ્ત્ર. (૨) સહજ રુધિર વૃષ્ટિ આદિ લક્ષણ ઉત્પાતના ફળને કહેનાર નિમિત શાસ્ત્ર. (3) સ્વપ્ન ફળને પ્રગટ કરનાર. (૪) આકાશમાં ઉત્પન્ન ગ્રહયુદ્ધના મેદાદિ ભાવ ફળને જણાવનાર. (૫) ગ-શરીરના અવયવોનું પ્રમાણ, તેનું ફરકવું આદિ વિકાર ફળને જણાવનાર. (૬) સ્વજીવજીવાદિ આશ્રિત સ્વર ફળને કતાર. શાસ્ત્ર. (૭) વ્યંજન-તલ, મસાદિના ફળને કહેનાર, (૮) લક્ષણ-અનેક પ્રકારે લક્ષણને જણાવનાર. - આ આઠ શાસ્ત્રો થયા. આ શાઓ , વૃત્તિ, વાર્તિકના ભેદે ૨૪ છે. તેમાં અંગશાસ્ત્ર સિવાયના શાઓનું સૂp પ્રમાણ-૧૦૦૦ શ્લોક, વૃત્તિપમાણ - એક લાખ શ્લોક, વૃત્તિના વ્યાખ્યાનરૂપ વાર્તિકનું પ્રમાણ એક કોટિ શ્લોક છે. અંગશાસનું સૂત્ર પ્રમાણ-લાખ, વૃત્તિપમાણ ૮૦ સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ કરોડ, વાર્તિક પ્રમાણ-અપરિમિત છે. વિકાનુયોગ - અર્થ, કામના ઉપાયને કહેનાર ગ્રંથો અથવા ભારત આદિ શાસ્ત્રો... વિધાનુયોગ - રોહિણી આદિ વિધા સાધન કરનાર શાઓ... મંગાનુયોગ - મંત્ર સાધવાના ઉપાયના શાઓ... યોગાનુયોગ એટલે વશીકરણાદિ યોગને કતાર શાસ્ત્રો... કપિલાદિ ચાન્યતીર્થિકોએ કહેલા તેમના આચાર, વસ્તુ, તવનો જે અનુયોગવિચાર, તેને જણાવતાસ જે શાસ્ત્રનો સમૂહ તે અન્યતીર્થિક પ્રવૃતાનુયોગ કહેવાય છે. અષાઢાદિ એકાંતરિત છ માસ સત્રિ દિનના પરિમાણથી ર૯ સમિ-દિવસના સૂલ ન્યાયી છે. કેમકે તે દરેકમાં કૃષ્ણપક્ષમાં એક સમિદિનનો ક્ષય થાય છે. કહ્યું છે - અષાઢ, ભાદસ્વો, કારતક, પોષ, ફાગણ, વૈશાખના કણપક્ષમાં લય સમિઓ જાણવી. અા િચાંદ્રમાસ ૨૯ દિવસ અને એક દિવસના 3ર ભાગનો હોય છે. ઋતુમાસ ૩૦ દિવસનો જ હોય છે. તેથી ચંદ્ર માસ કરતા ઋતુમાસ એક અહોરામના ૩૦| ભાગ અધિક હોય છે. તેથી પ્રત્યેક અહોરાત્રિએ ચંદ્રદિવસ ૧, ભાગ જેટલો હાનિ પામે છે. એ પ્રમાણે ૬૨ ચંદ્ર દિવસોએ ૬૧-અહોરમ થાય છે, તેથી સાધિક બે માસે એક ક્ષયતિથિ થાય. તથા ચંદ્રદિવસ • એકમ આદિ તિથિ, તે સાધિક ૨૯-મુહdની હોય. * * * x • તથા પ્રશરત અધ્યવસાયાદિ વિરોષણવાળો જીવ વૈમાનિકમાં ઉત્પન્ન થવાવાળો હોય ત્યારે નામકર્મની ૨૯ ઉત્તરપ્રકૃતિને બાંધે છે. તે આ = (૧) દેવગતિ, (૨) પંચેન્દ્રિય જાતિ, (3,૪) વૈક્રિય દ્વિક, (૫૬) તૈજસ અને કામણ શરીર, (૩) સમચતુરા સંસ્થાન, (૮ થી ૧૧) વણિિદ ચતુક, (૧૨) દેવાનુપૂર્વી, (૧૩) અગુરુલઘુ (૧૪) ઉપઘાત, (૧૫) પરાઘાત, (૧૬) ઉચ્છવાસ, (૧૭) પ્રશસ્તવિહાયોગતિ, (૧૮) બસ, (૧૯) બાદર, (૨૦) પર્યાપ્ત, (૨૧) પ્રત્યેક, (૨૨) સ્થિર કે અસ્થિર, (૨૩) શુભ કે અશુભ, (૨૪) સુભગ, (૫) સુસ્વર, (૨૬) આદેય કે અનાદેય, (૨૩) યશકીર્તિ કે અયશકીર્તિ, (૨૮) નિમણિ, (૨૯) તીર્થકરનામ. સમવાય-૨૯-નો ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ ] Page #48 -------------------------------------------------------------------------- ________________ ૩૦/૬૪ થી ૯૯ • સૂત્ર-૬૪ થી ૯૯ : સમવાય-૩૦ — * — — [૬૪] મોહનીયના ૩૦ સ્થાનો કહ્યા છે. તે આ પ્રમાણે ૧ [૬૫] જળમાં પ્રવેશીને જે કોઈ મનુષ્ય, ત્રસ પ્રાણીને ડૂબાડીને મારે તે મહામોહનીય કર્મ બાંધે.. [૬૬] તીવ્ર અશુભ અધ્યવસાયી જે કોઈને આમથી તેના મસ્તકને અત્યંત દૃઢ બાંધે તે મહામોહનીય કર્મ બાંધે. [૬] જે કોઈ હાથ વડે ત્રા જીવના મુખને ઢાંકી, જીવને રુંધીને અંદર શબ્દ કરતા એવા તેને માટે તે મહામોહને કરે છે. [૬૮] જે કોઈ અગ્નિ આરંભ વડે ઘણાં જનોને તેમાં રુંધીને ધુમાડા વડે તેને મારે, તે મહામોહને કરે છે. [૬૯] સંક્લિષ્ટ ચિત્ત વડે જીવને તેના મસ્તકમાં શસ્ત્રાદિ મારીને ફાડી નાંખે તે મહામોહને કરે છે.. [૭૦] લોકને માયા વડે, ફળ વડે, દંડ વડે વારંવાર મારીને હસે, તે મહામોહને કરે છે.. [૭૧] જે ગૂઢાચારી, દુષ્ટાચારને ગોપવે, માયાથી માયાને ઢાંકે, અસત્ય બોલીને છૂપાવે, મહામોહ કરે છે. [9] પોતે દુષ્ટકર્મ કરીને, દુષ્ટ કર્મ ન કરનારાનો ધ્વંસ કરે અથવા આ કર્મ તે કર્યું છે તેમ કહે, તે મહામોહને કરે છે. [૩] કલહથી શાંત ન થયેલો, જાણવા છતાં સભામાં સત્યમૃષા ભાષા બોલે તે મહામોહને કરે છે. [૭૪,૭૫] અનાયક રાજાનો મંત્રી, રાજાની સ્ત્રીનો ધ્વંસ કરે, રાજાને અત્યંત ક્ષોભ પમાડે, તેને અત્યંત બાહ્ય કરે, પારો આવેલ રાજાને પ્રતિકૂળ વચનોથી સંપિત કરીને તેના કામભોગનું વિદારણ કરે, તે મહામોહને કરે છે. [9] કુમાર નહીં છતાં પોતાને કુમાર કહે, સ્ત્રી આસક્ત થઈ તેને વશ થાય, તે મહામોહને કરે છે. [૭] અબ્રહ્મચારી છતાં જે કોઈ હું બ્રહ્મચારી છું, એમ કહે, તે ગાયો મધ્યે ગધેડાની જેમ નાદને કરે છે. [૩૮] પોતાના આત્માનું અહિતકર્તા, રુમી વિષયમાં આસક્ત થઈને અતિ માયામૃષાને બોલે છે. તે મહામોહને કરે છે. [૭૯] જે કોઈ યશકીર્તિ વડે કે સેવના વડે રાજાદિના આશ્રયને ધારણ કરીને તેના જ દ્રવ્યમાં લોભાય. તે મહામોહને કરે છે. [૮૦,૮૧] રાજા કે ગામલોકોએ જે કોઈ નિર્ધન હતો તેને ધનવાન કર્યો હોય, તે ધનરહિતને ઘણી લક્ષ્મી પ્રાપ્ત થઈ, પછી ઈધ્યાના દોષથી અને પાપ વડે વ્યાપ્ત ચિતવાળો તેઓને અંતરાય કરતા મહામોહને કરે છે. [૮૨] જેમ સાપણ પોતાના બચ્ચાને ખાય છે, તેમ પોતાનું ભરણપોષણ કરનાર સેનાપતિ કે મંત્રીને હણે છે, તે મહામોહને કરે છે. [૮૩] જે કોઈ રાજ્યના નાયક કે વેપારીજનના નેતા મોટા યશવાળા શ્રેષ્ઠીને હણે છે, તે મહામોહને કરે છે. [૮૪] જે કોઈ ઘણા જનોના નેતા કે દ્વીપની જેમ પ્રાણીઓનું રક્ષણકર્તા એવા પુરુષને હણે છે, તે મહામોહને કરે છે. [૮૫] દીક્ષા લેવાને ઉપસ્થિત, સંયત, સુતપસ્વીને બળાત્કારે ચાત્રિ ધર્મથી ભ્રષ્ટ કરે, તે મહામોહને કરે છે. [૬] તે રીતે કોઈ અનંત જ્ઞાની, શ્રેષ્ઠ 8/6 સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ દર્શનવાળા જિનેશ્વરનો અવર્ણવાદ કરે તે અજ્ઞાની મહામોહને કરે છે. [૮] ન્યાયમાર્ગનો દ્વેષી જે કોઈ ઘણો અપકાર કરે અને તે માર્ગને નિંદતો મહામોહને કરે છે. [૮૮] જે આચાર્ય કે ઉપાધ્યાયે શ્રુત, વિનય ગ્રહણ કરાવ્યા હોય, તેમની જ નિંદા કરનાર અજ્ઞાની મહામોહને કરે છે. ર [૮૯] જે કોઈ ઉપકારી એવા આચાર્ય-ઉપાધ્યાયાદિનો વિનયાદિથી પ્રત્યુપકાર ન કરે, પૂજક ન થાય, અભિમાની થાય તે મહામોહને કરે છે. [૯] બહુશ્રુત એવો જે કોઈ શ્રુત વડે પોતાની શ્લાધા કરે, સ્વાધ્યાયનો વાદ કરે તે મહામોહને કરે છે. [૧] અતપરસ્તી છતાં જે કોઈ તપ વડે પોતાની શ્લાધા કરે, તે સર્વલોકમાં ઉત્કૃષ્ટ ચોર મહામોહને કરે છે. [૯૨,૯૩] જે સમર્થ હોવા છતાં પણ અસ્વસ્થ આચાર્યાદિની સેવા નથી કરતો અને કહે છે કે તે ભલે મારી સેવા ન કરે તે માયાચારી, કલુષિત ચિત્ત, પોતાને અબોધિ કરનાર મહામોહને કરે છે. [૯૪] જે કોઈ પુનઃ પુનઃ વિકથા કરીને, મંત્રાદિ પ્રયોગ કરે છે, સર્વે તીર્થોનો ભેદ કરે છે, તે મહામોહને કરે છે. [૫] જે કોઈ અધાર્મિક યોગને પોતાની શ્લાધા કે મિત્રતા માટે વારંવાર પ્રયોજે છે, તે મહામોહને કરે છે. [૬] ભોગથી અતૃપ્ત એવો જે કોઈ માનુષિક કે પરભવિક ભૌગોની અભિલાષા કરે તે મહામોહને કરે છે. [૭] જે દેવોને ઋદ્ધિ, કાંતિ, યશ, વર્ણ, બલ, વીર્ય છે, તે દેવોનો પણ જે અવર્ણવાદ કરે, તે અજ્ઞાની મહામોહને કરે છે. [૯૮] દેવ, યક્ષ, ગુલકને ન જોવા છતાં હું જોઉં છું એમ બોલે, અજ્ઞાની છતાં જિનેશ્વરની જેમ પોતાની પૂજાને ઈચ્છે, તે મહામોહનીય કર્મ બાંધે છે. [આ રીતે ૩૦ સ્થાનો કU] [] સ્થવિર મંડિતપુત્ર ૩૦ વર્ષ શ્રામણ્યપર્યાય પાળીને સિદ્ધ થયા, બુદ્ધ થયા યાવત્ સર્વ દુઃખથી મુક્ત થયા.. એક અહોરાત્રિના કુલ મુહૂર્ત ૩૦ છે. તે આ પ્રમાણે – રૌદ્ર, શકત, મિત્ર, વાયુ, સુપ્રીત, અભિચંદ્ર, માહેન્દ્ર, પ્રલંબ, બ્રહ્મ, સત્ય, આનંદ, વિજય, વિશ્વોન, પામપત્ય, ઉપશમ, ઈશાન, તટ, ભાવિતાત્મા, વૈશ્રવણ, વરુણ, શતઋષભ, ગંધર્વ, અગ્નિવૈશ્યાયન, તપ, આવર્ત, તવાન, ભૂમહાન, ઋષભ, સવથિસિદ્ધ, રાક્ષસ. અર્હત્ અર ૩૦ ધનુચ્ ઉંચા હતા... દેવેન્દ્ર દેવરાજ સહસારને ત્રીશ હજાર સામાનિક દેવો છે... અર્હત્ પાર્શ્વ ૩૦ વર્ષ ગૃહવાસમાં રહીને ઘરથી નીકળીને પ્રવ્રુજિત થયા... શ્રમણ ભગવંત મહાવીર ૩૦ વર્ષ ગૃહવારામાં રહીને ઘરથી નીકળીને પતિ થયા... રત્નપ્રભામાં ૩૦ લાખ નરકાવાસો છે. આ રત્નપ્રભા પૃથ્વીમાં કેટલાક નારકોની ૩૦ પલ્યોપમ સ્થિતિ છે.. અધઃસપ્તમી પૃથ્વીમાં કેટલાક નાસ્કોની ૩૦ સાગરોપમ સ્થિતિ છે.. કેટલાક અસુકુમારોની ૩૦ પલ્યોપમ સ્થિતિ છે.. ઉદ્યમિ ઉવમિ ગૈવેયકદેવોની જઘન્ય સ્થિતિ ૩૦ સાગરોપમ છે.. જે દેવો ઉરિમઝિમ વિમાનમાં દેવપણે ઉત્પન્ન થાય તેમની ઉત્કૃષ્ટ સ્થિતિ ૩૦-સાગરોપમ છે. Page #49 -------------------------------------------------------------------------- ________________ ૩૦/૬૪ થી ૯૯ તે દેવો ૩૦ અર્ધમારો આન-પ્રાણ, ઉચ્છવાસ-નિ:શ્વાલ લે છે. તેઓને ૩૦,૦૦૦ વર્ષે આહારેચ્છા થાય છે.. કેટલાક ભવસિદ્ધિક જીવો ૩૦ ભવગ્રહણ કરીને સિદ્ધ-બુદ્ધ-મુક્ત-પરિનિવૃત્ત-સર્વદુઃખાંતકર થશે. • વિવેચન-૬૪ થી ૯ : ૮૩ ૩૦મું સ્થાનક સુગમ છે. વિશેષ - સ્થિતિ પૂર્વે આઠ સૂત્રો છે. તેમાં મોહનીય એટલે સામાન્યથી આઠ પ્રકારના કર્મો, વિશેષથી ચોથી પ્રકૃતિ જાણવી તેના સ્થાનો - નિમિત્તો, તે મોહનીય સ્થાનો છે. [ સૂત્રકમ ૬૫ થી ૯૮માં બતાવ્યા. તેમાં સ્થાન – (૧) જે કોઈ પ્રાણી સ્ત્રી આદિને જળ મધ્યે પ્રવેશીને શસ્ત્રરૂપ જળ વડે મારે છે. કેવી રીતે ? પગ વડે દબાવીને મારે છે, તે પ્રાણી મરાતા જીવને મહામોહોત્પાદકત્વથી તથા સંક્લિષ્ટ ચિતત્વથી પોતાને સેંકડો ભવ સુખી દુઃખ આપે તેવા મહામોહને ઉત્પન્ન કરે છે. આ પ્રમાણે ત્રસને મારવાથી એક મોહનીય સ્થાન થયું. (૨) આર્દ્ર ચર્મથી શીર્ષને વીંટવા વડે જે કોઈ સ્ત્રી આદિ ત્રસોને વીટે છે, અત્યંત તીવ્ર અશુભ આચારવાળો તે પ્રાણી મરાતા જીવને મહામોહ ઉત્પન્ન કરનાર હોવાથી પોતાને પણ મહામોહ કરે છે - X + X + (૩) હાથ વડે ઢાંકીને, કોને ? મુખને, પ્રાણીને રુંધીને, અંદર નાદ કરાતા - ગળામાંથી ગુણગુણ શબ્દને કરતા એવા તેને જે મારે છે, તે મહામોહને કરે છે... (૪) અગ્નિને સળગાવીને ઘણા લોકને મહામંડપ કે વાડા આદિમાં રુંધીને અંદર રહેલ ધુમાડા વડે અથવા જેની અંદર ધુમાડો રહેલો છે એવા અગ્નિ વડે જે મારે છે, તે મહામોહને કરે છે, (૫) જે મસ્તક ઉપર હણે છે એટલે ખડ્ગ-મુદ્ગર આદિ શસ્ત્રથી પ્રાણીને પ્રહાર કરે છે, તે મસ્તક સ્વભાવથી જ કેવું હોય? સર્વ અવયવોમાં મુખ્ય અવયવ છે, કેમકે તેના પર ઘા થવાથી અવશ્ય મરણ થાય છે તે પ્રહાર પણ સંક્લિષ્ટ ચિત્ત વડે જ કરે છે, પણ યથાકથંચિત્ નહીં. તથા ઉત્કટ પ્રહારે મસ્તક ભેદીને ગ્રીવાદિ કાયાને વિદારે છે. તે મહામોહ કરે છે. (૬) વારંવાર પ્રણિધિ - માયા વડે જેમ વેપારી આદિનો વેશ ધારણ કરી ગલકર્તક માર્ગે ચાલનાર સાથે જઈને નિર્જન સ્થાને મારે છે તથા તેને હણીને આનંદના અધિકપણાથી, હણાતા એવા મૂર્ખ લોકને હસે છે. શાથી હણીને ? યોગથી વાસિત બીજોરાદિના ફળ વડે કે દંડ વડે હણે છે. તે મહામોહને કરે છે. (૭) ગૂઢાચારી - પ્રચ્છન્ન આચારવાન જે પોતાના દૂરાચાને ગોપવે છે, બીજાની માયાને સ્વમાયાથી ઢાંકે છે - જીતે છે. જેમ પક્ષીઓને મારનાર પારધિ પાંદડા વડે પોતાના શરીરને ઢાંકીને પક્ષીઓને ગ્રહણ કરે છે - ૪ - તે અસત્યવાદી, પોતાના મૂલગુણ અને ઉત્તરગુણની વિરાધના કરનાર અથવા સૂત્ર અને અર્થનો અપલાપ કરનાર મનુષ્ય મહામોહને કરે છે. (૮) જે પુરુષ પોતાના ખરાબ કર્મ વડે - પોતે કરેલા ઋષિઘાતાદિ દુષ્ટ વ્યાપાર વડે અકર્મક - દુષ્ટકર્મ ન કરનારા બીજાનો ધ્વંસ કરે અથવા બીજાએ કરેલ સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ દુષ્ટકર્મને આશ્રીને બીજાની સમક્ષ “આ મહાપાપ તેં કર્યુ છે' એમ બોલે, તે પુરુષ મહામોહને કરે છે. (૯) કલેશથી શાંત ન થયેલ જે પુરુષ આ હું બોલું છું, તે ખોટું છે એમ જાણતો ઘણાજન મધ્યે કિંચિત્ સત્ય-બહુ અસત્ય એવા પદાર્થ કે વચનોને બોલે છે, તે પુરુષ મહામોહને કરે છે. ૮૪ (૧૦) નાયક વિનાનો કોઈ રાજા, તેનો નીતિવાળો મંત્રી છે, તે મંત્રી તે જ રાજાની સ્ત્રી અથવા દ્રવ્યપ્રાપ્તિના ઉપાયનો નાશ કરીને તેના ભોગોને વિદારે છે. શું કરીને ? અત્યંત, સામંતાદિ પરિવારના ભેદ વડે ક્ષોભ પમાડીને તથા - ૪ - તે રાજાને વાર - સ્ત્રી થકી, કે દ્વાર - દ્રવ્યપ્રાપ્તિના ઉપાયથી અધિકાર રહિત કરીને અથવા તેની સ્ત્રી કે તેના રાજ્યને કબ્જો કરીને, તથા પોતાની પાસે આવતા એવાને-પોતાનું સર્વસ્વ હરણ કરતા, ભેટણા વડે અને અનુકૂળ, કરુણાવાળા વચનો વડે તેમને અનુકૂળ કરવાને પ્રાપ્ત થયેલ તે રાજાને વચનના અવકાશરહિત કરીને તેને પ્રતિકૂળ વાણી વડે – “તું આવો-તેવો છે.' ઇત્યાદિ વચનોથી તેના વિશેષ પ્રકારના શબ્દાદિ ભોગોને જે વિદારે, તે મહામોહને કરે છે. (૧૧) કુમાર-બ્રહ્મચારી નહીં તેવો જે મનુષ્ય, હું કુમાર બ્રહ્મચારી છું, એમ બોલે અને સ્ત્રીમાં વૃદ્ધિવાળો તથા સ્ત્રીઓને જ આધિન થાય અથવા તેમની સાથે રહે, તે મહામોહને કરે છે. (૧૨) મૈથુનથી નિવૃત્તિ ન પામેલો જે કોઈ મનુષ્ય અબ્રહ્મચર્યનું સેવન કરીને “હું હમણાં બ્રહ્મચારી છું.” એમ અતિ ધૂર્તપણે બીજાને છેતરવા બોલે, જે આ રીતે સત્પુરુષોને અયોગ્ય એવા વચન બોલતો ગાયો વચ્ચે ગધેડાની જેમ કટુક સ્વરે નાદ કરે, પણ વૃષભની જેમ સુંદર નાદ ન કરે તથા આ પ્રમાણે બોલતો આત્માનો અહિતકારી અને મૂઢ એવો ઘણીવાર માયામૃષા-અસત્યને બોલે તથા સ્ત્રીના વિષયના આસક્તિથી નિંદિત ભાષણ કરે, આવો મનુષ્ય મહામોહને કરે છે. (૧૩) જે રાજાના કે પ્રધાનાદિના આશ્રિતપણાને વહન કરે છે એટલે આજીવિકાના લાભ વડે પોતાને ધારણ કરે છે. કેવી રીતે ? યશ વડે એટલે કે “તે રાજાદિના સંબંધવાળો આ છે.” એવી પ્રસિદ્ધિ કે સેવા પડે. પછી પોતાના નિર્વાહના કારણભૂત તે જ રાજાદિના ધન માટે જે કોઈ લોભ કરે છે, તે મહામોહને કરે છે. (૧૪) ઈશ્વર-રાજા અથવા ગામ-લોકોએ કોઈ અનીશ્વરને ઈશ્વર કર્યો, તેને - પૂર્વાવસ્થામાં અનીશ્વર હતો તેને રાજાદિએ આગળ કરેલો હોવાથી અસાધારણ લક્ષ્મી પ્રાપ્ત થઈ અથવા અતુલ જેમ હોય તેમ લક્ષ્મી પ્રાપ્ત થઈ અને તેથી તે રાજાદિના ઉપકારને વિશે ઈર્ષ્યા દોષથી યુક્ત થયો, તેનું ચિત્ત કલુપતા વડે - દ્વેષ લોભાદિ પાપ વડે વ્યાકુળ થયું, તેથી આવો જે કોઈ રાજાદિના જીવિત, ધન, ભોગાદિના અંતરાયને - વિચ્છેદને કરે છે, તે મહામોહને કરે છે. (૧૫) જેમ નાગણ પોતાના ઈંડાના સમૂહને અથવા અંડપુટને - બંધાયેલા બે દળને હણે છે, તેમ જે પોષણ કરનાર ભરિ, સેનાપતિ કે રાજાને, પ્રશાસ્તા-મંત્રીને, Page #50 -------------------------------------------------------------------------- ________________ 3/૬૪ થી ૯ ધર્મપાઠકને હણે છે, તે મહામોહને કરે છે. કેમકે તેમનાં મરણથી ઘણાં લોકો દુ:ખી થાય છે. (૧૬) જે કોઈ નાયક - રાજાને, રાષ્ટ્રના મહત્તરાદિને, વેપારીજનને કાર્યમાં પ્રવતવનાર શ્રેષ્ઠીને અથવા શ્રીદેવીના ચિન્હવાળા પબંધવાળા નગરશેઠને, વળી તે કેવા ? ઘણા શબ્દોવાળા - ઘણાં યશવાળા એવા તે સર્વેમાંથી કોઈને હણે છે, તે મહામોહને કરે છે. (૧૩) બહુજન-પાંચ, છ આદિ ઘણાં લોકોના નાયકને તથા દ્વીપની જેવા દ્વીપરૂપ • સંસારસાગરમાં રહેલા પ્રાણીઓના આશ્વાસન સ્થાનરૂપ કે દીપની જેમ દીપરૂપ-અજ્ઞાનરૂપી અંધકાર વડે જેની બુદ્ધિરૂપી દૃષ્ટિનો પ્રસાર રંધાયો હોય એવા પ્રાણીઓનો ત્યાગ અને ગ્રાહ્ય વસ્તુસમૂહર્ત પ્રકાશક, એ જ કારણ માટે પ્રાણપ્રાણીને આપતિથી રક્ષણ કરનારા જેવા ગણધરાદિ હોય, તેવા પ્રાવયનિકાદિ પુરષને જે હણે છે તે મહામોહને કરે છે. (૧૮) પ્રવજ્યા લેવાની ઈચ્છાવાળાને, સાવધ યોગથી નિવૃત્ત થયેલ-પ્રવ્રુજિતને, તપ કરનાર કે સારા તપને આશ્રિત થયેલા એવા કે પાઠાંતરથી જગત-જંગમ પ્રાણીને અહિંસકપણે જીવાડે તે જગજીવન એવા સાધુને બળાત્કારે - વિવિધ પ્રકારે આક્રમણ કરી શ્રત અને સાત્રિ ધર્મથી જે ભ્રષ્ટ કરે છે તે મહામોહને કરે છે. ' (૧૯) પૂર્વે કહેલ મોહનીય સ્થાનની જેમ આ પણ જાણવું. જ્ઞાનનો અનંત વિષય હોવાથી કે અક્ષયવથી તથા ક્ષાયિક દર્શનવથી શ્રેષ્ઠ દર્શનવાળા છે, અર્થાતુ જેઓ જ્ઞાનાદિ અનેક અતિશય સંપત્તિ સહિતત્વથી ગણ ભુવનમાં પ્રસિદ્ધ જિનેશ્વરોનો કોઈ અવર્ણવાદ બોલે - શેયના અનંતત્વથી જગતમાં કોઈ સર્વજ્ઞ છે જ નહીં, કહ્યું છે - હજી જ્ઞાન દોડે છે, હજી અલોક અનંત છે, હજી કોઈ જીવ સર્વાવ પામતો નથી, જો પામતો હોય તો આલોક શાંત થઈ જાય, પણ તે ઈષ્ટ નથી. આ પ્રમાણે કોઈ દોષ આપે છે, તે દોષ અહીં નથી. કેમકે કેવળજ્ઞાન ઉત્પત્તિ સમયે જ લોકાલોકને પ્રકાશનું ઉત્પન્ન થાય છે. જેમ કોઈ ઓરડામાં રહેલ દીપકલિકા આખા ઓરડાને એક જ સમયે પ્રકાશિત કરે છે તેમ. આ પ્રમાણે જિનેશ્વરના અવર્ણવાદ બોલનાર અજ્ઞાની જીવ મહામોહને કરે છે. ૨૦) જે કોઈ દુષ્ટ કે દ્વેષી મનુષ્ય ન્યાયને ઉલ્લંઘન નહીં કરનારા સખ્યણું દર્શનાદિ મોક્ષમાર્ગનો અત્યંત અપકાર કરે અથવા પાઠાંતરથી ઘણાજનોને વિપરીત ઠસાવે છે, તથા તે માટે નિંદતો, નિંદા કે દ્વેષ વડે પોતાને અને પરને વાસિત કરે છે, તે મહામોહને કરે છે. (૨૧) જે આચાર્ય-ઉપાધ્યાય શ્રુત-સ્વાધ્યાય અને વિનય-ચારિત્ર ગ્રહણ કરાવેલ હોય, તેમની જ જે નિંદા કરે કે – જ્ઞાનથી આ ગુરુ અલયકૃત છે. અન્યતીર્થિક સાથે સંબંધ રાખે છે એમ કહીં દર્શનને નિંદ, પાર્થસ્થાદિના સ્થાનમાં વનાર હોવાથી મંદ ધર્મવાળા છે એમ કહી ચાસ્ત્રિની નિંદા કરે, આવો તે બાલ-મૂઢ મહામોહને કરે છે. (૨૨) આચાર્યાદિ શ્રુતદાન, ગ્લાનાદિ અવસ્થાને વિશે સારસંભાળાદિ કરવાથી ૮૬ સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ સમ્યક ઉપકારી છે, તેઓ પ્રત્યે જે કોઈ વિનય, આહાર, ઉપાધિ આદિથી પ્રત્યુપકાર કે પૂજાકત થતો નથી, માનવાળો થાય, તે મહામોહ કરે છે. (૨૩) અબહુશ્રુત એવો કોઈ શ્રત વડે પોતાની ગ્લાધા કરે છે કે – હું મૃતવાન છું, અનુયોગધર છું ઇત્યાદિ અથવા કોઈ પૂછે કે તમે અનુયોગાચાર્ય છો કે વાયક છો ત્યારે ‘હા’ એમ સ્વાધ્યાયનો વાદ બોલે અને હું વિશુદ્ધ પાઠક છું ઈત્યાદિ બોલે, તે શ્રુતના અલાભહેતુ મહામોહને કરે છે. (૨૪) સુગમ છે. વિશેષ આ - ભાવયોર હોવાથી આ સર્વજનોથી મોટામાં મોટો ચોર છે, તેથી તે અતપસ્વીતા હેતુરૂપ મહામોહને કરે છે. (૨૫) સાધારણકાર્ય માટે કોઈ પ્લાન સાધુ મળે ત્યારે જે કોઈ આચાર્યાદિ પોતે સમર્થ છતાં ઉપદેશ અને ઔષધાદિ વડે પોતે કે અન્યદ્વારા ઉપકાર ન કરે – તેના કાર્યની ઉપેક્ષા કરે. કયા અભિપ્રાયથી તેનું કાર્ય ન કરે ? તે કહે છે - આ સાધુ પોતે સમર્થ છતાં દ્વેષથી મારું પણ કાંઈ કાર્ય કરતો નથી અથવા બાલવાદિ કારણે આ અસમર્થ છે, તો તેનું કાર્ય કરવાથી શું ફળ ? ફરીથી તે મારો ઉપકાર કરવાનો નથી. એ કારણે તેનો ઉપકાર કરે નહીં તથા શઠ એટલે પોતાની શક્તિનો લોપ કરવાથી કપટયુક્ત તથા માયાવાળું જેનું જ્ઞાન છે - ગ્લાનની મારે સંભાળ કસ્વાની ન હોય, તે માટે હું ગ્લાન થઈ ફરું એવા વિકલ્પવાળો, તેથી જ પાપ વ્યાપ્ત ચિતવાળો. તેથી જ પોતાની અબોધિવાળો • x • બીજાની બોધિનો પણ નાશક - x - આવા આચાર્યાદિ મહામોહને કરે છે. [૨૬] કથા-વાક્ય રચના અર્થાતુ શાસ્ત્ર. તે રૂપ જે અધિકરણ, તે કથાધિકરણ - કૌટિલ્ય શાસ્ત્રાદિ, કેમકે પ્રાણીના ઉપમર્દનમાં પ્રવર્તાવા થકી તેઓ પોતાના આત્માને દુર્ગતિના અધિકારી કરે છે અથવા ક્ષેત્રોને ખેડો, ગાયોને પ્રસવાવો આદિ કથન વડે તથાવિધ પ્રવૃત્તિ રૂપ જે અધિકરણ તે કથાધિકરણ. અથવા કથા-રાજકથાદિ, અધિકરણ-ચંદ્રાદિ અથવા કલહ તે પણ કથાધિકરણ કહેવાય. તેને વારંવાર કરે, તથા સર્વતીર્થના ભેદને માટે સંસારસાગરને તરવાના કારણરૂપ જ્ઞાનાદિ તીર્થોના સર્વથા નાશને માટે પ્રવર્તે તે મહામોહને કરે છે. [૨] સુગમ છે. વિશેષ આ- અધાર્મિક યોગ એટલે નિમિત્તશાસ્ત્ર, વશીકરણાદિ પ્રયોગ. શા માટે ? પ્રશંસા માટે, સખિહેતુ-મિત્ર નિમિતે. | [૨૮] જે કોઈ મનુષ્ય કે પરલોક સંબંધી ભોગો વડે અથવા તેમાં તૃપ્તિ ન પામેલો, તેની અભિલાષા કે આશ્રય કરે, તે મહામોહને કરે છે. [૨૯] ઋદ્ધિ-વિમાનાદિ, ધતિ-શરીર, આભરણાદિ કાંતિ, યશ-કીર્તિ, વર્ણશરીરનું શ્વેતત્વ, બલ-પરાક્રમ, વીર્ય-જીવાભવ. આ સર્વે જે વૈમાનિક દેવોમાં વિધમાન છે, તેવા અતિશય ગુણવાળા દેવોની પણ જે અશ્લાઘા કરે કે દેવોને કંઈ ઋદ્ધિ નથી એમ અવર્ણવાદ કરે, તો આવા અવર્ણવાદનો કd મહામોહને કરે છે. [30] ન જોવા છતાં જે બોલે - હું દેવોને જોઉં છું આદિ. આવો ગોશાલક જેવો અજ્ઞાની, જિનની જેમ પોતાની પૂજાનો અર્થી મહામોહને કરે છે. Page #51 -------------------------------------------------------------------------- ________________ ૩/૪ થી ૯ .. રૌદ્ર આદિ ૩૦ મુહર્તા સૂર્યોદયથી આભીને આવે છે. તેમાંના મધ્યના છ મુહૂર્તા કોઈ વખતે દિવસે, કોઈ વખતે રાત્રે પણ આવે છે. સમવાય-30-નો મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકાસહિત અનુવાદ પૂર્ણ છે સમવાય-૧૧ & • સૂઝ-૧૦૦,૧૦૧ : [૧eo] સિદ્ધોના ૩૧-ગુણો કહ્યા છે - ક્ષીણ આમિનિબોધિકજ્ઞાનાવરણ, ellણ કૃતજ્ઞાનાવરણ, flu અવધિજ્ઞાનાવરણ, elle મન:પર્યવિજ્ઞાનાવરણ, ક્ષીણ કેવલજ્ઞાનાવરણ, ક્ષીણ ચક્ષુર્દશનાવરણ, ક્ષીણ યાર્દનાવરણ, ક્ષીણ અવધિદશનિવણ, flex કેવલદ શનિાવરણ, zllણ નિદ્રા, Ilણ નિદ્રાનિદ્રા, @dle પ્રચલા, ક્ષીણ ચલાપચલા, તીણ થીણહતી, ક્ષીણ સાતાવેદનીય, ક્ષીણ અસાતાવદીય, alt telનમોહનીય, ક્ષીણ ચાઝિમોહનીય, ક્ષીણ ગૈરયિકાયુ, ellણ વિચાયુ, ellણ મનુષાણુ, #llણ દેવાયુ, ક્ષીણ ઉચ્ચગોઝ, ક્ષીણ નીયમોમ, ellણ શુભનામ, ક્ષીણ અશુભનામ, ક્ષીણ દીનાંતરાય, ક્ષીણ લાભાંતરાય, flણ ભોગાંતરાય, ક્ષીણ ઉપભોગતાય, ક્ષીણ વીયતિરાય. [૧૧] મેર પર્વત પૃdate કંઈક જૂન ૧,૬૫ યોજના પરિોપથી છે.. જ્યારે સૂર્ય સર્વ ભાઇ મંડલને પામીને ચાર ચરે છે, ત્યારે અહીં રહેલા મનુષ્યને ૩૧,૮૩૧ * 90/60 યોજન દૂરથી પશુના સ્પર્શને ellu પામે છે.. અભિવર્ધિતા માસ સાધિક ૩૧ સનિ દિવસનો સળિદિનના કુલપણે કરીને છે. સૂર્યમાસ કંઈક વિશેષ જૂન એવો ૩૧ સમિ દિવસનો રાઝિદિવસના કૂલપણાઓ કરીને છે. આ રનપભાના કેટલાક નારકોની સ્થિતિ ૩૧-પલ્યોપમ છે. ધસપ્તમી પ્રશનીના કેટલાક નારકોની સ્થિતિ ૩૧-સાગરોપમ છે.. કેટલાક અસકુમાર દેવોની સ્થિતિ ૩૧-પલ્યોપમની છે.. સૌધર્મ-ઈશાનકર્ભે કેટલાક દેવોની સ્થિતિ ૩૧-પલ્યોપમ છે.. વિજય, વૈજયંત, જયંત, અપરાજિતુ વિમાને દેવોની જઘન્ય ક્ષિતિજ-સાગરોપમની છે. જે દેવો ઉવસ્મિ ઉવમિ Jવેયક વિમાને દેવપણે ઉત્પન્ન થયા હોય, તેઓની ઉત્કૃષ્ટ સ્થિતિ ૩૧-સાગરોપમની છે. તે દેવો ૩૧-૦ધમાસે આન-પ્રાણ, ઉચ્છવાસ-નિઃશ્વાસ લે છે, તેઓને ૩૧,ooo વર્ષે આહારેછા થાય છે. કેટલાક ભવ્ય જીવો ૩૧-ભવ ગ્રહણ કરીને સિદ્ધ-બુદ્ધ-મુકd-પરિનિવૃત્ત-સર્વ દુઃખાંતકર થશે. વિવેચન-૧૦૧,૧૦૨ - (૧૦૧] સ્થાન-૩૧-સુગમ છે. વિશેષ આ - સિદ્ધપણાના પહેલા સમયને વિશે જ જે ગુણો તે સિદ્ધાદિ ગુણો છે, તે ગુણો આભિનિબોધિક આવરણાદિતા ક્ષય સ્વરૂપ છે. સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ [૧૦૨] મંદમેર પર્વત. તે પૃપીતલે ૧૦,૦૦૦ યોજન વિઠંભળી છે. તેથી કરીને પૃથ્વીતલે ચચોક્ત પરિધિ પ્રમાણ છે. સૂર્યના ૧૮૪ માંડલા હોય છે. મંડલ એટલે જ્યોતિકમાર્ગ. તેમાં જંબૂદ્વીપની અંદર ૧૮૦ યોજનમાં ૬૫ સૂર્યમંડલો છે, તથા લવણસમુદ્રમાં 130 યોજન અવગાહીને જતાં ૧૧૯ સૂર્યમંડલો છે. તેમાં સર્વબાહ્ય એટલે સમુદ્રમાં રહેલા મંડલોમાંનું જે છેલ્લે મંડલ, તેનો આયામ વિતંભ ૧,૦૦,૬૬૦ યોજનાનો છે. તેના ગોળ હોમના ગણિતના ન્યાયે પરિધિ કરીએ તો ૩,૧૮,૩૧૫ યોજન થાય છે. આટલા યોજન પ્રમાણ ક્ષેત્રને સૂર્ય બે સમિદિવસ વડે ઓળંગે છે. તેના ૬૦ મુહૂર્વો હોય છે. તેથી તે અંકને ૬૦ વડે ભાગવાથી જે ભાગમાં આવે તેટલો યોજનવાળું ક્ષોત્ર એક મુહૂર્તમાં ઓળંગે છે. તે ક્ષેત્ર પ્રમાણ ૫૩૦૫ યોજન અને એક યોજનના સાઠીયા પંદર ભાગ જેટલું થાય છે. આ અંકને અર્ધ દિવસ વડે એટલે અર્ધ દિવસના મુહૂર્તા વડે ગુણવાને છે. તો જ્યારે સૂર્ય સર્વ બાહ્ય મંડલમાં ચાલે છે ત્યારે દિવસનું પ્રમાણ ૧૨-મૂહૂર્વનું હોય છે, તેનું અર્ધ કરવાથી છ મુહૂર્ત આવે છે. તેથી છ મુહૂર્ત વડે ઉપરના એક મુહૂર્તની ગતિના પ્રમાણ - ૫૩૦૫ - ૧૫/૬૦ ને ગુણીએ ત્યારે ચક્ષુસ્પર્શવાળી ગતિનું પ્રમાણ થાય છે. તે રીતે ગુણવાથી ૩૧,૮૩૧ યોજન અને એક યોજનના સાઠીયા નીશ ભાગ આવે છે. અભિવર્ધિત માસ એટલે ૩૮૩-૪૪/૬ર સમિદિવસના પ્રમાણવાળા અભિવધિત વર્ષનો બારમો ભાગ. જે વર્ષમાં અધિક માસ હોય, તે અભિવર્ધિત વર્ષ કહેવાય છે, કેમકે તેમાં ચાંદ્રમાસ તેર હોય છે, તથા એ માસ ૨૯-૩/ર સમિદિવસ પ્રમાણ હોય છે. fસા - એક અહોરાકના ૧૨૧/૧૨૪ ભાગ એટલું પ્રમાણ અધિક સમજવું... આદિત્ય માસ એટલે સૂર્ય જેટલા કાળે કરીને એક રાશિ ભોગવી છે તે કાળ, અધી અહોરાત્ર વડે ગૂન. સમવાય-૩૧-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ ] Page #52 -------------------------------------------------------------------------- ________________ ૩/૧૦૨ થી ૧૦૮ સમવાયાંગસુત્ર સટીકઅનુવાદ હું સમવાય-૩૨ છે • સૂત્ર-૧૦૨ થી ૧૦૮ X - X – – [૧૨] lીશ યોગ સંગ્રહો કહ્યા છે. તે આ પ્રમાણે – [૧૩] : (૧) આલોચના, (૨) નિરપલાપ, (૩) આપત્તિમાં દઢધમu. (૪) અનિશ્ચિતોપધાન, (૫) શિક્ષા, (૬) નિસ્પતિકમતા. [૧૦૪] - ) અજ્ઞાનતા, (૮) અલોભતા, (૯) તિતિક્ષા, (૧૦) જેવ, (૧૧) શુચિ, (૧૨) સમ્યગ્દષ્ટિ, (૧૩) સમાધિ, (૧૪) આચારોપગત, (૧૫) વિનયોપગત. [૧૯૫] (૧૬) ધૃતિમતિ, (૧૩) સંવેગ, (૧૮) પ્રસિધિ, (૧૯) સુવિધિ, (૨૦) સંવર, (૧) આત્મદોષોપસંહાર, (૨૨) સકામ વિરકતતા. [૧૬] (૩) મૂલગુણ પ્રત્યાખ્યાન, (૨૪) ઉત્તરગુણ પ્રત્યાખ્યાન, (૫) સુત્સર્ગ, (ર૬) અપમાદ, (૨૭) લવાલવ, (૨૮) ધ્યાનયોગ (ર૯) મારણાંતિક. [૧૦] (૩૦) સંગપરિજ્ઞા, (૩૧) પ્રાયશ્ચિત્તકરણ, (૩ર) મરણાંતરાધના. -[૧૮] બગીશ દેવેન્દ્રો કહ્યા છે - ચમર, બલી, ધરણ, ભૂતાનંદ યાવતું ઘોષ, મહાઘોષ, ચંદ્ર, સૂર્ય, શક, ઈશાન, સનતકુમાર ચાવતુ પ્રાણાત, અશ્રુત અહત કુથને ૩ર૩ર કેવલીઓ હતા.. સૌધર્મકામાં ૩ર લાખ વિમાનો છે.. રેવતી નક્ષત્રના ૩ર તારા છે.. નાટ્ય ૩ર ભેદે છે. આ રતનપભા પૃdીમાં કેટલાક નાસ્કોની 3ર પલ્યોપમ સ્થિતિ છે.. અઘસતમી પ્રવીમાં કેટલાક નાકોની સ્થિતિ ૩ર-સાગરોપમ છે.. કેટલાક અસુરકુમારોની સ્થિતિ ૩ર-પલ્યોપમ છે. સૌધર્મ-ઈશાનકો કેટલાક દેવોની સ્થિતિ ૩ર-પલ્યોપમ છે.. જે દેવો વિજય, વૈજયંત, જયંત, અપરાજિત વિમાને દેવપણે ઉત્પન્ન થાય, તેમાં દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ ૩ર-સાગરોપમ છે. તે દેવો ૩ર-અર્ધમાસે આન-પ્રાણ, ઉચ્છવાસ-નિઃશ્વાસ લે છે. તેઓને ૩૨,ooo વર્ષે આહારેચ્છા થાય છે. કેટલાક ભવસિદ્ધિક જીવો ૩ર ભવ ગ્રહણ કરીને સિદ્ધ-બુદ્ધ-મુક્ત-પરિનિવૃત્ત-સર્વદુઃખાંતકર થશે. • વિવેચન-૧૦૨ થી ૧૦૮ - [૧૦૨] 3રમું સ્થાનક વ્યક્ત છે. વિશેષ આજોડાય તે યોગ- મન, વચન, કાય વ્યાપાર. તે અહીં પ્રશસ્ત જ વિવક્ષિત છે. તે યોગો શિષ્ય અને આચાર્ય એ બંનેને વિશે રહેલા છે. તેમનો આલોચના, નિરપલાપ આદિ પ્રકારે સંગ્રહ કરવો તે પ્રશસ્તયોગ સંગ્રહ કહેવાય. પ્રશસ્તયોગ સંગ્રહના નિમિતરૂપ હોવાથી આલોચનાદિ પણ પ્રશસ્ત યોગ કહેવાય છે. તે ૩૨ છે. (૧) આલોચના-મોક્ષના સાધનરૂપ યોગના સંગ્રહ માટે શિષ્ય વડે આચાર્યને આલોચના આપવી જોઈએ. (૨) નિરપલાપ-આચાર્યએ પણ મોક્ષસાધક યોગ સંગ્રહાયેં શિય આલોચના આપે ત્યારે તે કોઈને કહેવી નહીં. (૩) દેઢ ધર્મવ-પ્રશસ્તયોગ સંગ્રહાયેં સાધુએ દ્રવ્યાદિ આપત્તિ આવે તો પણ ધર્મમાં દઢતા રાખવી. (૪) અનિશ્રિતોપધાન - શુભયોગના સંગ્રહાયેં બીજાની સહાયની અપેક્ષારહિત ઉપધાનતપ કરવો જોઈએ. (૫) શિક્ષા - શુભયોગના સંગ્રહાર્થે શિક્ષાનું સેવન કરવું જોઈએ તે શિક્ષા સૂત્ર, અર્થને ગ્રહણ કરવારૂપ અને પ્રત્યુપેક્ષાદિ સેવવારૂપ બે પ્રકારે છે. (૬) નિપ્રતિકર્મ-શરીરની સારવાર કરવી નહીં. (8) અજ્ઞાનતા - યશ, પૂજાદિની ઈચ્છાથી તપને જાહેર ન કરવો. (૮) અલોભ- સર્વ વસ્તુમાં અલોભતા રાખવી. (૯) તિતિક્ષા - પરિષહ આદિનો જય. (૧૦) આર્જવ - સરળતા રાખવી. (૧૧) શુચિ-સત્ય, સંયમ. (૧૨) સમ્યગૃષ્ટિ-સમ્યગદર્શન શુદ્ધિ. (૧૩) સમાધિ-યિતની સ્વસ્થતા. (૧૪) આચારોપગત- આચારને પામેલો થાય એટલે માયા ન કરે. (૧૫) વિનયોપગત - વિનયને પામેલો થાય એટલે માનને ન કરે. (૧૬) ધૃતિમતિ - જેમાં ધૃતિ મુખ્ય છે તેવી મતિ એટલે દીનતા. (૧૭) સંવેગ-સંસારથી ભય કે મોક્ષાભિલાષ. (૧૮) પ્રસિધિ-માયાશલ્ય ન રાખવું તે. (૧૯) સુવિધિ - સદનુષ્ઠાન. (૨૦) સંવર-આશ્રવનિરોધ. (૨૧) આમદોષોપસંહાર - સ્વકીય દોષનો નિરોધ, (૨૨) સર્વકામ વિરત - સર્વ વિષયોથી વિમુખG. (૨૩) પ્રત્યાખ્યાન-મૂલગુણ વિષયક (૨૪) અને ઉત્તરગુણ વિષયક. (૨૫) સુર્ગ-દ્રવ્ય અને ભાવ બે ભેદે. (૨૬) અપમાદ-પ્રમાદ ત્યાગ. (૨૭) લવાલવ - ક્ષણે ક્ષણે સામાચારીનું અનુષ્ઠાન કરવું. (૨૮) દયાનરૂપી સંવરયોગ. (૨૯) મારણાંતિક વેદનાનો ઉદય થાય તો પણ ક્ષોભ ન પામવો. (3) સંગપરિજ્ઞા - જ્ઞ-પરિજ્ઞા અને પ્રત્યાખ્યાન પરિજ્ઞા કરવી, (૩૧) પ્રાયશ્ચિત કરણ - કરવું તે (૩૨) આરાધના - મરણરૂપ અંતને વિશે આરાઘના કરવી. ૦ ઈન્દ્ર સૂત્રમાં ચાવત્ શબ્દથી – વેણુદેવ, વેણુદાલી, હરિકાંત, હરિસ્સહ, અગ્નિશીખ, અગ્નિમાનવ, પૂર્ણ, વશિષ્ટ, જલકાંત, જલપભ, અમિતગતિ, અમિતવાહન, વલંબ, પ્રભંજન. ફરી વખત યાવતુ શબ્દથી માહેન્દ્ર, બ્રાહ્મ, લાંતક, શુક, સંસાર જાણવું. અહીં ૧૬-બંતરેન્દ્રો, ૧૬-આણપન્ની, પણપણી આદિ ઈન્દ્રોની અા ગઠદ્ધિત્વથી વિવક્ષા કરી નથી. - ચંદ્ર, સર્ચ અસંખ્યાત હોવા છતાં તેમની જાતિને ગ્રહણ કરવાથી માત્ર બેની વિવક્ષા કરી છે, તેથી ૩૨-કહ્યા છે. • x - ૩૨-નાટ્યવિધિ રાજપ્રશ્નીય ઉપાંગમાં કહ્યા મુજબ સંભવે છે. કેટલાંક કહે છે . જેમાં ૩૨-પાત્ર હોય તે નાટ્ય લેવું. સમવાય-૩ર-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ ] Page #53 -------------------------------------------------------------------------- ________________ ૩૩/૧૦૯ ૯૨ છે સમવાય-33 છે ૦૯ - - સૂ - 33-આશાતનાઓ કહી છે - (૧) જે શિધ્ય રાત્તિકની નજીક ચાલે તેને આશાતના થાય છે. () શિધ્ય રાતિકની આગળ જાય તેને આશાતના થાય છે. ) જે ચિય સંબિકની પડખો પડખ ચાહે તેને આતના થાય છે. (થી 33) યાવતુ જે શિલ્ય સનિક બોલાવે ત્યારે ક્યાં પોતે હોય ત્યાંથી જ જવાબ આપે છે અસુરેન્દ્ર અસુરાજ અમરની સમસ્યા સજધાનીના એક એક દ્વારે 933 ભૌમનગર છે... મહાવિદેહ રોગનો વિક્કમ સાતિરેક 35,યોજન છે... જ્યારે સૂર્ય નાના પહેલાના બીજ મંડળને પામીને ચાર ચરે ત્યારે અહીં રહેલા મનુષ્યોને કંઈક વિશેષ જૂન 33,000 યોજન દૂરથી ચશુને સ્પશનિ શીઘ પામે છે. દેિખાય છે.) આ રનપભા પૃવીમાં કેટલાક નારકોની સ્થિતિ 33-પલ્યોપમ છે. અધઃસપ્તમી પૃdીમાં કાળ, મHકાળ, રોય, મહામેય નરકાવાસના નૈરયિકોની ઉકૃષ્ટ સ્થિતિ સાગરોપમ છે.. આપતિષ્ઠાન નરકાવાસે નૈરયિકોની જઘન્યઉત્કૃષ્ટરહિતપણે 33-સાગરોપમની સ્થિતિ છે... કેટલાક અસુકુમારોની સ્થિતિ 33-પલ્યોપમ છે... સૌધર્મ-ઈશાન કો કેટલાક દેવોની સ્થિતિ 33-પલ્યોપમ છે... વિજય, વૈજયંત જયંત, અપરાજિત વિમાનોમાં દેવોની ઉcકૃષ્ટ સ્થિતિ ૩૩સાગરોપમ છે... જે દેવો સવથિસિદ્ધવિમાને દેવપણે ઉત્પન્ન થયા હોય, તેમની અજઘન્યોત્કટ 33-સાગરોપમ સ્થિતિ છે.. તે દેવો 33 આઈ માસે આન-પ્રાણ ઉચ્છવાસ-નિઃiાસ લે છે. તે દેવોને 33,ooo વર્ષે આહારેછા થાય છે. કેટલાક ભવસિદ્ધક જીવો 33-ભવ ગ્રહણ કરીને સિદ્ધ-બુદ્ધ-મુકત-પરિનિવૃત્ત-સર્વ દુઃખાંતકર થશે. વિવેચન-૧૦૯ : હવે 33-મું સ્થાનક • તેમાં આવ - સમ્યગ્દર્શનાદિની પ્રાપ્તિ, તેની જે જ્ઞાતિના • ખંડન, તે નિષ્ઠાથી આશાતના છે. તેમાં શૈક્ષ એટલે અય ચાઢિ પર્યાયવાળો, નક્ક. ઘણાં પર્યાયવાળા સાઘ (૧) તેની સમીપે એ રીતે જાય કે જે પ્રકારે પોતાની જ કે યલ આદિ તેને સ્પર્શે, એ રીતે જનાતે હોય તે શિષ્યને આશાતના થાય છે. આ પ્રમાણે સર્વ સ્થાને સમજવું. (૨) પુઓ - આગળ ચાલનારો ચાય છે, (૨) સપખ - સરખો પાર્થ ભાગ હોય તેમ સમશ્રેણિએ ચાલે, (૪) શ્ચિત • ઉભો રહે. અહીં ચાવતું શબ્દ છે, તેથી દશાશ્રુતસ્કંધને અનુસારે બીજી આશાતનાઓ જાણવી. તે આ - સનિકની સમીપે, આગળ પડખે ઉભા રહેવાસી ગણ, તે જ પ્રમાણે બેસવા વડે બીજી ત્રણ, એમ ચાલતા-ઉભતા-બેસતા કુલ નવ આશાતના. (૧૦) બંને સાથે સ્પંડિલ ગયા હોય ત્યારે શિષ્ય પહેલા આચમન કરે (૧૧) સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ એ રીતે પૂર્વે ગમનાગમન આલોચના કરે, (૧૨) સત્રિમાં ‘કોણ જાણે છે ?' એમ સતિક પૂછે ત્યારે તેના વચનને ન સાંભળતો હોય તેમ જવાબ ન આપે. (૧૩) સનિકે બોલાવવા લાયકને શિષ્ય પહેલા બોલાવે. (૧૪) વહોરી લાવેલ આહાને શિષ્ય ગુને બદલે પહેલા બીજા પાસે લાવે. (૧૫) એ પ્રમાણે બીજાને દેખાડે. (૧૬) એ રીતે નિમંત્રણા કરે, (૧૭) સનિકને પૂછ્યા સિવાય બીજા સાધુને ભોજનાદિ આપે, (૧૮) શિષ્ય પોતે પહેલા સારો આહાર વાપરે. (૧૯) પ્રયોજન વશ ક્યારેક સાત્વિક બોલાવે, તેનો જવાબ ન આપે. (૨૦) સનિક પ્રત્યે કે તેમની સમક્ષ ઘણા પ્રકારે મોટા શબ્દથી બોલે. (૨૧) શત્તિક બોલાવે ત્યારે કથા વંfષ એમ બોલવું જોઈએ, તેને બદલે શું કહો છો ? એમ બોલે. (૨૨) પ્રેરણા કરનાર પત્તિકને તમે કોણ પ્રેરણા કરનાર' તેમ કહે. (૨૩) હે આર્ય! ગ્લાનની સાસ્વાર કેમ નથી કરતો ? ઇત્યાદિ કહે ત્યારે રાત્વિકને કહે- તમે કેમ નથી કરતા ? (૨૪) ગુરુ ધર્મકથા કહે ત્યારે તે અન્યમનસ્ક રહે કે તેની અનુમોદના ન કરે. (૫) ધર્મકથા કરતા ગુરને કહે - તમને કંઈ યાદ નથી. (૨૬) ગુએ કહેલ ધર્મકથાનો વિચછેદ કરે, (૨૭) ભિક્ષાનો સમય થઈ ગયો છે, ઇત્યાદિ વચન બોલી ગુરની પર્ષદાનો ભંગ કરે. (૨૮) ગુરની પર્ષદા ઉઠી ન હોય, તેની પાસે ધર્મકથા કહેવા લાગે. (૨૯) ગુરના સંથારને પગ લગાડે. (૩૦) ગુરના સંથારામાં બેસે. (૩૧) ગુરથી ઉંચા આસને બેસે. (૩૨) ગુરના સમાન આસને બેસે. (33) મૂળ સૂત્રમાં નોંધી છે. o ભૌમ-નગરના આકારે અથવા વિશિષ્ટ સ્થાનો... સૂર્યના ૧૮૪ મંડલ છે, તેમાં બબ્બે મંડલ વચ્ચેનું અંતર ૨-૪૮/૬૧ યોજન છે. તેને બમણું કરવાથી ૫-૩૫/૬૧ યોજન થાય. આટલા હીન વિઠંભવાળું સર્વ બાહામંડલથી બીજું મંડલ થાય છે. પછી વૃત્તોત્ર પરિધિ ગણિત ન્યાયમી સર્વ બાહ્ય મંડલથી બીજા મંડલની પરિધિ ૧-૩૮) વ્ન થાય છે. એ રીતે બીજ મંડળની પરિધિ તેનાથી બમણી હીન થાય છે. તે આ રીતે - ૧૧-૯/૬૧ ભાગે. ન્યૂન થાય છે અને પરિધિ ૩૫-૧૫/૧ ભાગ ન્યૂન થાય છે, તે પરિધિ ૩૧૮૨૯-૪૬/૧ થાય છે. તથા છેલ્લા મંડલથી દરેક મંડલે એક મુહૂર્તના ૨૬૧ ભાગ જેટલી દિનમાનની વૃદ્ધિ થાય છે. તેથી ત્રીજા મંડલમાં જ્યારે સૂર્ય ચાલે છે. ત્યારે ૧૨-૪/૧ ભાગ જેટલું દિનમાન થાય છે. આ મુહૂર્તના 83૬ થાય છે, તેને અધ કરવાથી ૩૬૮ થાય, તેને કરીને પૂલ ગણિતની વિવક્ષા હોવાથી ત્યાગ કરેલા ૩૫-૧૫/૬૧ અંશવાળી ત્રીજા મંડલની પરિધિને એટલે 3,૧૮, ૨ક્ત ગુણવાથી થાય. તેને ૬૦/૬૧ વડે ગુણક કરતા જે આવે તે ત્રીજા મંડળે ચક્ષુ સ્પર્શનું પ્રમાણ થાય છે, તે પ્રમાણ ૩૨,૦૦૧ યોજન, બાકી વધેલા અંશને ૬૧ વડે ભાગતા ૪૯/૬૧ તથા ૩૬૧ ભાગ આટલું ઝીન મંડળમાં પશુપનું પ્રમાણ જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિમાં કહેલ છે. - અહીં મૂલસૂત્રમાં 33,000 યોજનચી કંઈક વિશેષ જૂન, તે સાતિરેક એક યોજનની પણ હજારને વિશે ગણના કરવાને ઈશ્કેલ છે, તેમ સંભવે છે. પણ ૧૪ Page #54 -------------------------------------------------------------------------- ________________ 33/૧૦૯ માં મંડલમાં આ કહેલ પ્રમાણ બરાબર મળતું આવે છે. કેમકે પ્રત્યેક મંડલે કંઈક અધિક ૮૪ યોજન પ્રથમ મંડલના માનમાં નાંખવા પડે છે. તેથી કહ્યું છે. સમવાય-૩૩-ના ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ સમવાય-૩૪ - — * - સૂત્ર-૧૧૦ ઃ તીર્થંકરના ૩૪-અતિશયો કહ્યા છે. તે આ પ્રમાણે . - ૯૩ (૧) અવસ્થિત કેશ, શ્મશ્ર, રોખ, નખ. (૨) નિરામય નિરુપલેપ ગત્રલતા. (૩) ગાયના દૂધ જેવા શ્વેત માંસ અને લોહી. (૪) પા, કમલ જેવા સુગંધી ઉચ્છ્વાસ નિઃશ્વાસ. (૫) ચર્મ-ચક્ષુથી જોઈ ન શકાય તેવા આહાર-નિહાર. (૬) આકાશે રહેલું ધર્મચક્ર, (૭) આકાશે રહેલ છત્ર, (૮) આકાશે રહેલ શ્વેત ઉત્તમ ચામર. (૯) આકાશ જેવા સ્ફટીકમય પાદપીઠ સીંહાસન. (૧૦) આકાશે રહેલ હજારો પતાકાથી સુશોભિત ઈન્દ્રધ્વજ આગળ ચાલે છે. (૧૧) જ્યાં જ્યાં અરહંત ભગવંત ઉભા રહે કે બેો. ત્યાં ત્યાં યજ્ઞ દેવો પત્ર-પુષ્પ-પલ્લવથી વ્યાપ્ત, છત્ર-ધ્વજા-ઘંટા-પતાકાથી યુક્ત શ્રેષ્ઠ અશોકવૃક્ષને નિર્મિત કરે છે. (૧૨) કંઈક પાછળના ભાગે મસ્તક સ્થાને તેજમંડલ [ભામંડલ] હોય છે, જે અંધકારમાં દશે દિશા પ્રકાશિત કરે છે. (૧૩) બહુ સમ રમણિય ભૂમિ ભાગ. (૧૪) કાંટાઓ અધોમુખ થાય છે. (૧૫) વિપરીત ઋતુ પણ સુખ સ્પર્શવાળી થાય છે. (૧૬) શીતલ, સુખ સ્પર્શવાળો સુગંધીવાયુ ચોતરફ એક યોજન પ્રમાણ પૃથ્વીને સ્વચ્છ કરે છે. (૧૭) ઉચિત જળબિંદુની વૃષ્ટિ વડે મેઘ રજ અને રેણુરહિત કરે છે. (૧૮) જળજ, સ્થલજ, ભાવર, પભુત નીચા ડીંટવાળા અને પંચવર્ષી પુો વડે ઢીંચણ પ્રમાણ પુષોપચાર કરે છે. (૧૯) અમનોજ્ઞ શબ્દ, સ્પર્શ, રસ, રૂપ, ગંધનો અભાવ છે. (૨૦) મનોજ્ઞ શાદિ પાંચનો પ્રાદુર્ભાવ હોય છે. (૨૧) ધર્મોપદેશ સમયે હૃદયગમનીય અને યોજનનીહારી સ્વર. (૨૨) ભગવંત અર્ધમાગધી ભાષામાં ધર્મને કહે છે. (૨૩) તે પણ અર્ધમાગધી ભાષા બોલવામાં આવે ત્યારે તે સર્વે આર્ય, ન્યાય, દ્વિપદ, ચતુષ્પદ, મૃગ, પશુ, પક્ષી, સરિસૃપાદિ પોતપોતાની હિત-શિવ-સુખદ ભાષામાં પરિણમે છે.. (૨૪) પૂર્વબદ્ધ વૈરી એવા દેવ-અસુર, નાગ-સુવર્ણ, યક્ષ-રાક્ષસ, કિંનરપુરુષ, ગડ-ગંધર્વ મહોરગાદિ અરહંતના પાદમૂલે પ્રશાંત ચિત મનથી ધર્મને સાંભળે છે. (૨૫) અન્યતીર્થિકના પાવાની પણ આવે તો વંદન કરે છે. (૨૬) અરહંતના પાદમૂલે આવેલા તેઓ નિરુત્તર થઈ જાય છે. (૨૭) જ્યાં જ્યાં અરહંત ભગવંત વિચરે ત્યાં ૨૫-યોજન સુધી ઈતિ હોતી નથી, (૨૮) મારી ન હોય, (૨૯) સ્વરચક્ર ભય ન હોય, (૩૦) પર ચક્ર સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ ભય ન હોય, (૩૧) અતિવૃષ્ટિ ન હોય, (૩ર) અનાવૃષ્ટિ ન હોય, (૩૩) દુર્ભિક્ષ ન હોય, (૩૪) પૂર્વોપ ઉત્પાત અને વ્યાધિ તત્કાળ શાંત થાય. – જંબુદ્વીપ દ્વીપમાં ૩૪-ચક્રવર્તી વિજય છે . મહાવિદેહમાં ૩૨, ભરતમાં૧, ઐવતમાં-૧... જંબૂદ્વીપ દ્વીપમાં ૩૪-દીવિતાઢ્યો છે... જંબુદ્વીપ દ્વીપમાં ઉત્કૃષ્ટથી ૩૪-તિર્થંકરો ઉત્પન્ન થાય છે... અસુરેન્દ્ર અસુરરાજ મરના ૩૪ લાખ ભવનો છે... પહેલી-પાંચમી-છઠ્ઠી-સાતમી એ ચારે પૃથ્વીમાં કુલ ૩૪ લાખ નરકાવાસો છે. ୧୪ • વિવેચન-૧૧૦ : હવે ૩૪માં સ્થાનક વિશે કંઈક લખે છે - યુદ્ધ - તીર્થંકરોના જે અતિશેષ - અતિશયો તે બુદ્ધાતિશેષ (૧) અવસ્થિત - વૃદ્ધિ ન પામનારા એવા કેશ-મસ્તકના વાળ, શ્મશ્રુ-દાઢીમૂછના વાળ, રોમ-શરીરના રુંવાડા, નખ. (૨) નિરામય-નિરોગી, નિરુપલેપ-નિર્મળ, ગાત્રયષ્ટિ-શરીરલતા. (૩) ગાયના દૂધ જેવું ઉજ્વલ માંસ અને લોહી... (૪) પદ્મ, કમલ અથવા સુગંધી પદાર્થ જે પદ્મક નામે પ્રસિદ્ધ છે, ઉત્પલ-નીલકમલ કે ઉત્પલકુષ્ઠ નામે ગંધદ્રવ્ય વિશેષ, બંનેની ગંધ જેને વિશે છે તેવા ઉચ્છ્વાસ-નિઃશ્વાસ... (૫) પ્રચ્છન્ન આહાર અને નીહા-મળ, મૂત્રનો ત્યાગ. આ પ્રચ્છન્નત્વ કઈ રીતે ? તે કહે છે - માંસ ચક્ષુવાળા જોઈ ન શકે તેવી રીતે, પણ અવધિ આદિ જ્ઞાન નેત્રવાળા ન જોઈ શકે તેમ નહીં. અહીં બીજાથી પાંચમો અતિશય જન્મને આશ્રીને હોય છે. (૬) આકાશગત - આકાશમાં વર્તતુ અથવા આકાશગક-પ્રકાશવાળું ચક્ર એટલે ધર્મચક્ર... (૭) આકાશમાં રહેલ ત્રણ છત્ર... (૮) આકાશપ્રકાશવાળા શ્વેત, ઉત્તમ ચામર... (૯) આકાશની જેમ અત્યંત સ્વચ્છ, સ્ફટિકમય પાદપીઠ સહિત સિંહાસન... (૧૦) અત્યંત ઉંચો, વ્હેમ - લઘુપતાકા અર્થ સંભવે છે, તેનાથી પરિમંડિત, અભિરમણીય આવો ઈન્દ્રધ્વજ-બીજા સર્વે ધ્વજની અપેક્ષાએ અત્યંત મોટો હોવાથી ઈન્દ્ર એવો જે ધ્વજ તે ઈન્દ્રધ્વજ અથવા ઈન્દ્રત્વ સૂચક ધ્વજ આગળ ચાલે છે. (૧૧) ગમનની નિવૃત્તિ વડે ઉભા રહે છે કે બેસે છે. તત્કાળ એટલે કાળના વિલંબ વિના, પત્રો વડે ઢંકાયેલ-વ્યાપ્ત, પત્ર-પુષા-પલ્લવ સહિત. પલ્લવ-અંકુરા, છત્ર-ઘંટા-પતાકા સહિત એવું શ્રેષ્ઠ અશોકવૃક્ષ... (૧૨) ઈષદ્-અલ્પ, પાછળના ભાગમાં, મસ્તકના પ્રદેશે તેજોમંડલ-પ્રભામંડલ... (૧૩) બહુસમ રમણીય ભૂમિભાગ, (૧૪) અધોશિર-અધોમુખ કાંટાઓ થાય છે... (૧૫) ઋતુઓ અવિપરિત હોય છે. કઈ રીતે ? - સુખ સ્પર્શવાળી... (૧૬) સંવર્ત વાયુ વડે એક યોજન પર્યન્ત પૃથ્વીશુદ્ધિ... (૧૭) ઉચિત જળબિંદુ પડવાથી, વાયુએ ઉડાડેલી આકાશમાં રહેલી રજ અને પૃથ્વી પર રહેલ રેણુ - એ ગંધોદક વૃષ્ટિ નામે અતિશય (૧૮) જળ, સ્થળમાં ઉત્પન્ન, ભાસ્વર અને ઘણાં પુષ્પો વડે, ધૃતસ્થાયિ - ઉર્ધ્વ મુખવાળા, દશાર્હુવર્ણ Page #55 -------------------------------------------------------------------------- ________________ ૩૪/૧૧૦ ૯૬ સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ ઉત્પાતો તથા જ્વરાદિ રોગ ન થાય. અહીં ૨૧ થી ૩૪ અને ૧૨મો એ ૧૫ અતિશય કર્મક્ષયથી થાય. બાકીના જન્માશ્રિત-૪-સિવાયના ૧૫ અતિશયો દેવકૃત જાણવા. આ અતિશયો કોઈ ગ્રંથમાં બીજા પ્રકારે જોવા મળે છે, તે મતાંતર જાણવું. o ચક્રવર્તીને જીતવા લાયક ક્ષેત્રના પ્રદેશો ૩૪ છે.. o ઉત્કૃષ્ટપણે ૩૪ તીર્થકરો ઉત્પન્ન થાય છે એટલે કે સંભવે છે, પણ એક જ સમયે જન્મે છે એમ નહીં. એક સમયે ચાર જ તીર્થકરોનો જન્મ સંભવે. તે આ પ્રમાણે - મેરુ પર્વત ઉપર પૂર્વ અને પશ્ચિમમાં એક-એક શિલા છે, તેના ઉપર બબ્બે સિંહાસનો હોય છે, તેથી બન્નેનો જ અભિષેક થાય છે. તેથી કરીને બબ્બે (ચાર) નો જ જન્મ હોય છે. પરંતુ તે વખતે દક્ષિણ અને ઉત્તરમાં દિવસ હોય છે, તેથી ભરત અને રવતમાં જિનેશ્વરનો જન્મ હોતો નથી. કેમકે જિનોત્પતિ અર્ધ રાત્રે જ હોય છે. o પહેલી પૃથ્વીમાં 30 લાખ નકાવાયો છે... પાંચમીમાં ત્રણ લાખ, છડીમાં એક લાખમાં પાંચ ઓછા, સાતમીમાં પાંચ નાકાવાસો છે. આ બધાં મળીને ૩૪-લાખ નકાવાસો થાય છે, તેમ કહ્યું. સમવાય-૩૪-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ) પંચવણ પુષ્પોથી ઢીંચણની ઉંચાઈ પ્રમાણવાળો પુષ્પોપચાર-પુષ્પપકર, (૧૯) કાલાગર - ગંધ દ્રવ્ય વિશેષ, પ્રવરકુંક્ક - ચીડા નામનું ગંધ દ્રવ્ય, તરક્ક-સિહક નામે ગંધદ્રવ્ય. - x - ઉક્ત લક્ષણ જે ધૂપ તેને મધમધતો - ઘણી સુગંધવાળો જે ગંધ ઉત્પન્ન થયેલ તેના વડે રમણીય જે સ્થાન - બેસવાનું સ્થાન - x : (૨૦) કટક-હાથના કાંડાનું આભરણ વિશેષ, ગુટિસ-બાહુનું આભરણ, તે બંનેના અતિ બહુત્વથી જેની ભૂજા ખંભિત થયેલી છે એવા બે દેવો અરિહંતની બંને બાજુ ચામર વિંઝે છે. બ્રહદ્વાચનામાં આ ૧૯,૨૦ અતિશયો કહ્યા નથી, તેથી પૂર્વના અઢાર અતિશયો લેવા અને પછીના બે [૧૯,૨૦] આ પ્રમાણે – [૧૯] અમનોજ્ઞ શબ્દાદિનો અપકર્ષ-અભાવ... [૨૦] મનોજ્ઞ શબ્દાદિનો પ્રાદુભવિ. તે ઓગણીસમો અને વશમો અતિશય છે. [૧] ઉપદેશ આપતા એવા ભગવંતનો સ્વર હૃદયંગમ, યોજન સુધી વિસ્તાર પામતો હોય... [૨૨] પ્રાકૃતાદિ છ ભાષાઓ મળે જે માગધી નામે ભાષા - X • છે. તે ભાષા જો સમગ્ર પોતાના લક્ષણને આશ્રય કરનારી ન હોય તો તે અર્ધમાગધી કહેવાય છે. તે ભાષા વડે ધર્મ કહે છે. કેમકે તે ભાષા અતિ કોમળ છે... [૨૩]. ભગવંત વડે બોલાતી તે ભાષા આર્ય, અનાર્ય દેશોમાં ઉત્પન્ન થયેલા દ્વિપદ-મનુષ્યો, ચતુપદ-બળદ આદિ, મૃગ-વન્ય પ્રાણી, પશુ-ગ્રામ્યપાણી, પક્ષીઓ પ્રસિદ્ધ છે, સરિસૃપઉરપરિસર્પ અને ભુજપરિસર્પ, એ સર્વેને પોતપોતાની ભાષામાં પરિણમે છે. આ ભાષા કેવી છે ? હિત-અમ્યુદય, શિવ-મોક્ષ, સુખ-શ્રમણ કાળે થતા આનંદને આપનારી એવી હિતશિવસુખ ભાષા બોલે છે. [૨૪] પૂર્વ-ભવાંતરમાં અથવા અનાદિકાળમાં, જાતિ નિમિતણી બદ્ધ-નિકાચિત, વૈ-અમિપ્રભાવ જેઓને છે તેઓ, તથા બીજા પણ દેવાદિ - વૈમાનિક, અસુર, નાગભવનપતિ વિશેષ સુવર્ણ-સારા વર્ણ વડે યુક્ત જ્યોતિક, ચક્ષ-રાક્ષસ-કિન+કિંપુરષો એ વ્યંતરના ભેદ છે. ગરુડ-ગરુડ લાંછનવાળા સુવર્ણકુમાર-ભવનપતિ વિશેષ, ગંધર્વ અને મહોગ-આ બંને પણ વ્યંતર વિશેષ જ છે. • X • આ સર્વે પ્રશાંતશમતાને પામ્યા છે, ચિત્ર એટલે રાગદ્વેષાદિ અનેક પ્રકારના વિકારસહિત હોવાથી વિવિધ પ્રકારે માનસ જેમના એવા તેઓ ધર્મને સાંભળે છે. બૃહદ્ વાચનામાં બીજા બે અતિશયો કહ્યા છે. [૫] અન્યતીચિંકના પાવચનિકો પણ ભગવંતને વાંદે છે. [૨૬] ભગવંતના પાદમૂલે આવીને તેઓ પ્રત્યુત્તર રહિત થાય છે. જે જે દેશમાં ભગવંત વિચરે ત્યાં ત્યાં-૫-યોજનમાં - - - [૨] ધાન્યાદિને ઉપદ્રવ કરનાર ઘણાં ઉંદર આદિ પ્રાણિગણ ન હોય... [૨૮] મનુષ્યોને મરકી ન થાય.. [૯] પોતાના રાજયનું સૈન્ય ઉપદ્રવકારિ ન થાય.. Bo] બીજા રાજ્યનું સૈન્ય ઉપદ્રવ ન કરે.. [૩૧] અતિવૃષ્ટિ ન થાય.. [૩૨] અનાવૃષ્ટિ ન થાય. [33] દુકાળ ન પડે. [૩૪] અનિષ્ટ સૂચક લોહીની વર્ષાદિ. તેના કારણરૂપ છે સમવાય-૩૫ છે – X - X – • સૂત્ર-૧૧૧ : સત્ય વચનના અતિશયો ૩૫-કહ્યા છે... અહંત કુંથ ૩પ-ધનુષ ઉtd. ઉંચાઈ વડે હતા... દd વાસુદેવ ૩૫ ધનુષ ઉd ઉંચાઈ વડે હતા... નંદન બલદેવ ૩૫ ધનુષ ઉd ઉંચાઈથી હતા. સૌધર્મ દેવલોક સુધમાં નામની સભામાં માણવક ચૈત્યdભે નીચે અને ઉપર સાડાબાસાડાબાર યોજન વજીને મધ્ય ભાગના પyીશ યોજનમાં જમય ગોળ વર્તુલાકાર સમુગકમાં જિનેશ્વરની દાઢઓ છે. ભીજી અને ચોથી નરકમૃeણીનાં કુલ ૩૫ લાખ નરકાવાસ છે. • વિવેચન-૧૧૧ : ૩૫મું સ્થાનક સુગમ છે. વિશેષ એ કે સત્ય વચનના અતિશયો આગમમાં જોવામાં આવ્યા નથી. પણ ગ્રંથાારમાં જોયેલા તે સંભવે છે. જે વચન બોલવું તે ગુણવાળું બોલવું જોઈએ. તે આ પ્રમાણે - ૧-સંસ્કારવાળું, ૨-ઉદાd, 3-ઉપચારવાળું, ૪-ગંભીર શબ્દ, પાનુનાદિ, ૬દક્ષિણ, ૭-ઉપનીતરાગ, ૮-મહાર્થ, ૯-પૂવપરનો સંબંધ ન હણાય તેવું. ૧૦-શિષ્ટ, ૧૧-સંદેહરહિત, ૧૨-બીજા વાદીનો ઉત્તર હણાય તેવું, ૧૩-હદયગ્રાહી, ૧૪-દેશકાળને અનુસરતું, ૧૫-dવાનુરૂ૫, ૧૬-અપકીપિકૃત, ૧૩-પરસ્પર સંબંધવાળું, ૧૮-અભિજાત, ૧૯-અતિ પ્તિબ્ધ અને મધુર, ૨૦-બીજાના મર્મને ન વીંધનારું, ૨૧-ચાર્ય અને Page #56 -------------------------------------------------------------------------- ________________ ૩૫/૧૧૧ ૯૮ સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ ધમભ્યિાસયુક્ત, ૨૨-ઉદાર, ૨૩પરિનિંદા અને આત્મઉત્કર્ષહિત, ૪-પ્રશંસાને પામેલું, ૨૫-અન૫નીત, ૨૬-અછિકતુહલને ઉત્પન્ન કરનાર, ૨ાભુત, ૨૮-અતિ વિલંબિત નહીં એવું, ૨-વિભ્રમ-વિક્ષેપ-કિલિકિંચિતાદિરહિત, 30-અનેક જાતિના આશ્રયથી વિચિત્ર, 3૧-આહિત વિશેષ, ૩૨-સાકાર, 33-સવને ગ્રહણ કરનારું, ૩૪-ખેદરહિત, ૩૫-વિચ્છેદ હિત. આવું વચન મહાનુભવોએ બોલવું જોઈએ. તેમાં ૧-સંસ્કારવાળું એટલે સંસ્કૃતાદિ લક્ષણયુક્ત, ૨-ઉદાdવ-ઉંચી વૃત્તિવાળું, 3-ઉપચારોપેતવ-અગ્રામ્યતા, ૪-ગંભીરશબ્દ - મેઘની જેમ, પ-અનુનાદિવ - પડઘારહિત, ૬-દક્ષિણવ-સરળ, ઉપનીતરાગવ-માલકોશ આદિ ગ્રામ, રાગથી યુક્ત, આ સાત અતિશયો શબ્દની અપેક્ષા છે. બાકીના ૨૮-અર્ચની અપેક્ષાવાળા છે. તેમાં - ૮-મહાર્ણત્વ-મોટા અર્થવાળું, “અવ્યાહત પૌવપર્યત્વ-પૂર્વ અને પછીના વાક્યમાં વિરોઘ ન હોય તેવું, ૧૦-શિષ્ટવ-ઈષ્ટ સિદ્ધાંતોક્ત અર્થવાળું કે વકતાની શિષ્ટતાનું સુચક, ૧૧-અસંદિગ્ધત્વ-સંદેહરહિત, ૧૨-અપહતાયોરd-પરના દૂષણના અવિષયવાળું, ૧૩-હૃદયગ્રાહિત્વ-શ્રોતાના મનને હરનારું, ૧૪-દેશકાલાવ્યતીત્વ પ્રસ્તાવને ઉચિત, ૧૫-dવાનુરૂપ કહેવાને ઈચ્છેલ વસ્તુ સ્વરૂપને અનુસરતું, ૧૬-અપ્રકીર્ણપમૃતd-સારા સંબંધવાળા વચનના વિસ્તારવાળું અથવા અસંબંધ, અનધિકારિત્વથી અતિ વિસ્તારના અભાવવાળું, ૧૭-અન્યોન્ય પ્રગૃહીતd - શબ્દોની અને વાક્યોની પરસ્પર અપેક્ષા સહિત, ૧૮-અભિન્નત્વ-કહેનારની કે કહેવા લાયક પદાર્થની ભૂમિકાને અનુસરતું, ૧૯-અતિ સ્નિગ્ધ મધુરd-અમૃત અને ગોળ આદિવ સુખકારી. ૨૦-અપરમમવિધિત્વ - બીજાના મર્મને ઉઘડા ન કરે તેવું, ૨૧-અર્થધમખ્યિાસાનપેતવ - અર્થ અને ધર્મના અભ્યાસ સહિત, ૨૨-ઉદારત્વ-અભિધેય અર્થની અતુચ્છતા કે ગ્રંથણીના વિશેષ ગુણવાળું, ૨૩-૫ર નિંદા અને આત્મોત્કર્ષ રહિતપ્રસિદ્ધ છે, ૨૪-ઉપગતમ્ભાધવ-કહેલા ગુણોનો સંબંધ હોવાથી ગ્લાધા પામે તેવું, ૫-અપનીલવ-કારક, કાલ, વચન, લિંગ આદિના ફેરફારરૂપ વચન દોષથી રહિત, ૨૬-ઉત્પાદિતાચ્છિન્ન-કૌતુહલત્વ- શ્રોતાના પોતાના વિષયમાં અવિચ્છિન્ન કૌતુક ઉત્પન્ન કરે તેવું, ૨૭,૨૮ - અદ્ભુતત્વ અને અનતિવિલંબિતાવ - અર્થ પ્રસિદ્ધ છે, ર૯-વિભમવિક્ષેપ કિલિકિંચિતાદિ વિમુક્તd :- વિભમ - વક્તાના મનની ભ્રાંતિ, વિક્ષેપ-વક્તાના જ કહેવા લાયક અર્થ પ્રત્યે આસક્તિ રહિત, ફિલિકિંચિત - કોધ, ભય, અભિલાષાદિ ભાવોનું એકીસાથે વારંવાર કહ્યું કે, આદિ શદથી બીજા મનના દોષોનું ગ્રહણ કરવું તે સર્વ દોષરહિત. 30-અનેક જાતિના આશ્રયથી વિચિત્ર, અહીં જાતિ એટલે વર્ણનીય વસ્તુના સ્વરૂપનું વર્ણન, 3૧-આહિત વિશેષq-વચનાંતર અપેક્ષાએ વિશેષતા પ્રાપ્ત કરે તેવું, Bર-સોકારત્વ - છૂટા છૂટા અક્ષર, શબ્દ, વાકય હોવાથી આકારને પ્રાપ્ત કરે તેવું, 33-સવપરિગૃહીતત્વ - સાહસસહિત. ૩૪-અપરિખેદિવ - પ્રયાસની પ્રાપ્તિરહિત, [8/7] ૩૫-અલુબેદિવ - કહેવાને ઈચ્છેલા અર્ચની સમ્યક્ પ્રકારે સિદ્ધિ સુધી વચન પ્રમાણનું નિરંતરત્વ. • દત્ત-સાતમા વાસુદેવ અને નંદન - સાતમા બળદેવ આ બંનેનું આવશ્યકતા અભિપ્રાયથી ૨૬-ધનુષ ઉચ્ચત્વ પ્રસિદ્ધ છે, કેમકે અરનાથ અને મલિનાથ સ્વામીના આંતરામાં તે બંનેને કહ્યા છે. •x• તથા અનાથ અને મલ્લિનાથની ઉંચાઈ અનુક્રમે ૩૦ અને ૫ ધનુ પ્રમાણ છે. તેમના આંતરામાં થયેલ છઠ્ઠા અને સાતમાં વાસુદેવની ઉંચાઈ અનુક્રમે ૩૦ અને ૨૬ ધનુ ઘટી શકે, અહીં કહેલ ૩૫-ધનુષ્પ તો દત્ત અને નંદન કુંથુનાથ સ્વામીના કાળે થયા હોય તો શક્ય બને, પણ એવું જિનેશ્વરોના આંતરામાં કહ્યું નથી. તેથી આ ૩૫-ધનુષની વાત દુરસ્વબોધ છે. છે સૌધર્મક સૌંધમવતંસકાદિ સર્વે વિમાનોમાં પાંચ-પાંચ સભાઓ હોય છે • સુધર્મસભા, ઉપપાતસભા, અભિષેક સભા, અલંકાર સભા, વ્યવસાય સભા. તેમાં સુધર્મસભાના મધ્યભાગે મણિપીઠિકાની ઉપર ૬૦ યોજન પ્રમાણવાળો માણવક નામનો ચૈત્યસ્તંભ છે. તેમાં વજમય તથા ગોળાની જેમ વૃત-વર્તુળ આકારવાળા સમુદ્ગક એટલે ભાજન વિશેષ છે. તેમાં જિનભકિય- મનુયલોકમાં સિદ્ધિને પામેલા તીર્થકરોના અસ્થીઓ રહેલા છે. o બીજી પૃથ્વીમાં ર૫-લાખ નકાવાસા છે અને ચોથી પૃથ્વીમાં ૧૦-લાખ નરકાવાસા છે, તે બંને મળીને ૩૫-લાખ થાય છે. સિમવાય-૩૫-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ Page #57 -------------------------------------------------------------------------- ________________ ૩૬/૧૧૨ સમવાય-૩૬ — * — * — EE • સૂત્ર-૧૧૨ : ઉત્તરાધ્યયનના ૩૬-અધ્યયનો કહ્યા છે ૧-વિનયશ્રુત, ૨-પરીષહ, ૩-ચાતુરંગીય, ૪-અસંખય, ૫-કામમરણીય, ૬-પુરુષવિધા, ૭-ઔરભિક, ૮-કાપીલિય, ૯-નમિપતયા, ૧૦-દ્રુમપત્રક, ૧૧-બહુશ્રુતપૂજા, ૧૨-હરિકેશીય, ૧૩-ચિત્રસંભૂત, ૧૪-પુકારીય, ૧૫-સભિક્ષુક, ૧૬-સમાધિસ્થાન, ૧૭-પાપશ્રમણીય, ૧૮-સંયતીય, ૧૯-મૃગચારિકા, ૨૦-અનાથપ્રવ્રજ્યા, ૨૧-સમુદ્રપાલીય, ૨૨રથનેમીય, ૨૩-ગૌતમકેશીય, ૨૪-સમિતીય, ૨૫-યજ્ઞીય, ૨૬-સામાચારી, ૨૭લુંકીય, ૨૮-મોક્ષમાર્ગગતિ, ૨૯-પ્રમાદ, ૩૦-તોમાર્ગ, ૩૧-ચરણવિધિ, ૩૨પ્રમાદ સ્થાન, ૩૩-કર્મપ્રકૃતિ, ૩૪-લેશ્યા અધ્યયન, ૩૫-અનગાર માર્ગ, ૩૬જીવાજીવ વિભક્તિ સુરેન્દ્ર અસુકુમાર રાજા રામરની સુધર્મસભા ૩૬ યોજન ઉંચી છે... શ્રમણ ભગવંત મહાવીરને ૩૬,૦૦૦ સાધ્વીઓ હતા... ચૈત્ર અને આસો માસમાં એક દિવસ સૂર્ય ૩૬ ગુલ પોરિસિછાયા કરે છે. - વિવેચન-૧૧૨ : ૩૬મું સ્થાન સ્પષ્ટ જ છે. વિશેષ આ - ચૈત્ર અને અશ્વિન માસમાં સમૃદ્ - એક દિવસ પૂર્ણિમામાં વ્યવહારથી અને નિશ્ચયથી મેષ સંક્રાંતિના દિવસે અને તુલા સંક્રાંતિને દિવસે ૩૬-ગુલવાળી એટલે ત્રણ પગલાના પ્રમાણવાળી પોરિસિને નીપજાવે છે. - ૪ - ૪ - સમવાય-૩૬-ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ સમવાય-૩૭ — * - * — • સૂત્ર-૧૧૩ : ૦ અત્યંત કુંથુને ૩૭ ગણો અને ૩૭-ગણધરો હતા.. છ હૈમવત, હૈરણ્યવર્તીની જીવા ૩૭,૬૭૪ યોજન અને એક યોજનના ૧૬/૧૯ ભાગ કળા કંઈક વિશેષ ઓછી લંબાઈમાં કહી છે.. • સર્વ વિજય, વૈજયંત, જયંત, અપરાજિત નામની રાજધાનીઓના પ્રાકાર ઉંચાઈથી ૩૭-૩૭ યોજન ઉંચા છે.. ૦ સુદ્ધિકાતિમાનપ્રવિભક્તિના પહેલા વર્ગમાં ૩૭-ઉદ્દેશન કાળ છે.. ૰ કાર્તિકવદી સાતમે સૂર્ય ૩૭-ગુલની પોરિસી છાયા નીપજાવીને ચાર રે છે. • વિવેચન-૧૧૩ : ૦ ૩૭-મું સ્થાનક વ્યક્ત છે. વિશેષ આ – કુંથુનાથના અહીં ૩૭ ગણધરો કહ્યા છે, આવશ્યકમાં ૩૩-સંભળાય છે, તે મતાંતર છે. ૰ હૈમવતાદિ જીવાનું ઉક્ત પ્રમાણ કહ્યું, તેને જણાવનાર ગાથા-૩૭,૬૭૪ યોજન તથા કંઈક ન્યૂન ૧૬-કળા એટલી હૈમવત ક્ષેત્રની જીવા છે. કલા-યોજનનો ૧૯મો ભાગ સમજવો... ૰ વિજય સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ આદિ જંબુદ્વીપના પૂર્વાદિ દિશામાં ચાર દ્વારો છે, તેમના નાયક તે જ નામના દેવો છે, રાજધાનીઓ પણ તે જ નામની છે. તે રાજધાની અહીંથી અસંખ્યાતમાં જંબુદ્વીપમાં છે. ૧૦૦ 0 ક્ષુદ્ધિકાવિમાનપ્રવિભક્તિ એ કાલિક શ્રુત છે. તેમાં અધ્યયનના સમુદાયરૂપ ઘણા વર્ગો છે. તેમાંના પહેલા વર્ગમાં પ્રતિ અધ્યયનમાં ઉદ્દેશના જે કાળ છે તે ઉદ્દેશનકાળ કહેવાય છે.. ૰ જો ચૈત્રી પૂનમે ૩૬ ગુલ પોરિસિ છાયા હોય, વૈશાખ વી- એક અંગુલ વૃદ્ધિથી 39 ગુલ થાય. સમવાય-૩૭-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ સમવાય-૩૮ છે ——— - સૂત્ર-૧૧૪ - પુરુષાદાનીય પાર્શ્વ અને ૩૮,૦૦૦ સાધ્વીરૂપ ઉત્કૃષ્ટ સાધ્વી સંપદા હતી.. ॰ હૈમવત અને ઐરણ્યવત ક્ષેત્રની જીવાનું ધનુપૃષ્ઠ ૩૮,૭૪૦ યોજન અને એક યોજનના ૧૦/૧૯ ભાગથી કંઈક વિશેષ ન્યૂન પરિક્ષેપથી છે. મેરુ પર્વતરાજનો બીજો કાંડ ઉંચાઈથી ૩૮,૦૦૦ યોજન ઉંચો છે.. ૦ સુલ્લિકા વિમાન પ્રવિભક્તિના બીજા વર્ગમાં ૩૮ ઉદ્દેશનકાળ છે. • વિવેચન-૧૧૪ -- ૦ ૩૮મું સ્થાન પ્રગટ છે. વિશેષ આ – ‘ધનુપૃષ્ઠ’ - જંબૂદ્વીપ નામક ગોળ ક્ષેત્રમાં હૈમવત નામે બીજું અને ઔરણ્યવત નામે છઠ્ઠું ક્ષેત્ર છે. તે બે ક્ષેત્રના પ્રત્યંચા ચડાવેલા ધનુના પૃષ્ઠના આકારવાળા જે પરિક્ષેપ ખંડો તે ધનુષ્ના પૃષ્ઠ ભાગ જેવા હોવાથી ધનુપૃષ્ઠ કહેવાય છે, અને તેના બે છેડાએ લાંબી રહેલી જે ઋજુપ્રદેશની પંક્તિ તે જીવા જેવી હોવાથી જીવા કહેવાય છે. આ સૂત્રનો સંવાદ કરનારી ગાથા આ પ્રમાણે છે • ૩૮,૩૪૦ યોજન અને ૧૦ કલા. આટલું ધનુપૃષ્ઠનું પ્રમાણ છે. અસ્ત - મેરુ, કેમકે મેરુના આંતરાવાળો સૂર્ય અસ્ત પામે છે, તેથી અસ્ત એટલે મેરુ. તે મેરુ પર્વતરાજનો એટલે પ્રધાનગિરિનો બીજો કાંડ એટલે વિભાગ ૩૮,૦૦૦ યોજન ઉંચો છે. મતાંતરે ૬૩,૦૦૦ યોજન છે. કહ્યું છે – મેરુ પર્વતના ત્રણ કાંડ છે. તેમાં પહેલો કાંડ પૃથ્વી, પત્થર, વજ, શર્કરામય છે, બીજો કાંડ રજત, સુવર્ણ, અંક અને સ્ફટિક રત્નમય છે. ત્રીજો કાંડ એક આકારે સુવર્ણમય છે. તેમાં પહેલાં કાંડનું બાહલ્સ ૧૦૦૦ યોજન છે. બીજા કાંડનું ૬૩,૦૦૦, ત્રીજા કાંડનું ૩૬,૦૦૦ યોજન બાહસ્ય છે. ચૂલા ૪૦ યોજન છે. સમવાય-૩૮-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ Page #58 -------------------------------------------------------------------------- ________________ ૪૦/૧૧૫ ૧૦૨ સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ પોષ પૂનમે ૪૮-આંગળની પોરિસી થાય છે. પછી માઘના-૪, ફાગણના-૪, એ આઠ આગળ બાદ થયા, તેથી ફાગણ પૂનમે ૪૦-આંગળની પરિસિ છાયા થાય. કારતક પૂનમે પણ એમ જ જાણવું. ચૈત્ર અને આસો પૂર્ણિમાએ ત્રણ પગલા પોરિસિ હોય છે. તેથી ત્રણ પગલાના ૩૬-આંગળ થાય, તે કારતક માસે ૪-આંગળ વૃદ્ધિ કરતાં ૪૦ આંગળ પ્રમાણ તે પોરિસી થાય છે. સમવાય-to-નો મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકાસહિત અનુવાદ પૂર્ણ | છે સમવાય-૩૯ & - X - X સુગ-૧૧પ - - • અહંતુ નમિને ૩૯૦૦ અવધિજ્ઞાનીઓ હતા. o સમયક્ષેત્રમાં ૩૯ કુલપર્વતો કહ્યા છે - ૩૦ વર્ષધર, ૫ મેરુ ૪-fહુકાર પર્વતો. o બીજી, ચોથ, પાંચમી, છઠી અને સાતમી આ પાંચ પૃedીમાં ૩૯ લાખ નકાવાસો છે.. o જ્ઞાનાવરણીય, મોહનીય, ગોત્ર અને આ ચાર મૂળકર્મની ઉત્તર પ્રવૃત્તિઓ-૩૯-કહી છે. • વિવેચન-૧૧૫ - o ૩૯મું સ્થાનક વ્યક્ત જ છે. વિશેષ આ – નિયત ક્ષેત્ર વિષયક અવધિજ્ઞાનીઓની સંખ્યા ૩૯૦૦ છે.. છે ક્ષેત્રની મર્યાદા કરનારા હોવાથી કુળની જેવા જે પર્વતો તે કુળપર્વતો, કેમકે કુળ, તે લોકની મર્યાદાના કારણરૂપ હોય છે, તેથી કુળની ઉપમા આપી છે, તેમાં 30-વર્ષધર પર્વતો છે, તે આ - જંબૂદ્વીપમાં-૬, ધાતકી ખંડના પૂર્વ-પશ્ચિમમાં ૬-૬, પુકરાદ્ધના પૂર્વ-પશ્ચિમમાં ૬-૬, પ્રત્યેકમાં હિમવતુ આદિ પર્વતો છે, તેથી ૩૦ થયા. એ રીતે ૫-મેરુ પર્વતો જાણવા.. o ઈષકાર પર્વત, ધાતકીખંડ અને પુખરાદ્ધ બંનેના પૂર્વ-પશ્ચિમે બબ્બે ભાગ કરતા હોવાથી ચાર છે, તેથી - ૩૯. o બીજી પૃથ્વીમાં-૫, ચોથીમાં-૧૦ પાંચમીમાં-3, છઠ્ઠીમાં-૧ લાખમાં પાંચ ઓછા, સાતમીમાં-પ. આ સર્વે મળીને કુલ ૩૯ લાખ નરકાવાસો છે. o જ્ઞાનાવરણીયની-૫, મોહનીયની-૨૮, ગોત્રની-૨, આયુની-૪, એ રીતે કુલ૩૯ ઉત્તર પ્રકૃતિની છે. [ સમવાય-ઉત્નો ટીકાસહિત અનુવાદ પૂર્ણ $ સમવાય-૪૧ છે • સૂત્ર-૧૧૭ - - X - X - • અહત નમિને ૪૧,ooo સાબીઓ હતા. ૦ ચોથી પૃથ્વીમાં ૪૧-લાખ નરકાવાસો છે, તે આ - રતનપભા, પંકજભા, તમા, તમતમા.. o મહલિયા વિમાનવિભકિતના પહેલા વર્ષમાં ૪૧-ઉદ્દેશનકાળ છે. • વિવેચન-૧૧૭ : ૪૧-મું સ્થાન સુગમ છે. વિશેષ આ - ચારેમાં એ ક્રમે પહેલી, ચોથી, છઠ્ઠી, સાતમી એ ચાર નરકમૃથ્વીમાં 30 લાખ, ૧૦ લાખ, પાંચ ઓછા એક લાખ અને માનપાંચ નરકાવાસ હોવાથી ૪૧-લાખની સંખ્યા કહી છે. સમવાય-૪૧-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ ] છે સમવાય-૪ર છે - X - X - @ સમવાય-૪૦ @ • સૂત્ર-૧૧૬ - - X - X - ૦ અરહંત અરિષ્ટનેમિને ૪૦,૦૦૦ સાધીઓ હતા. ૦ મેચૂલિકા ૪૦ યોજન ઉંચી છે.. અરહંત શાંતિની ઉંચાઈ ૪૦-ધનુષ હતી.. o નાગરાજ નાગકુમાર ભૂતાનંદને ૪૦ લાખ ભવનાવાસો છે.. o સુલ્લિકા વિમાન વિભકિતના બીજા વર્ષમાં ૪૦-ઉદ્દેશન કાળ છે.. o ફાગણ-૧૫-સૂર્ય ૪૦-ગુલ પ્રમાણ પોરિસીછાયા કરીને ચાર ચરે છે.. o એ પ્રમાણે કારતક પૂનમે પણ જાણવું.. o મહાશુક કહ્યું ૪૦,૦૦૦ વિમાનાવાસ છે. • વિવેચન-૧૧૬ : ૪૦મું સ્થાન પ્રગટ છે. વિશેષ આ - કેટલાક પુસ્તકમાં વૈશાખ પૂનમે એવો પાઠ દેખાય છે, તે પાઠ ઠીક નથી, અહીં તો ફાગણ પૂનમે એવો પાઠ યોગ્ય છે. કેમ? તે કહે છે – “પોષ માસમાં ચાર પગલાની પોરિસી હોય" - એવા વચનથી ' સૂત્ર-૧૧૮ : • શ્રમણ ભગવંત મહાવીર સાધિક ૪ર વર્ષ શામણય પયયને પાળીને સિદ્ધ થયા યાવતું સર્વ દુઃખથી મુકત થયા. ૦ જંબૂદ્વીપ દ્વીપની પૂર્વ દિશાના અંતથી ગોભ આવાસ પર્વતની પશ્ચિમ દિશાના અંત સુધી ૪૨,ooo યોજનનું અબાધાથી આંતર છે.. o એ જ પ્રમાણે ચારે દિશામાં દકભાસ, શંખ, દક્સીમ પર્વતનું પણ હું જાણવું. કાલોદ સમુદ્ર ૪ર ચંદ્રો પ્રકાશ કરતા હતા, કરે છે અને કરશે.. છે એ રીતે ૪ર-સૂર્યો તપતા હતા, તપે છે, તપશે.. o સંમૂર્છાિમ ભૂપરિસનિી ઉતકૃષ્ટ સ્થિતિ ૪૨,૦૦૦ વર્ષની કહી છે. o નામકર્મ ૪ર પ્રકારે છે - ગતિ, જાતિ, શરીર, શરીરંગોપાંગ, શરીરબંધન, શરીરસંઘાત, સંઘયણ, સંસ્થાન, વર્ણ, ગંધ, સ, સાઈ, અમુરલ, ઉપઘાત, Page #59 -------------------------------------------------------------------------- ________________ ૪૨/૧૧૮ ૧૦૩ ૧૦૪ સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ તે આતપ નામ, જેમ સૂર્યબિંબમાં રહેલ પૃથ્વીકાયને હોય. ૧૯, જેના ઉદયે ઉષ્ણતારહિત ઉધોતવાળું શરીર થાય, તે ઉધોત નામ. ૨૦, જેના ઉદયે શુભ અને અશુભ ગમનવાળો થાય તે વિહાયોગતિ, ૨૧ થી ૨૮, બસ આદિ આઠ નામ પ્રસિદ્ધ અર્થવાળા છે. ૨૯, જેનાથી સ્થિર એવા દાંત આદિની ઉત્પત્તિ થાય તે સ્થિર નામ. ૩૦, જેનાથી ભૃકુટી, જિલ્લાદિ અસ્થિર અવયવોની ઉત્પત્તિ થાય તે અસ્થિર નામ. ૩૧, એ જ પ્રમાણે મસ્તકાદિ શુભ અવયવોની ઉત્પત્તિ તે શુભ નામ, ૩૨, પાદાદિ અશુભની ઉત્પત્તિ તે અશુભ નામ. ૩૩ થી ૪૨ - શેષ નામકર્મો પ્રસિદ્ધ છે. વિશેષ આ - જેના ઉદયે જન્મ, જન્મને વિશે જીવતા શરીરમાં શ્રી આદિ લિંગનો આકાર નિયત થાય તે નિર્માણ નામ. અવસર્પિણીનો પાંચમો અને છટ્ટો આરો તે દુષમા અને દુપમદુષમા જાણવો.. ઉત્સર્પિણીનો પહેલો આરો પણ આ નામે જ જાણવો. સિમવાય-૪૨-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ પરાઘાત, આનુપૂર્વ, ઉચ્છવાસ, તપ, ઉધોત, વિહાયોગતિ, બસ, સ્થાવર, સૂમ, ભાદર, પયત, પિયત, સાધારણ શરીર, પ્રત્યેક શરીર, સ્થિર, અસ્થિર, શુભ, શુભ, સુભગ, દુર્ભાગ, સુરવર દુઃસ્વર, આદેય, અનાય, યશ:કીર્તિ, અયશકીર્તિ, નિમણિ અને તીર્થકર નામકર્મ [એમ ૪ર નામ કમોં જાણવા o લવણસમુદ્રમાં ૪૨,ooo નાગદેવો અત્યંતરવેળા ધારણ કરે છે.. o મહલિયા વિમાન વિભક્તિના બીજા વર્ગમાં ર ઉદ્દેશન કાળ છે.. o દરેક અવસર્પિણીમાં પાંચમો અને છઠો એ બે આરાનો કાળ ૪૨,૦૦૦ વર્ષ છે.. o દરેક ઉત્સર્પિણીમાં પહેલા-બ્રીજા આરાનો કાળ એજ છે. • વિવેચન-૧૧૮ : ૪૨મું સ્થાનક વ્યક્ત જ છે. વિશેષ આ - છાસ્થ પર્યાયમાં ૧૨ વર્ષ, ૬ll માસ તથા કેવલીપર્યાય દેશઉણ 30 વર્ષ એમ પર્યુષણા કલામાં ૪૨ વર્ષનો જ મહાવીરસ્વામીનો પર્યાય કહ્યો છે. પણ અહીં સાધિક ૪૨ વર્ષ કહ્યો છે. તેમાં પર્યુષણાકલામાં અલાઅધિકપણું કહેવાને ઈક્યું નથી તેમ સંભવે છે. ચાવત્ શબદથી, બુદ્ધ, મુકત, સંતકૃત, પરિનિવૃત અને સર્વદુ:ખuહીણ એ સર્વે વિશેષણો જાણવા. - જંબદ્વીપ સત્રમાં – જગતીની બાહ્ય પરિધિના છેડાથી નીકળીને વેલંધર નાગરાજના ગોટૂભ આવાસ પર્વતના પશ્ચિમના અંત સુધી જેટલું આંતરું છે, તે ૪૨,૦૦૦ યોજન કહ્યું છે. અંતર શબ્દનો અર્થ વિશેષ પણ થાય છે. તેથી કહ્યું છે. - વ્યવધાનની અપેક્ષાએ જે અંતર હોય છે. કાલોદ, ધાતકીખંડને વીંટીને રહેલ સમુદ્ર. ગતિનામ આદિ - ૧, જેના ઉદયથી નાકાદિવથી જીવો કહેવાય તે ગતિનામ. ૨, જેના ઉદયે એકેન્દ્રિયાદિ થાય તે જાતિનામ. 3, જેના ઉદયે ઔદારિકાદિ શરીરને કરે તે શરીરનામ. ૪, જેના ઉદયે મસ્તકાદિ અંગો અને અંગુલિ આદિ ઉપાંગોનો વિભાગ થાય તે શરીરસંગોપાંગનામ. ૫, પૂર્વે બાંઘેલા, બંધાતા દારિકાદિ શરીના પુદ્ગલોનું સંબંધ કારણ તે શરીબંધનનામ. ૬, ગૃહિત ઔદાકિ શરીરના પુગલોની જેના ઉદયે શરીર રચના થાય તે શરીર સંઘાત નામ છે, જેના ઉદયે હાડકાંઓની તવાવિધ શક્તિના કારણરૂપ વિશેષ રચના થાય તે સંહતન. ૮, જેના ઉદયે સમયસુરસાદિ સંસ્થાન થાય તે સંસ્થાન નામ, ૯ થી ૧૨, જેના ઉદયે વર્ણાદિ ચાર વિશેષવાળા શરીર થાય તે વણદિનામ. ૧૩, જેના ઉદયે જીવોના શરીરનું અગુરુલઘુવ થાય, તે અગુરુલઘુનામ. ૧૪, જેનાથી પડિજીભી આદિ અંગનો અવયવ પોતાનો જ ઉપઘાત કરનાર થાય તે ઉપઘાત નામ. ૧૫, જેનાથી પોતાના દાઢ, વચા આદિ અંગોના અવયવ વિષ જેવા થઈને બીજાને સ્પર્ધાદિ ઉપઘાત કરનાર થાય તે પરાઘાત નામ, ૧૬, જેના ઉદયે અંતરાલગતિમાં જીવ જાય તે આનુપૂર્વી નામ. ૧૩, જેના ઉદયે શ્વાસોચ્છવાસ પ્રાપ્ત થાય તે ઉચ્છવાસ નામ. ૧૮, જેના ઉદયે જીવ તાપની જેમ ઉષ્ણ શરીરવાળો થાય છે સમવાય-૪૩ છે • સૂત્ર-૧૧૯ :- ૧ • કમવિપાકના ૪૩ આદધ્યયનો છે.. o પહેલી, ચોથી, પાંચમી નક પૃવીમાં કુલ ૪૩ લાખ નકાવાયો છે. o જંબુદ્વીપની પૂર્વેથી આરંભી ગૌસ્તુભ આવાસ પર્વતના પૂર્વ છેડા સુધી ૪૩,ooo યોજન અબાધાએ કરીને આંતર છે.. • એ પ્રમાણે ચારે દિશામાં દકભાસ, શંખ, દકસીમ પર્વતનું આંતરું છે.. o મહલિયા વિમાનપવિભક્તિના ત્રીજા વર્ગના ૪૩-ઉદ્દેશનકાળ કહ્યા છે. - વિવેચન-૧૧૯ : ૪૩માં સ્થાનકમાં કંઈક લખાય છે - પુણ્ય, પાપરૂપ કર્મના વિપાકને પ્રતિપાદન કરનાર અધ્યયનો તે કર્મવિપાકાધ્યયન, આ અધ્યયનો અગ્યારમું માંગ અને બીજા અંગના મળીને સંભવે છે. જંબૂદ્વીપના પૂવતિથી ગોસ્તંભ પર્વત ૪૩,૦૦૦ યોજન દૂર છે. તેનો વિઠંભ ૧૦૨૨ યોજનની અધિકતાની વિવક્ષા ન કરી ૪૩,000 યોજન છે.. અહીં કહેલ દિશાનો આમાં અંતર્ભાવ હોવાથી ચાર દિશાઓ કહી છે. એમ ન હોય તો વે સિfધ કહેવું જોઈએ. ત્યાં આવાવો આ પ્રમાણે કહેવો. જંબુદ્વીપની દક્ષિણાંતથી દકભાસ આવાસ પર્વતના દક્ષિણાંત સુધી ૪૩,૦૦૦ યોજન બાધાએ આંતરું કહ્યું. એ રીતે બીજા બે સૂત્રો કહેવા. વિશેષ આ - પશ્ચિમે શંખ અને ઉત્તરે દકસીમ કહેવો. સમવાય-૪૩-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ ] Page #60 -------------------------------------------------------------------------- ________________ ૪૪/૧ર૦ ૧૦૬ સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ ઉત્તરાષાઢા, ઉત્તરા ભાદ્રપદ. - આ છ નાગો દેખાડવા માટેની ગાથા છે. સિમવાય-૪૫-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ ] શું સમવાય-૪૪ & - સુગ-૧ર૦ + EX - X - • દેવોકથી ચુત ઋષિએ કહેલ જ આધ્યયનો છે.. . અરહંત વિમલના ૪૪ પયયુગ સુધી અનુક્રમે સિદ્ધ ચાવતું દુ:ખમુકત થયા છે.. o નાગેન્દ્ર નાગરાજ ધરણના ૪૪ લાખ ભવનો છે.. o મહલિયા વિમાન પ્રવિભકિતના ચોથા વર્ગમાં ૪૪-ઉદ્દેશકાળ કહ્યા છે. • વિવેચન-૧૨૦ : o ૪૪-માં સ્થાન કંઈક લખાય છે. ઋષિભાષિત અધ્યયનો કાલિક શ્રતની વિશેષભૂત છે. તે દેવલોકથી ચ્યવીને ઋષિ થયેલાએ કહ્યા છે. • x • .. • પુરષશિષ્ય, પ્રશિયાદિ ક્રમે રહેલા, યુગ જેવા - કાળ વિશેષ જેવા, ક્રમ સાધમ્મથી પુરુષયુગ કહા.. અનુપિઠુિં - અનુક્રમે, તેથી અનુબંધ કરીને - સાતત્યથી સિદ્ધ થયા.. યાવત્ શબ્દથી બુદ્ધ, મુક્ત, અંતકૃત, સર્વ દુ:ખથી હીન થયા એમ જાણવું.. o મહલિયા વિમાન પ્રવિભક્તિના ચોથા વર્ગમાં ૪૪-ઉદ્દેશનકાળ કહ્યા છે. છે સમવાય-૪૬ છે • સૂત્ર-૧૨૪ : o cષ્ટિવાદના ૪૬-માતૃકાપદ કહ્યા છે.. o બ્રાહ્મી લિપિના ૪૬-માતૃકાક્ષર છે.. o વાયુકુમારેન્દ્ર પ્રભંજનના ૪૬-લાખ ભવનો છે. • વિવેચન-૧૨૪ - ૪૬માં સ્થાનકમાં કહે છે :- ૧૨મું અંગ દૈષ્ટિવાદના, જેમ સર્વ વાલ્મયના અકારાદિ માતૃકાપદો છે, તેમ દષ્ટિવાદ અને જણાવતા “ઉત્પાદ, વ્યય, ધ્રૌવ્ય લક્ષણ માતૃકાપદ છે. તે પદો સિદ્ધિશ્રેણિ, મનુષ્ય શ્રેણિ આદિ વિષયોના ભેદથી કોઈ પ્રકારે ભેદ પામીને ૪૬ સંભવે છે. બ્રાહ્મી લિપિમાં ૪૬ માતૃકાક્ષરો છે. તે આ કારથી ૪ કાર સુધી લેવા. ચાર સ્વર વર્જવાથી વિસર્ગ પર્યા બાર, સ્પર્શનિ યંજન પચીશ ચાર ઉમાક્ષર અને ક્ષ વર્ણ, ચાર અંતઃસ્થા મળીને ૪૬ વર્ણો છે. પ્રભંજન ઉત્તર દિશાનો વાયુકુમાર છે. સમવાય-૪૬-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ સમવાય-૪૪-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ | હું સમવાય-૪૫ ) સૂઝ-૧ર૧,૧૨ : EX = x = [૧ર૧] સમય ક્ષેત્રનો આયા+કિંભ ૪પ-પ્લાન યોજન છે. o સીમંતક નરકનો આયામ-નિકુંભ ૪૫-લાખ યોજન છે. o એમ ઉડુ વિમાને પણ કહેવું. o fuતપામારા પૃedીમાં પણ એમજ છે.. o અરહંત ધર્મની ઉંચાઈ ૪૫-ધનુષ હતી.. o મેરુ પર્વતની ચારે દિશામાં ૪૫-૪૫ હજાર અબાધાએ આંતર કહ્યું છે.. o સર્વે દોઢ ક્ષેત્રવાળા નાત્રો ૪૫-મુહૂર્ણ ચંદ્ર સાથે યોગને પામતા હતા, પામે છે, પામશે, આ - [૧૨૨ મણ ઉત્તરા, પુનર્વસુ, રોહિણી, વિશાખા આ છે નtો ૪૫-મુહd સંયોગી છે.. o મહલિ વિમાન વિભક્તિના પાંચમાં વર્ષમાં ૪૫-ઉશનકાળ છે.. • વિવેચન-૧૨૧,૧૨૨ - ૦ ૪૫મું સ્થાનક કહે છે:- સમયક્ષેત્ર એટલે કાલોપલક્ષિત ક્ષેત્ર-મનુષ્ય ફોક.. o સીમંતક - પહેલી નાકીના પહેલા પ્રસ્તટના મધ્યભાગે રહેલ ગોળ નરકેન્દ્ર o Gડ વિમાન-સૌધર્મ અને ઈશાનના પહેલા પ્રસ્તટમાં રહેલ ચાર વિમાનની આવલિકાના મધ્ય ભાગે રહેલ ગોળ વિમાનકેન્દ્રક.. o ઈમિપ્રભાર-સિદ્ધિપૃથ્વી.. o લવણ સમુદ્રની આવ્યંતર પરિધિની અપેક્ષાએ આંતરું જાણવું. તે મેરુથી ૪૫,ooo યોજન છે.. o ચંદ્રને ૩૦ મુહર્ત ભોગ્ય નક્ષત્ર ક્ષેત્ર, તે સમક્ષેત્ર કહેવાય. તે જ અર્ધ સહિત હોય તે હક્ષિોત્ર, કેમકે જેમાં બીજું કાર્ય હોય તે હાઈ એવી વ્યુત્પત્તિ છે. આવા ગવાળા નક્ષત્રો, ૪૫-મુહર્ત ચંદ્રની સાથે યોગને જોડે છે. ત્રણ ઉત્તરા-ઉત્તરાફાગુની, & સમવાય-૪૩ છે • સૂત્ર-૧૨૫ : જ્યારે સૂર્ય સવચિંતર મંડલને પામીને ચાર ચરે છે, ત્યારે અહીં રહેલ મનુષ્યને ૪૭,૨૬૩-૨૧/ યોજન દૂરથી સૂર્ય શીઘ જોવામાં આવે છે.. o સ્થવિર અગ્નિભૂતિ ૪૭ વર્ષ ઘેર રહીને મુંડ થઈ, દીક્ષા લીધી. • વિવેચન-૧૨૫ - o ૪૭માં સ્થાનકે કંઈક કહે છે - અહીં લાખ યોજન પ્રમાણ જંબુદ્વીપને બંને બાજુએ ૧૮૦-૧૮૦ યોજન એટલે કે ૩૬0 યોજન બાદ કરવાથી સર્વ આત્યંતર સૂર્ય મંડલનો વિકંભ ૯,૬૪૦ યોજન છે. તેની પરિધિ 3,૧૫,૦૮૯ થાય છે. આટલી પરિધિને સૂર્ય ૬૦ મુહૂર્તો ઓળંગે છે. તેને સાઈઠ વડે ભાગતા એક મુહૂર્તની ગતિ પરપ૧-૨૯) પ્રાપ્ત થાય છે. જયારે સૂર્ય આત્યંતર મંડલમાં ચાલે છે, ત્યારે દિવસનું પ્રમાણ ૧૮ મુહૂર્ત હોય છે. તેના અડધા નવ મુહૂર્ત, તે નવ વડે એક મુહૂર્તની ગતિ વડે ગુણવાથી જે ચક્ષુસ્પર્શનું પ્રમાણ ૪૭,૨૬૩-૨૧/go કહ્યું, તે પ્રાપ્ત થાય છે. o અગ્નિભૂતિ વીરનાથના બીજા ગણધર, તેનો અહીં ૪૩ વર્ષનો ગૃહવાસ કહ્યો છે. આવશ્યકમાં ૪૬ વર્ષનો કહ્યો છે. તે ૪૭ વર્ષ સંપૂર્ણ નહીં હોવાથી વિવક્ષા Page #61 -------------------------------------------------------------------------- ________________ ૪/૧૫ ૧09 સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ કરી નથી. અહીં અસંપૂર્ણને સંપૂર્ણ કહેવાથી ઈચ્છાથી કહેલ છે, એમ સંભવે છે, તેથી તેમાં વિરોધ નથી. સિમવાય-૪૭-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ. — X Y - @ સમવાય-૪૮ $ • સૂત્ર-૧૨૬ : પ્રત્યેક ચાતુરંત ચકવતીને ૪૮,૦૦૦ પટ્ટણો છે.. o અહત ધર્મનાથને ૪૮ ગણો અને ૪૮ ગણધરો હતા. સૂર્ય મંડલનો વિકંભ એક યોજનના એકસઠીયા અડતાલીશ ભાગ [૪૮] કહ્યો છે. • વિવેચન-૧૨૬ : ૪૮મું સ્થાન - પટ્ટણ - વિવિધ દેશના કરિયાણા આવીને જ્યાં પડે છે, તે પતન-નગર વિશેષ. કોઈ કહે છે – પત્તન એટલે રત્નભૂમિ. ધર્મનાથ - પંદરમાં તીર્થકર, અહીં ૪૮ ગણ, ૪૮ ગણધર કહ્યા. આવશ્યકમાં ૪૩ છે, તે મતાંતર જાણવું.. o સૂર્યમંડલ-સૂર્યવિમાન. તે જે ૬૧ ભાગ વડે ૧ યોજન થાય, તેવા ૪૮ ભાગ, એટલે ૧૩ ભાગ જૈન સમવાય-૪૮-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ છે સમવાય-૫૦ % • સૂત્ર-૧૨૮ : • રાહત મુનિસુવતીને ૫૦,સાધ્વીઓ હતt. o અહત અનંત ૫૦ધનુષ ઉંચ હda.. o વાસુદેવ પુરુષોત્તમ ૫૦-ધનુ ઉંચા હા.. o સર્વે દીધ વૈતાદ્ય પર્વતો મૂળમાં ૫૦-૫૦ યોજન વિષ્કલવાળા છે.. o વાંતક કલ્પ ૫૦,ooo વિમાનો છે.. 2 સર્વે તમિયાફા અને અંડપાતગુફા પ૦-પ૦ યોજન લાંબી છે.. o સર્વે કાંચન પર્વતો શિખરતલે ૫૦-૫૦ યોજન વિષ્ક્રભવાળા છે. • વિવેચન-૧૨૮ : ૫૦મું સ્થાનક • તેમાં પુરુષોત્તમ, ચોથા વાસુદેવ, અનંતનાથ જિનના કાળમાં થયેલ.. o ઉત્તરકુરુમાં નીલવંત આદિ પાંચ મહાવ્રતો અનુક્રમે છે, તે પ્રત્યેકની પૂર્વપશ્ચિમે દશ દશ કાંચન પર્વતો છે, કુલ ૧૦૦ છે. એ રીતે દેવકુમાં નિષધ આદિ મહાદ્રહોની બંને બાજુ મળીને ૧૦૦ છે. તે બધાં થઈને જંબૂદ્વીપમાં ૨૦૦ પર્વતો છે. તે ૧૦૦ ચોજન ઉંચામૂલમાં વિકુંભ-૧૦૦ યોજન, શિખરો તે નામના દેવોના નિવાસભૂત ભવનો વડે અલંકૃત છે. સમવાય-૫૦નો મુનિ દીપરત્નસાગરે ટીકા સહિત અનુવાદ પૂર્ણ છે સમવાય-૫૧ છે – સૂગ-૧ર૯ - EX = x - છે. સમવાય-૪૯ . - X - X • સૂગ-૧૨૭ : સાત સMમિકા ભિક્ષુપતિમાના ૪૯ મિદિવસ થાય. ૧૯૬ ભિક્ષા વડે યથાસુઝ ચાવ4 આરાધિત થાય છે.. o દેવકર-ઉત્તરકુરના મનુષ્યો ૪૯ રાષિદિને યૌવન અવસ્થાને પામે છે.. o વેઈન્દ્રિયોની સ્થિતિ ઉત્કૃષ્ટથી ૪૯ રશિદિન છે. • વિવેચન-૧૨૩ : ૪મું સ્થાનક - જેમાં સાત સાત દિવસો રહેલા છે તે. એટલે કે સાત સપ્તકમાં સાત દિવસે હોય, તેથી તે સપ્ત સપ્તમિકા, તે ૪૯ દિવસે પૂર્ણ થાય. • x • પ્રતિમા એટલે અભિગ્રહ. પહેલા સાત દિવસે હંમેશાં એક એક દતિની વૃદ્ધિ હોવાથી ૨૮દતિ થાય છે, એ પ્રમાણે સાતે સપ્તકમાં ૧૯૬ દતિ થાય અથવા પહેલા સપ્તકમાં એક એક દત્તિ હોવાથી સાત દતિ થઈ, બીજીમાં બે - બે લેતા ૧૪-દતિ થઈ, એ રીતે સાતમા સપ્તકમાં સાત-સાત દતિથી ૪૯ દત્તિ થઈ. તે સર્વે મળીને ૧૯૬ છે. તે આગમમાં કહ્યા મુજબ સમ્યક્ રીતે કાયા વડે સ્પેશિત જાણવી. યૌવન પામેલા એટલે માતાપિતાના પરિપાલનથી નિરપેક્ષ. સિમવાય-૪૯-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ ] o નવ બહાચર્ય અદયયનના ૫૧-ઉશનકાળ છે.. o અસુરેન્દ્ર અસુરરાજ અમરની સુધમસિભા ૫૧૦૦ તંભ ઉપર છે.. o એ રીતે બલીન્દ્રની પણ જાણવી.. o સુપભ બળદેવ પ૧-લાખ વર્ષનું કુલ આયુ પાળીને સિદ્ધ, બુદ્ધ યાવત્ સર્વદુ:ખથી મુકત થયા.. o દર્શનાવરણ અને નામ બે કર્મની પ૧-ઉત્તર કમ પ્રકૃત્તિઓ કહી છે. • વિવેચન-૧૨૯ - પ૧મું સ્થાન - તેમાં આચારાંગના પહેલા શ્રુતસ્કંધના શસ્ત્રપરિજ્ઞા આદિ નવ અધ્યયનોમાં પહેલાના સાત ઉદ્દેશકો છે, તેથી સાત જ ઉદ્દેશનકાળ સમજવા. એ ક્રમે બીજાના-૬, બીજાના-૪, ચોચાના-૪, પાંચમાના-૬, ૭ઢાના-૫, આઠમાના-૪, નવમાના-૮, સાતમાના-૭ ઉદ્દેશા છે. તેમાં સાતમું અધ્યયન વિચ્છેદ છે. • x • એમ પ૧-ઉદ્દેશા છે. સુપ્રભ, ચોથા બલદેવ છે, તે અનંત જિનના કાળમાં થયા છે. તેનું અહીં પ૧-લાખ આયુ કહ્યું, આવશ્યકમાં ૫૫-લાખ કહ્યું છે, તે મતાંતર જાણવું.. દર્શનાવરણની-૯, નામની-૪૨ મળી કુલ-૫૧-વાય. સમવાય-૫૧-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ Page #62 -------------------------------------------------------------------------- ________________ ૫૨/૧૩૦ સમવાય-૫૨ — * — — ૧૦૯ • સૂત્ર-૧૩૦ : મોહનીયકર્મના-પર નામો કહ્યા છે – [૧ થી ૧૦] ક્રોધ, કોપ, રોષ, દોષ, અક્ષમા, સંજવલન, કલહ, ચાંડિય, ખંડણ, વિવાદ, [૧૧ થી ૨૧] માન, મદ દર્પ, સ્તંભ આત્મોત્કર્ષ, ગર્વ, પરપરિવાદ, આક્રોશ, અપકર્ષ, ઉન્નત, ઉન્નામ, [૨૨ થી ૩૮] માયા, ઉપધિ, નિકૃતિ, વલય, ગ્રહણ, વમ, કલ, કુક, દંભ, ફૂટ, જિમ્ન, કિષિ, અનાદરતા, ગૂહના, વંનતા, પકુિચનતા, સાતિયોગ [૩૯ થી ૫૨] લોભ, ઈચ્છા, મૂર્છા, કાંક્ષા, ગૃદ્ધિ, તૃષ્ણા, ભિધા, અભિધા, કામાશા, ભોગાશ, જીવિતાશા, મરણાશા, નંદી, રાગ... • ગૌસ્તુભ આવારા પર્વતની પૂર્વદિશાના અંતથી વડવામુખ મહાપાતાલ કલશના પશ્ચિમ દિશાના અંત સુધીમાં પર,૦૦૦ યોજનનું અબાધાએ આંતરું કહ્યું છે... • એ જ પ્રમાણે દકભાસ પર્વતના પૂર્વાંતથી કેતુક પાતાલકલશનું, શંખ પર્વતથી સૂપ પાતાલ કલશનું અને દકસીમ પર્વતથી ઈશ્વર પાતાળ કલશ જાણવા. જ્ઞાનાવરણીય, નામ અને અંતરાય એ ત્રણે કર્મપ્રકૃત્તિની ઉત્તરકૃતિ-પર છે... • સૌધર્મ, સનકુમાર, માહેન્દ્ર એ ત્રણે દેવલોકના થઈને કુલ બાવન લાખ વિમાનાવાસ કહ્યા છે. * વિવેચન-૧૩૦ : પર-મું સ્થાનક, તેમાં મોહનીય કર્મના અવયવરૂપ ક્રોધાદિ ચાર કષાયોમાં “અવયવમાં સમુદાયનો ઉપચાર'' એ ન્યાયે મોહનીયનો ઉપચાર કરવાથી કપાયસમુદાય અપેક્ષાથી બાવન નામો કહ્યા છે, એક-એક કપાય અપેક્ષાએ નહીં. તેમાં ક્રોધ આદિ દશ નામો ક્રોધ કષાયના છે. ચંડિ - ચંડપણું. માન આદિ ૧૧ નામો માનકષાયના છે. તેમાં પ્રોમ - આત્મ ઉત્કર્ષ, અવક્ત્તમ - અપકર્ષ, ન્નપ્ - ઉન્નત, પાઠાંતરથી ઉન્નામ. માયા આદિ ૧૭ નામો માયા કષાયના છે. તેમાં નૂમ - નીચું નમવું, ધર્મ - કલ્ક, શુપ - કુટુક, નિર્ - વક્રતા. તથા લોભ આદિ ૧૪ નામો લોભ કપાયના છે. તેમાં - ૪ - મધ્યાન તે અભિધા - X - ગોસ્તંભ પર્વત પૂર્વ દિશામાં લવણ સમુદ્રની મધ્યે વેલંધર નાગરાજનો નિવાસભૂત છે. તેના પૂર્વાંતથી આરંભીને વડવા મુખ નામે મહા પાતાલકલશના પશ્ચિમાંત સુધી વચ્ચે જે આંતરું છે, તે આંતરુ અબાધાએ - વ્યવધાન વિના ૫૨,૦૦૦ યોજન છે. આ અક્ષરાર્થ કહ્યો, તેનો ભાવાર્થ આ છે - લવણસમુદ્રમાં ૯૫,૦૦૦ યોજન જતાં પૂર્વાદિ દિશાએ અનુક્રમે વડવામુખ, કેતુક, ચૂપ, ઈશ્વર એ ચાર મહા પાતાલકળશો છે. તથા જંબૂદ્વીપના છેડાથી ૪૨,૦૦૦ યોજન જતાં ત્યાં હજાર-હજાર યોજનના વિખંભવાળા ગોસ્તૂભાદિ ચાર પર્વતો વેલંધર નાગરાજના નિવાસરૂપ છે. ઇત્યાદિ સૌધર્મ કલો ૩૨, સનકુમારે-૧૨, માહેન્દ્રે-૮ કુલ ૫૨ લાખ. સમવાય-૫૨-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ ૧૧૦ સમવાય-૫૩ — * — * - સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ - સૂત્ર-૧૩૧ : દેવકુર અને ઉત્તકુરની જીવાનો આયામ સાધિક ૫૩,૦૦૦ યોજન છે.. • મહાહિમવાનું અને ટુકમી વર્ષધર પર્વતની જીવાનો આયામ ૫૩૯૩૧-૬/૧૯ યોજન છે.. ૭ શ્રમણ ભગવંત મહાવીરના ૫૩ સાધુઓ એક વર્ષના દીક્ષા પર્યાયવાળા થઈને મહતિ મહાલય પાંચ અનુત્તર વિમાનોમાં દેવપણે ઉત્પન્ન થયા... ॰ સંમૂર્ત્તિમ ઉરપસિપની ઉત્કૃષ્ટ સ્થિતિ ૫૩,૦૦૦ વર્ષ છે. • વિવેચન-૧૩૧ : ૫૩મું સ્થાનક – મહાહિમવંત આદિ સૂત્રમાં સંવાદગાથા કહે છે - મહાહિમવંતની જીવા ૫૩,૯૩૧ યોજન અને ૬ા. કળા છે.. ૦ એક વર્ષ સુધીનો પર્યાય છે તે સંવત્સર પર્યાયવાળા છે.. ૦ મહાન એટલે વિસ્તીર્ણ, અતિમહાલય-અત્યંત ઉત્સવોના આશ્રયરૂપ, તે મહતિ મહાલય. મહા-પ્રશસ્ત, એવા વિમાનો તે મહાવિમાનો. “એક વર્ષના પર્યાયવાળા’” અહીં ૫૩ કહ્યા, તે વાત અપ્રસિદ્ધ છે. અનુત્તોપાતિકમાં જે કહ્યા તે ૩૩ છે અને ઘણાં વર્ષના પર્યાયવાળા છે. સમવાય-૫૩-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ સમવાય-૫૪ — * - * = • સૂત્ર-૧૩૨ - ભરત, ઐવત ક્ષેત્રમાં પ્રત્યેક ઉત્સર્પિણી-અવસર્પિણીમાં ૫૪-૫૪ ઉત્તમ પુરુષો ઉત્પન્ન થયા છે - થાય છે - થશે. તે આ - ૨૪ તીર્થંકરો, ૧૨-ચક્રવર્તીઓ, ૯-બળદેવ, ૯-વાસુદેવ.. • અર્હત્ અષ્ટિનેમિ ૫૪-રાત્રિદિવસ છસ્થપયિ પાળીને જિન, કેવલી, સર્વજ્ઞ, સર્વભાવદર્શી થયા.. ૰ શ્રમણ ભગવંત મહાવીરે એક દિવસે, એક આસને બેસીને ૫૪-વ્યાકરણોને કહ્યા.. છ અર્હત્ અનંતને ૫૪-ગણધરો થયા. • વિવેચન-૧૩૨ : ૫૪મું સ્થાન - પાળિત્તા - પામીને... ૦ નિમેષ્નાર્ - એક આસન ગ્રહણ કરીને. ૦ વાગરા - જે વ્યાકરણ કરાય એટલે કહેવાય તે. કોઈ પ્રશ્ન થતાં ઉત્તરરૂપે કહેવાતાં પદાર્થો, તેને કહ્યા હતા, આ વાત અપ્રસિદ્ધ છે.. ॰ અહીં અનંતનાથના ૫૪ ગણધરો કહ્યા છે, પણ આવશ્યકમાં તો ૫૦-કહ્યા છે, આ મતાંતર જાણવું. સમવાય-૫૪-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ Page #63 -------------------------------------------------------------------------- ________________ પપ/૧૩૩ ૧૧૧ સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ છે સમવાય-૫૬ છે. • સૂત્ર-૧૩૪ : ૦ જંબુદ્વીપમાં પ૬-નો ચંદ્ર સાથે યોગ પામ્યા હતા, પામે છે અને પામશે.. o આહત વિમલને ૫૬-ગણ, પ૬-ગણધરો હતા. • વિવેચન-૧૩૪ - ૦ ૫૬-મું સ્થાન - જંબદ્વીપમાં બે ચંદ્ર છે, બંનેના ૨૮-૨૮ નમો હોવાથી ૫૬-કહ્યા છે.. o અરિહંત વિમલના અહીં પ૬-ગણ, ૫૬-ગણધર કહ્યા, આવશ્યકમાં આ સંખ્યા-૫૩ છે, તે મતાંતર જાણવું. | સમવાય-૫૬-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ છે સમવાય-પક . - X - X - • સૂત્ર-૧૩૫ - & સમવાય-૫૫ છે. • સૂઝ-૧૩૩ - - X - X - ૦ આરહંત મલ્લિ પ૫,૦૦૦ વર્ષનું પરમાણુ પાળીને સિદ્ધ, બુદ્ધ ચાવતું દુ:ખમુકત થયા. ૦ મેર પર્વતના પશ્ચિમાંતથી વિજયદ્વારના પશ્ચિમોત સુધીનું આબાધાએ અંતર ૫૫,ooo યોજન છે.. o એ પ્રમાણે જ બાકીની દિશામાં વૈજયંત, જયંત, અપરાજિતનું અંતર જાણવું. o શ્રમણ ભગવંત મહાવીરે છેલ્લી રાત્રિએ જપ-અધ્યયન પુન્ય ફળના વિપાકવાળા અને પપ-આધ્યયન પ ફળના વિપાકવાળા પરૂપીને સિદ્ધ, બુદ્ધ ચાવતું દુ:ખમુકત થઇ. o પહેલી, બીજી પૃeળીમાં પપ-લાખ નકાવાસ છે.. o દર્શનાવરણીય, નામ, આયુની ઉત્તરપકૃત્તિ-પપ છે. • વિવેચન-૧૩૩ - ૫૫મું સ્થાનક - અહીં મેરના પશ્ચિમાંતથી જંબૂદ્વીપના પૂર્વ દ્વારનું પશ્ચિમાંત ૫૫,000 યોજન છે, તેમ કહેલું છે. તેમાં મેરના વિકુંભના મધ્ય ભાગથી પ૦,ooo યોજને જંબુદ્વીપાંત હોય છે. કેમકે જંબુદ્વીપ લાખ યોજન પ્રમાણ છે, મેરનો વિકુંભ ૧૦,૦૦૦ યોજન છે. તેથી દ્વીપાર્ધમાં ૫૦૦૦ ઉમેરતા પ૫,ooo થાય. જો કે અહીં વિજયદ્વાનો પશ્ચિમાંત કહ્યો છે, તો પણ જગતીનો પૂર્વાન હોય તેમ સંભવે છે. કેમકે મેરના મોથી જગતના છેડા સુધીનું પ્રમાણ ૫0,000 યોજન સંપૂર્ણ થાય છે. અને જંબૂઢીપની જગતીના વિકંભ સહિત જંબૂહીપના લાખ યોજના પૂર્ણ થાય છે. તે જ પ્રમાણે લવણ સમુદ્રની જગતીના વિકંભ સહિત લવણસમુદ્રનું પ્રમાણ બે લાખનું સંપૂર્ણ થાય છે. અન્યથા દ્વીપ, સમુદ્રના પ્રમાણથી જુદું જગતીનું પ્રમાણ ગણવામાં આવે તો મનુષ્ય ક્ષેત્રની પરિધિ વધારે થાય. કેમકે તે પરિધિ ૪૫ લાખ યોજના પ્રમાણવાળા ક્ષેત્રની અપેક્ષાએ જ કહેવાય છે, તેનાથી વધી જવી જોઈએ અથવા કંઈક ન્યૂન પપ સંખ્યાને પૂર્ણ કહી છે. - સર્વાય કાળની છેલ્લી સકિએ રાત્રિના છેલ્લા ભાગે મધ્યમાં પાપાનગરીમાં હસ્તિપાલ રાજાની કાર્યસભામાં કાર્તિક અમાવાસ્યાએ સ્વાતિ નક્ષત્રમાં ચંદ્રના યોગે, નાગકરણમાં પ્રાત:કાળે પર્યકાસને બેઠેલા ભગવંત પ૫-અધ્યયત પુણ્યકર્મના ફળને પ્રગટ કરનારા અને પાપફળ પ્રગટકર્તા પપઅધ્યયન કહીને સિદ્ધ, બુદ્ધ, મુકત, અંતકૃતાદિ થયા. પહેલી નરકમૃથ્વીમાં 30 લાખ નરકાવાસ, બીજીમાં ૨૫-લાખ ચોમ પક્ષ-લાખ થાય... દર્શનાવરણીયની-૯, નામકર્મની-૪૨, આયુષ્ય કર્મની-૪, એમ સર્વે મળીને ૫૫-ઉત્તરપ્રકૃત્તિ થાય. સમવાય-૫૫-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ | આચાચૂલિકાને વજીને ત્રણ ગણિપિટકના પશ્ચિયનો છે. તે આ - આહાર, સૂયગડ, ઠાણ.. o ગોતૂભ આવાસ પર્વતના પૂવતિથી આરંભી વડવામુખ મહાપાતાળકળશના બહુ મધ્યદેશભાગમાં પs,ooo યોજન અબાધાએ અંતર છે.. o એ જ પ્રમાણે દફ્રભાસથી કેતુક, શંખથી સૂપ, દીમથી ઈશ્વર પાતાળ કળશનું અંતર જાણવું. મલ્લિ અરહંતના પsoo સાધુ મન:પર્યવજ્ઞાની હતા.. o મહાહિમવત અને રુકમી વરઘર પર્વતોની જીવાના ધનુપૃષ્ઠની પરિધિ ૫૭૨૯૩- ૧૧૯ પ્રમાણ કહેલી છે. • વિવેચન-૧૩૫ - ૫મું સ્થાનક - ન - આચાર્ય, fપદવ - પેટીના જેવા એટલે સર્વસ્વ ભાજનરૂ૫. આ ગણિપિટકમાં (૧) વિમુક્તિ નામે છેલ્લા અધ્યયનને છોડીને બે શ્રુતસ્કંધરૂપ આચારાંગ નામે પહેલું અંગ, તેમાં પહેલા શ્રુતસ્કંધમાં નવ અધ્યયનો, બીજામાં નિશીથ અહીં ગણેલ નથી, વિમુક્તિ આચાચૂલિકાનું વર્જન કરીને બાકી૧૫-અધ્યયન, સૂત્રકૃતમાં પહેલા શ્રુતસ્કંધમાં ૧૬, બીજામાં-8 અધ્યયન, ‘ઠાણ'માં૧૦ એમ-૫૩ થયા. ગોતૂભાદિ - ૪૨,૦૦૦ યોજન વેદિકા અને ગોખૂભ પર્વતનું આંતરું છે. ગોરતુભનો વિભ ૧000 યોજન છે, તેનું અર્ધ કરતાં પ000 યોજન ઉમેરતા ૫૩,૦૦૦ યોજન થાય.. o જીવાનું ધનુપૃષ્ઠ એટલે મંડળના ખંડના આકારવાળું હોમ. તેની સંવાદ ગાવામાં પ૩,૨૯૩ યોજન, ૧૦ કળા છે. સમવાય-૫૭-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ Page #64 -------------------------------------------------------------------------- ________________ ૫૮/૧૩૬ ૐ સમવાય-૫૮ — * - * — - સૂત્ર-૧૩૬ ઃ ૦ પહેલી, બીજી, પાંચમી એ ત્રણ પૃથ્વીમાં ૫૮-લાખ નકાવાસો છે.. ૦ જ્ઞાનાવરણીય, વેદનીય, આયુ, નામ, અંતરાય એ પાંચ કર્મોની ૫૮-ઉત્તરપ્રકૃત્તિઓ છે.. • ગૌસ્તુભ આવાસ પર્વતના પશ્ચિમાંતથી વડવામુખ મહાપાતાળ કળશના બહુ મધ્યભાગ સુધી ૫૮,૦૦૦ યોજન અબાધાએ આંતરું છે. આ પ્રમાણે ચારે દિશામાં જાણવું. • વિવેચન-૧૩૬ : ૫૮મું સ્થાન - તેમાં પહેલી નસ્કમાં-૩૦ લાખ, બીજીમાં-૨૫ લાખ, પાંચમીમાં૩ લાખ, સર્વે મળીને-૫૮ લાખ નકાવાસ છે.. ॰ જ્ઞાનાવરણ-૫, વેદનીય-૨, આયુષ્ય૪, નામ-૪૨, અંતરાય-૫ બધી મળીને-૫૮ ઉત્તર પ્રકૃત્તિ થાય.. ૦ ગોસ્તંભ આદિનો ભાવાર્થ પૂર્વવત્ જાણવો. . ૦ એ પ્રમાણે ચારે દિશામાં જાણવું, કહી ત્રણ સૂત્રની ભલામણ કરી. તે આ રીતે - દકભાસ આવાસ પર્વતના ઉત્તર છેડેથી કેતુક મહા પાતાળ કળશના બહુ મધ્ય દેશ ભાગ સુધી ૫૮,૦૦૦ યોજન અબાધાએ અંતર છે. એ રીતે શંખ આવાસ પર્વતના પૂતિથી સૂપ મહાપાતાળ કળશનું તથા દકસીમ આવાસ પર્વતના દક્ષિણાંતથી ઈશ્વર મહાપાતાળ કળશના બહુ મધ્યદેશ ભાગ સુધીનું અંતર કહેવું. સમવાય-૫૮-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ ૧૧૩ અધિક કહ્યો છે. સમવાય-૫૯ ક — — — - સૂત્ર-૧૩૭ : ચંદ્ર સંવત્સરની એક-ત્રતુ ૫૯ રાત્રિદિવસની છે.. ૰ અર્હત્ સંભવે ૫૯લાખ પૂર્વ ગૃહવાસ મધ્યે રહીને મુંડ થઈ યાવત્ પ્રવ્રજ્યા લીધેલી.. . અર્હત્ મલ્લિને ૫૦૦ અવધિજ્ઞાની હતા. 8/8 • વિવેચન-૧૩૭ : સ્થાનાંગાદિમાં અનેકવિધ સંવત્સર કહ્યા. તેમાં ચંદ્રની ગતિને આશ્રીને જે સંવત્સર કહેવાય તે ચંદ્ર સંવત્સર. તેમાં ૧૨ માસ અને છ ઋતુઓ હોય. પ્રત્યેક ઋતુ ૫૯-રાત્રિદિનની હોય, તે આ રીતે - ૨૯-૩૨/૬૦ રાત્રિ દિનનો કૃષ્ણ એકમથી શુક્લ૧૫ સુધીનો એક ચંદ્રમાસ થાય. તેને બમણો કરવાથી એક ઋતુ થાય છે. તેથી આ ઋતુમાં ૫૯ અહોરાત્ર થાય. અહીં ૨/૬૨ ભાગ વધે તે કહેલ નથી. અરિહંત સંભવનો ૫૯-લાખ પૂર્વ કહ્યો છે. આવશ્યકમાં તો તેથી ચાર પૂર્વાંગ સમવાય-૫૯-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ ૧૧૪ સમવાય-૬૦ — x = x = સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ - સૂત્ર-૧૩૮ : પ્રત્યેક સૂર્ય ૬૦-૬૦ મુહૂર્તો કરીને એકૈક મંડલને નીપજાવે છે... ૦ લવણસમુદ્રના અગ્રોદકને ૬૦,૦૦૦ નાગકુમારો ધારણ કરે છે.. અર્હત્ વિમલ ૬૦ ધનુર્ ઉંચા હતા.. • વૈરોરોનેન્દ્ર બલિને ૬૦,૦૦૦ સામાનિક દેવો છે.. • દેવેન્દ્ર દેવરાજ બ્રહ્મને ૬૦,૦૦૦ સામાનિક દેવો છે.. ૦ સૌધર્મ, ઈશાન બે કલ્પમાં થઈને ૬૦ લાખ વિમાનો છે. • વિવેચન-૧૩૮ - ૬૦મું સ્થાનક - સૂર્યના ૧૮૪ મંડલો છે. તે દરેક મંડલને તથા પ્રકારની ચાર ભૂમિ, સૂર્ય ૬૦-૬૦ મુહૂર્તો વડે - બબ્બે અહોરાત્ર વડે પૂર્ણ કરે છે. ભાવાર્થ આ પ્રમાણે - એક સ્થાને ઉગેલ સૂર્ય તે સ્થાને બે અહોરાત્રે ઉગે. ૧,૬૦૦૦ યોજન ઉંચી વેળાની ઉપર બે ગાઉ પ્રમાણ વૃદ્ધિ-હાનિના સ્વભાવવાળું જે જળ તે અગ્રોદક છે.. ૦ ઉત્તરીય અસુરકુમાર નિકાયના રાજાનું ભવન.. ૦ બ્રહ્મલોક નામના પાંચમાં દેવલોકનો ઈન્દ્ર.. ° સૌધર્મ કો ૩૨ અને ઈશાન કલ્પ ૨૮ બંને મળીને ૬૦-લાખ વિમાનો છે. સમવાય-૬૦-નો મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ સમવાય-૬૧ — x — * — • સૂત્ર-૧૩૯ -- પાંચ સંવત્સરનો એક યુગ, તેને ઋતુમાસ વડે માન કરતાં ૬૧-ઋતુમાસ કહ્યા.. ॰ મેરુ પર્વતનો પહેલો કાંડ ૬૧,૦૦૦ યોજન ઉંચો છે... • ચંદ્રમંડલ ૬૧ ભાગે વિભાગ કરતા સમાંશ કહ્યું.. એ રીતે સૂર્ય પણ છે. 0 • વિવેચન-૧૩૯ : ૬૧મું સ્થાન - પાંચ વર્ષે જે નીપજે તે પંચસાંવત્સરિક - ૪ - તે યુગનો કાલમાન વિશેષ છે. તેને ચંદ્રમાસ નહીં પણ ઋતુમાસથી માપતા ૬૧ ઋતુમાસ કહ્યા. ભાવાર્થ આ છે કે – પાંચ સંવત્સરનો એક યુગ કહેવાય. તે આ રીતે – ચંદ્ર, ચંદ્ર, અભિવર્ધિત, ચંદ્ર, અભિવર્ધિત. તેમાં ૨૯-૩૨/૬૨ પ્રમાણ કૃષ્ણ એકમથી પૂર્ણિમા સુધી હોય છે. તે રીતે એક ચંદ્રમાસ થાય, તેવા ૧૨-માસનો એક ચંદ્ર સંવત્સર થાય. તેનું પ્રમાણ આ છે - ૩૫૪-૧૨/૬૨ તથા ૩૧-૧૨૧/૧૨૪ પ્રમાણનો અભિવર્ધિત માસ થાય. આવા બાર માસ વડે એક અભિવર્ધિત સંવત્સર થાય, તેમાં ૩૮૩-૪૪/૬૨ દિવસો થાય. આવા ત્રણ ચંદ્ર સંવત્સર અને બે અભિવર્ધિત સંવત્સર મળીને ૧૮૩૦ અહોરાત્ર થાય. ઋતુમાસ ૩૦-અહોરાત્રનો હોય. ૧૮૩૦ ને ૩૦ વડે ભાગતા ૬૧ ઋતુમાસ થાય. ૯૯,૦૦૦ યોજન પ્રમાણ મેરુના બે ભાગ કરીએ, તેમાં પહેલો ભાગ ૬૧,૦૦૦ Page #65 -------------------------------------------------------------------------- ________________ ૬/૧૩૯ ૧૧૫ ૧૧૬ સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ કહ્યો, બીજો ભાગ પૂર્વે ૩૮માં સ્થાનમાં ૩૮,000 યોજન કહ્યો છે. ફોગ સમાસમાં મૂળસહિત લાખ યોજનના ત્રણ ભાગ કહ્યા છે, તેમાં પહેલો કાંડ ૧૦૦૦ યોજન, બીજો ૬3,000, ત્રીજો ૩૬,૦૦૦ ચોજન કહ્યો છે. ચંદ્રમંડલ - ચંદ્ર વિમાન. •x - યોજનના ૬૧ ભાગ વડે વિભાજિત કરાતા સમાંશ - સમ વિભાગવાનું કહ્યું, વિષમ વિભાગવાળું નહીં. કેમકે તેનું પ્રમાણ એક યોજનના પ૬) ભાગ છે. બાકીના ભાગ અવિધમાન છે, જ પ્રમાણે સૂર્યનું મંડલ પણ કહેવું. કેમકે તે ૪૮/૧ ભાગ છે, તેનાથી વધારાનો ભાગ નથી, તેથી સમાન અંશપણું સિદ્ધ થાય છે. [ સમવાય-૬૧-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ | હું સમવાય-૬૨ • સૂત્ર-૧૪૦ = X - X – પાંચ સંવત્સરના એક યુગમાં ૬ર-પૂનમ અને ૬૨-અમાસ કહી... • અરહંત વાસુપુજ્યને ૬ર-ગણ, દુર-ગણધરો હતા.. o શુકલ પક્ષમાં ચંદ્ર દિવસે દિવસે ૬૨-ભાગ વધે છે. તેટલો જ કૃષ્ણપક્ષમાં ઘટે છે.. o સૌધર્મ અને ઈશાન કજે પહેલા પ્રdટમાં. પહેલી આવલિકામાં એક એક દિશામાં ૬-૬ર વિમાનો છે. સર્વે વિમાનના કુલ ૬ર-પાટો છે. • વિવેચન-૧૪૦ : ૬૨મું સ્થાન - એક યુગમાં ત્રણ ચંદ્ર સંવત્સર હોય છે, તેની કુલ-૩૬ પૂનમો હોય છે. અભિવર્ધિત સંવત્સર બે હોય છે. તે બંને ૧૩-માસના હોય છે, તે બંનેની મળીને ૨૬-પૂનમો હોય છે. એ રીતે ૬૨-પૂનમો થાય. આ પ્રમાણે અમાવાસ્યા પણ ૬૨-હોય છે. અહીં વાસુપૂજ્યના ૬૨-ગણ, ગણધર કહ્યા. આવશ્યકમાં ૬૬ કહા છે, તે મતાંતર જાણવું.. o શુક્લ પક્ષ સંબંધી ચંદ્ર ૬૨-ભાણ વધે છે અને કૃષ્ણ પક્ષમાં ૬૨ભાગ ઘટે છે, આ અર્થ સૂર્યપ્રજ્ઞપ્તિમાં પણ કહ્યો છે. તે આ રીતે- કૃષ્ણ સહુ વિમાના નિત્ય ચંદ્ર સાથે જ હોય છે, તે ચંદ્ર નીચે ચાર આંગળ દૂર રહીને ચાલે છે. શુક્લપક્ષમાં ચંદ્ર હંમેશા ૬૨-૬૨ ભાગ વૃદ્ધિ પામે છે અને કૃષ્ણ પક્ષામાં તેટલો જ હાનિ પામે છે. રાહુ વિમાન ૧૫માં ભાગે ચંદ્રને છોડીને ૧૫-દિવસ ચાલે છે અને ૧૫માં ભાગે તેટલા જ દિવસ ચંદ્રને આવરે છે. આ પ્રમાણે ચંદ્ર હાનિ-વૃદ્ધિ પામે છે, તેથી ચંદ્રની કૃષ્ણતા કે જ્યોના થાય છે. તથા તેમાં જ કહ્યું છે - ચંદ્ર પોતાના મંડલના ૧૬ ભાગ કરીને તેમાંથી ૧૫ ભાગ હીન થાય છે અને ફરી ૧૫ ભાગ જ્યોરના વૃદ્ધિ પામે છે. આ બંને વચન અનુસારે એમ અનુમાન થાય છે કે – ચંદ્રમંડલના ૯૩૧ ભાગ કલાવા. તેમાંથી એક ભાગ બાકી રહે છે જ. બાકી અંશમાંથી હંમેશા ૬૨-૬૨ ભાગે વૃદ્ધિ પામે છે, તેથી ૧૫માં ચંદ્ર દિને ૯૩૧ અંશો એકઠા થાય છે. તે જ પ્રમાણે હાનિ પામતા ૧૫માં ચંદ્ર દિને ૧ અંશ અવશેષ રહે છે. બે વચનના સામર્થ્યથી આ વ્યાખ્યાન પ્રાપ્ત થયું છે. જીવાભિગમમાં તો બે ગાયાની વ્યાખ્યા આ પ્રમાણે છે - બાસઠ-બાસઠ ભાગ એટલે પ્રતિદિવસે શુક્લપક્ષમાં ચંદ્ર જે કંઈક અધિક ચાર બાસઠીયા ભાગ વૃદ્ધિ પામે છે અને કૃષ્ણપક્ષમાં તેટલો ક્ષય પામે છે તે પંદર દિવસે એટલે ચંદ્રવિમાનના ૬૨ ભાગ કસ્વા, તે બાસઠને ૧૫ વડે ભાંગવા. તેમ કરતા ૧૫મે ભાગે સાધિક ચાર બાસઠીયા ભાગ પમાય છે. તેથી કહ્યું છે કે- પંદરમાં ભારે ચંદ્રને આશ્રીને સહુનું વિમાન પંદર દિવસ સુધી ચાલે છે અને તે જ પ્રમાણે અપક્રમે છે. અહીં અમે દેખ્યું તેમ લખ્યું છે, સાયો નિર્ણય બહુશ્રુતોએ કરવો. જો એક અંશ પ્રકાશતો ચંદ્ર ચાલે અને એક અંશ સહુ ચાલે છે, તો હંમેશાં બે અંશ આચ્છાદનીય થાય. એ રીતે ૧૫ દિવસ આચ્છાદિત કર્યા છતાં બે અંશ બાકી રહે છે. તે બે અંશનો પણ અર્ધ ભાગ એક એક વડે આચ્છાદન કરાતા એક જ ભાગ આચ્છાદન થાય છે માટે ૬૨-ભાગ કાવાની જરૂર પડે છે. સૌધર્મ અને ઈશાનમાં ૧૩ વિમાન પ્રતટ છે. સનતકુમાર, માહેન્દ્રમાં ૧૨, બ્રાહ્મલોકે-૬, લાંતકે-૫, શુકે-૪, સહજ્જારમાં-૪, આનતપ્રાણતમાં-૪, આરણ-અયુતમાં૪, ત્રણ શૈવેયકે 3-3, અનુત્તરે-૧. આ સર્વેના મધ્ય પ્રત્યેક ઉડુ વિમાનાદિથી સર્વાર્થસિદ્ધ વિમાન પર્યત્ત વૃત્ત વિમાનરૂપ ૬૨. જ મધ્યના વિમાનેન્દ્રો છે. તેની પાસેના ભાગથી પૂવદિ ચારે દિશામાં ત્રિકોણ, ચતુષ્કોણ અને પછી વૃત વિમાનના ક્રમથી વિમાનોની આવલિકા છે. આ પ્રમાણે સૌધર્મ-ઈશાન કલ્પના પહેલા પ્રતટમાં એટલે સૌથી નીચે ઉતરોતર આવલિકાની અપેક્ષાએ પહેલી વાર આવલિકા જે પહેલાં પ્રતટની ચારે દિશાએ છે તે પ્રથમાવલિકા છે. આવી પહેલી આવલિકામાં પહેલા પ્રdટમાં અથવા મૂળમાં રહેલા વિમાનેન્દ્રકથી જે આ આવલિકા - વિમાનાનુપૂર્વી કહી, તે વડે અથવા ઉત્તરોત્તર આવલિકાની અપેક્ષાએ એક એક દિશામાં જે પહેલી આવલિકા કહી છે, તે ૬૨-૬૨ વિમાન પ્રમાણ વડે કહી છે. ઉડુ વિમાન દેવેન્દ્રકની અપેક્ષાએ એક એક પૂર્વાદિ દિશામાં ૬૨-૬૨ વિમાનો કહ્યા છે. તથા બીજા ત્રીજા આદિ પાથડામાં એક એક વિમાન ઓછું હોય છે ચાવતુ બાસઠમાં અનુત્તર દેવલોકના પાયડામાં સવર્થિસિદ્ધ દેવેન્દ્રકની ચારે દિશાએ એક એક જ વિમાન હોય છે. સર્વે વૈમાનિક દેવ વિશેષોના ૬૨ વિમાનના પાવડાઓ પાડાના કુલ પ્રમાણે કરીને કહ્યા છે. સમવાય-૬૨-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ Page #66 -------------------------------------------------------------------------- ________________ ૬૩/૧૪૧ છે સમવાય-૬૩ — * — X — • સૂત્ર-૧૪૧ : અર્હત્ ઋષભ કૌશલિક ૬૩ લાખ પૂર્વ મહારાજ્યમાં વસીને મુંડ થઈ, ઘેરથી નીકળી અનગાર-તજિત થયા.. છ હરિવર્ષ, રમ્યકવર્ષ ક્ષેત્રમાં મનુષ્યો ૬૩ રાત્રિદિને યૌવન વય પામે છે.. ૰ નિષધ પર્વ તે ૬૩ સૂર્યમંડલ કહ્યા. એ પ્રમાણે જ નીલવંતે પણ જાણવા. ૧૧૭ • વિવેચન-૧૪૧ : ૬૩મું સ્થાનક ઃ- સંપ્રાપ્ત યૌવન - માતા, પિતા વડે પાલનની અપેક્ષારહિત.. ૦ સૂર્યના ૧૮૪ મંડલો છે. તેમાંથી જંબૂદ્વીપના છેડેથી અંદર ૧૮૦ યોજનમાં ૬૫-મંડલ છે. તેમાં નિષધ અને નીલવંત વર્ષધર પર્વત ઉપર ૬૩-સૂર્યમંડલો છે. બાકીના બે મંડલ જગતી ઉપર રહેલા છે અને બાકીના ૧૧૯ મંડળ લવણસમુદ્રમાં ૩૩૦ યોજનમાં છે. સમવાય-૬૩-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ સમવાય-૬૪ — — — • સૂત્ર-૧૪૨ - • આઠ અષ્ટમિકા ભિક્ષુપ્રતિમા ૬૪-રાત્રિદિન અને ૨૮૮ દત્તિ વડે યથાસૂત્ર યાવત્ થાય છે.. ૰ અસુકુમારના ૬૪ લાખ ભવનો છે. • સમરેન્દ્રને ૬૪,૦૦૦ સામાનિક દેવો છે.. ૰ દધિમુખ પર્વત પ્યાલાના આકારે રહેલ છે. તે સર્વત્ર વિખુંભ વડે સમાન અને ઉંચાઈ વડે ૬૪,૦૦૦ યોજન છે.. ૰ સૌધર્મ, ઈશાન, બ્રહ્મલોક એ ત્રણ કલ્પના મળીને ૬૪ લાખ વિમાનો છે.. ૰ સર્વે ચક્રવર્તીને ૬૪સરો હાર હોય. • વિવેચન-૧૪૨ : હવે ૬૪મું સ્થાન - જેમાં જેમાં આઠ-આઠ દિવસો હોય તે આઠ અષ્ટમિકા કહેવાય. તેમાં આઠ દિવસ અષ્ટક હોય. ભિક્ષુપ્રતિમા-અવગ્રહ વિશેષ. આઠ અષ્ટક હોવાથી ૬૪ રાત્રિદિવસે તે પાલન કરેલી થાય છે. પહેલા અષ્ટકમાં હંમેશાં એક એક ભિક્ષા, બીજામાં બે-બે યાવત્ આઠમામાં આઠ-આઠ ભિક્ષા હોય છે, સર્વે મળીને ૨૮૮ ભિક્ષા થાય છે. - x - ચાવત્ શબ્દથી યથાકલ્પ, ચચામાર્ગ સ્પર્શિતા, પાલિતા, શોભિતા, તીરિતા, કિર્તિતા, સમ્યક્ રીતે આજ્ઞાપૂર્વક આરાધિતા થાય છે એમ જાણવું. અહીંથી આઠમાં નંદીશ્વર દ્વીપમાં પૂર્વાદિ ચારે દિશામાં ચાર અંજનક પર્વતો છે. તે દરેકની ચારે દિશામાં ચાર-ચાર વાવડી છે. તેના મધ્યે એક એક દધિમુખ પર્વત છે. તે ૧૬-પર્વતો પ્યાલાના આકારે છે. તે પર્વતો મૂળ આદિમાં ૧૦,૦૦૦ યોજન વિભવાળા હોવાથી વિખુંભ વડે સર્વત્ર સમાન છે. - ૪ - ૪ - ઉત્સેધ વડે ૬૪,૦૦૦ યોજન છે. સૌધર્મકો ૩૨ લાખ, ઈશાન કલ્પે-૨૮ લાખ, બ્રહ્મલોકમાં ૪-લાખ, તે સર્વે સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ મળીને ૬૪ લાખ થાય છે.. ૰ જેમાં ૬૪ યષ્ટિ-શરીરો છે તે ચોરાઠ સરવાળો કહેવાય. મુક્તા - મોતી, મળિ - ચંદ્રકાંતાદિ અથવા મુક્તારૂપી મણિ એટલે રત્નો, તેનાથી યુક્ત એવો હાર. સમવાય-૬૪-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ ૧૧૮ સમવાય-૬૫ — — — - સૂત્ર-૧૪૩ : ૦ જંબુદ્વીપમાં સૂર્યના ૬૫ મંડલો છે.. ૰ સ્થવિર મૌર્યપુત્ર ૬૫ વર્ષ ગૃહવાસમાં રહી, મુંડ થઈ, ઘરથી નીકળી અણગાર પ્રવ્રુજિત થયા... • સૌધર્માવલંસક વિમાનની એક એક દિશામાં ૬૫-૬૫ ભૌમ છે. • વિવેચન-૧૪૩ - ૬૫મું સ્થાનક - મૌર્યપુત્ર, ભગવંત મહાવીરના સાતમા ગણધર. તેનો ગૃહસ્થ પર્યાય - ૬૫ વર્ષ છે. આવશ્યકમાં પણ તેમજ કહ્યો છે. વિશેષ આ – તેના જ મોટા ભાઈ ‘મંડિતપુત્ર’ નામે છટ્ઠા ગણધર આમના દીક્ષા દિને જ પ્રવ્રુજિત થયા, તેમનો ગૃહસ્થ પર્યાય આવશ્યકમાં-૫૩ વર્ષનો કહ્યો છે. તે સમજાતું નથી, મોટાનો-૬૫, નાનાનો-૫૩ હોઈ શકે છે. સૌધર્મ દેવલોકના મધ્યભાગમાં સૌધર્માવતંસક વિમાન શક્રના નિવાસભૂત છે. પ્રત્યેક દિશામાં પ્રાકાર સમીપે નગરના આકારો છે. - ૪ - સમવાય-૬૫-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ સમવાય-૬૬ — * — * - - સૂત્ર-૧૪૪ :દક્ષિણાર્ધ મનુષ્યક્ષેત્રમાં ૬૬ ચંદ્રો પ્રકાશતા હતા - છે - પ્રકાશશે.. ૬૬સૂર્યો તપ્યા હતા - છે - તપશે.. ૭ ઉત્તરાર્ધ મનુષ્ય ક્ષેત્રમાં ૬૬-ચંદ્રો પ્રકાશતા છે . પ્રકાશશે.. ૬૬-સૂર્યો તપ્યા હતા છે - તપશે. અર્હત્ શ્રેયાંસને ૬૬ ગણ, ૬૬ ગણધર હતા.. • આભિનિબોધિક જ્ઞાનની ઉત્કૃષ્ટ સ્થિતિ ૬૬ સાગરોપમ કહી છે. હતા - • વિવેચન-૧૪૪ : - ૬૬મું સ્થાનક – તેમાં મનુષ્યક્ષેત્રનું અર્ધ તે અર્ધમનુષ્ય ક્ષેત્ર. દક્ષિણનું તે દક્ષિણાર્ધ મનુષ્યક્ષેત્ર. તેને વિશે થયેલ તે દાક્ષિણાર્ધ મનુષ્ય ક્ષેત્રા - ૪ - ૬૬ ચંદ્રો પ્રકાશવા લાયકને પ્રકાશતા હતા અથવા દક્ષિણના મનુષ્યક્ષેત્રના અર્ધ ભાગને અથવા દક્ષિણાર્ધ મનુષ્ય ક્ષેત્રમાં પ્રકાશનીયને પ્રકાશતા હતા. તે ૬૬ આ પ્રમાણે – જંબુદ્વીપમાં બે ચંદ્રો, લવણ સમુદ્રે ચાર, ધાતકીખંડમાં-૧૨, કાલોદધિમાં-૪૨, પુષ્કરાર્ધમાં-૭૨ Page #67 -------------------------------------------------------------------------- ________________ ૬૬/૧૪૬ ૧૧૯ ચંદ્રો છે, તે બધાં મળીને ૧૩૨ થાય. તેના અડધા-૬૬, દક્ષિણ શ્રેણિમાં, ૬૬ ઉત્તર શ્રેણિમાં છે. ઉત્તર શ્રેણિ પૂર્વમાં જાય ત્યારે દક્ષિણશ્રેણિ પશ્ચિમમાં જાય. એ જ પ્રમાણે સૂર્ય સૂp જાણવું. શ્રેયાંસનાથને અહીં ૬૬ ગણ કહ્યા, આવશ્યકમાં ૩૬ કહ્યા છે. ૬૬-સાગરોપમ સ્થિતિ કહી તે કંઈક અધિક છે, તેની વિરક્ષા કરી નથી. અન્યત્ર પણ કહ્યું છે - બે વખત વિજયાદિ વિમાનમાં ગયેલને અથવા ત્રણ વખત અશ્રુતે ગયેલાને ૬૬ સાગરોપમ સ્થિતિ થાય છે. તેમાં મનુષ્યભવ સંબંધી સ્થિતિનું પ્રમાણ અધિક જાણવું. તથા સર્વ જીવોને આશ્રીને કહીએ તો સર્વકાળ મતિજ્ઞાનની સ્થિતિ જાણવી. સમવાય-૬૬-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ ] છેસમવાય-૬૭ છે • સૂત્ર-૧૪૫ - • પાંચ સંવત્સરરૂપ એક યુગનું નક્ષત્ર માસથી માપ કરતા ૬૭ નામ માસ થાય છે.. o હૈમવત, ટૅરણયવંત બંને ક્ષેત્રની બાહા ૬9પપ-W; યોજના • ૬૭૫૫-W; યોજન લાંબી કહી છે.. o મેરુ પર્વતના પૂવતિથી ગૌતમદ્વીપના પૂવતિ સુધી ૬૦,૦૦૦ યોજન અબાધા આંતરું કર્યું છે.. 2 સર્વે નક્ષત્રોની સીમાનો વિકંભ ૬૭ વડે ભાગતા સમાનાશ થાય છે. [બીજા કોઈ અંક વડે નહીં] • વિવેચન-૧૪૫ - ૬૭મું સ્થાનક • નક્ષત્ર માસ એટલે ચંદ્ર જેટલે કાળે આખા નફામમંડલને ભોગવી રહે, તે કાળ ૨૩-૨૧/ક સમિદિવસ પ્રમાણ થાય. યુગનું પ્રમાણ ૧૮૩૦ દિવસ થાય તેમ પૂર્વે કહ્યું છે. એ રીતે નક્ષત્ર માસના રાત્રિદિવસનું જે પ્રમાણ કહ્યું, તેને એક દિવસના ૬૩ ભાગે ગુણવાથી જે સંખ્યા ૧૮30 આવે, તેના વડે યુગના દિવસની સંખ્યાને ૬૭ વડે ગુણવાથી ૧,૨૨,૬૧૦ સંખ્યા આવે, તેને ૧૮૩૦ વડે ભાગવાથી ૬૩ નઝ માસ પ્રાપ્ત થાય છે. બાહાઓ - લઘુ હિમવતની જીવાથી આરંભીને હેમવત ક્ષેત્રની જીવા સુધીમાં પૂર્વ, પશ્ચિમ તફની ક્ષેત્ર પ્રદેશની પંક્તિ વધતી હોય છે તે બંને હેમવંતક્ષેત્રની બાહ કહેવાય છે. એ પ્રમાણે ઐરણ્યવતની બાહા પણ જાણવી. તેની સંવાદ ગાયા આ પ્રમાણે - ૬૩૫૫ યોજન અને 3-કળા હેમવંત ક્ષેત્રની બાહા છે. કળા એટલે યોજનનો ૧૯મો ભાગ. આ બાહા પ્રમાણ આ રીતે- હેમવંતનું ધનુપૃષ્ઠ-૩૮૨૪૦-૧૦/૧૯કહ્યું છે. તેમાંથી હિમવંત પર્વતનું ધનુ પૃષ્ઠ ૫૨૩૦-૪/૧૯ બાદ કરતાં જે બાકી રહે તેને અડધું કરવાથી એક બાહાનું પ્રમાણ લંબાઈ વડે કહ્યું છે. - મેરના પૂર્વાનની પશ્ચિમાંત જગતીના બાહ્ય છેડા સુધી જંબૂદ્વીપનું પ્રમાણ ૫૫,000 યોજન છે, ત્યાંથી આગળ લવણસમુદ્રમાં ૧૨,000 યોજન જતાં ગૌતમ ૧૨૦ સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ નામે દ્વીપ છે. તેને આશ્રીને આ સૂત્રનો અર્થ સંભવે છે, કેમકે પ૫ અને ૧૨ મળીને ૬૭,૦૦૦ થાય છે. જો કે સૂગના પુસ્તકમાં “ગૌતમ” શબ્દ દેખાતો નથી. તો પણ અહીં દેખાય છે. કેમકે જીવાભિગમ આદિમાં લવણસમુદ્રમાં ગૌતમ, ચંદ્ર, સૂર્યદ્વીપ સિવાયના બીજા દ્વીપો સંભળાતા નથી. વૃિત્તિકારનો આશય સમજાતો નથી.) સર્વે નાવ્યોનો સીમા વિકંભ એટલે પૂર્વ-પશ્ચિમ દિશામાં ચંદ્રનો નક્ષત્ર ભુક્તિ ફોન વિસ્તાર, નક્ષત્ર વડે અહોરાત્ર ભોગ્ય બને ૬૭ ભાગે ભાગવાથી સમાન ભાગવાળો કહ્યો છે. બીજા કોઈ ભાગ વડે ભાગાકાર કરતા વિષમ સંશવાળો થાય છે અર્થાત બીજા ભાગ વડે ભાગી શકાતો નથી. તે આ પ્રમાણે - નક્ષત્ર એક અહોરાત્રથી જે ક્ષેત્ર ઓળંગે તે ક્ષેત્રના ૨૧/૩ ભાગ જેટલો અભિજિત નમનો ક્ષેત્રથી સીમાવિકંભ થાય છે. અર્થાત્ આટલા ક્ષેત્રમાં ચંદ્રની સાથે તે નplનો યોગ કહેવાય છે. તથા 30 મુહનો એક અહોરાત્ર હોવાથી તે જ ૨૧ને 30 વડે ગુણતા ૬૩૦ થાય, તેને ૬૭થી ભાગતા જે પ્રાપ્ત થાય તે કાળસીમા થાય છે. એટલે ચંદ્રની સાથે તે નક્ષત્રનો તેટલા કાળ સુધી સંબંધ રહે છે. તે કાળસીમા ૯-૨) થાય છે. કહ્યું છે કે – એક અહોરમને ૬૭થી ભાગતા ૨૧ ભાગ જેટલો અભિજિતું નક્ષત્રને ચંદ્રનો યોગ ફોગથી થાય છે, કાળથી તે યોગ કંઈક અધિક તવ મુહુર્તનો હોય છે. આ પ્રમાણે ક્ષેત્રથી અને કાળથી અભિજિતને ચંદ્ર સાથેનો યોગ કહ્યો તથા શતભિષક, ભરણી, આદ્ર, આશ્લેષા, સ્વાતિ, જયેઠા આ છ નક્ષત્રનો ફોનથી 33/દફ અને અર્ધ ભાગ જેટલો સીમા વિકંભ થાય છે, તે જ 33Iને ૩૦ વડે ગુણતાં ૧૦૦૫ થાય છે. તેને ૬૭ વડે ભાગતા જે ભાગ આવે, તે તેની કાળસીમા થાય છે. તેમાં ૧૫-મુહૂર્ત આવે છે. તે વિશે કહ્યું છે શતભિષક, ભરણી, આદ્રા, આશ્લેષા, સ્વાતિ, પેઠા આ છ નક્ષત્રો ૧૫મુહૂર્તના સંયોગવાળા છે. ત્રણ ઉતરા, પુનર્વસુ, સેહિણી, વિશાખા આ છ નક્ષત્રોનો લોક થકી સીમા વિર્ક સડસઠીયા સો અને અર્ધ ભાગ જેટલો થાય છે, તે ૧૦oll ને જ ૩૦ વડે ગુણતા ૩૦૧૫ થાય છે. તેને ૬૭ વડે ભાગતા જે ભાગ પ્રાપ્ત થાય તે આ છ નગોની કાળથી સીમા થાય છે. તેમાં ૪પ-મુહૂર્ત આવે છે. તે વિશે કહ્યું છે. ત્રણ ઉત્તરા, પુનર્વસુ, રોહિણી, વિશાખા એ છ નક્ષત્રો ૪૫-મુહર્ત સંયોગવાળા છે. બાકીના ૧૫ નક્ષત્રોનો ગથી સીમા વિકંભ સડસઠીયા સડસઠ ભાગ છે, તેને ૩૦ વડે ગુણવાથી ૨૦૧૦ થાય છે. તેને ૬૭ વડે ભાગતા જે ભાગમાં આવે તે કાળથી સીમા થાય છે તેમાં 30 મુહર્ત છે. કહ્યું છે – શેષ ૧૫ નક્ષત્રો ૩૦ મુહર્ત સંયોગવાળા છે. તેની સાથે ચંદ્રનો યોગ આ રીતે એક, છ, છ, પંદર એમ કુલ ૨૮ નક્ષત્રોના ૧૮૩૦ સડસઠીયા ભાણ થાય છે. તેને બમણા કરતા ૫૬ નક્ષત્રો થાય. તેના સડસઠીયા ભાગ 3૬૬o થાય છે. સમવાય-૬૩ખ્તો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ Page #68 -------------------------------------------------------------------------- ________________ ૬૮/૧૪૬ ૧૨ સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ મોહનીય વજીને બાકીના કર્મોની ૬૯ ઉત્તર પ્રવૃત્તિ કઈ રીતે થાય ? જ્ઞાનાવરણ૫, દર્શનાવરણ-૬, વેદનીય-૨, આયુની-૪, નામની-૪૨, ગોત્રની-૨, અંતરાયની-પઆ સર્વે મળીને ૬૯ થાય. સિમવાય-૬૯-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ ] સમવાય-૬૮ • સૂત્ર-૧૪૬ : - X - X - ધાખીખંડદ્વીપમાં ૬૮ ચક્રવર્તી વિજયો છે અને ૬૮ રાજધાનીઓ છે.. • ત્યિાં] ઉત્કૃષ્ટપણે ૬૮ તીર્થકરો ઉત્પન્ન થયા-થાય છે - થશે.. o એ જ પ્રમાણે ચકવત, બળદેવ, વાસુદેવ માટે કહેવું.. o yકરવરાધદ્વીપમાં પણ ૬૮ વિજય વાવ વાસુદેવ પર્યન્ત બધું કહેવું.. o અહત વિમલને ૬૮૦૦૦ સાધુઓની ઉત્કૃષ્ટ સાધુસંપદા હતી. • વિવેચન-૧૪૬ : ૬૮મું સ્થાનક - ઘાતકીખંડમાંમાં ચક્રવર્તી આદિનો અતિદેશ કર્યો, પણ ચક્રવર્તી, વાસુદેવ બંને એક કાળે ૬૮ ન સંભવે, કેમકે જઘન્ય થકી પણ એક એક મહાવિદેહમાં ચાર-ચાર તીર્થકરો અવશ્ય હોય, તેમ સ્થાનાંગાદિમાં કહ્યું છે, પણ તે પ્રમાણે એક ક્ષેત્રમાં એકી સમયે ચક્રવર્તી અને વાસુદેવ ન હોય. ઉત્કૃષ્ટથી ૬૮ ચક્રવર્તી અને વાસુદેવ બંને મળીને હોઈ શકે છે તો પણ આ સૂત્રમાં એકી સમયે એવા વિશેષણના અભાવે જુદા જુદા કાળે, જુદી જુદી વિજયમાં ૬૮-૬૮ કહેવામાં કોઈ વિરોધ નથી. તે વિશે જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિમાં ભરતક્ષેત્રમાં કચ્છાદિના આલાવાથી કહ્યું છે. સમવાય-૬૮-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ ] છે સમવાય-૬૯ છે. સૂગ-૧૪૭ - - X - X = સમય ક્ષેત્રમાં મેર પર્વત સિવાય ૬૯ વર્ષ ક્ષમો અને ધિર પર્વતો કહા, તે આ - ૩૫ ક્ષેત્રો, ૩૦ વર્ષધર પર્વતો, ૪-ઈષકાર પર્વતો.. o મેરના પુવતિથી. ગૌતમદ્વીપના પશ્ચિમાંત સુધી ૬૯,૦૦૦ યોજનાનું અબાધાએ આંતરું છે... • મોહનીયને વજીને બાકીના સાત કર્મની ૬૯ ઉત્તરપકૃત્તિઓ કહી છે. • વિવેચન-૧૪૦ : ૬ભું સ્થાનક - મેરુ સિવાય, વર્ષ - ભરત આદિ ક્ષેગો, વર્ષધર પર્વતો - ક્ષેત્રોની સીમાને કરનારા હિમવંતાદિ વર્ષધર પર્વતો ૬૯ છે. કેવી રીતે ? પાંચ મેરને આશ્રીને. સાત-સાત ભરત, હૈમવત આદિ ૩૫-વર્ષ ક્ષેત્રો, પ્રત્યેક મેરને આશ્રીને છછ હિમવંતાદિ વર્ષધર પર્વતો હોવાથી કુલ ૩૦-પર્વતો, ચાર ઈષકાર મળીને સર્વ સંખ્યા ૬૯-થાય. લવણસમુદ્રમાં પશ્ચિમે ૧૨,000 યોજન જતાં ૧૨,૦૦૦ યોજન પ્રમાણનો અને લવણસમુદ્રાધિપતિ ‘સુસ્થિત'ના ભવન વડે યુક્ત એવો ગૌતમ નામે દ્વીપ છે. તેનો પશ્ચિમાંત મેરુ પર્વતના પશ્ચિમાંત થકી ૬૯,000 યોજન છે. કેમકે જંબૂદ્વીપના ૪૫,ooo યોજન, લવણસમુદ્રના ૧૨,૦૦૦ યોજન, ગૌતમદ્વીપના વિડંભના ૧૨,૦૦૦ યોજના મળીને તેમ થાય. છે સમવાય-૦૦ છે - X - X • સૂગ-૧૪૮ - - શ્રમણ ભગવંત મહાવીરે વષત્રિઋતુના ૨૦ અહોરાત્ર સહિત એક માસ વ્યતીત થતાં અને 90 અહોરાત્ર શેષ રહેતા વષવાસ નિવાસ કર્યો. પુરષાદાનીય અરિહંત પાર્શ્વ બહુ પ્રતિપૂર્ણ 90 વર્ષ શ્રમણપયચિ પાળીને સિદ્ધ, બુદ્ધ યાવત દુ:ખમુકત થયા.. o અહત વાસુપૂજ્ય-૦ ધનુષ ઉચા હતા. o મોહનીય કર્મની સ્થિતિ go કોડાકોડી સાગરોપમ છે. તેનો અબાધાએ કરીને રહિત કર્મસ્થિતિરૂપ કર્મનિષેક સમજવો. દેવેન્દ્ર દેવરાજ મહેન્દ્રના ૩૦,૦૦૦ સામાનિક દેવો કા છે. • વિવેચન-૧૪૮ : 90મું સ્થાનક - વર્ષ - ચાર માસ પ્રમાણ વર્ષાકાળના ચોક માસ અને ૨૦ દિવસ એટલે ૫૦ દિવસ વ્યતીત થતો અને 90 અહોરાત્ર બાકી રહેતા અર્થાત ભાદસ્વા સદ-૫ - વર્તાવાર . વર્ષાકાળના અવસ્થાન પ્રત્યે પતાવરૂ - સર્વથા નિવાસ કરે છે. પહેલાના ૫૦-દિવસોમાં તથાવિધ વસતિના અભાવાદિ કારણે બીજા સ્થાનનો પણ આશ્રય કરે છે, પણ ભાદરવા સુદ-૫-થી વૃક્ષની નીચે આદિ ક્યાંય પણ વસે છે. પુરષોમાં આદાનીય-ઉપાદેય તે પુરુષાદાનીય.. o અબાધા રહિત કર્મસ્થિતિ તે કર્મનિષેક કહ્યો છે. સંસારમાં જીવ પહેલા સામાન્યથી કર્મ પુદ્ગલોને ગ્રહણ કરી પછી જ્ઞાનાવરણીયાદિ કર્મના પોત પોતાના અબાધાકાળને મુકીને જ્ઞાનાવરણીયાદિ પ્રકૃતિની વિભાગથી અનાભોગિક વીર્ય ઉદય સહિત તે દલિકોનો નિષેક કરે છે - ઉદયને યોગ્ય કરે છે. તેથી તેની સ્થિતિ બે પ્રકારે છે - એક કર્મવ અપાદાન માગરૂપ અને અનુભવ રૂ૫. કેમકે સ્થિતિ - અવસ્થાન, તે ભાવથી ન ચવવું તે. તેમાં કર્મવ અપાદાનરૂ૫, તેને આશ્રીને ૩૦ કોડાકોડી સાગરોપમ, અનુભવરૂપને આશ્રીને 9ooo વર્ષ. તેમાં એવાદ કેમ કહ્યું? બંધાવલિકા ચકી આરંભીને 9000 વર્ષ સુધી તે કર્મ ઉદયમાં આવતું નથી. તે પછી અનંતર સમયે પૂર્વે નિપેક કરેલા કર્મદલિક ઉદયમાં પ્રવેશ કરે છે. નિષેક એટલે જ્ઞાનાવરણ આદિ કર્મદલિકને અનુભવવાની રચના. તે પહેલા સમયે ઘણો નિષેક કરે છે, બીજે સમયે વિશેષહીન, ત્રીના સમયે વિશેષ હીન, એ પ્રમાણે ઉત્કૃષ્ટ સ્થિતિ પૂર્ણ થાય ત્યાં સુધી વિશેષહીન જાણવો. Page #69 -------------------------------------------------------------------------- ________________ ૩૦/૧૪૮ ૧૨૩ કહ્યું છે . પોતાનો અબાધાકાળ મૂકીને પ્રથમ સ્થિતિમાં ઘણો નિષેક કરે છે, શેષ સ્થિતિમાં વિશેષહીન યાવત્ સર્વોત્કૃષ્ટ સુધી લેવું. જે બાધા પામે છે અથવું કર્મનો ઉદય. ન બાધા તે અબાધા અર્ચાત કર્મના ઉદયનું આંતરું. તે અબાધા વડે ઓછી તે અબાધોનિકા કર્મ સ્થિતિ તે કર્મ નિષેક કહેવાય. બીજા એમ કહે છે - મોહનીયકર્મ સ્થિતિ 9000 વર્ષાધિક 80 કોડાકોડી સાગરોપમ છે. તેમાંથી બાઘારૂપ goo૦ વર્ષ જૂન એવો 90 કોડાકોડી સાગરોપમ નિષેકકાળ સમજવો. સમવાય-૩૦-નો મુનિ દીપરત્નસાગરે કરેલો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ ૧૨૪ સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ આ પ્રમાણે કહી છે – સૂર્ય (૧) વદ-૭, (૨) સુદ-૪, (3) વદ-૧, (૪) વદ-૧૩, (૫) સુદ-૧૦, પાંચ યુગમાં આવર્તન કરે છે. આ સર્વ આવૃત્તિઓ મહા માસમાં આવે છે. દક્ષિણાયનના દિવસે અનુક્રમે આ રીતે કહ્યા છે - (૧) વદ-૧, (૨) વદ-૧૩, (3) સુદ-૧૦, (૪) વદ-૭, (૫) સુદ-૪, આ સર્વે આવર્તન શ્રાવણ માસમાં આવે છે. વીર્યપ્રવાદ એ ત્રીજું પૂર્વ છે, પ્રાકૃત એટલે અધિકાર વિશેષ. અરિહંત અજિતને ૧૮ લાખ પૂર્વ કુમા૫ણે, ૫૩ લાખ પૂર્વ અને ૧-પૂવગ રાજ્યપણામાં એમ ૩૧-લાખ પૂર્વ થયા. એક પૂર્વગ અધિકની અલાત્વથી વિવક્ષા કરી નથી.. – સગર ચકવર્તી અજિતનાથના કાળમાં થયા. સમવાય-૦૧-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ | છે સમવાય-૭૧ છે • સૂત્ર-૧૪૯ : ચોથા ચંદ્ર સંવારના હેમંતના ૭૧ રાઝિદિવસ વ્યતીત થતા સૂર્ય સર્વ બાહ્ય મંડલથી આવૃત્તિ કરે છે.. o વીર્યપવાદ પૂર્વમાં--Dાભૂતો છે.. o અરહંત અજિત ૧ લાખ પૂર્વ ગૃહવાસ મધ્યે રહીને મુંડ થઈને ચાવતુ પ્રતજિત થયા.. એ રીતે ચાતુરંગ ચક્રવર્તી સગર રાજ પણ ૭૧ લાખ પૂર્વ રાજ્ય ભોગવીને ચાવતું પતંજિત થયા. • વિવેચન-૧૪૯ : ૭૧મું સ્થાનક - એક યુગમાં પાંચ સંવત્સર હોય છે, તેમાં પહેલા બે ચંદ્ર સંવત્સર હોય છે, બીજો અભિવર્ધિત, ચોથો ચંદ્ર સંવત્સર હોય. તેમાં ૨૯-૩૨/૨ પ્રમાણનો એક ચંદ્રમાસ થાય. તેને ૧૨ થી ગુણતા ચંદ્ર સંવત્સર થાય. જો ૧૩ વડે ગુણીએ તો અભિવર્ધિત સંવાર થાય. તેથી ચંદ્ર, ચંદ્ર, અભિવર્ધિત મળીને કુલ ૧૦૯૨-૬/૬૨ દિવસો થાય. સૂર્ય સંવત્સરમાં ૩૬૬ દિવસો હોય છે. તે ત્રણ વર્ષના ૧૦૯૮ થાય છે. અહીં ચંદ્રયુગ અને આદિત્ય યુગમાં એક અષાઢી પૂનમે પૂર્ણ થાય છે અને બીજું શ્રાવણ વદ એકમે શરૂ થાય છે. એ રીતે આદિત્યયુગ ત્રણ સંવત્સસ્તી અપેક્ષાએ ચંદ્રયુગના ત્રણ સંવત્સર ૫-૫૬/ર ભાગ ઓછા થાય છે, તેથી આદિત્યયુગના ત્રણ સંવત્સર ચંદ્ર સંબંધી શ્રાવણકૃષ્ણ પક્ષના સાધિક છ દિવસે પૂર્ણ થાય છે અને ચંદ્ર યુગના ત્રણ સંવત્સર તો આષાઢ પૂર્ણિમાએ પૂર્ણ થાય છે. તેથી શ્રાવણ વદ-9થી આરંભીને દક્ષિણાયનમાં ચાલતો સૂર્ય ચંદ્રયુગના ચોથા સંવત્સરના ચોથા માસને અંતે ૧૧૮મા દિને આવતી કાર્તિક પૂનમે પોતાના ૧૧૨ મંડલે ચાલે છે. પછી બીજા ૩૧ મંડલે હેમંત માસ સંબંધી માગસર આદિ ચાર માસના તેટલા જ [૧૧૮] દિવસો ચાલે છે. પછી ૭૨માં દિવસે એટલે મહાવદ-૧૩ના સૂર્ય આવૃત્તિ કરે છે. અર્થાત્ દક્ષિણાયનથી પાછો ફરી ઉત્તરાયનમાં ચાલે છે. જ્યોતિષ કરંડકમાં પાંચ યુગસંવત્સર સંબંધી ઉત્તરાયણની તિથિઓ અનુક્રમે છે સમવાય-૦૨ $ • સૂત્ર-૧૫૦ : o સુવણકુમારના ૭ર લાખ આવાસ છે.. o dવણસમુદ્રની બહારની વેળાને ૭૨,નાગકુમારો ધારણ કરે છે.. o શ્રમણ ભગવત મહાવીર ૭રવર્ષનું સવયિ પાળીને સિદ્ધ, બુદ્ધ યાવત્ સર્વ દુઃખથી રહિત થયા. o સ્થવિર ચલભ્રાતા ૩ર વર્ષનું સવયુિ પાળીને સિદ્ધ ચાવતું દુઃખ મુક્ત થયા.. o અત્યંતર યુકદ્ધમાં ૨ ચંદ્ર પ્રકાશતા હતા - છે - હશે. તથા ૭રસૂર્યો તપતા હતા - છે - હશે.. o પ્રત્યેક ચાતુરંત ચક્રવર્તી રાજાને ૨,ooo શ્રેષ્ઠ પુર-નગરો હોય છે.. o Bર કળાઓ કહી છે, તે આ પ્રમાણે [૧થી ૯ લેખ, ગણિત, રૂપ, નૃત્ય, ગીત, વાર્દિ, સ્વગત, પુષ્કર ગત સમતાલ, [૧૦ થી ૧૮] પુત, જનવાદ, સુરક્ષા વિજ્ઞાન, અષ્ટાપદ, દગમસ્ત્રી, અનિધિ, પાનવિધિ, વાવિધિ, શયનવિધિ, [૧૯ થી ૨] આમ, પહેલિકા, માગધિકા, ગાથા, શ્લોક, ગંધયુકત મધસિકથ, આભરણવિધિ, રુણી-પ્રતિકર્મ, રિ૮ થી 36) સ્ત્રી લક્ષણ, પુરષ લક્ષણ, હય લક્ષણ, ગજ લક્ષણ, ગોણ લસણ, કુકુટ લક્ષણ, મેંઢ લક્ષણ, ચક્ર લક્ષણ, 9 લક્ષણ. 39 થી ૪૫ દંડ લક્ષણ, અસિ લક્ષણ, મણિ લક્ષણ, કાકિણી લક્ષણ, ચર્મ લક્ષણ, ચંદ્ર લક્ષણ, સુર્યચરિત, રાહુચરિત, ગ્રહચરિત, સદ્ભાવ ૪િ૬ થી ૧૪] સૌભાગ્યકર, દૌભાંગ્યકર, વિધાગત, મંત્રગત, રહસ્યગત, સદ્ભાવ ચાર, પ્રતિચાર, બૃહ, પિપ થી ૬3] પ્રતિભૂહ, કંધાવીરમાન, નગરમાન, વસ્તુમાન, સ્કંધવારનિવેશ, વસ્તુનિવેશ, નગરનિવેશ, ઈષદઈ, ચટપ્રપાત, ૬િ૪ થી ) અa શિક્ષા, હસ્તીશિક્ષા, ધનુર્વેદ, હિરચ-સુવર્ણ-મણિ-ધાતુપાક, બાહુ-દંડ-મુષ્ટિ-ચષ્ટિયુદ્ધ તથા યુed-નિયુદ્ધનુદ્ધાતિયુદ્ધ, સૂગ-નાલિકા-વત-ધર્મ-ચમખેડ, x-કટકછેદ, સજીવ-નિઃજીત, શકુનરુત. સંમૂર્છાિમ ખેચર પંચેન્દ્રિયતિચિની ઉત્કૃષ્ટ સ્થિતિ છે,૦૦૦ વર્ષ છે. Page #70 -------------------------------------------------------------------------- ________________ ૧૫ સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ છે સમવાય-93 છે • સૂર-૫૧ - - * - * - હરિવર્ષ, મ્યફ વર્ષની જીવાઓ ૩૯૦૧- ૧૯ + V, લાંબી છે.. • વિજય બળદેવ 1,ooo વર્ષનું સવયુિ પાળી સિદ્ધ યાવતું મુકત થયા. • વિવેચન-૧૫૧ - 23મું સ્થાનક - સંવાદ ગાયા - હરિવર્ષ ક્ષેત્રની જીવા 93,૯૦૧ યોજન અને ૧ણા કળા જેટલી છે.. o વિજય-બીજા બળદેવનું આયુ અહીં-93 લાખ વર્ષ કહ્યું છે, આવશ્યકમાં ૫-લાખ વર્ષ કહ્યું છે, તે મતાંતર છે. સમવાય-93-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ • વિવેચન-૧૫૦ : મું સ્થાનક • સુવર્ણકુમાસ્તા -લાખ ભવનો કેવી રીતે? : દક્ષિણ નિકાસમાં ૩૮ લાખ, ઉત્તરનિકાસમાં ૩૪-લાખ.. ૦ ૨,૦૦૦ નાગકુમાર દેવો ધાતકીખંડ દ્વીપાભિમુખી ૧૬,૦૦૦ યોજન ઉંચી, ૧૦,૦૦૦ યોજન પહોળી લવણસમુદ્ર શિખાને ધારણ કરે છે.. o મહાવીર સ્વામી ર વર્ષનું આયુ પાળીને સિદ્ધ થયા તે આ રીતે - ૩૦ વર્ષ વૃક્વાસમાં, ૧ વર્ષ અને એક પક્ષ છદ્મસ્થ ભાવથી, દેશ ઉણ ૩૦ વર્ષ કેવલીપણે... ... અલભ્રાતા, મહાવીર પ્રભુના નવમાં ગણધર, તેનું આયુ ૩૨ વર્ષ - ૪૬ વર્ષ ગૃહસ્થત, ૧૨ વર્ષ છ%ાસ્ય, ૧૪ વર્ષ કેવલિત્વ. પુકરાઈમાં ૩૬-૩૬ની પંકિતમાં ૨ ચંદ્ર. કર કળા * કળા એટલે વિજ્ઞાન. તે જાણવાના ભેદથી ૨ થાય છે. તેમાં લેખન એટલે અક્ષર સ્ત્રના, તદ્વિષયક કળા - વિજ્ઞાન, તે લેખ એમ સર્વત્ર સમજવું. તે લેખ બે ભેદે - લિપિ, વિષય, તેમાં લિપિ અઢારમાં સ્થાનમાં કહેલ છે. અથવા લીટ આદિ દેશોના ભેદથી અથવા તયાવિઘ વિચિત્ર ઉપાધિ ભેદથી અનેક પ્રકારે છે. તે આ રીતે- પત્ર, છલા, કાઠ, દાંત, લોહ, તાંબુ, શું આદિ વસ્તુઓ અક્ષર લખવાના આઘારરૂપ છે. તથા લખવું, કોતરવું, પરોવવું, વણવું, છેદવું, ભેદવું, બાળવું, સંકામવું આદિથી અફારો થાય છે. તથા વિષય અપેક્ષાએ પણ અનેક પ્રકારે છે. કેમકે સ્વામી - સેવક, પિતા-, ગુરુ-શિષ્ય, પની-પતિ, શત્રુ-મિત્ર આદિ લેખના વિષયો અનેક છે. તે સ્વામી આદિના તથાવિધ કાર્યો પણ અનેક પ્રકારના છે, તેથી અનેક પ્રકારે થઈ શકે. આ અક્ષર દોષરહિત લખવા. આ દોષ આ પ્રમાણે – અતિ ઝીણા, અતિ મોટા, વૈષમ્ય, પંકિતવકતા, અતુલ્યતા, સાર, અવયવોનો વિભાગ ન પાડવો. ગણિત-સંખ્યા, સંકલિતાદિ અનેક ભેદ પાટીપ્રસિદ્ધ છે.. રાયલેય, શિલા, સવર્ણ, મણિ, વસ્ત્ર, ચિખાદિમાં રૂપનિમણિ. નાયકલા-ભરત, માર્ગ, છલિક, લાસ્યવિધાન આદિના ભેદ વડે આઠ પ્રકારનું નાટ્ય ગ્રહણ કરવાથી નૃત્યકળા પણ ગૃહીત છે. તે અભિનચિકા, અંગહારિકા, વ્યાયામિકા એ ત્રણ ભેદે છે. આ સર્વેનું સ્વરૂપ ભરતનાટ્યશાસ્ત્રી જાણવું. | ગીતકળા ત્રણ ભેદે • નિબંધમાર્ગ, છલિકમાર્ગ, ભિન્ન માર્ગ, તેમાં સાત સ્વર, ત્રણ ગ્રામ, ૧-મૂઈના, ૪૯ તાન છે. આ પ્રમાણએ સ્વર મંડલ થયું. આ કળા વિશાખિલ શાથી જાણવી.. વાજિંત્ર-વાધકળા. આ કળા ચાર પ્રકારનું તત, પાંચ ભેદે વિતત, ત્રણ ભેદે શુષિર, એક ભેદે ઘન, આ રીતે વા િ૧૩-ભેદે છે.. ઇત્યાદિ કલા લૌકિક શાયરી જાણવી. અહીં કળાની સંખ્યા-૨ કહી છે, પણ સૂરમાં તેનાં નામો ઘણાં જુદા જા જોવામાં આવે છે. તેની કોઈનો કોઈમાં તર્ભાવ થાય છે, એમ જાણવું. સમવાય-૦૨-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ ] છે સમવાય-૭૪ છે • સૂત્ર-૧૫ર :- = X - X - વિર અગ્નિભૂતિ ગણધર ૭૪ વર્ષનું સાયુિ પાળીને સિદ્ધ યાવત દુઃખ મુક્ત થયા.. o નિષધ વધાર પર્વત રહેલ તિગિરિજી મહાદ્ધથી સીતોદા મહાનદી નીકળી છoo યોજના ઉત્તરાભિમુખ વહીને ચાર યોજન લાંબી અને પ૦ યોજના પહોળી વજરતનમય જિલ્લા વડે વજ રતનના તળિયાવાળા કુંડમાં મોટા ઘડીના મુખથી ઘાસ નીકળે તેમ મોતીના હારના સંસ્થાન વડે રહેલા પાત વડે મોટા શદ કરતી પડે છે.. o એ રીતે સીતાનદી પણ દક્ષિણાભિમુખી કહેવ... o ચોથીને વજીની બાકી છે નરકwaણીમાં કુલ 9૪ લાખ નકાવાસો કર્યા છે. • વિવેચન-૧૫ર - ૭૪મું સ્થાનક • તેમાં અગ્નિભૂતિ, તે ભ૦ મહાવીરના બીજા ગણધર - ગણનાયક હતા. તેનું શ૪ વર્ષનું આયુ કહ્યું, તેમાં ૪૬ વર્ષનો ગૃહસ્થ પચચ, ૧૨વર્ષ છઠા પર્યાય, ૧૬ વર્ષ કેવલી પયયિ છે. નિષધ વર્ષધર પર્વતનો વિકંભ ૧૬,૮૪ર યોજન અને ૨-કળા છે. તેના મધ્ય ભાગે તિમિછિ મહાદ્ધહ છે, તે ૨૦૦૦ યોજન પહોળો, ૪૦૦૦ યોજન લાંબો છે, તે જ પર્વતના વિકુંભનો અર્ધ કરી ૮૪ર૧ યોજન, કળામાંથી દ્રહના વિકંમનો ભાગ-૧૦૦૦ બાદ કરતા સીસોદાનદીનો પર્વત ઉપર 9૪ર૧ યોજન, ૨ કળા જેટલો પ્રવાહ થાય છે. વજમય જિલ્લિકા વડે એટલા પ્રણાલમાં રક્લ મકરમુખની જિલ્લા કે જે ચાર યોજન લાંબી, પ૦-ગોજન પહોળી છે, તેના વડે નિષધ પર્વતની નીચે રહેલ, વજભૂમિકા ૪૮૦ યોજન લાંબા-પહોળા અને ૧૦ યોજન ઉંડા તથા શીતોદા દેવીનું ભવન જેના શિખરે રહેલું છે, એવા શીતોદાદ્વીપ વડે જેનો મધ્યભાગ શોભી રહ્યો છે એવા શીતોદા પ્રપાતકુંડમાં મોટા પ્રમાણની - x • x • જેમ ઘડાના મુખચી નીકળતો હોય તેમ મુક્તાવલી-મોતીની સેવાળા હાર જેવા સંસ્થાને રહેલ્લા પ્રપાત વડે પર્વત પચી મા શો કરતી પડે છે. Page #71 -------------------------------------------------------------------------- ________________ ૨૪/૧૫ર એ જ પ્રમાણે સીતા મહાનદી કહેવી. વિશેષ એ - નીલવંત વર્ષધર પર્વતથી દક્ષિણ દિશા સન્મુખ જઈને સીતા પ્રપાતકુંડે પડે છે. પહેલી પૃથ્વીમાં ૩૦-લાખ, બીજામાં ૨૫-લાખ, ત્રીજામાં ૧૫-લાખ, પાંચમીમાં 3-લાખ, છઠ્ઠીમાં પાંચ જૂન-૧ લાખ, સાતમીમાં-૫, કુલ 9૪ લાખ. સિમવાય-૦૪-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ ] છે સમવાય-પ છે • સૂગ-૧૫૩ - અરિહંત સુવિધિ-પુuદતને ૩૫oo સામાન્ય કેવલી હતા.. o અરિહંત શીતલ ૭૫,૦૦૦ પૂર્વ ગૃહવાસ મધ્યે રહીને મુંડ યાવત્ પદ્ધજિત થયા.. o અરિહંત શાંતિ ૫, ooo વર્ષ ગૃહવાસ મથે રહીને પછી મુડ થઈને ઘર છોડીને અણગાર પદ્ધજિત થયા. • વિવેચન-૧૫૩ : ૭૫મું સ્થાનક - સુવિધિ, નવમાં તીર્થકર, તેનું બીજું નામ પુષ દંત છે.. o શિતલનાથ ઉ૫,૦૦૦ પૂર્વ ગૃહવાસમાં રહ્યા, તે આ રીતે - ૨૫,ooo પૂર્વ કુમારપણે અને ૫૦,૦૦૦ પૂર્વ રાજ્ય કરતા.. o શાંતિનાથ ૩૫,૦૦૦ વર્ષ ગૃહવાસમાં રહી પ્રવજિત થયા. તેમાં ૫,૦૦૦ વર્ષ કુમારપણે, ૫,૦૦૦ વર્ષ માંડલિક રાજા, ૫,૦૦૦ વર્ષ ચક્વર્તીપણામાં રહ્યા. સિમવાય-૭૫-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ | સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ છે સમવાય-૭૭ છે. - સૂત્ર-૫૬ - X - • X - ચાતુરંત ચક્રવર્તી રાજા ભરત ૩૭ લાખ પૂર્વ કુમારાવસ્થામાં રહી, પછી મહારાજના અભિષેકને પામ્યા.. o આંગવંશના ૩૭ રાજા મુંડ થઈને ચાવતુ પ્રવજિત થયેલા. ૦ ગઈતોય અને તુષિત દેવોને ૩૭,ooo દેવોનો પરિવાર છે.. o એક એક મુહૂર્ત ક૭-Hવ પ્રમાણ છે. • વિવેચન-૧૫૬ : 99મું સ્થાનક • તેમાં ઋષભસ્વામીની વય છ લાખ પૂર્વની થઈ ત્યારે ભરત ચકવર્તી જગ્યા, ૮૩ લાખ પૂર્વની વયે ભગવંતે દીક્ષા લીધી, ત્યારે ભરત સજા થયો. તેથી ૮૩માંથી ૬ બાદ કરતા ૩૭ લાખ પૂર્વ. અંગવંશ – અંગ રાજાના સંતાન સંબંધી રાજા દીક્ષિત થયા. બ્રાહાલોક નીચે રહેલ આઠ કૃષ્ણરાજીમાં સારરવતાદિ આઠ લોકાંતિક નામે દેવનિકાય છે. તેમાં ગઈતોય અને તુષિત એ બંનેના પરિવારની સંખ્યા મળીને ,ooo દેવોનો પરિવાર કહ્યો છે. એક એક મુહૂર્ત લવના પરિણામથી -લવ કહેલ છે. કહ્યું છે - હર્ષિત, નિરોગી અને કલેશરહિત એવા પ્રાણીનો જે એક શ્વાસોચ્છવાસ તે પ્રાણ કહેવાય, આવા સાત પ્રાણનો એક સ્તોક, સાત તોકે એક લવ થાય. ( સમવાય-૭૭-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ ] Ø સમવાય-૭૬ છે • સૂત્ર-૧૫૪,૧૫૫ - - X - X - [૧૫] વિથકુમારના ૭૬ લાખ આવાસો છે. [૧૫] એ રીતે દ્વીપ, દિશા, ઉદધિ, વિધુત, અનિત અને અગ્નિકુમારના ૬-૭૬ લાખ જાણવા. • વિવેચન-૧૫૪,૧૫૫ - [૧૫૪] વિઘુકુમારોના ભવનો દક્ષિણમાં ૪૦ લાખ, ઉત્તરમાં ૩૬ લાખ છે. [૧૫૫] એ પ્રમાણે દ્વીપકુમારાદિ ભવનપતિના જાણવા. સમવાય-૭૮ & – X –– • સૂત્ર-૧૫૩ - દેવેન્દ્ર દેવરાજ શકના વૈશ્રમણ મહારાજ, સુવર્ણકુમાર અને દ્વીપકુમારની ૭૮ લાખ આવાસોનું આધિપત્ય, પૌરોપત્ય, સ્વામીત્વ, ભતૃત્વ, મહારાજાપણું, આજ્ઞાપધાન સેનાપત્યને કરાવતો, uળતો રહે છે. કંપિત સ્થવિર ૩૮ વર્ષનું સવકુ ાળીને સિદ્ધ યાવતું મુક્ત થયા. ઉત્તરાયણથી પાછો ફરતો સૂર્ય પહેલા મંડળથી ૩૯માં મંડલમાં ૬૧/૮ ભાગ પ્રમાણ દિવસાના ક્ષેત્રને હાનિ પમાડીને, તેટલા જ પ્રમાણ સઝિક્ષેત્રને વૃદ્ધિ પમાડીને ગતિ કરે છે.. o એ જ પ્રમાણે દક્ષિણાયનથી પાછો ફરેલ સૂર્ય પણ શણવો. • વિવેચન-૧૫૭ : 9૮મું સ્થાનક - સોમ, યમ, વરુણ, વૈશ્રમણ નામના લોકપાલ મદયે વૈશ્રમણ, ચોયો ઉત્તરદિપાલ છે. તે પૈશ્રમણ દેવ ભવનપતિમાં રહેલા સુવર્ણકુમાર, દ્વીપકુમારના દેવ-દેવી તથા વ્યંતર-વંતરીના અધિપતિપણાને કરે છે અને તેના આધિપત્યથી તેમના નિવાસોનું પણ આધિપત્ય કરે છે, તેમ કહેવાય છે. અહીં સુવર્ણ, દ્વીપકુમારના સમવાય-૦૬-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ ] Page #72 -------------------------------------------------------------------------- ________________ ૧૨૯ સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ 9૮ લાખ આવાસો કહ્યા, તેમાં દક્ષિણ દિશામાં સુવર્ણકુમાતા ૩૮ લાખ અને દ્વીપકુમારના ૪૦ લાખ ભવનો મળીને ૨૮ લાખ કહા. જો કે ભગવતી સૂરમાં દ્વીપકુમારનું આધિપત્ય જણાતું નથી. આધિપત્ય • અધિપતિનું કર્મ, પુરોવર્તિત્વઅગ્રણામિત્વ, ભતૃત્વ-પોષકત્વ, સ્વામિત્વ-સ્વામિભાવ, મહારજવ-લોકપાલવ. આખાઈસર મેણાવચ્ચ - આજ્ઞાપધાન સેનાનું નાયકપણું, તેને સેવકોના અનુનાયકો પાસે કરાવતો, પોતે પણ આધિપત્યાદિ કરતો રહે છે, અર્કષિત સ્થવિર, ભ૦ મહાવીરના આઠમાં ગણઘર, તેનું સંવયુિ 9૮-વર્ષ હતું, તે આ રીતે - ગૃહસ્થ પર્યાયમાં-૪૮, દાસ્યપણામાં-૯, કેવલી પયયિમાં-ર૧ વર્ષ મળીને ૭૮ વર્ષ.. o ઉત્તરાયણ-ઉત્તર દિશાના ગમત ચકી પાછો ફરેલો અર્થાત્ દક્ષિણાયનમાં ગયેલો સૂર્ય, દક્ષિણ દિશામાં જતાં સૂર્યનું જે પહેલું મંડલ, પણ સવવ્યંતર સૂર્યમંડલ નહીં, તે દક્ષિણાયન મંડલની અપેક્ષાએ પહેલા મંડલથી 3માં મંડલને વિશે અને સર્વાગંતર મંડલની અપેક્ષાએ ૪૦માં મંડલને વિશે, મુહૂર્તના એકસઠિયા ભાગ, દિવસ લક્ષણવાળા ક્ષેત્રના એટલે દિવસના જ, હાનિ પમાડીને ભ્રમણ કરે છે. ચંદ્રપજ્ઞપ્તિ અનુસાર કહે છે - જ્યારે જંબૂદ્વીપમાં બંને સૂર્યો સવચિંતર મંડલને પામીને ગતિ કરે છે. ત્યારે ૯૯,૬૪૦ યોજન પરસ્પર આંતરું કરીને ગતિ કરે છે. આ અત્યંતર મંડલ જંબુદ્વીપમાં ૧૮ યોજન જતા આવે છે. એ પ્રમાણે બંને તરફ ગણતાં ૩૬૦ કરી તેને જંબદ્વીપના પ્રમાણમાંથી બાદ કરતાં ૯,૬૪૦ આંતરું થાય. તેમાં બંને સૂર્ય ચાલે ત્યારે ઉત્કૃષ્ટથી ૧૮-મુહૂર્તનો દિવસ અને જઘન્યથી ૧૨મુહની સનિ થાય, પછી આગંતર મંડલથી નીકળીને પહેલી અહોસબિએ આતની પછીના મંડલને પામીને ગતિ કરે છે, ત્યારે ૯૯૬૪૫-૩૫/૧ યોજન આંતરું કરીને ગતિ કરે છે. ત્યારે ૨૬૧ ભાગ જૂન ૧૮ મુહૂર્વના દિવસ અને ૧૨-મુહૂર્તની રાત્રિ થાય છે. એ પ્રમાણે દક્ષિણાયનના બીજા, ત્રીજા આદિ મંડલોમાં તથા બીજા, ત્રીજા આદિ અહોરાકમાં ૫-૩૬૧ યોજન આંતરાની વૃદ્ધિ કહેવી • x • x • એ રીતે ૩૯માં મંડલે બંને સૂર્યોનું પરસ્પર આંતરું ૯૮૫-૨/૧ યોજન આવે છે. દિવસનું પ્રમાણ ૧૬-૪૪/૬૧ મુહૂર્ત અને સઝિનું પ્રમાણ ૧૩-૧) મુહૂર્ત આવે છે.. એ પ્રમાણે દક્ષિણાયનથી નિવૃત સૂર્ય પણ ઘટે છે અને વધે છે. કર્ક મbગ એ કે દિવસના ભાગો ઘટે છે અને સગિના ભાગો વધે છે. અહીં દિન વધે છે, સમિ ઘટે છે. સમવાય-૮-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ ] છે સમવાય-૯ છે. * • સૂત્ર-૫૮ - * * * — વડવામખ પાતાળકળશના ચમતથી આ ખપમાં છુપીના નીચેના ચરમાંત સુધીમાં ૯,૦૦૦ અભાધાએ અંતર છે. એ જ પ્રમાણે કેતુ, સૂપ, ઈશ્વર પાતાળ કળશનું અંતર જાણવું.. o છકી પૃdીના બહુ મધ્ય દેશ ભાગથી છા ઘનોદધિના નીચેના ચમત સુધીમાં ૯,૦eo યોજન અબાઘએ અંતર છે.. ૦ જંબૂદ્વીપ નામક દ્વીપના દરેક દ્વારનું બાધાએ અંતર કંઈક અધિક ૩૯,000 યોજન છે. - વિવેચન-૧૫૮ : મું સ્થાનક • તેમાં વડવામુખ નામે પૂર્વ દિશામાં રહેલ મહા પાતાળ કળશના નીચેના ચરમાંતથી રક્તપ્રભા પૃથ્વીનો ચરમાંત છ૯,૦૦૦ યોજન દૂર છે, તે આ રીતે - રક્તપ્રભા પૃથ્વીનું બાહરા ૧,૮૦,૦૦૦ યોજન છે. તેમાંથી ૧૦૦૦ યોજન સમુદ્રનો અવગાહ તથા ૧-લાખ યોજન અવગાહનો વડવા મુખ પાતાળ કળશ તે બાદ કરો, તેથી તેના સમાંતથી પૃથ્વીના ચરમાંત મણે ઉક્ત પ્રમાણ-૯,૦૦૦ યોજન થશે. એ પ્રમાણે બીજા ત્રણ કળશો કહેવા. છઠી પૃથ્વીનું બાહય ૧,૬,ooo યોજન છે. સાતે ઘનોદધિ પ્રત્યેક ૨૦,૦૦૦ યોજન છે, તો પણ આ સૂત્રના મત મુજબ છઠી પૃથ્વીમાં રહેલ ઘનોદધિ ૧,ooo યોજનનો સંભવે છે. તેથી છઠ્ઠી પૃથ્વીના બાહલ્યને અડધું કQાથી ૫૮,૦૦૦ યોજના અને ઘનોદધિના ૨૧,૦૦૦ યોજન મળીને ૯,૦૦૦ યોજન થાય છે. ગ્રંથાંતરના મતે સર્વે ઘનોદધિનું બાહલ્ય ૨૦-૨૦ હજાર યોજન હોવાથી આ સૂગ પાંચમી પૃથ્વીને આશ્રીને હોવું જોઈએ, કેમકે પાંચમી પૃથ્વીનું બાહલ્ય ૧,૧૮,૦૦૦ યોજન છે, તેનું અડધું ૫૯,૦૦૦ + ૨૦,૦૦૦ = ૭૯,૦૦૦, કહ્યું છે - નક પૃથ્વીનું બાહલ્ય અનુકમે એક લાખ ઉપર-૮૦,૩૨,૨૮,૨૦, ૧૮,૧૬,૮ હજાર યોજન જાણવું. અથવા છઠી પૃથ્વીનો મધ્યભાગ ૧૦૦૦ અધિક કહેવાતે ઈચ્છડ્યો હોય. તે માટે ‘બહુ' શબ્દ મૂકયો હોય. જંબદ્વીપની ગતીના ચાર દ્વાર છે - વિજય, વૈજયંત, જયંત અને અપરાજિત. તે દરેકનો વિઠંભ ચાર-ચાર યોજન છે. દરેકની દ્વાર શાખા બબ્બે ગાઉ પહોળી છે. તે દ્વારોની અન્યોન્ય આંતરું કહેવું. આ આંતરું સાતિરેક ૯,૦૦૦ યોજન છે. કેમકે જંબુદ્વીપની પરિધિ ૩,૧૬,૨૨૭ યોજન ૩ કોશ, ૧૨૮ ધનુષ અને ૧૩ અંગુલ છે. તેમાંથી ચારે દ્વાર અને દ્વારશાખાનો વિકંભ બાદ કરીને ચારે ભાંગતા ૯,૦૫ર યોજત થશે. સમવાય-૩૯નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ ] [8/9] Page #73 -------------------------------------------------------------------------- ________________ ૮૦/૫૯ સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ સમવાય-૮૦ % • સૂચ-૧૫૯ - અરિહંત શ્રેયાંસ ૮૦ દીનુ ઉંચા હતા.. o બિપૃષ્ઠ વાસુદેવ ૮૦-ધનુષ ઉંચા હતા.. o શાયલ બળદેવ ૮૦ ધનુષ ઉંચા હતા. ૦ શિપૃષ્ઠ વાસુદેવ ૮૦ લાખ વર્ષ મહારાજ રહા.. o બહુલ કાંડ ૮૦,ooo યોજન બાહલ્યથી છે.. o દેવેન્દ્ર દેવરાજ ઈશાનને ૮૦,ooo સામાનિક દેવો છે.. o જંબૂદ્વીપમાં ૧૮૦ યોજન જતાં ઉત્તરદિશામાં ગયેલો સૂર્ય પ્રથમ ઉદયને કરે છે. વિવેચન-૧૫૯ : ૮૦મું સ્થાનક - શ્રેયાંસ, ૧૧માં જિન.. o ત્રિપૃષ્ઠ, શ્રેયાંસજિનના કાળે થયેલ પ્રથમ વાસુદેવ તથા અચલ પ્રથમ બલદેવ હતા. ગપૃષ્ઠ વાસુદેવનું સર્વાયુ ૮૪ લાખ હતું, તેમાં ચાર લાખ વર્ષ કુમારપણે, બાકીના મહારાજાપણે થયા.. o રત્નપ્રભા પૃથ્વીનું બાહરા ૧,૮૦,યોજન છે. તેના ત્રણ કાંડ છે, તેમાં પહેલો રત્નકાંડ સોળ પ્રકારના રનમય છે, તેનું બાહલ્ય ૧૬,૦૦૦ યોજન છે, બીજો પંકકાંડ-૮૪,૦૦૦ યોજન છે, બીજો અgબહુલકાંડ ૮૦,૦૦૦ યોજન છે. o જંબુદ્વીપમાં ૧૮૦ યોજન પ્રવેશીને ઉત્તર દિશામાં ગયેલ સૂર્ય સવચિંતર મંડલમાં ઉગે છે. સમવાય-૮૦-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ ] સમવાય-૮૧ છે. • સૂત્ર-૧૬૦ = X - X - નવ નવમિકા ભિક્ષુપતિમા ૮૧ સમિદિને, ૪પ ભિક્ષા વડે યથા સૂત્ર ચાવતું રાધિતા થાય છે.. o અરિહંત કુંથુને ૮૧oo મનઃ પવિજ્ઞાની હતા.. o વિવાહપાતિમાં ૮૧-મહાયુમ્માત છે. • વિવેચન-૧૬૦ : ૮૧મું સ્થાનક - જેમાં નવ નવક દિન હોય, તે નવનવમિકા કહેવાય. નવા નવકમાં નવ દિનોનું નવક હોય છે. આ ભિક્ષપ્રતિમામાં ૮૧-રાત્રિદિન હોય છે, કેમકે નવ નવકના ૮૧ દિન થાય. પહેલા નવકમાં હંમેશા એક-એક ભિક્ષા લેવાની છે, એ રીતે એક-એકની વૃદ્ધિથી નવમાં નવકમાં નવ-નવ ભિક્ષા થાય, સર્વે મળીને કુલ ૪૦૫ ભિક્ષા થાય છે. • x • ભિક્ષા એટલે દતિ. યથાસૂત્ર-સૂત્રનું ઉલ્લંઘન ન કરીને અહીં યાવત્ શબ્દ છે, તેથી યથાકલ્પ, યથામાર્ગ યથાતવ કાયા વડે સખ્ય પૃષ્ટ, પાલિત, શોભિત, તીરિત, કીર્તિત આજ્ઞા વડે આરાધિત થાય છે, તેમ જાણવું. વ્યાખ્યા પ્રજ્ઞપ્તિમાં ૮૧ મહાયુગ્મ શત કહ્યા. અહીં ‘શત’ એટલે અધ્યયન કહેવાય છે. તે કૃતયુગ્માદિ લક્ષણરાશિ વિશેષ વિચારરૂપ છે. તે અહીં અંતર અદયયનના સ્વભાવ અને અવગમથી જાણવા. ( સમવાય-૮૧-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ ] $ સમવાય-૮૨ $ • સૂત્ર-૧૬૧ - - X - - X જંબૂઢીપ દ્વીપમાં ૧૮ર મંડલ છે, જેમાં સૂર્ય બે વખત અંકમીને ગતિ કરે. છે, તે આ રીતે - બહાર નીકળતો અને પ્રવેશ કરતો.. o શ્રમણ ભગવંત મહાવીર ર રાગિદિન વીત્યા ત્યારે એક ગર્ભથી બીજ ગર્ભમાં લઈ જવાયા.. • મહાહિમવંત વષધર પર્વતના ઉપરના ચમતથી સૌગંધિક કાંડના નીચેના ચમાંત સુધી ૮૨oo યોજન અબાધાએ અંતર છે. એમ રૂકિમનું છે. • વિવેચન-૧૬૧ - ૮૨મું સ્થાનક - જંબુદ્વીપમાં ૧૮૨ મંડલ-સૂર્યનો ગમન માર્ગ છે. તે મંડલ ક્યા ? જે મંડલમાં સૂર્ય બે વખત પ્રવેશીને ગતિ કરે છે. તે આ રીતે- જંબુદ્વીપમાંથી નીકળતા અને જંબૂદ્વીપમાં પ્રવેશતા. ભાવાર્થ આ રીતે – સૂર્યના ૧૮૪ મંડલો છે, તેમાં સવવ્યંતર અને સર્વબાહ્ય મંડલમાં એક જ વાર પ્રવેશ કરે છે. બાકીના બધાં મંડલોમાં બે વાર પ્રવેશે છે. અહીં ૮૨ની વિરક્ષા જ હોવાથી ૮૨માં સ્થાનકમાં કહ્યું છે, એમ જાણવું. જો કે જંબૂદ્વીપમાં ૬૫-જ મંડલો છે, તો પણ જંબૂઢીપાદિક સૂર્યની ગતિનો વિષય હોવાથી બાકીના મંડલો પણ જંબૂલીપ વડે જ વિશેષિત કરાયા છે. અષાઢ સુદ-૬થી ૮૨ સમિદિન ગયા અને ૮૩મો સરિદિને એટલે આસો વદ૧૩. ગર્ભથી-દેવાનંદા બ્રાહ્મણીની કુક્ષીથી, ગર્ભમાં-બિશલા ક્ષત્રિયાણીની કુક્ષીમાં દેવેન્દ્રની આજ્ઞાનો અમલ કરનારા હરિભેગમેષી નામના દેવ વડે લઈ જવાયા. આ સૂત્ર ૮૨ સમિદિનને આશ્રીને ૮૨માં સ્થાનમાં કહેવામાં આવ્યું છે, ૮૩માં સમદિનને આશ્રીને ત્યાં પણ કહેશે. મહા હિમવંત નામે બીજો વર્ષધર પર્વત ૨૦૦ યોજન ઉંચો છે. તેના ઉપલા ચરમાંતથી સૌગંધિક કાંડનો નીચેનો ચરમાંત ૮૨૦૦ યોજન છે, તે આ રીતે - રત્નપભા પૃથ્વીના ત્રણ કાંડ છે - ખરકાંડ પંકકાંડ, બહુલકાંડ. તેમાં પહેલો કાંડ ૧૬-પ્રકારે છે - [૧ થી ૪] રન, વજ, વૈડૂર્ય, બોહિતા કાંડ, [૫ થી ૮] મસાગલ, હંસગર્ભ, પુલક, સૌગંધિક કાંડ, [૯ થી ૧૨] જ્યોતીરસ, અંજન, જનપુલક, જcકાંડ, [૧૩ થી ૧૬] જાતરૂપ, અંક, સ્ફટિક, રિષ્ઠ કાંડ. આ સર્વે કાંડ પ્રત્યેક ૧૦૦૦ યોજના પ્રમાણ છે. તેમાં સૌગંધિક કાંડ આઠમો હોવાથી ૮000 યોજન થયા. મહાહિમવંત ૨૦૦ યોજન ઉંચો છે, તેથી ૮૨૦ યોજન થયા... એ જ પ્રમાણે કમી નામક પાંચમો વર્ષધર પર્વત પણ કહેવો. કેમકે તે મહાહિમવંત જેટલો જ ઉંચો છે. | સમવાય-૮ર-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ | Page #74 -------------------------------------------------------------------------- ________________ ૮૩/૧૬૨ છે સમવાય-૮૩ છે સૂર૬ર * * * * = • શ્રમણ ભગવત મહાવીર સ્વામિ-દિન વીત્યા અને ૮૩મો સમિદિન વર્તતો હતો ત્યારે એક ગણિી બીજ ગર્ભમાં સંહરાયા. ૯ અરહંત શીતલને ૮૩-ગણ, ૮૩ગણધરો હતા.. o સ્થવિર મંઝિલ પુત્ર ૩ વર્ષનું સવયુિ પાળી સિદ્ધ યાવતું દુઃખ મુકત થયા. ૦ અરહંત ઋષભ કૌશલિક ૮૩-લાખ પૂર્વ ગૃMાસમાં રહી, મુંડ થઈ યાવ4 Mજિત થયા. ૦ ચાતુરંત ચક્રવર્તી ભરત ૮૩લાખ પૂર્વ ગૃહવાસમાં રહી, જિન-કેવલી-સર્વસવદત્ન થયા. • વિવેચન-૧૬૨ - ૮૩મું સ્થાનક • અહીં શીતલ જિનના ૮૩-ગણ, ૮૩-ગણધરો કહ્યા, પણ આવશ્યક સૂત્રમાં-૮૧ કહ્યા છે, તે મતાંતર જાણવું. સ્થવિર મંડિતયુગ, મહાવીર પ્રભુના છઠા ગણધર, તેનું સવયુિ ૮૩ વર્ષનું હતું, તે આ રીતે - ૫૩ વર્ષ ગૃહસ્થ પયયિમાં, ૧૪ વર્ષ છવાસ્થ પચયિમાં અને ૧૬વર્ષ કેવલીપણે, એ રીતે કુલ-૮૩-વર્ષ થયા. કોશલ દેશમાં થયા માટે કૌશલિક. ૨૦-લાખ પૂર્વકુમાસ્પણે, ૬૩ લાખ પૂર્વ રાજ્યમાં.. તથા ભરત ચક્રવર્તી 99 લાખ પૂર્વકમારપણે, ૬ લાખ પૂર્વ ચક્રવર્તીપણે એ રીતે ૮૩-લાખ પૂર્વ ગૃહવાસમાં વસીને જિન થયા અથતુ રાજયાવસ્થામાં જ રણાદિના ક્ષયથી કેવલી-સંપૂર્ણપણે કોઈની સહાય વિના વિશદ્ધ જ્ઞાનાદિ ત્રણના યોગથી કેવલી થયા, વિશેષ બોઘાથી સર્વજ્ઞ અને સામાન્ય બોધથી સર્વદર્શી થઈ, પ્રવજ્યા ગ્રહણ કરવાપૂર્વક એક લાખ પૂર્વ સુધી કેવલીપણે વિચારીને સિદ્ધ થયા. | સમવાય-૮૩-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ ] ૧૩૪ સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ યોજન અબાધાએ તરું છે.. • વિવાહ પ્રજ્ઞપ્તિ-ભગવતી સૂના કુલ ૮૪,ooo પદો છે.. ૮૪ લાખ નાગકુમાર આવાસો છે. ૦ ૮૪,ooo પ્રકીર્ણકો છે. ૦ ૮૪ લાખ જીવ યોનિ પ્રમુખ કા છે. o પૂર્વથી આરંભીને શીર્ષપહેલિકા પર્યન્ત સ્વસ્થાનથી સ્થાનાંતરોનો ૮૪ લાખે ગુણાકાર કહ્યો છે.. o અરહંત ઋષને ૮૪,૦૦૦ જમણો હતા... o સર્વે મળીને વિમાન આવાસો ૮૪,૯૭,૦૩ છે તેમ કહ્યું છે. • વિવેચન-૧૬૩ - ૮૪મું ચાતક- ૮૪ લાખ નકાવાસો છે, આ રીતે અનુકમે(૧) ૩૦ લાખ, (૨) ૫ લાખ, (3) ૧૫ લાખ, (૪) ૧૦ લાખ, (૫) 3 લાખ, (૬) પાંચ ઓછા ૧લાખ, (૩) પાંચ, આ સર્વે મળીને ૮૪-લાખ થાય છે. 0 શ્રેયાંસ, ૧૧-માં તીર્થકર-ર૧ લાખ વર્ષ કુમાસ્પણે, ૪ર લાખ સયમાં, ૧લાખ પ્રdજ્યામાં એ રીતે ૮૪-લાખ પાળીને સિદ્ધ થયા. • બિપૃષ્ઠ, પહેલા વાસુદેવ, શ્રેયાંસ જિનના કાળે થયા. પતિષ્ઠાન નક્કે • સાતમી નાડીમાં પાંચ નકાવાસની મધ્ય, ઉત્પન્ન થયા. o સામાનિક • સમાન અદ્ધિવાળા.. o બાહ-બૂદ્વીપના મેરુ સિવાયના ચાર મેરુ પર્વતો ૮૪,૦૦૦ યોજન ઉંચા છે.. જેબૂદ્વીપથી આઠમાં નંદીશ્વર નામક દ્વીપમાં ચક્રવાલ વિઠંભના મધ્યભાગે પૂર્વ આદિ ચારે દિશામાં ચાર અંજારનમય અંજનક પર્વતો છે, o હરિવર્ષ - અહીં યોજનાના ચાર ભાગ કહ્યા તે ૪/૧૯ જાણવા. આ અર્થ માટે કહે છે • ૮૪,૦૧૬ યોજન તથા ૪-કળા ધનુપૃષ્ઠ જાણવું. o પંકબહુલ, બીજો કાંડ છે, તેનું બાહલ્ય ૮૪,૦૦૦ યોજનનું છે. છ વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ અતિ ભગવતી સૂત્ર, તેમાં પદ પરિણામથી ૮૪,૦૦૦ પદો છે, અહીં જ્યાં અ[ની ઉપલબિા થાય તે પદ. મતાંતરે તો ‘આયાર' સૂત્રના ૧૮,ooo પદ છે, બાકીના અંગો તેથી બમણા પ્રમાણવાળા છે. તેવી વ્યાખ્યાપજ્ઞપ્તિના પદ ૨,૮૮,000 થાય છે. 6 નાગકુમારના આવાસો દક્ષિણમાં ૪૪-લાખ, ઉત્તરમાં ૪૦-લાખ છે. એ રીતે ૮૪-લાખ છે. ૦ યોનિ એટલે જીવોત્પત્તિ સ્થાનો, તે રપી પ્રમુખ-દ્વાર, તે યોનિ પ્રમુખ૮૪ લાખ છે, તે આ રીતે - પૃથ્વી, અપુ, અગ્નિ, વાયુ તે એકૈકની સાત-સાત લાખ યોનિ કહી, પ્રત્યેક વનસ્પતિની દશ લાખ અનંતકાયની ચૌદ લાખ, વિકમલેન્દ્રિયની ત્રણેની બબ્બે લાખ, નાક, તિર્યય અને દેવની ચાર-ચાર લાખ, મનુષ્યની ૧૪-લાખ. એ રીતે ૮૪ લાખ. જોકે જીવોના ઉત્પત્તિ સ્થાનો અસંખ્યાતા છે, તો પણ સમાન વર્ણગંધરસ-સ્પર્શવાળા ઘણા સ્થાનોને એક જ સ્થાનપણે વિવક્ષા હોવાથી કહેધ યોનિ સંખ્યામાં દોષ ન જાણવો. ૦ પૂર્વ છે આદિમાં જેને તે પૂર્વાદિ, તથા શીર્ષ પ્રહેલિકા અંતે છે જેને તે શીર્ષપ્રહેલિકા પર્યવસાત તેના સ્વસ્થાન ચકી- પૂર્વ પૂર્વ સ્થાનથી ઉત્તરોત્તર સંખ્યાસ્થાનની છે સમવાય-૮૪ છે. • સુખ- 3 - X — — — ૦ ૮૪ લાખ નકાવાયા છે. ૦ અરહંત ઋષભ કૌલિક ૮૪-લાખ પૂર્વનું સવસિ પાળીને સિદ્ધ, બુદ્ધ યાવતું દુઃખ મુક્ત થયા.. o એ પ્રમાણે ભરd, બાહુબલી, બ્રાહી, સુંદરીને જાણવા. ૦ અરહંત શ્રેયાંસ ૮૪ લાખ વર્ષનું સાચું પાળીને સિદ્ધ યાવતુ દુ:ખ મુક્ત થયા. ૦ ડિપૃષ્ઠ વાસુદેવ ૮૪-લાખ વર્ષનું સવયુિ પાળીને પ્રતિષ્ઠાન નર્ક નૈરયિક થયા. o દેવેન્દ્ર દેવરાજ શકને ૮૪,ooo સામાનિક દેવો છે.. સર્વે બાહ્ય મેર પર્વતો ૮૪-૮૪ હજાર યોજન ઊંચા છે.. • સર્વે અંજના પર્વતો ૮૪-૮૪ હજાર યોજન ઉંચા છે.. • હરિસ્વર્ગ અને રમ્યફ બની જવાના નિઃપૃષ્ઠનો વિસ્તાર ૮૪૦૧૬-૪/૫૯ યોજન પરિક્ષેપથી કહ્યો છે. • અંક બહુલ કાંડના ઉપરના ચરમાંતથી નીચેના ચરમાંત સુધી ૮૪ લાખ . Page #75 -------------------------------------------------------------------------- ________________ ૮૪૧૬૩ ૧૩૫ ઉત્પત્તિ સ્થાનવાળા સંખ્યા વિશેષ ચકી અર્થાત ગુણનીયાદિ, સ્થાનાંતરે પણ અનંતર સંખ્યાસ્થાનો અર્થાત ગુણાકારથી ઉત્પન્ન થયેલ વ્યવધાનરહિત તુરંતના સંખ્યા વિશેષ જેને વિશે છે તે સ્વસ્થાનસ્થાનાંતર અથવા સ્વસ્થાન એટલે પૂર્વ સ્થાન અને સ્થાનાંતર એટલે અનંતર સ્થાન • x • x • ઇત્યાદિ. તેનો ૮૪ લાખ વડે ગુણાકાર કરવો. તે આ રીતે જાણવું ૮૪ લાખ x ૮૪ લાખ વર્ષે એક પૂવગ થાય છે, તે સ્થાન છે, તેને ૮૪ લાખ વડે ગુણવાથી એક પૂર્વ થયું તે સ્થાનાંતર કહેવાય છે. એ પ્રમાણે પૂર્વ સ્વસ્થાન છે, તેને ૮૪ લાખ ગુણવાળી પછીનું સ્થાન ગુટિતાંગ થાય છે. એ રીતે ૮૪ લાખ-૮૪ લાખે ગણી ઉત્તરોત્તર સ્થાન જાણવા. તે આ રીતે - પૂર્વ, બુટિત, ડડ, અવવ, હૂહૂક, ઉત્પલ, પડા, નલિન, અર્થનિપૂર, અયુત, નયત, પ્રયુત, ચૂલિકા, શીર્ષપ્રહેલિકા. આ ચૌદ નામ અંગ શબ્દ વડે યુકત કરવા. જેમકે પૂવગ. એ રીતે ૨૮-સ્થાનો થાય છે. અહીં શીર્ષપ્રહેલિકાના ૯૪ અંક આવે છે. આ અંકોના નામ પૂવગ, પૂર્વ આદિ છે. ૮૪ સ્થાનકોનો આ લેખ આ પ્રમાણે - (૧) ૩૨ લાખ, (૨) ૨૮ લાખ, (3) ૧૨ લાખ, (૪) ૮ લાખ, (૫) ૪ લાખ એ રીતે પાંચ કા સુધીમાં ૮૪ લાખ વિમાનો છે. પછી (૬) ૫૦,૦૦૦, (૩) ૪૦,૦૦૦, (૮) ૬૦૦૦, (૯,૧૦) ૪૦૦, (૧૧,૧૨) 3oo, હેમિ શૈવેયકમાં ૧૧૧, મધ્યમ શૈવેયકે-૧૦૩, ઉવરિમ વેયકે ૧૦૦ અને અનુત્તરમાંપ-વિમાનો છે. સર્વે મળીને ૮૪,૯૬,૦૨૩ વિમાનો છે. આ વિમાનો આ પ્રમાણે હોય છે. એ હેતુ માટે ભગવંતને સર્વજ્ઞપણું હોવાથી અને સત્યવાદીપણું હોવાથી કહ્યા છે. [ સમવાય-૮૪-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ ] ૧૩૬ સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ પહેલા શ્રુતસ્કંધના નવ અધ્યયનોમાં અનુક્રમે, ૩,૬,૪,૪,૬,૫,૮,૪, એ રીતે ૫૧-ઉદ્દેશનકાળ છે. બીજા શ્રુતસ્કંધમાં પહેલી ચૂલિકામાં સાત અધ્યયનોમાં અનુક્રમે - ૧૧,૩,૩,૨,૨૨,૨ ઉદ્દેશા, બીજા ચૂલિકામાં સાતે અધ્યયનો એક-એક ઉદ્દેશાવાળા, બીજી અને ચોથી ચૂલિકા એક-એક અધ્યયનવાળી છે. તેથી તેના ૩૪-ઉદ્દેશો મળીને કુલ ૮૫ ઉદ્દેશનકાળ છે. ધાતકી ખંડના બંને મેરુ પર્વતો ૮૪,000 યોજન ભૂમિમાં છે અને ૮૪,ooo યોજના ભૂમિથી ઉંચા છે, તેથી કુલ ૮૫,000 યોજન છે. પુખરાઈના બંને મેરુ પણ જાણવા. વિશેષ એ કે - સૂત્ર ગતિના વૈચિયથી તે કહ્યા નથી. રચક - રુચક નામે ૧૩માં દ્વીપમાં રહેલ પ્રાકાર-આકૃતિવાળો રુચકહીપના બે વિભાગ કરતો પર્વત છે, તે મંડલાકારે રહેલો હોવાથી મંડલિક પતિ કહેવાય છે. તે ૧૦૦૦ યોજન ભૂમિમાં, ૮૪,000 યોજન ઉંચો છે. એ રીતે કુલ ૮૫,ooo યોજનનો છે. મેર પર્વતની ૫oo યોજન ઉંચી પહેલી મેખલમાં રહેલ નંદનવનના ભૂમિતલના ચરમાંતથી સૌગંધિક કાંડ-રનાભ પૃથ્વીના ખરકાંડ નામક પહેલા કાંડ અંતર્ગતુ સૌગંધિક નામક રનમય આઠમા કાંડની નીચેનો ચરમાંત ૮૫oo યોજના અંતરે રહેલ છે. તે આ રીતે - ૫૦૦ યોજન મેરુ સંબંધી તથા ૧૦oo યોજનવાળા દરેક કાંડ છે, એ રીતે આ આઠમો કાંડ ૮૦૦૦ યોજન દૂર છે, તેથી કુલ ૮૫૦૦ યોજનનું આંતરું છે. [ સમવાય-૮૫-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ ] & સમવાય-૮૫ & છે . – X - X - • સૂચ-૧૬૪ - ૦ ચૂલિકા સહિત પૂજ્ય ‘આચાર’ સૂત્રના ૮૫-ઉદ્દેશનકાલ કહા છે.. o ઘાતકીખંડના બે મેરુ પર્વત ૮૫,ooo યોજન ઊંચા છે.. « ટચકનો માંડલિક પર્વત ૮૫,ooo યોજન ઊંચો છે.o નંદનવનના નીચેના ચશ્માંતથી સૌગંધિક કાંડના નીચેના સમાંત સુધી ૮૫oo યોજના બાધા અંતર છે. • વિવેચન-૧૬૪ - Q ૮૫મું સ્થાનક - તેમાં ‘આચાર’ નામે પહેલું અંગ, તેમાં પહેલા શ્રુતસ્કંધના નવ અધ્યયનો છે, બીજા શ્રુતસ્કંધમાં પાંચ ચૂલિકા છે, તેમાં પાંચમી 'નિશીથ' નામક ચૂલિકાનું સ્થાન જુદું હોવાથી અહીં ગૃહિત નથી. પહેલી, બીજી ચૂલિકા સાત-સાત અધ્યયનવાળી છે. બીજી, ચોથી ચૂલિકા એક-એક અધ્યયનાત્મક છે - x • ચૂલિકા સહિત “આચાર”ના ૮૫-ઉદ્દેશન કાળ છે. કેમકે દરેક અધ્યયનના તેટલા જ ઉદ્દેશનકાળ છે, તે આ પ્રમાણે છે સમવાય-૮૬ છે • સૂત્ર-૧૬૫ - - * - - અરહંત સુવિધિ-યુuદતને ૮૬-ગણો અને ૮૬-ગણધરો હતા.. ( અહંત સુપાને ૮૬oo વાદી હતા.. o બીજી પૃનીના બહુમધ્ય દેશભાગથી બીજ ઘનોદધિના નીચેના ચરમાંત સુધી ૮૬,ooo યોજના અંતર છે. • વિવેચન-૧૬૫ - ૮૬મું સ્થાનક • સુવિધિ, નવમાં જિનના અહીં ૮૬ ગણ અને ગણધરો કહ્યા છે, આવશ્યકમાં-૮૮ કહ્યા છે, તે મતાંતર જાણવું. બીજી પૃથ્વી - શર્કરાપભા, તેનું બાહરા ૧,૩૨,૦૦૦ ચોજન છે, તેનું અર્ધ કરતાં ૬૬,૦૦૦ યોજન થાય, તથા તેની નીચે રહેલ બીજી પૃથ્વી સંબંધી હોવાથી બીજો ઘનોદધિ બાહ૦થી ૨૦,૦૦૦ યોજન છે. એમ કુલ ૮૬,૦૦૦ છે. | સમવાય-૮૬-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ Page #76 -------------------------------------------------------------------------- ________________ ૮/૧૬૬ સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ છે સમવાય-૮૭ શું • સૂ-૧૬૬ - - X - ૪ - ૦ મેર પર્વતના પૂર્વ ચરમાંતથી ગોસ્તૃભ આવાસ પર્વતના પશ્ચિમ ચરમાંત સુધી ૮૭,ooo યોજન અબાધાએ અંતર છે.. o મેરુ પર્વતના દ1િણ ચમતથી દકભાસ આવાસ પર્વતના ઉત્તર ચરમાંત સુધી ૮૭,ooo અબાધા અંતર છે.. o મેર પર્વતના પશ્ચિમ ચરમાંતથી શંખ આવાસના પૂર્વ છેડા સુધી અને 2 મેના ઉત્તર ચમતથી દકસીમ આવાસ પર્વતના દક્ષિણ ચરમત સુધી ૮૭,ooo યોજના અબાધા આંતરું કહ્યું છે. o પહેલા અને છેલ્લા કર્મ સિવાયના બાકીના છ કમની ઉત્તર-અકૃત્તિઓ૮૭ કહી છે.. • મહાહિમવંત કૂટના ઉપસ્મિ અંતથી સૌગલિક કાંડથી નીચેના ચરમાંત સુધીમાં ૮soo યોજનાનું અબાધાએ શું કહ્યું છે.. o એ જ પ્રમાણે કમી કૂટનું પણ કહેવું. • વિવેચન-૧૬૬ : ૮મું સ્થાનક - o મેરુના પૂવતિથી જંબૂદ્વીપની અંદરનો ભાગ ૪૫,૦૦૦ યોજન છે, ૪૨,000 યોજન લવણસમુદ્રમાં જતા વેલંધરનાગરાજનો આવાસરૂપ ગોરંભ પર્વત પૂર્વ દિશામાં છે. એ રીતે સૂત્રોક્ત અંતર થાય છે. એ જ પ્રમાણે બીજા ત્રણેનું આંતરું જાણવું. - તથા - o પહેલી જ્ઞાનાવરણ અને છેલ્લી અંતરાય એ બે કર્મપ્રકૃત્તિરહિત શેષ છે. કમપ્રકૃતિ દર્શનાવરણ, વેદનીય, મોહનીય, આયુ, નામ અને ગોગ કર્મની ૮૭-ઉત્તર પ્રકૃતિઓ છે, તે આ રીતે - દર્શનાવરણાદિ છ કર્મોની ઉત્તર પ્રકૃતિ અનુક્રમે – ૯,૨,૨૮,૪,૪૨,૨ મળીને ૮૭ થશે. o મહાહિમવંત, બીજા વર્ષધર પર્વત ઉપર સિદ્ધાયતન, મહાહિમવતુ, આદિ આઠ કૂટો છે, તે ૫૦૦ યોજન ઉંચા છે, તેમાં માહિમવંત કૂટના ૫oo યોજન, મહાહિમવંત વર્ષધર પર્વતની ઉંચાઈ ૨૦૦ યોજન, રતનપભાના ખરકાંડના અવાંતર કાંડમાંના સૌગંધિક કાંડ સુધીના આઠ કાંડો કે જે દરેક ૧000 યોજન છે, તેના cooo યોજન મળીને ૮૩oo યોજન છે. o એ જ પ્રમાણે રુકમી નામે પાંચમાં વર્ષધર પર્વત ઉપર જે બીજું કમી કૂટ છે. તેનું આંતરું મહાહિમવંત ફૂટ સમાન જ કહેવું. સમવાય-૮૭-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ ] ® સમવાય-૮૮ છે. :- X • સૂત્ર-૧૬ - X - એક એક ચંદ્ર-સૂર્યના ૮૮-૮૮ મહાગ્રહો રૂપ પરિવાર કહ્યો છે.. o દષ્ટિવાદના ૮૮ સુમો છે, આ રીતે - જુસૂઝ, પરિણતાપરિણ, આદિ ૮૮ સૂો નંદી સૂત્રમાં કહ્યા છે, તેમ કહેa.. o મેરુ પર્વતના પૂર્વ ચરમાંતથી ગોસ્તંભ આવાસ પર્વતના પૂર્વ ચરમાંત સુધી ૮૮,૦૦૦ યોજનનું અબાધાએ અંતર કહ્યું છે.. o એ પ્રમાણે ચારે દિશામાં જાણતું. o સવર્ચિતર મંડલરૂપ બાહ્ય ઉત્તર દિશાથી પહેલા છ માસ પ્રતિ આવતો સૂર્ય જ્યારે ૪૪માં મંડલે આવે ત્યારે મુહૂર્તના ૮૮/૧ ભાગ જેટલી દિવસ ની હાનિ અને તેટલા જ રાત્રિ ક્ષેત્રની વૃદ્ધિથી ગતિ કરે છે. તથા દક્ષિણ દિશાથી બીજા છ માસ તરફ આવતો સૂર્ય ૪૪માં મંડલે આવે ત્યારે મુહૂર્તના ૮ ભાગ રાગિની હાનિ અને દિનની વૃદ્ધિ કરે છે. • વિવેચન-૧૬ : ૮૮મું સ્થાનક - ચંદ્ર, સૂર્ય અસંખ્યાતા છે, તો પણ અહીં દરેક ચંદ્ર-સૂર્યના પરિવારભૂત ૮૮ ગ્રહો જાણવા. અહીં ચંદ્ર-સૂર્ય યુગલના ૮૮ મહાગ્રહો છે, તેમ જાણવું. જો કે આ ગ્રહો ચંદ્રના જ પરિવારરૂપ છે એમ અન્યત્ર કહ્યું છે, તો પણ સૂર્ય પણ ઈન્દ્ર હોવાથી તેનો પરિવાર છે. દષ્ટિવાદ, બારમું અંગ. તે પાંચ પ્રકારે છે–પરિકર્મ, સૂત્ર, પૂર્વગત, પ્રથમાનુયોગ, ચૂલિકા. તેમાં બીજો ભેદ તે સૂa, તેમાં ૮૮ સૂત્રો છે. “જેમ નંદી સૂત્રમાં કહ્યા છે તેમ” એમ કહીને સૂત્રો દેખાડ્યા, તે પછી કહેશે. મેરના પૂવતિથી જંબૂદ્વીપનો છેડો ૪૫,૦૦૦ યોજન દૂર છે. ત્યાંથી ૪૨,૦૦૦ યોજને ગોખૂભ પર્વત છે, તેનો વિકંભ ૧૦૦૦ યોજન છે, તેથી સૂત્રોકો-૮૮નો અંક આવે છે. આ જ ક્રમે દક્ષિણાદિ દિશામાં રહેલ દકાવભાસ, શંખ, દકસીમ નામે વેલંધર નાગરાજના નિવાસરૂપ પર્વતોને આશ્રીને કહેવું. બાહા - સવચિંતર મંડલરૂપ ઉત્તર દિશાથી - x• પહેલા છ માસ તરફ એટલે દક્ષિણાયન તરફ આવતો સૂર્ય ૪૪માં મંડલમાં જાય ત્યારે મુહૂર્તના ૮૮/૧ ભાગ દિવસની હાનિ કરીને તથા તેટલી જ રાત્રિની વૃદ્ધિ કરીને ચાર ચરે છે • ભ્રમણ કરે છે. ભાવાર્થ આ છે - દરેક મંડલે મુહૂર્તના એક ભાગ દિવસની હાનિ થાય છે, તેથી ૪૪માં મંડલે ૮૮ ભાગ જેટલી હાનિ થાય અને તેટલા જ ભાગ પ્રમાણ સત્રિની વૃદ્ધિ થાય છે. સૂત્રમાં બે વખત સૂર્ય શબ્દ દિવસ અને રાત્રિના આશ્રીને બે વાયના ભેદની કલાનાથી લખ્યો છે, તેથી પુનરુક્તિ દોષ ન જાણવો. * * * - દક્ષિણ ઈત્યાદિ સૂત્ર ઉપરના સૂત્રની જેમ જાણવું. વિશેષ એ કે - અહીં દિવસની વૃદ્ધિ અને સાત્રિની હાનિ જાણવી. સમવાય-૮૮-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ | Page #77 -------------------------------------------------------------------------- ________________ ૮૯/૧૬૮ સમવાય-૮૯ — * — — • સૂત્ર-૧૬૮ : અરહંત ઋષભ કૌશલિક આ અવસર્પિણીના “સુષમદુષમ” નામક ત્રીજા આરાને અંતે ૮૯ ધમાસ બાકી હતા ત્યારે કાળધર્મ પામ્યા સાવત્ સર્વ દુઃખથી રહિત થયા.. • શ્રમણ ભગવંત મહાવીર અવસર્પિણીના ચોથા દુમસુષમ આરાને છેડે ૮૯ અર્ધમાસ બાકી હતા ત્યારે કાળધર્મ પામ્યા યાવત્ સર્વદુઃખ સહિત થયા.. ॰ ચાતુરંત ચક્રવર્તી રાજા હણિ ૮૯૦૦ વર્ષ સુધી મહારાજા હતા.. o અરહંત શાંતિને ૮૯,૦૦૦ સાધ્વીઓ રૂપ ઉત્કૃષ્ટ સાધ્વી સંપદા હતી. - વિવેચન-૧૬૮ : ૮૯મું સ્થાનક - સુષમદુઃશ્યમ નામે ત્રીજા આરામાં ૩ વર્ષ, ૮૫ માસ રહ્યા ત્યારે. ચાવત્ શબ્દથી અંતકૃ, સિદ્ધ, બુદ્ધ, મુક્ત થયા તેમ જાણવું. હરિષેણ ચક્રવર્તી ૧૦,૦૦૦ વર્ષનું સર્વયુ પાળ્યુ. તેમાં ૮૯૦૦ વર્ષ રાજ્ય કર્યુ, બાકી ૧૧૦૦ વર્ષ કુમારપણામાં, માંડલિકત્વ, સાધુપણે જાણવા. અહીં શાંતિ જિનની સાધ્વી સંપદા ૮૯૦૦૦ કહી છે, પણ આવશ્યક સૂત્રમાં તો ૬૧,૬૦૦ કહેલ છે, તે મતાંતર જાણવું. સમવાય-૮૯-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ મૈં સમવાય-૯૦ ૧૩૯ — — — • સૂત્ર-૧૬૯ : . અરહંત શીતલ ૯૦-ધનુર્ ઉંચા હતા.. • અરહંત અજિતને ૯૦ ગણ, ૯૦ ગણધર હતા.. છ શાંતિનાથને પણ એમજ જાણવું.. • સ્વયંભૂ વાસુદેવે ૯૦ વર્ષે વિજય કર્યો.. • સર્વે વૃત્તવૈતાઢ્ય પર્વતના ઉપરના શિખરતલથી સૌગંધિક કાંડના હેઠલા ચરમાંત સુધી ૯૦૦૦ યોજન અંતર છે. • વિવેચન-૧૬૯ : ૯૦મું સ્થાનક - અહીં અજિતનાથ અને શાંતિનાયના ૯૦-૯૦ ગણ, ગણધર કહ્યા છે. પણ આવશ્યકમાં અજિતનાથના-૯૫ અને શાંતિનાથના-૩૬ કહ્યા છે, તે મતાંતર જાણવું.. ૰ સ્વયંભૂ, ત્રીજા વાસુદેવને ૯૦ વર્ષ વિજય-પૃવીને સાધવાનો વ્યાપાર હતો. શબ્દાપાતી આદિ ૨૦ વૃત્ત વૈતાઢ્યો ૧૦૦૦ યોજન ઉંચા છે, સૌગંધિક કાંડનો ચરમાંત ૮૦૦૦ યોજન પ્રમાણ એટલે ૯૦૦૦ યોજન અંતર સૂત્રમાં કહ્યું છે, તે બરાબર છે. સમવાય-૯૦-નો મુનિ દીપરત્નસાગરે કરેલો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ ૧૪૦ સમવાય-૯૧ — x = X -- સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ - સૂત્ર-૧૭૦ : પર વૈયાવચ્ચ કર્મપ્રતિમા ૯૧-કહી છે.. • કાલોદ સમુદ્રની પરિધિ કંઈક અધિક ૯૧-લાખ યોજન છે.. . અર્હત્ યુને ૯૧૦૦ અવધિજ્ઞાનીની સંપદા હતી.. • આયુ, ગોત્ર સિવાયના છ કર્મની ૯૧ ઉત્તરપ્રકૃત્તિ છે. • વિવેચન-૧૩૦ : ૯૧મું સ્થાનક - તેમાં ૫૬ - પોતાના સિવાયના, વૈયાવૃષ્ય કર્મ - ભોજન પાનાદિથી ઉપદંભ ક્રિયા કરવા રૂપ પ્રતિમા - અભિગ્રહ વિશેષ, તે પવૈયાવૃત્યકર્મ પ્રતિમા. આ પ્રતિમા બીજે ક્યાંય જોવામાં આવતી નથી. કેવલ વિનય વડે વૈયાવૃષ્યના આ ભેદો સંભવે છે. તે આ પ્રમાણે - દર્શનગુણોથી જેઓ અધિક હોય તેઓનો સત્કાર આદિ દશ પ્રકારે વિનય કરવો. કહ્યું છે – સત્કાર, અભ્યુત્થાન, સન્માન, આસનાભિગ્રહ, આસનાનુપ્રદાન, કૃતિકર્મ, અંજલિપ્રગ્રહ, આવતાની સામે જવું, સ્થિર રહેલાની પર્યુપાસના, જતાની પાછળ જવું. આ દશ ભેદે શુશ્રુષા વિનય કહ્યો. તેમાં (૧) સત્કાર એટલે વાંદવું, સ્તુતિ કરવી. (૨) અભ્યુત્થાન - આસનત્યાગ, (૩) સન્માન - વસ્ત્રાદિથી પૂજન, (૪) આસનાભિગ્રહ - પાસે આવીને ઉભા હોય તેને આસન આપી - “અહીં બેસો” એમ કહેવું, (૫) આસનાનુપ્રદાન - આસનને એક સ્થાનેથી બીજા સ્થાને લઈ જવું તે, (૬ થી ૧૦) કૃત્તિકર્માદિ પાંચ ભેદોનો અર્થ સ્પષ્ટ છે. તીર્થંકર આદિ ૧૫ પદને અનાશાતનાદિ ચાર પદ વડે ગુણતાં ૬૦ પ્રકારે અનાશાતના વિનય થાય છે. તે ૧૫-૫દ આ પ્રમાણે (૧) તીર્થંકર, (૨) ધર્મ, (૩) આચાર્ય, (૪) વાચક, (૫) સ્થવિર, (૬) કુલ, (૭) ગણ, (૮) સંઘ, (૯) સાંભોગિક, (૧૦) ક્રિયા, (૧૧ થી ૧૫) મતિજ્ઞાનાદિ. અહીં આ રીતે ભાવના કરવી. - તીર્થંકરોની જે અનાશાતના તે તીર્થંકર અનાસાતના, તીર્થંકર પ્રાપ્ત ધર્મની અનાશાતના, એ પ્રમાણે સર્વત્ર ભાવના કરવી... અનાશાતનાદિ ચાર પદ આ પ્રમાણે– તીર્થંકરથી આરંભીને કેવલજ્ઞાન સુધી ૧૫-૫દોની (૧) અનાશાતના, (૨) ભક્તિ, (૩) બહુમાન, (૪) વર્ણવાદ-પ્રશંસા. એ ચાર કરવા. ઔપચારિક વિનય સાત ભેદે છે. કહ્યું છે કે – (૧) અભ્યાસાસન, (૨) છંદોનુવર્તન, (૩) કૃતપ્રતિકૃતિ, (૪) કારિત નિમિતકરણ, (૫) દુઃખાતેંગવેષણ, (૬) સર્વ અર્થમાં દેશકાળનું જાણવું, (૭) અનુમતિ. આ ઔપચાકિ વિનય સંક્ષેપે કહ્યો. તેમાં – (૧) અભ્યાસન - ઉપચાર કરવા લાયક ગુરુની પાસે બેસવું. (૨) છંદોનુવર્તન - ગુરુના અભિપ્રાયને અનુસરવું, (૩) કૃપ્રતિકૃતિ - પ્રસન્ન થયેલા આચાર્ય સૂત્રાદિ આપશે, નિર્જરા નહીં, એમ માનનાર શિષ્ય આહારાદિ લાવી આપે. (૪) કારિત નિમિત્તકરણ - સમ્યક્ પ્રકારે શાસ્ત્રના પદ ભણાવેલા વિશેષે કરીને Page #78 -------------------------------------------------------------------------- ________________ ૯૧/૧૦ ૧૪૧ સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ વિનયમાં વર્તે અને તેને માટે ક્રિયા પણ કરે છે. (૫ થી ) ત્રણે પદો પ્રસિદ્ધ છે.. વૈયાવૃત્ય દશ પ્રકારે છે. કહ્યું છે કે - - આચાર્ય, ઉપાધ્યાય, વિર, તપસ્વી, ગ્લાન, શૈક્ષ, સાધર્મિક, કુલ, ગણ અને સંઘ. આ આ દશની વૈયાવચ્ચ કરવી. તેમાં પ્રવાજના, દિક, ઉદ્દેશ, સમુદ્દેશ અને વાયના એ પાંચ પ્રકારના આચાર્યનું વૈયાવચ્ચ કરવું તે આચાર્યવિનય છે... તથા ઔપચારિક વિનય એટલે પાસે રહેવું આદિ સાત પ્રકારે છે... તથા વૈયાવૃત્યના દશ (નવ) અને આચાર્યના પાંચ ભેદ છે. તેથી તે ચૌદ પ્રકાર થયા. એ પ્રમાણે વિનયના ૯૧-ભેદો થયા. આ જ ભેદો અભિગ્રહના વિષયરૂપ હોવાથી પ્રતિમા કહેવાય છે. | દર્શન ગુણાધિકતા-૧૦, અનાશાતનાના-૬૦, ઔપચારિકના-૩, વૈયાવૃત્યના૧૪, એ રીતે કુલ-૬૧ ભેદ થયા. કાલોદ સમુદ્રની પરિધિ સાધિક ૯૧-લાખ યોજન છે. તેમાં જે આધિક છે, તે આ છે – ૩૦૬૦૫ યોજન, ૧૩૧૫ ધનુષ, સાધિક-૮૩ અંગુલ. આહોહિચ - નિયમિત ક્ષેત્રને જાણનાર અવધિજ્ઞાની. આય, ગોત્ર બે કર્મ વઈને - જ્ઞાનાવરણની-પ, દર્શનાવરણની-૯, વેદનીયની૨, મોહનીયની-૨૮, નામની-૪૨, અંતરાયની-૫ એમ-૯૧. સિમવાય-૯૧-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ ] છે સમવાય-૨ $ • સૂત્ર-૧૭ :- X - X - પ્રતિમાઓ ૨ છે.. o સ્થવિર ઈન્દ્રભૂતિ ૨ વર્ષનું સવયુિ પાળીને સિદ્ધ, બુદ્ધ થયા.. o મેરુ પર્વતના બહુ મધ્ય દેશ ભાગથી ગૌસ્તુભ આવાસ પર્વતના પશ્ચિમાંત સુધી ,૦૦૦ યોજન અબાધાઓ આંતર છે.. o એ જ પ્રમાણે ચારે આવાસ પર્વતનું જાણવું. • વિવેચન-૧૩૧ : ૯૨મું સ્થાનક - પ્રતિમા એટલે અભિગ્રહ વિશેષ. તે દશાશ્રુતસ્કંધ નિર્યુક્તિ અનુસાર દેખાડે છે • તેમાં પાંચ પ્રતિમાઓ કહી છે, તે આ પ્રમાણે - (૧) સમાધિ પ્રતિમા બે પ્રકારે, (૨) ઉપધાન પ્રતિમા, (3) વિવેક પ્રતિમા, (૪) પ્રતિસંલીનતા પ્રતિમા, (૫) એકલવિહાર પ્રતિમા. તેમાં (૧) સમાધિ પ્રતિમા બે ભેદે - શ્રુતસમાધિ, ચારિત્રસમાધિ. દર્શનને જ્ઞાનમાં ગણેલ છે, માટે દર્શનપ્રતિમા જુદી કહી નથી. તેમાં શ્રુતસમાધિ પ્રતિમાના ૬૨-ભેદ છે. તે આ - ‘આધાર’ના પહેલા શ્રુતસ્કંધમાં-૫, બીજામાં-૩૩, સ્થાનાંગમાં-૧૬, વ્યવહારમાં૪, આ બધી મળીને-૬૨. જો કે આ પ્રતિમા ચાન્ઝિસ્વભાવી છે, તો પણ વિશિષ્ટ શ્રતવાને જ હોય, તેથી શ્રતના પ્રધાનત્વથી શ્રુત સમાધિ પ્રતિમાપણે કહી છે, તેમ સંભવે છે.. સામાયિક, છેદોપસ્થાપનીય આદિ ચારિત્ર સમાધિ પ્રતિમા પાંચ છે.... ઉપધાન પ્રતિમા બે ભેદે છે–ભિક્ષ પ્રતિમા અને શ્રાદ્ધ પ્રતિમા. તેમાં ભિક્ષ પ્રતિમા પૂર્વે કહ્યા મુજબ-૧૨ છે. શ્રાવક પ્રતિમા-૧૧ છે, તે પૂર્વે કહી છે. એ બંને ૨૩ થd. વિવેક પ્રતિમા એક જ છે, અહીં ક્રોધાદિ આવ્યંતર અને ગણશરીર-ઉપધિભક્તપાનાદિ બાહ્ય વિવેક યોગ્ય પદાર્થો ઘણા છે, તો પણ એકપણાની વિવા કરી છે.. પ્રતિસલીનતા પ્રતિમા એક જ ભેદે છે, જો કે આ પ્રતિસલીનતામાં ઈન્દ્રિય, યોગ, કપાય, વિવિક્ત, શયનાસન એ રીતે ઈન્દ્રિય અને નોઈન્દ્રિયનું સ્વરૂપ આવે તો પણ ભેદથી એક જ કહી છે. પાંચમી એકલવિહાર પ્રતિમા પણ એક જ ભેદે છે. આ પ્રતિમાનો ભિક્ષુ પ્રતિમામાં સમાવેશ થાય છે, તેથી તેની ભેદથી વિવક્ષા કરી નથી. આ રીતે - ૬૨, ૫, ૨૩, ૧, ૧ એ રીતે કુલ-૯૨ પ્રતિમા છે. વિર ઈન્દ્રભૂતિ, ભ૦ મહાવીરના પહેલા ગણધર, ગૃહસ્થપણે-૫o, છાસ્થપણે૩૦, કેવલિપણે-૧૨ એ રીતે ૨ વર્ષ. પછી સિદ્ધ થયા. મેરના મધ્યભાગથી જંબૂદ્વીપની જગતી પo,000 યોજન છે, ત્યાંથી ૪૨,000 યોજન ગોસ્તભ પર્વત છે. તેથી ૯૨,૦૦૦ યોજન આંતરું થાય છે. આ પ્રમાણે બાકીના પર્વતોનું અંતર પણ જાણવું. સમવાય-૯૨-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ ] Page #79 -------------------------------------------------------------------------- ________________ ૯૩/૧૨ ૧૪૩ સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ છે સમવાય-૯૩ છે. • સૂત્ર-૧૭૨ - અરહંત ચંદ્રપ્રભને 8 ગણ, ૩ ગણધર હતા. ૦ અરહંત શાંતિને ૯૩૦૦ ચૌદપૂવ હતા. ૦ ૯૩માં મંડલમાં રહેલ સૂર્ય આ તર મંડળ તરફ જતો કે નીકળતો સમાન અહોરને વિષમ કરે છે. • વિવેચન-૧૨ : ૯૩મું સ્થાનક - તેમાં અતિવર્તમાન - સર્વ બાહ્યથી સર્વાગંતર મંડળ પ્રતિ જતો. નિવર્તમાન - સર્વાભિંતરચી સર્વ બાહ્ય મંડલે જતો, સૂર્ય અથવા આ બંનેનો અર્થ ઉલટ સુલટ કરવો. તે સમ અહોરમને વિષમ કરે છે. • x • બંનેનું સમાનપણું ત્યારે જ હોય જ્યારે આ બંને ૧૫-૧૫ મુહર્તના હોય. તેમાં સવચિંતર મંડલમાં સૂર્ય હોય ત્યારે ૧૮-મુહૂર્તનો દિવસ અને ૧૨-મુહર્તની સનિ હોય, સર્વ બાહ્ય મંડળમાં હોય ત્યારે તેથી ઉલટું હોય. બાકીના ૧૮૩ મંડળમાં પ્રત્યેક મંડલે એક ભાગ વૃદ્ધિ કે હાનિ પામે છે. તેથી જ્યારે દિવસની વૃદ્ધિ થાય ત્યારે રાત્રિની હાનિ અને જયારે સઝિની વૃદ્ધિ થાય ત્યારે દિવસની હાનિ થાય છે. તેમાં ૨માં મંડલમાં ૧ ભાગની દરેક મંડલે વૃદ્ધિ થતાં 3-મુહર્ત અને ૧૫૧ ભાગ અધિક વૃદ્ધિ કે હાનિ થાય છે. આ પ્રમાણે ૧૨-મુહૂર્તમાં ઉમેરતા કે ૧૮-મુહૂર્તમાંથી બાદ કરવાથી બંને બાજુ ૧૫૧ ભાગ અધિક કે હીના ૧૫-મુહર્ત થાય છે. તેથી ૯૨માં મંડલના અર્ધ ભાગમાં અહોરાકની સમાનતા થાય છે અને તે જ અર્ધમંડલને છેડે અહોરાત્રની વિષમતા થાય છે. તેથી ૯૨માં મંડલના આરંભથી ૯૩-મું મંડલ આવે ત્યારે સૂત્રોક્ત અર્થ મળતો આવે છે. ( સમવાય-૯૩-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ ] ® સમવાય-લ્પ . • સૂત્ર-૧૭૪ : ૦ અરહંત સુપાશ્ચને ૯૫ ગણ, ૯૫ ગણધરો હતા. ૦ જંબૂદ્વીપ દ્વીપના ચમતથી ચારે દિશામાં લવણસમુદ્રમાં પંચાણુ-પંચાણ હજાર યોજન જતાં ચાર મહાપાતાળ કળશો કહ્યા છે. તે આ – વડલામુખ, કેતુ, ચૂપ, ઈશ્વર, o લવણસમુદ્રની બંને બાજુએ ૯૫-૯૫ પ્રદેશો ઉંડાઈ અને ઉંચાઈની હાનિ વડે કહl છે.. o અરહંત કુંથ ૫,ooo વર્ષ સર્વ આયુ પાળીને સિદ્ધ, બુદ્ધ ચાવતું સર્વ દુ:ખથી રહિત થયા.. 2 સ્થવિર મૌર્યપુત્ર ૫ વર્ષનું સહયુ પાળીને સિદ્ધ, બુદ્ધ ચાવત સર્વ દુઃખથી રહિત થયા. • વિવેચન-૧૩૪ - ૦ ૯૫મું સ્થાનક • લવણસમુદ્રની બંને બાજુ ૯૫ પ્રદેશો પિંડાઈ અને ઉંચાઈની હાનિ વડે કહ્યા છે અતિ લવણસમુદ્રના મધ્યે ૧૦,ooo યોજના ક્ષેત્ર છે. તેની ઉંડાઈ સમપૃથ્વીતલની અપેક્ષાએ ૧૦૦૦ યોજન છે. ત્યાંથી ૫ પ્રદેશ ઓળંગતા ઉંડાઈનો એક પ્રદેશ હાનિ પામે છે, ત્યાંથી પણ ૫ પ્રદેશ જઈએ ત્યાં ઉદ્ધઘનો બીજો એક પ્રદેશ હાનિ પામે છે. એ રીતે ૯૫-૯૫ પ્રદેશ ઓળંગતા એક એક પ્રદેશ પ્રમાણ ઉધની હાનિ થતાં ૯૫,૦૦૦ યોજન ઓળંગીએ ત્યારે સમુદ્રતટના પ્રદેશમાં ૧ooo યોજન ઉંડાઈની હાનિ થાય છે. એટલે કે સમભૂતલત થાય છે. તથા સમુદ્રના મધ્યભાગની અપેક્ષાએ તે સમુદ્ર તટની ઉંચાઈ ૧000 યોજન છે. તેમાં સમભૂતલરૂપ તે સમદ્ર તટથી ૫ પ્રદેશ ઓળંગતા એક પ્રદેશ ઉંચાઈની હાનિ થાય છે, ત્યાંથી પણ ૯૫-પ્રદેશ જતાં બીજા એક પ્રદેશ ઉંચાઈની હાનિ થાય છે. એ પ્રમાણે ૯૫-૯૫ પ્રદેશ ઓળંગવાથી એક એક પ્રદેશની હાનિ થતાં ૯૫,૦૦૦ યોજન ઓળંગીએ ત્યારે સમુદ્ર મધ્ય ભાગે ૧૦૦૦ યોજન ઉદ્વેધ થાય છે અથવા ઉદ્વેધને માટે જ ઉત્સઘની હાનિ કહી અને તેમાં જે ૯૫ પ્રદેશો કહ્યા. તે પ્રદેશો ઓળંગવાથી સેuથી પ્રદેશપદેશની હાનિ થતા પ્રદેશ પ્રદેશનો ઉદ્વેધ થાય છે. o કુંથુનાથ, ૧૩માં તીર્થકર થયા, તેના કુમારપણે, માંડલિક રાજાપણે, ચક્રવર્તીપણે અને અનગા૫ણે પ્રત્યેકમાં ૨૩,૩૫૦ વર્ષ થયા. o મૌર્યપુત્ર, ભ, મહાવીરના સાતમા ગણધર, તેનું સવયુિ ૫-વર્ષ હતું. તે આ રીતે - ગૃહસ્થપણે-૬૫, છાપણે-૧૪, કેવલીપણે-૧૬. સિમવાય-૯૫-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ ] @ સમવાય-૯૪ ઈં. • સૂઝ-૧૩ - - X - X - નિષધ અને નીલવંત પર્વતની જીવા ૯૪૧૫૬-૨૯ યોજન લાંબી છે.. ૦ અરહંત અજિતને ૯૪oo અવધિજ્ઞાની હતા. • વિવેચન-૧૩૩ : ૯૪મું સ્થાનક - અહીં પાદોન સંવાદગાથા છે - નિષધની જીવા ૯૪,૧૫૬ યોજન અને કળા કહી છે. સમવાય-૯૪-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ | Page #80 -------------------------------------------------------------------------- ________________ ૯૬/૧૫ ૧૪૫ ૧૪૬ સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ Ø સમવાય-૯૬ ) સૂગ-૧૫ X - X - ૦ પ્રત્યેક ચાતુરત ચક્રવર્તી રાજાને ૯૬-૯૬ કરોડ ગામ હોય છે.. • વાસુકુમાર દેવના ૯૬ લાખ ભવનાવાસ કહ્યા છે.. o વ્યવહારિક દંડ ૯૬ આગળ લાંબો પુલ પ્રમાણથી હોય.. એ પ્રમાણે ધનુષ, નાલિકા, યુગ, અt, મુશલ પણ જાણવા.. o આવ્યંતરમંડલમાં સૂર્ય ૬-અંગુલની છાયા વડે કહેલા છે. • વિવેચન-૧૫ : ૯૬મું સ્થાનક • વાયુકુમાર દેવોના ભવનો દક્ષિણમાં ૫૦-લાખ અને ઉત્તરમાં ૪૬-લાખ છે.. 0 વ્યવહારિક દંડ એટલે જેના વડે ગાઉ આદિનું પ્રમાણ કહેવાય છે તે. અવ્યવહારિક દંડ ઉક્ત પ્રમાણથી નાનો કે મોટો હોઈ શકે છે. દંડ ચાર હાથ પ્રમાણ કહ્યો, એક હાયના ૨૪-ગુલ, તેથી ૨૪ને ચારથી ગુણતાં-૯૬ જ થાય છે. અત્યંતર મંડલને આશ્રીને પહેલું મુહd ૯૬ ગુલની છાયાથી કહ્યું છે અથતિ સૂર્ય જે દિવસે સર્વાગંતર મંડલમાં ગતિ કરે છે, તે દિવસનું પહેલું મુહૂર્ત ૧૨-ચાંગુલના શંકુને આશ્રીને ૯૬ અંગુલની છાયાથી થાય છે. તે આ રીતે - આ દિવસ ૧૮ મુહૂર્ત પ્રમાણનો છે. તેથી દિવસનો ૧૮મો ભાગ તે એક મુહૂર્ત છે. તેથી છાયાગણિત પ્રક્રિયાથી ૧૨ અંગુલના શંકુને છેદરૂપ ૧૮ વડે ગુણવા, તેથી ૨૧૬ થાય. તેને અડધા કરતા ૧૦૮ થાય છે, તેમાંથી શંકુનું પ્રમાણ ૧૨-અંગુલ બાદ કરતાં ૯૬ અંગુલ થાય. સિમવાય-૯૬-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ હું સમવાય-૯૭ છે. સુઝ-૧૬ : EX - X - o મેરપર્વતના પશ્ચિમચરમાંતથી ગૌસ્તુભઆવાસપર્વતના પશ્ચિમ ચરમાંત સુધી ૯૭,ooo યોજન બાધાએ અંતર છે.. o એમ ચારે દિશામાં કહેવું. ૦ આઠે કમ્પકૃતિની ૯૭ ઉત્તરપકૃતિઓ છે. ૦ ચાતુરંત કવ હર્ષિણરાજ કંઈક જૂન ૯૭૦૦ વર્ષ ગૃહવાસમાં રહી, મુંડ થઈને ચાવતુ પતજિત થયા. • વિવેચન-૧૩૬ : ૯9મું સ્થાનક - મેરના પશ્ચિમાંતથી જંબૂદ્વીપનો છેડો ૫૫,ooo યોજન દૂર છે, ત્યાંથી ૪૨,000 યોજન દૂર ગોટૂભ પર્વત છે, એ રીતે સૂત્રોક્ત તર થાય છે.. o હરિપેણ, દશમા ચવર્ત કંઈક જૂન ૯૭૦૦ વર્ષ ગૃહમધ્યે રહ્યા. કંઈક અધિક ૩૦૦ વર્ષ પ્રવજ્યા પાળી. કેમકે તેમનું સર્વીયુ ૧૦,૦૦૦ વર્ષ હતું. સમવાય-૯૭-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ ] છે સમવાય-૯૮ છે. • સૂત્ર-૧૭ :- X - X - નંદનવનના ઉપરના ચમતથી દંડકવનના નીચેના છેડા સુધી ૮,ooo યોજના અભાધાએ અતિરું કહ્યું છે.. o મેરુ પર્વતના પશ્ચિમોતથી ગોસ્વભ આવાસ પર્વતના પૂર્વ ચરમાંત સુધી ૮,000 યોજન અબાધાએ અંતર છે.. o એ જ પ્રમાણે ચારે દિશામાં જાણવું. - o દક્ષિણ ભરતtધનું ધનુપૃષ્ઠ કંઈક ન્યૂન ૮oo યોજન લંબાઈથી કહ્યું છે.. o ઉત્તર દિશામાં પહેલા છ માસ સુધી ચાલતો સૂર્ય ૪૯-માં મંડલમાં રહ્યો હોય ત્યારે એક મુહૂર્તના ૯૮/૬૧ ભાગ દિવસની હાનિ અને રાશિની વૃદ્ધિ કરીને સૂર્ય ગતિ કરે છે.. o દક્ષિણ દિશામાં બીજા છ માસ સુધી ચાલતો સૂર્ય ૪૯માં મંડલમાં રહીને એક મુહૂર્તના ૮/ ભાગ રાત્રિની હાનિ અને દિવસની વૃદ્ધિ કરીને સૂર્ય ગતિ કરે છે. a રેવતીથી આરંભીને જ્યેષ્ઠા સુધીના ૧૯-નામો મળીને તારાના પ્રમાણ વડે ૮-તારાઓ કા છે. • વિવેચન-૧૩૭ : ૯૮મું સ્થાનક • મેર પર્વતનું નંદનવન ૫૦૦ યોજન ઉંચી પહેલી મેખલામાં રહેલું છે. તેમાં રહેલા ૫૦૦ યોજન ઉંચા આઠ કૂટનું આ વનના ગ્રહણ વડે ગ્રહણ થાય છે, માટે ૫૦૦ યોજન ઊંચું છે. તેથી ૧૦૦૦ યોજન થયા. પંડકવન મેરના શિખરે રહેલ છે. મેરની ઉંચાઈ ૯૯,૦૦૦ યોજનની છે. તેમાંથી ઉકત ૧૦૦૦ ચોજન બાદ કરતાં ૯૮,000 યોજન થાય. • ગોતૂભ સૂત્રનો અર્થ પૂર્વવતું. વિશેષ એ કે ગોતુભનો વિઠંભ ૧૦૦૦ યોજન છે, તે ઉમેરવાથી અહીં કહ્યા મુજબ ૯૮,૦૦૦ થશે. ૦ થેય એવો પાઠ કોઈક પ્રતમાં દેખાય છે, તે અપપાઠ છે. સમ્યક્ પાઠ આ પ્રમાણે છે – “દક્ષિણાઈ ભરતનું ધનુપૃષ્ઠ કંઈક ન્યૂન ૯૮૦૦ યોજન લંબાઈથી કહ્યું છે.” કેમકે અન્યત્ર કહ્યું છે – ૯૬૦૩-૧/૧૯ યોજન દક્ષિણભરતનું ધનુપૃષ્ઠ છે. વૈતાદ્યનું ધનુપૃષ્ઠ અન્યત્ર કહ્યું છે કે ૧૦,૭૪૩ યોજન, ૧૫ કળા છે. o ઉત્તરામો આનો ભાવાર્ય પૂર્વે કહ્યા મુજબ જાણવો. વિશેષ એ કે - ૪ - x - ૪ન્ને બમણા કરવાથી ૯૮ થાય છે. બમણા કરવાનું કારણ એ કે - દરેક મંડલે દિવસ કે સમિમાં એકસઠીયા બે ભાગ વૃદ્ધિ થાય છે. ૦ સ્વતિ નક્ષત્ર છે, પહેલું જેને તે રેવતી પ્રથમ કહેવાય છે. તથા જ્યેષ્ઠા નક્ષત્ર છે છેલ્લે જેને તે ોઠા પર્યવસાન કહેવાય છે • x • તે ૧૯-નફબોના ૮ તારાઓ, તારાના પરિણામ વડે કહ્યા છે. તે આ પ્રમાણે - રેવતી નક્ષત્રના તારા-૩૨, અશ્વિનીના-૩, ભરણીના-3, કૃતિકાના-૬, રોહિણીના-૫, મૃગશીપના-3, આદ્રનિો-૧, પુનર્વસના-પ, પુષ્યના-3, અશ્લેષાના-૬, મઘાના-૭, પૂવ ફાલ્ગનીના-૨, ઉત્તરા ફાગુનીના-૨, હસ્તના-૫, ચિત્રાનો-૧, સ્વાતિનો-૧, વિશાખાના-૫, અનુરાધાના-૪, 8િ/10] Page #81 -------------------------------------------------------------------------- ________________ ૯૮/૧૪૩ ૧૪૩ સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ જેઠાના-3, બધાં તારા મળીને ૯૭ થયા. તેમાં એક તારો ઓછો થયો તે ગ્રંથાંતર અભિપાયથી છે. આ સંગ મુજબ તો કોઈ એક તારાની સંખ્યા ક્યાંક અધિક સંભવે છે. એ રીતે ચોક્ત સંખ્યા થશે. સિમવાય-૯૮-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ ] છે સમવાય-૯ છે. - X - X - • સૂગ-૧૩૮ : ૦ મેર પર્વત ૯૯,ooo યૌજન ઉંચો છે.. « નંદનવનના પૂર્વ ચમતથી પશ્ચિમ ચમત સુધી 600 યોજન અબાધા આંતરું છે. જ પ્રમાણે દક્ષિણ ચમાંતથી ઉત્તરના ચરમતનું અંતર કહેતું. o ઉત્તરનું પ્રથમ સૂર્યમંડલ આયામ-વિÉભથી સાતિરેક ૯,ooo યોજના છે.. o બીજું સૂર્યમંડલ આયામ-વિછંભથી સાધિક ૯૯,૦૦૦ ચોજન છે.. o બીજું સુર્યમંડલ આયામ-નિકંભથી સાધિક ૯,ooo યોજન છે... o આ રતનપભા પૃથ્વીના અંજનકાંડના નીચેના ચરમાંતથી વાણવ્યંતરના ભૂમિગૃહના ઉપરના છેડા સુધી ૯૯૦૦ યોજનાનું અબાધાએ આંતરું કહેવું છે. • વિવેચન- ૧૮ :ભું સ્થાનક :- નંદનવન - મેરુનો વિડંભ મૂળમાં ૧૦,૦૦૦ યોજન, નંદનવનને સ્થાને ૯લ્પ૪-૬) એટલો પર્વતનો બાહ્ય વિખંભ છે, તથા નંદનવનનો અત્યંતર મેર વિતંભ ૮૯૫૪-૬/૧૧ યોજન છે. નંદનવનનો વિકંભ ૫૦૦ યોજન છે. તેથી અત્યંતર ગિરિ વિાકંભ અને બમણો કરેલ નંદનવનનો વિઠંભ મેળવતા પ્રાયઃ સૂત્રોક્ત આંતરુ થશે. પ્રથમ સૂર્યમંડલ - અહીં ૧૮૦ ને બમણા કરી તે [30] ને જંબૂદ્વીપના પ્રમાણમાંથી બાદ કરી જે રાશિ રહે, તે પહેલા મંડળનો આયામ-વિડંભ થાય છે, તે ૯૯,૬૪૦ થાય છે. બીજું મંડલ ૯૬૪પ-૩૫, યોજન થાય છે. કઈ રીતે ? દરેક મંડલનું આંતરે બે-બે યોજનાનું છે. સૂર્યના વિમાનનો વિકંભ ૪૮/૧ ભાગ છે. તેને બમણા કરતાં પ-૩૫/ યોજન છે. ભાગ આવે છે. તેને પૂર્વના મંડળના વિકંભમાં ઉમેરતા ઉક્ત પ્રમાણ આવે. બીજા મંડલનો વિકુંભ પણ એમ જ જાણવો. તે ૯૯૬૫૧૯/૬૧ યોજન છે. pae અંજનકાંડ દશમું છે, તેમાં રતનપ્રભાના ઉપરના છેડા થકી તે અંજન કાંડ ૧૦,૦૦૦ છે. પહેલા કાંડમાં અને પહેલા શતકમાં વ્યંતરના નગરો છે, તેથી ૧oo બાદ કરતા ૯૯oo આંતરું આવશે. સિમવાય-૯૯-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ ] @ સમવાય-૧૦૦ @ • સૂત્ર-૧૯ :- - X - X - X - o દશ દશમિકા ભિમુપતિમા ૧oo રાત્રિદિવસે. પપ૦ મિu વડે સુગમાં કહ્યા મુજબ ચાવતું રાધેલી થાય છે.. o શતભિષક નttઝને ૧oo તારાઓ કહેલ છે. o અરહંત સુવિધિ-પુષ્પદંત ૧૦૦ ધનુષ ઉંશ હતા. ૦ પુરપાદાનીય અરહંત પાર્શ ૧eo વાતું સવયુિ પાળીને સિદ્ધ થયા યાવતુ સર્વદુ:ખ રહિત થયા. ૦ એ રીતે સ્થવિર આર્ય સુધમાં પણ જાણવા.. o સર્વે દીáિતય પર્વતો ૧૦૦-૧૦ ગાઉ ઉંચા છે.. 2 સર્વે કુલ્લ હિમવંત અને શિખરી વાધિર પર્વતો ૧૦૦-૧oo યોજન ઊંચા અને ૧૦૦-૧૦૦ ગાઉ ભૂમિમાં છે.. 2 સર્વે કાંચનગિરિ ૧૦૦-૧૦૦ યોજન ઊંચા અને ૧૦૦-૧૦૦ ગાઉ ભૂમિમાં છે, તે પ્રત્યેક ૧૦૦-૧૦૦ યોજન મૂલમાં વિÉભવાળા છે. • વિવેચન-૧૩૯ : હવે ૧૦૦માં સ્થાનકમાં કંઈક લખાય છે – દશ દશમાં દિવસો છે જેમાં તે દશ દશમિકા, તેમાં દિવસના દશ દશકો હોય છે, - x• તેમાં ૧૦૦ દિનો આવે છે, તેથી ૧oo રાત્રિદિવસો વડે એમ કહ્યું. તેમાં પહેલા દશકમાં નિત્ય એક-એક ભિક્ષા, બીજા દશકમાં બબ્બે ભિક્ષા, એ રીતે છેલ્લા દશકમાં હંમેશાં દશ-દશ ભિક્ષા હોય છે, તેથી સર્વ ભિક્ષા મળીને સૂત્રોક્ત ૫૫૦ ભિક્ષા થાય છે. o પાનાથ ૩૦ વર્ષ કુમારપણે, 30 વર્ષ અણગારપણે એમ ૧૦૦-વર્ષનું આયુ પાળીને સિદ્ધ થયા.. o સ્થવિર આર્ય સુધમાં, ભ મહાવીરના પાંચમાં ગણઘર, તેઓ પણ ૧૦૦ વર્ષનું સવયુિ પાળીને સિદ્ધ થયા. તેમનો ગૃહવાસ ૫o-વર્ષ, છાસ્થ પર્યાય૪૨ વર્ષ, કેવલી પર્યાય-૮ વર્ષનો હતો. o વૈતાઢ્યાદિની ઉંચાઈના ચોથે ભાગે ઉઠેઘ-ભૂમિમાં છે. 0 કાંચનગિરિ ઉત્તરકુર અને દેવકરમાં અનુક્રમે રહેલ પાંચ મહાદ્રહોની બંને બાજુએ દશ-દશ રહેલા છે, તે જંબૂદ્વીપમાં કુલ ૨૦૦ છે. સમવાય-૧૦૦-નો | મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ હવે પછીના સમવાયો [સ્થાનકો નો ક્રમ ૧૦૧, ૧૦ર આદિ નથી. કમ રચના છોડીને સૂપકાર મહર્ષિએ સૂમો નોંધ્યા છે, માટે તેને “પ્રકીર્ણક સમવાય” એવું અમે નામ આપેલ છે.o - X - X - X - Page #82 -------------------------------------------------------------------------- ________________ ૧પ૦ સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ પ્રકીર્ણક સમવાય-૧૮૦ ૧૪૯ છે પ્રકીર્ણક સમવાય છે - X - X - X - • સૂત્ર-૧૮૦,૧૮૧ - [૧૦] અરહંત ચંદ્રપ્રભ ૧૫૦-ધનુ ઉંચા હતી.. o આરિણકર્ભે ૧૫૦ વિમાનાવાય છે.. o એ પ્રમાણે અશ્રુતમાં પણ જાણવું. [૧૮૧] અરહંત સુપ% ર૦૦ ધનુણ ઉંચા હa.. સર્વે મહાહિમવત અને સૂપી વર્ષઘર પર્વતો ૨૦૦-૨૦૦ યોજન ઊંચા અને ૨૦૦-૨૦૦ ગાઉ ભૂમિમાં છે.. 0 જંબુદ્વીપમાં રહo કંચનગિઓિ છે. • વિવેચન-૧૮૦,૧૮૧ - શિકારશ્રી] હવે એક-એક સ્થાનની વૃદ્ધિની સૂગરચનાનો ત્યાગ કરી ૫૦ અને ૧૦૦ની વૃદ્ધિ વડે સૂત્ર રચના કરતા કહે છે– [૧૮૦] ચંદ્રપ્રભથી આરંભીને દ્વાદશાંગ ગણિપિટક [સૂત્ર ૧૮૦ થી સૂગ-૨૧૪] સુધી બધાં સૂત્રો સુગમ છે. [અહીં સ્થાન-૧૫૦મું કહ્યું. [૧૮૧] અહીં ર૦૦મું સ્થાનક કહે છે - x -x - • સૂઝ-૧૮૨ - પાપભ અરહંત ર૫o ધનુણ ઉંચા હતા. ૦ અમુકુમાર દેવોની પ્રસાદ અવતંસક ૫o યોજના ઉંચા છે. • વિવેચન-૧૮૨ - વિશેષ એ કે - અવતંસક - મુગટ કે કર્ણપુર. અવતંક - પ્રધાન, પ્રાસાદરૂપ કે પ્રાસાદ મળે અવતંસક, તે પ્રાસાદાવતંસક. ઉત્કૃષ્ટાવગાહના છે. – x – x - • સૂત્ર-૧૮૫ - o સંભવ રહંત ૪૦૦ ધનુણ ઉંચા હતા. ૦ સર્વે નિષધ અને નીલવંત વર્ષઘર પર્વતો ૪oo-oo યોજન ઊંચા અને ૪૦૦-૪૦૦ ગાઉ ભુમિમાં છે. o સર્વે વક્ષસ્કાર પર્વતો નિષધ-નીલવંત વર્ષઘર પર્વતો પાસે ૪૦૦-૪૦૦ યોજન ઊંચા અને ૪૦૦-૪૦૦ ગાઉ ભૂમિમાં છે.. o આનત અને પાણતકો ૪oo વિમાનો છે.. o શ્રમણ ભગવંત મહાવીરને દેવ-મનુષ્ય-અસુરસહ લોકમાં અપરાજિત ૪૦૦ વાદી હતા. • વિવેચન-૧૮૫ - વક્ષકાર પર્વતો એક ક્ષેત્રમાં રહેલા ૨૦ છે. તે વક્ષસ્કારો અને બબ્બે વર્ષધર પર્વતો ૪૦૦-૪૦૦ યોજન ઉંચા છે. - X - X – • સૂત્ર-૧૮૬,૧૮૭ - [૧૬] આરહંત અજિત ૪પ૦ ધનુષ ઉંચા હતા. ચાતુરત ચક્રવર્તી રાજા સગર ૪૫૦ ધનુણ ઉંચા હતા. [૧૮] સર્વે વક્ષસ્કાર પર્વતો સીતાજ્ઞીતોદા નદી પાસે તથા [ગજાંતા) મેર પર્વતની પાસે પoo-Noo યોજન ઊંચા અને પoo-voo ગાઉ ભૂમિમાં છે.. o સર્વે વર્ષધરકૂટો યoo-oo યોજન ઉંચા ૫oo-voo યોજન મૂળમાં વિર્દભવાળા છે.. o કૌશલિક ઋષભ આરહંત ૫૦૦ ધનુણ ઉંચા હતા. ૦ ચાતુરંત ચક્રવર્તી ભરત ૫૦૦ ધનુણ ઉંચા હતા. o સૌમનસ, ગંધમાદન, વિધુતાભ અને માલ્યવંત વકાર પર્વતો મેર પર્વતની પાસે ૫૦૦-૫૦૦ યોજન ઉંચા અને ૫૦૦-૫૦૦ ગાઉ ભૂમિમાં છે.. o સર્વે વણાકાર પર્વત કૂટો, હરિ અને હરિસ્સહ બે ફૂટને વજીને -યોજના ઉંચા અને મૂળમાં પooષoo યોજન આયામ-વિÉભવાળા છે.. o બલકૂટને વજીને નંદનવનના બાકીના કૂટો પo૦-૫oo યોજન ઊંચા અને મૂલમાં ૫oo૫oo યોજન આયામ-વિકુંભથી છે.. o સૌધર્મ-ઈશાનકલામાં વિમાનો છoo યોજન ઉંચા છે.. • વિવેચન-૧૮૬,૧૮૭ :[૧૬] [આ સત્રમાં ૪૫૦મું સ્થાનક કહ્યું છે.] [૧૮] સર્વે વક્ષસ્કાર પર્વતો સીતાદિ નદીની પાસે તથા મેરુ પર્વતની પાસે પoo યોજન ઉંચા છે... તથા વર્ષધર ઉપરના કૂટો ૨૮૦ છે. કઈ રીતે ? લઘુ હિમવંતના૧૧, મહાહિમવંતના-૮, નિષધના-૯, એ પ્રમાણે નીલાદિ ત્રણના અનુક્રમે ૯, ૮, ૧૧ એ સર્વે મળી પ૬ કુટ થયા. તેને પાંચ ગણા કQાથી ૨૮૦ થાય છે... વક્ષસ્કારના કૂટો ૪૮૦ છે. કેવી રીતે ? વિધુતપ્રભ અને માલ્યવંતમાં નવ-નવ કૂટો છે. બાકીના • સૂત્ર-૧૮૩,૧૮૪ - [૧૮] અરહંત સુમતિ ૩૦૦ ધનુણ ઉંચા હતા.. « અરહંત અરિષ્ટનેમિ Boo વર્ષ કુમારવાસ મથે રહીને મુંડ યાવતું પતંજિત થયા. o વૈમાનિક દેવોના વિમાનના પ્રકાર 300-300 યોજન ઊંચા છે.. o શ્રમણ ભગવંત મહાવીરને 300 ચૌદપૂન હતા.. o પoo ધનુષ પ્રમાણવાળા ચરમશરીરી સિદ્ધિમાં ગયેલાની જીવપદેશની અવગાહના સાતિરેક 300-ધનુષની કહી છે. [૧૮૪] પુરુષાદાનીય અરહંત પાર્શ્વને ૩૫૦ ચૌદપૂનની સંપદા હતી.. 0 અરહંત અભિનંદન ૩૫o ધનુષ ઉંચા હતા. • વિવેચન-૧૮૩,૧૮૪ - [૧૮૩] ૫૦૦ ધનુષવાળા, ચરમશરીરી, સિદ્ધિમાં ગયેલાની જીવપ્રદેશની અવગાહના સાતિરેક 300 ધનુણ કહી, કેમકે શૈલેશીકરણ સમયે શરીરના છીદ્ર પૂરવાથી દેહનો ત્રીજો ભાગ મૂકી ઘનપદેશવાળો થઈને દેહના બે બીજા ભાગની અવગાહનાવાળો સિદ્ધિપદ પામે છે. તેમાં સાતિરેકપણું આ રીતે - 133-૧/૩ ભાગ Page #83 -------------------------------------------------------------------------- ________________ પ્રકીર્ણક સમવાય-૧૮૭ ૧૫૧ ૧૫ર સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ બેમાં સાત-સાત કૂટો છે, ૧૬-વક્ષકાર પર્વતમાં ચારચાર કૂટો છે. એ રીતે કુલ ૯૬ કૂટ થયા. તેને પાંચથી ગુણતા ૪૮૦ થાય છે. જંબૂહીપાદિ મેરુ ઉપલક્ષિત હોમો પાંચ છે, તેથી પાંચ ગુણા કરવાનું કહ્યું. આ સર્વે કૂટો પ00 યોજન ઉંચા છે. એ જ પ્રમાણે માનુણોત્તરદિમાં પણ જાણવું. વળી વૈતાઢ્ય કૂટો ૬ યોજન ઉંચા છે, ઋષભકૂટાદિ વર્ણકૂટો તો આઠ યોજના ઉંચા છે. અહીં હરિકટ - હરિસ્સહકૂટ ૧૦૦૦ યોજન ઉંચા હોવાથી તેમને વર્જેલ છે. કહ્યું છે કે - વિધુપ્રભે હરિકૂટ, માલ્યવંત પક્ષકારે હરિસ્સહ, નંદનવને બલકૂટ એ ત્રણે ૧૦૦૦ યોજન ઉંચા છે. - X - X - • સૂત્ર-૧૮૮ - સનકુમાર અને મહેન્દ્રકલામાં વિમાન ૬oo યોજન ઉંચા છે.. o વધુ હિમવતના કૂટના ઉપરના ચરમાંતથી લધુ હિમવંત વર્ષધર પર્વતના સમભૂમિતલ સુધી ૬૦૦ યોજનનું આભાધાએ આંતરું છે.. o એ જ પ્રમાણે શિખરીફૂટનું પણ કહેવું. ૮ પાર્જ અરહંતને દેવ, મનુષ્ય, અસુર લોકમાં વાદમાં અપરાજિત ૬oo વાદીઓની ઉત્કૃષ્ટ સંપદા હતી.. o અભિચંદ્ર કુલકર ૬oo ધનુષ ઉંચા હતા. ૦ વાસુપૂજ્ય અહત ૬૦૦ પુરુષો સાથે મુંડ થઈ, ઘરથી નીકળી અનગારપણે પતંજિત થયા. • વિવેચન-૧૮૮ : • હિમવંત પર્વત ૧૦૦ યોજન ઉંચો છે, તેનો કૂટ પ૦૦ યોજન ઉંચો છે, તેથી સૂત્રોકત ૬૦૦નું આંતરું થાય છે.. o અભિચંદ્ર કુલકર આ અવસર્પિણીમાં થયેલ સાત કુલકરમાંના ચોથા કુલકર હતા, તેની ઉંચાઈ ૫૦-અધિક ૬૦૦ ધનુષની હતી – x – x – • સૂત્ર-૧૮૯ - o બ્રહ્મ અને લાંતક કક્ષામાં વિમાનો 300-300 યોજન ઉંચા છે.. o શ્રમણ ભગવંત મહાવીરને 300 કેવલી હતી.. o શ્રમણ ભગવંત મહાવીરને goo વૈક્રિય લબ્રિાધર હda.. o અરિષ્ટનેમિ અરહંત કંઈક જૂન વર્ષ કેવલીપચયિ uળીને સિદ્ધ, બુદ્ધ ચાવ4 સર્વ દુઃખરહિત થયા. ૦ મહાહિમવત કૂટના ઉપલા ચમાંતથી મહાહિમવંત વર્ષધર પર્વતના સમભૂમિતલ સુધી 900 યોજન બાધા અંતર છે.. , એ જ પ્રમાણે ફૂપી કૂટનું જાણવું. • વિવેચન-૧૮૯ : o શ્રમણ ભગવંત મહાવીરને 30o જિન એટલે કેવલી હતા.. o શ્રમણ ભગવંત મહાવીરને છoo વૈકિય એટલે વૈક્રિય લબ્ધિવાળા સાધુઓ હતા.. o અરિષ્ઠનેમિને દેશોન-૫૪ દિવસ ઓછા ૩૦૦ વર્ષ જાણવા, કેમકે તેનો છાસ્યકાળ તેટલો હતો.. ૦ મહાહિમવાનું પર્વત ૨૦૦ યોજન ઉંચો છે, તેના કૂટ ૫૦૦ યોજના ઉંચા છે, એ રીતે સૂત્રોક્ત યોજનાનું આંતરું થાય છે. • સૂચ-૧૦ • મહાશુક અને સહયર બંને કલ્પોમાં વિમાનો ૮૦૦ યોજન ઊંચા છે.. ૦ આ રનપભા પૃedીના પહેલા કાંડમાં મળે ૮૦૦ યોજનમાં વાણવ્યંતર દેવોના ભૂમિ સંબંધી વિહારો છે.. o શ્રમણ ભગવંત મહાવીરને અનુત્તરોપપાતિક, ગતિકાણ, સ્થિતિકલ્યાણ, આગામી કાળે નિર્વાણરૂપી ભદ્ધ થનાર (સાધુઓની] દેવોની ઉત્કૃષ્ટ સંપદા હતી.. o આ રનપભા પૃથ્વીના બહુરામ રમણીય ભૂમિભાગથી oo યોજન ઊંચે સૂર્યગતિ કરે છે.. . અરહંત અરિષ્ટનેમિને દેવ-મનુષ્યઅસુરલોકમાં કોઈથી વાદમાં પરાજય ન પામે એવા ૮૦૦ વાદીની સંપદા હતી. • વિવેચન-૧૯૦ : પ્રથમ કાંડ ખરકાંડ છે, ખરકાંડના ૧૬ વિભાગ છે, તેમાં પ્રથમ વિભાગરૂપ રત્નકાંડ છે, તે ૧000 યોજન પ્રમાણ છે. તેની ઉપર-નીચે ૧૦૦-૧૦૦ એમ ૨૦૦ યોજન છોડીને મધ્યના ૮૦૦ યોજનમાં વતમાં થયેલા તે વાન કહેવાય છે. આવા જે વ્યંતરો તે વીનવ્યંતર, તે સંબંધી ભૂમિના વિકાર હોવાથી ભૌમેયક એવા, જેને વિશે વિહાર - ક્રીડા કરાય તેવા વિહારો - નગરો તે વાતવ્યંતર ભૌમેયક વિહારો કહેલા છે. મgણત - ૮૦૦ ? તે કહે છે - અનુત્તરોપપાતિક દેવોના એટલે દેવોમાં ઉત્પન્ન થનાર હોવાથી દેવો - દ્રવ્યદેવ, તેઓના ૮૦૦, ગતિદેવગતિરૂપ કલ્યાણ છે જેમનું તે ગતિ કલ્યાણ છે, તેની સ્થિતિ એટલે 33-સાગરોપમરૂપ સ્થિતિ છે કલ્યાણ જેમનું તે સ્થિતિ કલ્યાણ છે. તથા ત્યાંથી ચ્યવેલાનું આગામી કાળે ભદ્ર-ચાણ, નિર્વાણગમન લક્ષણ છે જેમનું તે આગણિભદ્ર કહેવાય છે - X - - X - X - • સૂગ-૧૧ : o આનત-પાણત, આરણ-અચુત કલામાં વિમાનો ૯૦૦-૯oo યોજન ઉંચા છે.. • નિષધકૂટના ઉપરના શિખરતલથી નિષધ બધિર પર્વતના સમભૂમિતલ સુધી 60 યોજન બાધાઓ આંતરું કહ્યું છે... એ પ્રમાણે જ નીલવંત કૂટનું કહેવું. o વિમલવાહન કુલકર ૯૦૦ ધનુણ ઉંસ હતા.. o આ રનપભાના બહુસમ મણીય ભૂમિભાગથી ૯oo યોજન ઉંચે સવથી ઉપરના તારાગતિ કરે છે... • નિષધ વર્ષધર પર્વતના ઉપરના શિખરતલથી આ રનપભા પૃવીના પહેલા કાંડના બહુ મધ્યદેશ ભાગ સુધી ૦૦ યોજન અબાધાએ આંતરું કઈ છે.. o એ જ પ્રમાણે નીલવંતનું કહેવું. • વિવેચન-૧૧ - નિપઘકૂટ આદિ • અહીં આ ભાવ છે - નિષધ પર્વતના કૂટ ૫oo યોજના ઉંચા છે, નિષધ પર્વત-૪૦૦ યોજન ઉંચો છે. એ રીતે સૂટમાં કહેલ ૯૦૦ યોજના અંતર થાય છે. - X - X - Page #84 -------------------------------------------------------------------------- ________________ પ્રકીર્ણક સમવાય-૧૨ થી ૧૪ ૧૫૩ • સૂત્ર-૧૯૨ થી ૨૧૪ - વિર સર્વે રૈવેયક વિમાનો એક-એક હજાર યોજન ઉંચા છે... 2 સર્વે ચમક પવતો એક-એક હજાર યોજન ઊંચા છે, એક-એક હજાર ગાઉ ભૂમિમાં છે, મુળમાં એક એક હજાર યોજન આયામ-વિદ્ધભ વડે છે.. o એ પ્રમાણે ચિત્રકૂટ, વિચિમકૂટ પણ કહેવા.. 2 સર્વે વૃdવૈતાઢય પવતો એક-એક હજાર યોજન ઉંચા છે, એક એક હજાર ગાઉ ભૂમિમાં છે, મૂળમાં એક એક હજાર યોજન વિષ્ઠભવાજ છે, સર્વત્ર સમાન પ્યાલા સંસ્થાને રહેલા છે.. o વાસ્કાર પરના બીજ કૂટોને લઈને સર્વે હરિકૂટ અને હરિસ્સહ ફૂટ એક-એક હજાર સૌજન ઉચા છે અને મળમાં એક એક હજાર યોજન વિષ્ઠભથી છે. o એ જ પ્રમાણે નંદનવનના બીજ કૂટોને વજીને બલકૂટ પણ કહેવો... « અરિષ્ટનેમિ અરહંત ૧૦૦૦ વર્ષનું સાસુ પાળીને સિદ્ધ, બુદ્ધ ચાવત સર્વ દુઃખથી રહિત થયા.. o પાર્જ અરહંતને ૧ooo કેવલી હતા.. પાર્થ અરહંતના ૧૦૦૦ શિષ્યો કાળધર્મ પામ્યા યાવત્ સર્વ દુઃખથી રહિત થયા. ૦ પદ્ધહ અને પુંડરીકદ્રહ એક એક હજાર યોજન લાંબા કહ્યા છે. [૧૯] અનુત્તરોuપાતિક દેવોના વિમાનો ૧૧oo યોજન ઊંચા છે.. • અરહંત પી ૧૧oo વૈશ્યિલબ્ધિવાળ સાધુઓ હતા. [૧૯] મહાપા, મહાપુંડરીક દ્રહો બબ્બે હજાર યોજન લાંબા છે. [૧૯૫] આ રનપભા પૃથ્વીના વજકાંડના ઉપરના છેડાથી લોહિતાક્ષ કાંડના નીચેના છેડા સુધી 3000 યોજન અબાધએ આંતરું છે. [૧૯૬] તિગિચ્છિ, કેસરી કહોની લંબાઈ ચાર-ચાર હજાર યોજન છે. [૧૯] ઘણીતલે મેરુ પર્વતના બહુ મધ્યદેશ ભાગે ચકપદેશની નાભિ ભાગે ચારે દિશામાં મેરુ પર્વતની અંત સુધી ૫ooo યોજના અંતર છે. [૧૮] સહસ્ત્રાર કલામાં છ હજાર વિમાનો કા છે. [૧૯] આ રનપભા પૃથ્વીના રત્નકાંડના ઉપરના છેડાથી પુલગકાંડના નીચલા છેડા સુધી 9ooo યોજન અબાધાએ આંતરું છે. [eo] હરિવર્ષ, રમ્યક ફોમનો વિસ્તાર સાતિરેક cooo યોજન છે. (ર૦૧] દક્ષિણાઈ ભરતની જીવા પૂર્વ-પશ્ચિમ ભાંભી, બંને બાજુ સમુદ્રને સ્કૃષ્ટ તથા 000 યોજન લાંબી છે. [૨૦] મેરુ પર્વત પૃનીતલે ૧૦,ooo યોજના વિકંભથી છે. [03] જંબુદ્વીપ આયામ-વિછંભથી એક લાખ યોજન છે. રિ૦૪] લવણસમદ્ર ચક્લાલ વિર્કથી બે લાખ યોજન છે. રિ૦૫] અરહંત પાન ,૨૭,ooo શ્રાવિકાની ઉત્કૃષ્ટ સંપદા હતી. [૨૬] ધાતકીખંડદ્વીપ ચક્રવાલ વિષ્કથી ચાર લાખ યોજન છે. રિહ9લવણસમુદ્રના પૂવતિથી પશ્ચિમાંત પર લાખ યોજન છે. (ર૦ચાતુરંતચક્રવર્તી રાજા ભરત છ લાખ પૂર્વ રાજ્ય મધ્યે વસીને પછી ૧૫૪ સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ મુંડ થઈને, ઘર છોડીને અણગારપણે તજિત થયા. [ee] જંબૂદ્વીપની પૂર્વ વેદિકાના છેડાથી ધાતકીખંડના ચક્રવાલ પશ્ચિમ છેડા સુધી સાત લાખ યોજના બાધએ આંતરું છે. [૧] માહે કહ્યું આઠ લાખ વિમાનો કહ્યા છે. [૧૧] અરહંત અજિતને સાતિરેક ૯૦૦૦ અવધિજ્ઞાની હતા. રિસર) પુરપસિંહ વાસુદેવ દશ લાખ વર્ષનું સનયુિ પાળીને પાંચમી પૃeળીમાં નાકીઓની મધ્યે નારકીપણે ઉત્પન્ન થયા. [૧] શ્રમણ ભગવંત મહાવીર તીર્થકરના ભવગ્રહણથી પહેલાં છટ્ઠા પોહિલના ભવના ગ્રહણમાં એક કરોડ વર્ષ સુધી ગ્રામ પર્યાયિ મળીને આઠમા સહસર દેવલોકમાં સવર્થિ વિમાને દેવપણે ઉપન્યા. [૧૪] શ્રી ઋષભદેવ ભગવંતના નિવણથી છેલ્લા મહાવીર-વધમાનના નિવણિ સુધી એક કોટાકોટિ સાગરોપમ આબાધાએ અંતર છે. • વિવેચન-૧૨ થી ૨૧૪ - • આ બધાં સૂપોની વૃત્તિ નથી, તેથી જે છે તેનો કમ જ નોંધેલ છે. [૧૯૨] સર્વે ચમકાદિ • ઉત્તરકુરમાં નીલવંત વર્ષધરની ઉત્તર તરફ શીતા મહાનદીના બંને કિનારે ચમક નામના બે પર્વતો છે. તે પાંચે ઉત્તરકુરમાં બબ્બે હોવાથી કુલ દશ છે.. છે એ જ પ્રમાણે ચિત્રકૂટ, વિચિત્રકૂટ પણ પાંચે દેવપુરમાં ચમકની જેમ હોવાથી પાંચ ચિત્રકૂટ અને પાંચ વિચિત્રકૂટ છે.. • સર્વે વૃતવૈતાઢ્યો શબ્દાપાતી આદિ ૨૦ છે.. o હરિકૂટ, વિધુતપ્રભ નામક ગજદંતાકારે રહેલ વાસ્કાર પર્વત પર છે. હરિસ્સહકૂટ, માલ્યવંત પક્ષકાર ઉપર છે. તે પાંયે મેરુ સંબંધી હોવાથી પાંચ પાંચ છે, ૧૦૦૦ યોજન ઉંચા છે. પક્ષકાર ઉપર રહેલા બાકીના કુટોની ઉંચાઈ આટલી નથી, તે ભાવાર્થ જાણવો. આ જ પ્રમાણે બલકૂટ પણ જાણવા. પાંચ મેરુમાં પાંચ નંદનવનો છે, તે દરેકના ઈશાન ખૂણામાં બલકટ નામે કૂટ છે, તેથી તેવા પાંચ કૂટ છે, તે દરેક ૧૦૦૦ યોજન ઉંચા છે. નંદનવનમાં રહેલા બાકીના પૂવદિ દિશા-વિદિશામાં રહેલા ૪૦ નંદનકૂટો ૧૦૦૦ યોજનના નથી. અરહંત અરિષ્ટનેમિ કુમારપણામાં ૩૦૦ વર્ષ, અનગારપણામાં ઊoo વર્ષ રહેલા હોવાથી કુલ ૧૦૦૦ વર્ષ થાય.. o પડાદ્રહ, શ્રીદેવીનો નિવાસ છે અને હિમવંત વર્ષધર પર્વત ઉપર છે. પુંડરીકદ્ધ હે લક્ષ્મીદેવીનો નિવાસ છે, તે શિખરી વર્ષધર પર્વત પર છે. [૧૯૪] મહાપા અને મહાપુંડરીક દ્રહો અનુક્રમે મહાહિમવંત અને રુકમી વર્ષધર પર્વત ઉપર છે, ત્યાં હી તથા બુદ્ધિ દેવીનો વાસ છે. [૧૯૫] રત્નપ્રભા પૃથ્વીના ૧૬ વિભાગ છે, તેમાં પ્રકાંડ નામે કાંડનો પહેલો રત્નકાંડ છે, બીજો વજકાંડ છે, બીજો વૈડૂર્યકાંડ છે, ચોરો લોહિતાક્ષ કાંડ છે. તે પ્રત્યેક કાંડ ૧૦૦૦ યોજનના છે. તેથી આ ત્રણનું આંતરું 3000 યોજનાનું છે. [૧૯૬] તિગિચ્છિ અને કેસરી દ્રહો અનુક્રમે નિષધ-નીલવંત વર્ષધર ઉપર છે. Page #85 -------------------------------------------------------------------------- ________________ પ્રકીર્ણક સમવાય-૧૨ થી ૧૪ ૧૫૫ તે ધૃતિ અને કીર્તિ દેવીના નિવાસ સ્થાન છે. [૧૯] ધરણિતલ-પૃથ્વીના સમ ભાગમાં, રુચકનાભિથી - તિછલોકના મધ્ય ભાગે આઠ પ્રદેશવાળો રુચક છે, તે જ દિશા અને વિદિશાનું ઉત્પત્તિસ્થાન છે. આ રુચક જ નાભિ એટલે પૈડાનો મધ્યભાગ જેવો હોવાથી ચકનાભિ કહ્યો. મેરુ પર્વતનો વિઠંભ ૧૦,૦૦૦ યોજનનો છે, તેથી તે મેરુ ચકથી ચારે દિશામાં પાંચપાંચ હજાર યોજન છે. ૧૯૯] રત્નકાંડ પહેલો છે, પુલકકાંડ સાતમો છે. તેથી ત્યાં sooo યોજનનું આંતરું થાય છે. [૨૦૦] હરિવર્ષનો વિસ્તાર ૮૪ર૧ યોજન અને ૧-કલા છે. રિ૦૧] ભરતનો જે દક્ષિણ ભાગ તે દક્ષિણાર્ધ ભરત કહો. તેની જીવાના જેવી જીવા એટલે સીધી સીમા, તે પૂર્વ-પશ્ચિમ લાંબી છે, તે પૂર્વ-પશ્ચિમ લવણસમુદ્રને સ્પર્શે છે, તે જીવા અહીં ૯૦૦૦ યોજન લાંબી કહી છે. અન્ય સ્થાને તે ૯૭૪૮ યોજન અને ૧૨ કળા કહી છે. [૨૦] લવણસમુદ્રના બે બાજુ બળે મળીને ચાર લાખ અને જંબૂદ્વીપના એક લાખ મળીને પાંચ લાખ થાય છે. [૨૯] જંબુદ્વીપના એક લાખ, લવણસમુદ્રના બે લાખ, ધાતકી ખંડના ચાર લાખ મળીને સૂત્રોક્ત સાત લાખનું અંતર થાય છે. [૨૧૧] અરહંત અજિતને સાધિક Gooo અવધિજ્ઞાની હતા. અહીં ૪oo અધિક જાણવા. અહીં હજારનું સ્થાનક હોવા છતાં લાખના સ્થાનના અધિકારમાં જે કહ્યું છે તે સહસ્ત્ર શબ્દના સાધર્મ્સને લીધે અથવા સૂગ ચનાના વૈચિચથી કે લેખકના દોષથી જાણવું. [૨૧૨] પુરુષસિંહ પાંચમાં વાસુદેવ થયા. [૧૩] શ્રમણ ભગવંત મહાવીર જ્યારે પોન્ટિલ નામે રાજપુત્ર હતા, તે ભવમાં કોડ વર્ષ પ્રવજ્યા પાળી હતી, તે એક ભવ. ત્યાંથી દેવ થયા તે બીજો ભવ. ત્યાંથી નંદન નામે રાજપુત્ર, છત્રાગ્ર નગરીમાં થયા, તે ત્રીજો ભવ, તે ભવમાં લાખ વર્ષ સુધી સર્વદા માસક્ષમણ તપ કર્યો. ત્યાંથી ચોથો ભવ દશમાં દેવલોકમાં પુષ્પોત્તરવરવિજય પંડરીક નામના વિમાનમાં દેવ થયા. ત્યાંથી બ્રાહ્મણકુંડ ગામમાં કષભદત બ્રાહ્મણની પત્ની દેવાનંદાની કુક્ષિામાં ઉત્પન્ન થયા તે પાંચમો ભવ. ત્યાંથી ૮૩મે દિવસે ક્ષત્રિયકુંડ ગામનગરે સિદ્ધાર્થ મહારાજાની ત્રિશલા નામની સણીની કુક્ષિમાં ઈન્દ્રની આજ્ઞા પાળનાર હરિપ્લેગમેપી દેવે સંહ મૂક્યા અને તીર્થંકરપણે જમ્યા એ છઠો ભવ. ઉક્ત ભવ ગ્રહણ વિના બીજો કોઈ છઠો ભવ હોય તેમ સાંભળવામાં આવતું નથી. તેથી આનું જ છઠ્ઠા ભવપણે વ્યાખ્યાન કરેલ છે. જે ભવથી આ ભિગવંતનો ભવ છઠો હોય, તે પણ આનાથી છઠો જ હોય છે. તેથી તીર્થંકરના ભવ ગ્રહણ થકી છઠા પોલિ ભવગ્રહણને વિશે એમ જે કહ્યું તે યોગ્ય છે [આ જૂજ બહુશ્રુત પાસે સમજવું ૧૫૬ સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ | [૨૧૪] અહીં શ્રી ઋષભને બદલે સૂત્રમાં ઋષભ શ્રી કહ્યું તે પ્રાકૃતપણાથી જાણવું. અહીં સાધિક ૪૨,૦૦૦ વર્ષ, એક કોડાકોડી સાગરોપમમાં ન્યૂન છે, તો પણ અ૫ હોવાથી તેની વિવક્ષા કરી નથી. અહીં હમણાં સંખ્યાના અનુક્રમના સંબંધ માત્ર વડે સંબંધવાળા વિવિધ પ્રકારના વસ્તુ વિશેષો કહ્યા, તે જ અત્યંત વિશેષ પ્રકારના સંબંધ વડે સંબંધવાળા વસ્તુ વિશેષો દ્વાદશાંગીને વિશે કહેલા છે, તેથી તે દ્વાદશાંગીનું જ સ્વરૂપને કહે છે - - ૪ - • સૂગ-૧૫ : - બાર ગરૂમ ગણિપિટક કહેલ છે, તે આ પ્રમાણે - આચાર, સૂત્રકૃત, હાણ, સમવાય, વિવાહ જ્ઞાતિ, નાયાધમકહા, ઉનાસગદશા, અંતગડદસા, અનુરોપપાતિક દશા, પણહાવાગરણ, વિપાકકૃત, દષ્ટિવાદ. તે ‘આચાર' શું છે ? ‘આચાર'માં શ્રમણ નિન્થિોના આચાર, ગોચર, વિનય, વૈનસિક, સ્થાનગમન, ચંક્રમણ, પ્રમાણ, યોગયુંજન, ભાષા, સમિતિ, ગુપ્તિ, તિથા] શય્યા, ઉપાધિ, ભકત, પાન [તેની] ઉગમ, ઉતપાદન, એષણાની વિશોધિએ શુદ્ધ હોય કે કારણે અશુદ્ધ ગ્રહણ, (તો) , નિયમ, તપ, ઉપધાન (આ સર્વે સુપ્રશસ્ત કહેવાય છે. તે ‘આચાર’ સંક્ષેપથી પાંચ પ્રકારે કહ્યો, તે આ - જ્ઞાનાચાર, દર્શનાચાર, ચાઆિચાર, તપાચાર, વીયરચાર. ‘ચાર'ની પરિમિત વાચના, સંખ્યાતા અનુયોગદ્વારો, સંખ્યાતી પ્રતિપતિઓ, સંખ્યાતા તેટકો, સંખ્યા શ્લોકો, સખ્યાની નિયુક્તિ છે. ‘આચાર' અંગ-આપણે પહેલું અંગ છે, તેના બે શ્રુતસ્કંધ, રક્ષઅધ્યયન, ૮૫-ઉદ્દેશકાળ, ૮૫-ન્સમુશનકાળ, કુલ પદો વડે ૧૮,ooo પદો છે, સંખ્યાતા અારો છે, અનંતાગમો, અનંતાપવો, પરિd Aસો, અનંતા થાવો છે. [A] શાશ્વત, કરેલ, નિબદ્ધ, નિકાચિત છે. આ સર્વ જિન પ્રાપ્ત ભાવો કહેવાય છે, પ્રજ્ઞાપાય છે, પરૂપાય છે, દેખાડાય છે, નિદર્શન કરાય છે, ઉપદનિ કરાય છે. આ ભણીને મનુષ્ય જ્ઞાતા થાય છે, વિજ્ઞાતા થાય છે. આ પ્રમાણે ચરણકરણ પ્રરૂપણાથી કહેવાય છે, પ્રજ્ઞાપાય છે, પરૂપાય છે, દેખાડાય છે, નિદર્શન કરાય છે, ઉપદર્શન કરાય છે. તે આ “આચાર” સૂત્ર) • વિવેચન-૨૧૫ - બાર અંગ ઈત્યાદિ અથવા ઉત્તરોત્તર સંખ્યા ક્રમ સંબંધવાળા પદાર્થોની પ્રરૂપણા કરી, હવે માત્ર સંખ્યા સંબંધ પદાર્થ પ્રરૂપણા આરંભે છે– શ્રતરૂપી ઉત્તમ પુરષના અંગ જેવા અંગ. તે “આચાર” આદિ બારગો જેમાં છે, તે દ્વાદશાંગ ગુણવાળાનો ગણ જેને છે તે ગણી-આચાર્ય, તેની પેટી જેવી પેટી • સર્વસ્વ રાખવાનું ભાજન તે ગણિપિટક - અથવા • ‘ગણિ' શબ્દ પરિચ્છેદ વયના Page #86 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ પ્રકીર્ણક સમવાય-૨૧૫ ૧૫૩ છે. કહ્યું છે - ‘આચાર' ભણવાથી સાધુધર્મ જેથી જાણવામાં આવે છે, તેથી ‘આચારધર' પહેલું ગણિ સ્થાન કહેવાય છે અર્થાત પરિચ્છેદ સ્થાન કહેવાય છે. તેથી પરિચ્છેદ સમૂહ તે ગણિપિટક. અહીં પદની ઘટના આ પ્રમાણે - જે આ ગણિપિટક તે દ્વાદશાંગ કહ્યું છે, તે આ રીતે - આયાર, સૂત્રકૃતુ ઇત્યાદિ. તે આચાર વસ્તુ કઈ છે? અથવા આ આચાર શું છે? આચાર એટલે આચરણ અથવા જે આચરણ કરાય . સાધુ આચરિત જ્ઞાનાદિ આસેવન વિધિ. તેનો પ્રતિપાદક ગ્રંથ તે “આચાર" કહેવાય છે. કરણભૂત આ આયાર વડે સાધુઓનો આચાર કહેવાય છે તેમ સંબંધ છે. અથવા અધિકરણભૂત આચારને વિશે- X ", શ્રમણ-તપલક્ષ્મી સહિત અને નિર્મન્થ-બાહ્ય અત્યંતર ગ્રંથિ સહિત. [શંકા] શ્રમણ, નિર્ગુન્ય જ છે, તો વિશેષણ શા માટે મૂક્યું ? [ઉત્તર) શાક્યાદિ મતના શ્રમણોને વિચ્છેદ કરવા માટે. કહ્યું છે - નિર્ગુન્ય, શાક્ય, તાપસ, ગરિક, આજીવિક આ પાંચ ભેદ શ્રમણ કહેવાય છે. આચાર-જ્ઞાનાદિ અનેક ભેદે છે. ગોચર - ભિક્ષા ગ્રહણ વિધિ લક્ષણ. વિનયજ્ઞાનાદિ વિનય. વૈયિક - તેનું કર્મ ક્ષયાદિ ફળ. સ્થાન-કાયોત્સર્ગ, બેસવું, સુવું એ ત્રણ ભેદે. ગમન-વિહારભૂમિ આદિમાં જવું છે. ચંદ્રમણ-ઉપાશ્રયમાં શરીસ્તા શ્રમને નિવારવા આમ તેમ ચાલવું. પ્રમાણ - ભાત, પાણી, આહાર, ઉપાધિ આદિનું માન. યોગયોજન-સ્વાધ્યાય, પ્રભુપેક્ષણ આદિ કાર્યમાં બીજાઓને જોડવા. ભાષાસાધુને સત્યા, અસત્યામૃષારૂપ, સમિતિ-ઈર્યાસમિતિ આદિ પાંચ. ગુપ્તિ-મનોગુપ્તિ આદિ પ્રણ. શચ્યા-વસતિ. ઉપધિ-વાદિ. ભકત-અશનાદિ. પાન-ઉણ જળ આદિ... તથા ઉદ્ગમ, ઉત્પાદન, એષણાના દોષોની વિશુદ્ધિ-એટલે અભાવ, તે ઉદ્ગમોત્પાદન એષણાવિશુદ્ધ... ત્યાર પછી શય્યાદિની ઉદ્ગમાદિ વિશુદ્ધિ વડે શુદ્ધ હોય તેનું ગ્રહણ અને તળાવિધ કારણે અશુદ્ધનું પણ ગ્રહણ કરવું તે શય્યાદિ ગ્રહણ. - તથા - વ્રત - મૂળગુણ, નિયમ-ઉત્તરગુણ, તપઉપધાન - બાર ભેદે તપ... પછી આચાર, ગોચર આદિ ગુપ્તિ પર્યન્ત તથા શય્યાદિ ગ્રહણ તથા વ્રત, નિયમ અને તપઉપધાન આ બધાંનો સમાહારવંદ્વ સમાસ કરવો. પછી આ સર્વે સુપશસ્ત એમ કર્મધારય સમાસ છે. આ બધું કહે છે આ આચાર આદિપદોમાં કોઈ એક પદના કહેવાથી કોઈ બીજા પદનો સમાવેશ થઈ જતો હોય છતાં, તેનું જે જુદું કથન કર્યું તે સર્વ તેનું પ્રધાનપણું જણાવવાનું છે, એમ જાણવું. તે આચાર, જેને આશ્રીને આની ‘આચાર' સંજ્ઞા પ્રવર્તે છે, તે સંક્ષેપથી પાંચ ભેદે કહ્યો છે. તે આ જ્ઞાનાચાર-શ્રુત જ્ઞાન વિષયક, કાલ અધ્યયન, વિનયાધ્યયન આદિ આઠ પ્રકાનો વ્યવહાર... દર્શનાચાર - નિઃશંકિતાદિ આઠ પ્રકારનો સમ્યકત્વ વાળીનો વ્યવહાર.. ચાઆિચાર - સમિતિ આદિ પાળવારૂપ વ્યવહાર. તપાસાર - બાર પ્રકારે તપ વિશેષ કરવો તે.. વીચારજ્ઞાનાદિ પ્રયોજનમાં વીર્યને ન ગોપવવું તે. આ ‘આચાર' ગ્રંથ (શાસ્ત્ર ની, પરિત-સંય, આદિ અને અંતની પ્રાપ્તિ છે માટે અનંતી નથી. શું સંખ્યાતી છે ? વાચના - સૂત્ર, અર્થ પ્રદાન લક્ષણ. અથવા અવસર્પિણી - ઉત્સર્પિણી કાળને આશ્રીને. તથા ઉપક્રમાદિ અનુયોગદ્વાર સંખ્યાતા છે, કેમકે તેના આધ્યયનો જ સંખ્યાતા છે અને તેના પ્રજ્ઞાપકના વચનના વિષયરૂપ છે. સંસાતી પ્રતિપત્તિ - દ્રવ્યાઈમાં પદાર્થોની પ્રાપ્તિ અર્થાતુ મતાંતરો અથવા પ્રતિમાદિઅભિગ્રહ વિશેપો સંખ્યાતા છે. વેસ્ટક-છંદ વિશેષ અથવા અન્ય મતે એક અને કહેનારી વચનની સંકલના. શ્લોક-અતુટુપ છંદ, તે સંખ્યાતા છે. નિર્યુક્તિ-સૂત્રમાં અભિધેયપણે સ્થાપન કરેલ અર્થોની યુક્તિ-ઘટના, વિશિષ્ટ યોજના તે રૂપ નિયુકતયુક્તિ સંખ્યાતી છે. આ વાક્યમાં “યુ’ શબ્દનો લોપ કરવાથી નિયુક્તિ કહેવાય છે, તે સંખ્યાતી છે. તે - X • આચાર, મંગલક્ષણ વસ્તુત્વથી પ્રથમ સંગ સ્થાપનાની અપેક્ષાએ કહ્યું છે, પણ ચનાની અપેક્ષાએ તો આ બારમું અંગ છે. કેમકે પૂર્વ - સર્વ પ્રવચનોની પૂર્વે રચેલ છે, તેથી તે પહેલું છે. ‘આચાર'માં બે શ્રુતસ્કંધ-અધ્યયન સમુદાયરૂપ. અધ્યયનો-૫ છે, તે આ રીતે - શસ્ત્રપરિજ્ઞા, લોકવિજય, શીતોષ્ણીય, સમ્યકત્વ, આવતી, ધૂત, વિમોહ, મહાપરિજ્ઞા, ઉપધાનશ્રુત તે પ્રથમ શ્રુતસ્કંધ છે. તથા પિÖષણા, શય્યા, ઈય, ભાષા, વૌષણા, પારૈષણા, અવગ્રહપ્રતિમા, સપ્ત. [] સપ્તતિકા, ભાવના, વિમુક્તિ એ બીજો શ્રુતસ્કંધ છે. આ પ્રમાણે નિશીયને વજીને આ ૨૫-અધ્યયનો છે. ઉદ્દેશનકાળ ૮૫ છે, તે આ રીતે - અંગ, શ્રુતસ્કંધ, અધ્યયન અને ઉદ્દેશક, આ ચારેનો એક જ ઉદ્દેશનકાળ છે. એ પ્રમાણે શસ્ત્રપરિજ્ઞા આદિ શ્વ-અધ્યયનોમાં ક્રમથી – ૩, ૬, ૪, ૪, ૬, ૫, ૮, ૩, ૪, ૧૧, 3, 3, ૨, ૨, ૨, ૨ અને ૧૬ના 9૬-સંખ્યાવાળા ઉદ્દેશનકાળ છે. બાકીના ૯ અધ્યયનોના ૯ છે. એ રીતે ૮૫ થયા. [ઉક્ત અર્થ જણાવનારી ગાથા પણ છે.] આ પ્રમાણે સમુદેશનાકાળ પણ તેટલા જ કહેવા. - વળી - આ આયાના કુલ પદો વડે ૧૮,ooo પદો કહ્યા છે. અહીં જયાં અર્થની પ્રાપ્તિ થાય તે પદ તે પદ”. (શંકા જો અહીં બે શ્રુતસ્કંધ, ૫-અધ્યયન અને ૧૮,ooo પદો છે, તો - નવ હાચર્ય-અધ્યયનના ૧૮,૦૦૦ પદો છે એમ જે કહ્યું, તે કેમ વિરુદ્ધ નથી ? [સમાધાન] જે બે શ્રુતસ્કંધાદિ કહ્યું કે “આચાર”નું પ્રમાણ કહ્યું, જે ૧૮,૦૦૦ પદો કહ્યા તે નવ બ્રહ્મચર્યના અધ્યયનરૂપ પહેલા શ્રુતસ્કંધનું પ્રમાણ કહ્યું છે. કેમકે સૂત્રો વિચિત્ર અર્થબદ્ધ હોય છે. તેથી તેનો અર્થ ગુરુ ઉપદેશથી જાણવા યોગ્ય છે. વેટકાદિ સંખ્યાતા હોવાથી આના સંખ્યાતા અક્ષરો છે, ગમા અનંતા છે, TET • અર્થગમા ગ્રહણ કરાય છે. અર્થાત્ અર્થના પરિચ્છેદ, તે અનંતા છે. કેમકે એક જ ગણી તે તે ધર્મ વિશિષ્ટ અનંત ધર્મવાળી વસ્તુની પ્રાપ્તિ થાય છે. અન્ય આચાર્યો કહે છે - અભિધાન, અભિધેયને આશ્રીને ગમા થાય છે, તે અનંતા છે... પર્યાયો Page #87 -------------------------------------------------------------------------- ________________ પ્રકીર્ણક સમવાય-૨૧૫ ૧૫૯ એટલે સ્વ અને પર એવા ભેદ વડે જુદા અારાર્થના પર્યાયો અનંતા છે. અહીં જે ત્રાસ પામે તે કસ - દ્વીંદ્રિય આદિ, તેઓ પરિમિત છે પણ અનંત નથી. કેમકે તેમનું એવું જ સ્વરૂપ છે. તથા વનસ્પતિકાય સહિત સ્થાવર જીવો અનંતા છે. આ સર્વે કેવા છે ? શાશતા - વ્યાર્થપણે કાયમ હોવાથી. કૃતા - પયિાર્થપણે પ્રતિ સમય બદલાતા હોવાથી. નિબદ્ધા - સૂત્રમાં જ ગ્રચિત. નિકાચિત - નિર્યુક્તિ, સંગ્રહણિ, હેતુ, ઉદાહરણાદિ વડે પ્રતિષ્ઠિત છે. તથા જિનેશ્વરોએ કહેલા ભાવો - પદાર્થો, બીજા પણ અજીવાદિ છે. તે સર્વે - x • આગાયનો - સામાન્ય અને વિશેષ વડે કહેવાય છે. પ્રજ્ઞાયો - નામાદિના ભેદ વડે કહેવાય છે. પ્રણયનો - નામાદિનું સ્વરૂપ કથન વડે કહે છે. જેમકે, પર્યાયનું અભિધેય એટલે નામાદિ. દશ્યો - માત્ર ઉપમા વડે દેખાડાય છે, જેમકે - જેવો બળદ તેવો ગવય. નિદર્યો - હેતુ અને ટાંત કથનથી દેખાડાય છે. ઉપદર્યને - ઉપનય અને નિગમન વડે કે સર્વ નય અભિપ્રાય વડે દેખાડાય છે. ધે આચારાંગના ગ્રહણનું ફળ દેખાડવા માટે કહે છે - એટલે આચારાંગને ગ્રહણ કરનાર જાણવો. - અર્વ માત્ત - ‘આચાર' ભાવથી સમ્યક્ પ્રકારે ભણતા આભા આવો થાય છે - કેમકે તે આચારમાં કહેલી ક્રિયાના પરિણામથી અભિg હોવાથી તે આત્મા તદ્રુપ થાય છે. ‘ર્વ ગાય' સૂત્ર પ્રતમાં જોયું નથી, પણ ‘નંદી'માં દેખાય છે, તેથી અહીં તેની વ્યાખ્યા કરી છે. આ પ્રમાણે જ્ઞાનનો સાર ક્રિયા જ છે, એવું જણાવવા માટે ક્રિયાનો પરિણામ કહીને હવે જ્ઞાનને આશ્રીને કહે છે. આ સૂત્ર ભણીને એ પ્રમાણે જ્ઞાતા થાય છે કે જે પ્રમાણે આ સત્રમાં કહ્યું હોય. વિત્રાય - વિવિઘ કે વિશિષ્ટ પ્રકારે જે જાણનાર તે વિજ્ઞાતા કહેવાય, એ પ્રમાણે વિજ્ઞાતા થાય છે. એટલે અન્ય શાસ્ત્રોને પણ જાણનાર થાય છે એટલે અન્ય શાસ્ત્રોના જાણકાર થકી અત્યંત જાણકાર થાય. - ઈત્યાદિ નિગમન વાક્ય છે. પર્વ એટલે આચાર, ગોચર, વિનય આદિ કહેવારૂપ આ પ્રકારે - ઘર એટલે વ્રત, સાધુધર્મ, સંયમાદિ અનેક પ્રકારનું ચા»િ.* ચાર • પિંડવિશુદ્ધિ, સમિતિ આદિ અનેક પ્રકારે કરણ. તે બંનેની પ્રરૂપણા જ કહેવાય છે, પ્રજ્ઞાપના કરાય છે આદિ પૂર્વવત્ જાણવું. તે આ આચારવસ્તુ કે આચાર જે પૂર્વે જોયો. ૧૬૦ સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ મોહિતથી જેઓને સંદેહ ઉત્પન્ન થયેલ છે તથા સહજ બુદ્ધિના પરિણામથી જેઓ સંશયિત થયા છે, તેવાની-પાપી-મલિન બુદ્ધિના ગુણને શુદ્ધ કરવા માટે ૧૮૦ કિયાવાદીઓ, ૮૪-અકિયાવાદીઓ, ૬૭ અજ્ઞાનવાદી, ઝર-વિનયવાદીઓ મળીને કુલ ૩૬૩ અન્ય દર્શનીઓની રચના કરીને સમયની સ્થાપના કરાય છે. તથા પરમતના ખંડન અને વમતની સ્થાપના માટે અનેક પ્રકારના ષ્ટાંત વચનોથી પરમતની નિસ્મારતા અને આ સિદ્ધાંતને સારી રીતે દશવિનાર, વિવિધ વિસ્તારનું પ્રતિપાદન અને પરમ સદ્ભાવ ગુણ વિશિષ્ટ, મોક્ષમાર્ગમાં ઉતારનાર, ઉદર, અજ્ઞાની અત્યંત અંધકારથી દુમિ એવા માર્ગમાં દીવારૂપ, મોક્ષ અને સુગતિરૂપ ઉત્તમ પ્રાસાદ ઉપર ચડવાના પગથિયારૂપ, નિક્ષોભ, નિકંપ એવા પ્રાર્થ કહ્યા છે. સૂયગડની પરિત વાચના, સંખ્યાત અનુયોગ દ્વારો, સંખ્યાત પ્રતિપત્તિઓ, સંખ્યાતા વેષ્ટકો, સંખ્યાતા ોકો. સંખ્યાતી નિયુક્તિઓ છે. આ સૂયગડ સાંગાણfપણે બીજું અંગ છે. તેમાં બે શ્રુતસ્કંધ, ૩-અધ્યયનો, 33-ઉદ્દેશનકાળ, 34ન્સમુશન કાળ, પદાગથી ૩૬,ooo પદો છે. તેમાં સંખ્યાતા અક્ષરો, અનંતા ગમા, અનંતા પયયો, પરિd ગયો અને અનંત સ્થાવરો છે.. આ સર્વે શાશ્વત-નૃત-નિબદ્ધ-નિકાચિત છે. જિનપજ્ઞપ્ત ભાવોને આ અંગમાં કહેવાય છે, પ્રજ્ઞાય છે, પરૂપાય છે, દેખાડાય છે, નિર્દેશાય છે, ઉપદર્શન કરાય છે. જે આને ભણે છે, તે આત્મા એ પ્રમાણે થાય છે, જ્ઞાતા થાય છે, વિજ્ઞાતા થાય છે. આ પ્રમાણે ચરણકરણની પ્રરૂપણા કહેવાય છે, પ્રજ્ઞાપના કરાય છે, અપાય છે, દેખાડાય છે, નિર્દેશ કરાય છે, ઉપદર્શન કરાય છે. • • તે આ “સૂયગડ” છે. • વિવેચન-૨૧૬ : તે સૂતકૃત્ શું છે ? મુદ્ - સુચવવું, સૂચવવાથી સૂઝ, સૂગ વડે કરેલ તે સૂત્રકૃતુ એમ રુઢિથી કહેવાય છે. સૂpકૃત વડે કે સૂત્રકૃતમાં સ્વ સમય સૂચવાય છે ઇત્યાદિ સુગમ છે. તથા સૂત્રકૃત વડે જીવ, અજીવ, પુન્ય, પાપ, આશ્રવ, સંવર, નિર્જર, બંધ, મોક્ષ સુધીના પદાર્થો સૂચવાય છે. તથા સાધુઓની મતિના ગુણને શુદ્ધ કરવા સ્વસમય સ્થાપના કરાય છે. એમ વાક્યર્થ કરવો. -- તે સાધુઓ કેવા ? થોડા કાળમાં પ્રવજિત થયેલા, કેમકે ચિરકાળના પ્રવજિત સાધુઓ નિર્મળતિવાળા હોય છે, તેઓ નિત્ય શાસ્ત્ર પશ્ચિયથી અને બહુશ્રુત સાધુના સમાગમથી તેવા હોય છે. વળી તે અવાપર્યાયી સાધુ - ૬ - કુત્સિત, સEવ - સિદ્ધાંત છે જેનો તે કુસમય • કુતીર્થિકો. તેમનો મોદ - પદાર્થનો વિપરીત બોધ. તે કુસમય મોહ થકી જે મોહ એટલે શ્રોતાના મનોમૂઢતા, તે વડે જેની મતિ મોહિત થઈ છે - મૂઢતા પામી છે, તે કુસમય મોહ મતિમોહિત - અથવા - કુસમય તે કુસિંદ્ધાત, તેનો ઓઘ એટલે સમૂહ, તે કુસમયમોહ, તેના વડે મૂઢ, તેથી જેમની મતિ મોહ પામી હોય તે કુસમયૌઘમોહ મતિ મોહિત કહેવાય. • સૂત્ર-૨૧૬ - તે ‘સૂયગડ’ શું છે ? સૂયગડમાં સ્વરામયની સૂચના કરાય છે. પસ્યમયની સૂચના કરાય છે. સ્વસમય-સમયની સૂચના કરાય છે. એ રીતે જીવ - અજીવ - જીવાજીવ સૂચિત કરાય છે. લોક-લોક-લોકાલોક સૂચિત કરાય છે. સૂયગડમાં જીવ-જીવ-પુજ્ય-પાપ-આશ્રવસંવર-નિરા-બંધ-મોક્ષ પર્યન્તના પદાર્થો સૂચિત કરાય છે. અકાળના વજિત થયેલ શ્રમણો, કુસમયના મોહથી થયેલ મોહમતિ Page #88 -------------------------------------------------------------------------- ________________ પ્રકીર્ણક સમવાય-૨૧૬ ૧૬૧ અથવા કુસમય-કુતીર્થિકોનો મોહ કે મોઘ એટલે શુભ ફળની અપેક્ષાએ નિફળ એવો જે મોહ, તે વડે જેમની મતિ મોહ પામી હોય તે કુસમય મોહ-મોહમતિ મોહિત કે કુસમયમોઘ-મોહમતિ મોહિત કહેવાય. સં - વસ્તુ તવ પ્રત્યે શંકા, કુસમય મોહ મતિ મોહિત એવું વિશેષણ સમીપે હોવાથી કુસમય પાસેથી જેઓને સંદેહ થયા છે તે સંદેહજાd.. તથા સહજ એટલે સ્વભાવથી જ પ્રાપ્ત થયેલ કુસમયના શ્રવણથી પ્રાપ્ત થયેલા નહીં એવા બુદ્ધિ પરિણામ-મતિ સ્વભાવથી જેઓને સંશય થયો છે, તે સહજ બુદ્ધિ પરિણામ સંશયિત. સંદેહજાત અને સહજબુદ્ધિ પરિણામ સંશયિત આવા સાધુઓને - શું? - કહે છે – પાપકર - વિપરીત સંશયરૂપપણે કુસિત પ્રવૃત્તિના કારણરૂપ હોવાથી અશુભ કર્મના હેતરૂ૫, તેથી જ મલિન - સ્વરૂપના આચ્છાદનથી નિર્મળ જે મતિગુણ - બુદ્ધિપર્યાય, તેના વિશોધનને માટે અર્થાત નિર્મળપણું કરવા માટે. ૧૮૦ કિયાવાદીઓના તિરસ્કાર કરીને સ્વસમાં સ્થાપન કરાય છે. • x • એ જ પ્રમાણે બાકીના પદોમાં પણ આ ક્રિયાપદ જોડવું. તેમાં કર્યા વિના ક્રિયા સંભવતી નથી, તેથી આત્મા સાથે સંબંધવાળી તે ક્રિયાને જેઓ કહેવાના સ્વભાવવાળો છે, તેઓ ક્રિયાવાદી છે. આ આત્માદિનું અસ્તિપણું માનનારા આ રીતે ૧૮૦ ભેદે જાણવા - જીવ, જીવ, આશ્રવ, બંધ, સંવર, નિર્જરા, પુષ્ય, પાપ, મોક્ષ આ નવ પદાર્થોને અનુક્રમે માંડીને પછી પહેલા જીવ પદાર્થની નીચે સ્વ અને પર એવા બે ભેદો સ્થાપવા. તે બંનેની નીચે નિત્ય, અનિત્ય એવા બે ભેદો સ્થાપવા. તે બંનેની નીચે કાળ, ઈશ્વર, આત્મા, નિયતિ, સ્વભાવ એ પાંચ ભેદો સ્થાપવા. પસી આ રીતે વિકલ્પો કરવા - જીવ પોતે કાળથી નિત્ય છે, એ એક વિકલ્પ. તેનો અર્થ આ પ્રમાણે - નિશે આત્મા છે, તે સ્વ-રૂપે છે, નિત્ય છે, કાળ થકી છે એમ કાલવાદીનો મત છે. એ રીતે બીજો વિકલા ઈશ્વરકારણિક, ત્રીજો આત્મવાદીનો, ચોથો નિયતિવાદીનો અને પાંચમો સ્વભાવવાદીનો કહેવો. એ પ્રમાણે સ્વત: પદથી પાંચ વિકલ્પ, પરત: પદથી પાંચ વિકલ્પો, એ દશ વિકલ્પો નિત્યવથી અને એ જ ૧૦ વિકલા અનિત્યસ્વ વડે કહેવા. એ પ્રમાણે એક જીવ પદાર્થ વડે ૨૦ વિકલ્પો થયા. તે જ પ્રમાણે અજીવાદિ આઠને આશ્રીને પણ ગુણતાં કુલ-૧૮૦ ભેદો થયા. અકિયાવાદીના ૮૪-ભેદ છે. તેનું સ્વરૂપ નંદી આદિ સૂર મુજબ કહેવું. વિશેષ એ કે - તેની વ્યાખ્યામાં પુન્ય અને પાપને વજીને સાત પદાર્થો કહેવા. તેના સ્વ, પર એ બે ભેદ, તેના કાલ આદિ પાંચ અને ચચ્છા એમ છે ભેદો સ્થાપવા. એ રીતે ૬ x ૨ x 9 = ૮૪ ભેદ થયા. અજ્ઞાનવાદીના-૬૩ ભેદ, તે જ પ્રમાણે કરવા. વિશેષ એ - જીવાદિ નવ પદાર્થ અને દશમો ઉત્પત્તિ એ દશ ભેદ, તેના સત્ આદિ સાત પદો આ રીતે - સવ, અસત્વ, સદસત્વ, અવાધ્યત્વ, સદવાધ્યત્વ, અસદવાસ્વવ, સદસદવાવ - ૪ - એ રીતે ૯ x 9 = ૬૩ ભેદો અને દશમા ઉત્પત્તિ પદને આશ્રિને પહેલા ચાર જ ભેદ 8િ/11] ૧૬૨ સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ લેતા ૬૩ ભેદ. વૈનયિક વાદીના ૩૨-ભેદ છે. તે આ રીતે- દેવ, રાજા, જ્ઞાતિ, યતિ, સ્થવિર, અધમ, માતા, પિતા આ આઠેનો કાય, વાણી, મન, દાન વડે એ ચાર પ્રકારે વિનય કરવો, એમ અંગીકાર કરનારના 3૨-ભેદ. આ પ્રમાણે આ ચારે વાદીઓના ભેદો મળીને કુલ ૩૬૩ ભેદો અન્ય દર્શનીઓના છે - x • તેમનો વ્યુહ એટલે પ્રતિફોપ [નિરાસ કરીને સ્વસમય જૈિન સિદ્ધાંત ની સ્થાપના કરાય છે. જેથી આ રીતે સૂત્રકૃત વડે કહેવાય છે. તેથી તેના સૂગ અને અર્થનું સ્વરૂપ કહે છે નાના - અનેકવિધ એટલે ઘણા પ્રકારે સ્યાદ્વાદીએ પૂર્વપક્ષી કરેલા પરવાદીઓના સ્વપક્ષને સ્થાપવાને જે ટાંત વચનો અને ઉપલક્ષણથી હેતુવાનો છે. તેની અપેક્ષાઓ સારરહિત બીજાનો મત છે, એમ સારી રીતે એટલે પોતાના મતનું કોઈ ખંડન ન કરી શકે એ રીતે દેખાડતા • પ્રગટ કરતા તથા સત પદની પ્રણાદિ અનેક અનુયોગ દ્વારને આશ્રિતcવથી જે વિસ્તારાનુગમ, અનુમ - વ્યાખ્યા કરવાલાયક જીવાદિ અનેક તત્વોનું વિસ્તારથી પ્રતિપાદન તે વિવિધ વિસ્તાર અનુગમ કહેવાય છે. પરમ સભાવઅત્યંત સત્યતા અર્થાત્ વસ્તુનું ઐદંપર્ય, આ બે ગુણો વડે જે સહિત. તે વિવિધ વિસ્તાર અનુગમ પરમ સદ્ભાવ ગુણ વિશિષ્ટ કહેવાય છે. મોક્ષ માર્ગમાં ઉતરનારા એટલે પ્રાણીઓને સમ્યગદર્શન આદિમાં પ્રવૃત્તિ કરાવનારા એવા તથા કરાર - સકલ સૂત્રાર્થ દોષ હિતપણાએ અને નિખિલ સગુણ સહિતથી. તથા અજ્ઞાનરપી તમસ - અંધકાર એટલે અત્યંત અંધકાર અથવા પ્રકૃષ્ટ જ્ઞાન તે અજ્ઞાનતમ, તે રપી જે અંધકાર તે અજ્ઞાનતમોડાકાર અથવા અજ્ઞાનતમાંધકાર. તેના વડે જે દુર્ગ-દુઃખે કરી ગમન કરી શકાય તેવા તાવમાર્ગમાં પ્રકાશ કરનાર હોવાથી દીવાની ઉપમાવાળા ગોવા, તથા - સિદ્ધિરૂપી જે સુગતિ તે સિદ્ધિ સુગતિ અથવા સિદ્ધિ એટલે મોક્ષ અને સુગતિ એટલે ઉત્તમ દેવપણું - ઉત્તમ મનુષ્યપણું તે સિદ્ધિ સુગતિ. તે રૂપી જે ઉત્તમગૃહ - શ્રેષ્ઠ પ્રાસાદ, તે સિદ્ધિ સુગતિ ગૃહોમનું આરોહણ, સોપાન - ઉપર ચડવાનો માર્ગ વિશેષ-પગથિયા. તથા - વિક્ષોભ- વાદી વડે ક્ષોભ પમાડવો - ચલાયમાન કરવાને અશક્ય, નિપ્રકંપસ્વરૂપથી પણ થોડા પણ વ્યભિચાર દોષરૂપ કંપથી રહિત. એવા કોણ ? સૂઝ અને અર્થ - નિયુક્તિ, ભાષ્ય, સંગ્રહણિ, વૃત્તિ, ચૂર્ણિ, પંજિકા આદિ. આવા સૂત્રાર્થ. બાકીનું સુગમ છે. તે આ ‘સૂયગડ’ છે. વિશેષ એ કે - 33-ઉદ્દેશનકાળ આ રીતે - ૪, ૩, ૪, ૨, ૨, ૧૧ એકસસ, એ પહેલા મૃત સ્કંધના ૧૬ અધ્યયન, બીજાના સાત મહાઅધ્યયન મળી 33 થાય છે. • સૂત્ર-૨૧૭ થી ૨૧૯ : [૧] તે “ઠાણ” શું છે ? ઠાણ [સ્થાનાંગો માં સ્વમયની સ્થાપના થાય છે, પરસમયની સ્થાપના થાય છે, રસમય-પરસમયની સ્થાપના થાય છે. Page #89 -------------------------------------------------------------------------- ________________ પ્રકીર્ણક સમવાય-૨૧૭ થી ૨૧૯ ૧૬૩ [એવી રીતે :-] જીવ-અજીવ-જીવાજીવની સ્થાપના કરાય છે, લોક-લોકલોકાલોકની સ્થાપના કરાય છે. [સ્થાનાંગ] ઠાણ વડે પદાર્થના દ્રવ્ય, ગુણ, ક્ષેત્ર, કાળ અને પર્યાયોની (સ્થાપના કરાયા છે. [૧૮] પર્વત, નદી, સમુદ્ર, સૂર્ય, ભવન, વિમાન, કર, નદી, નિધિ, પુરુષજાત, સ્વર, ગોત્ર અને જ્યોતિયાર [એ સર્વે કહ્યા છે.] [૧૯] તથા એકવિધ વક્તવ્ય, દ્વિવિધ વક્તવ્ય યાવત્ દશવિધ વક્તવ્ય, જીવ અને પુદ્ગલો તથા લોકમાં રહેલાની પ્રરૂપણા કહેવાય છે. આ ‘ઠાણ' સૂત્રની પરિત્ત વાચના, સંખ્યાતા અનુયોગ દ્વારો, સંખ્યાતી પ્રતિપત્તિઓ, સંખ્યાતા વેષ્ટક, સંખ્યાતા શ્લોકો, સંખ્યાતી સંગ્રહણીઓ છે. આ ‘ઠાણ' અંગ-અર્થતાથી ત્રીજું અંગ છે. તેમાં એક શ્રુતસ્કંધ, દશ અધ્યયનો, ૨૧-ઉદ્દેશનકાળ, ૨૧-સમુદ્દેશનકાળ, કુલ ૩૨,૦૦૦ પદો, સંખ્યાતા અક્ષરો, અનંતાગમા, અનંતા પર્યાયો, પરિત ત્રો, અનંતા સ્થાવરો છે. a સર્વે શાશ્વતા, કૃત, નિબદ્ધ, નિકાચિત છે. એમાં જિનેશ્વરોએ પ્રાપ્ત ભાવો કહેવાય છે, પજ્ઞાપાય છે, પરૂપાય છે, નિર્દેશાય છે, ઉપદેશાય છે. તેને ભણનાર આત્મા એ રીતે તદ્રુપ થાય છે, જ્ઞાત થાય છે, વિજ્ઞાત થાય છે, એ રીતે ચરણકરણની પ્રરૂપણા કરાય છે. આ પ્રમાણે તે ઠાણ’ [સ્થાનાંગ] કહ્યું. • વિવેચન-૨૧૭ થી ૨૧૯ : -- હવે તે ‘ઠાણ’ કયું ? જેને વિશે પ્રતિપાદન કરવાપણે જીવાદિ પદાર્થો સ્થાપન કરાય તે [ઠાણ] સ્થાન.. તે જ કહે છે – ‘સ્થાન’ વડે કે ‘સ્થાન'માં જીવો સ્થાપન કરાય છે એટલે જીવનું યથાવસ્થિત સ્વરૂપ પ્રતિપાદન કરાય છે, શેષ સૂત્ર પ્રાયઃ પાઠસિદ્ધ-સુગમ જ છે - વિશેષ એ કે - ઢાળેળ એ ફરીથી કહેવાયું તે પૂર્વે કહેલાનું સામાન્યપણું જણાવવા અને સ્થાપનીય વિશેષ પદાર્થના પ્રતિપાદન માટે આ બીજીવાર કહ્યું તેમ જણાવે છે. તેમાં - ૪ - દ્રવ્ય, ગુણ, ક્ષેત્ર, કાળ, પર્યાયો છે. પદાર્થો એટલે જીવાદિના દ્રવ્ય વગેરે સ્થાનસૂત્રથી સ્થપાય છે એમ જાણવું. તેમાં દ્રવ્ય-દ્રવ્યાર્થતા. જેમાં જીવાસ્તિકાય, તે અનંત દ્રવ્ય છે. ગુણ એટલે સ્વભાવ. જેમકે - જીવ ઉપયોગના સ્વભાવવાળો છે, ક્ષેત્ર-જેમકે - આ જીવ અસંખ્યાતા પ્રદેશોને અવગાહીને રહેલ છે. કાળ - જેમકે આ જીવ આદિ-અંત રહિત છે. પર્યાયકાળે કરેલી અવસ્થા, જેમકે - નાકીપણું આદિ, બાળપણું આદિ. . મેના ગાથા - તેમાં શૈલ-હિમવંત આદિ પર્વતો, આ ‘સ્થાન’ સૂત્ર વડે સ્થપાય છે. એમ સર્વત્ર સંબંધ જોડવો. સલિલા-ગંગાદિ મહા નદીઓ. સમુદ્ર-લવણાદિ સમુદ્રો. સૂર-આદિત્ય. ભવન-અસુરાદિના ભવનો. વિમાન-ચંદ્રાદિના વિમાનો, આકર-સુવર્ણાદિ ઉત્પત્તિ ભૂમિ, નદી-સામાન્ય મહી, કોસી આદિ નદી. નિધિ-ચક્રવર્તી સંબંધી નૈસર્પાદિ નવ નિધાનો. પુરુષજાત - ઉંચા-નીચા આદિ ભેદવાળા પુરુષના પ્રકારો અથવા પાઠાંતરથી પુસ્તજોય-ઉપલક્ષણથી પુષ્ય આદિ નક્ષત્રોનો ચંદ્રની સાથે પશ્ચિમ, અગ્રિમ, ઉભય, ૧૬૪ સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ પ્રમર્દ આદિ યોગ થવો તે. સ્વર-પડ્ત આદિ સ્વરો, ગોત્ર-કાશ્યપાદિ ૪૯ ગોત્રો. તારારૂપી જ્યોતિની ગતિ – જેમકે ત્રણ સ્થાને તારારૂપી જ્યોતિષુ ચાલે છે ઇત્યાદિ સૂત્ર વડે સંબંધ. તથા એક પ્રકારનું વક્તવ્ય એટલે તેનું અભિધેય તે પહેલા અધ્યયનમાં સ્થાપન કરાય છે, એમ સંબંધ કરવો. એ જ પ્રમાણે દ્વિવિધ વક્તવ્ય બીજા અધ્યયનમાં, એ રીતે ત્રીજા આદિ અધ્યયનમાં યાવત્ દશવિધ વક્તવ્ય દશમાં અધ્યયનમાં સ્થાપન કરાય છે તથા જીવો અને પુદ્ગલોની પ્રરૂપણા કરાય છે. તથા લોકમાં રહેલા ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય આદિની પ્રરૂપણા કરાય છે. શેષ સૂત્ર ‘આચાર' સૂત્રના વ્યાખ્યાનવત્ જાણવું. વિશેષ એ કે – ઉદ્દેશનકાળ૨૧ છે. તે આ રીતે બીજા, ત્રીજા, ચોથા અધ્યયનમાં ચાર-ચાર ઉદ્દેશા છે. પાંચમામાં ત્રણ છે, એ રીતે ૧૫-થયા. બાકીના છ અધ્યયનના છ ઉદ્દેશકાળ હોવાથી કુલ ૨૧ થયા. તથા ૭૨,૦૦૦ પદો છે. કેમકે ૧૮,૦૦૦ પદના પ્રમાણવાળા ‘આચાર'થી બમણું ‘સૂયગડ', તેનાથી આ બમણું છે. - • સૂત્ર-૨૨૦ : તે “સમવાય” શું છે ? સમવાયમાં સ્વસમય સૂચવાય છે, પરસમય સૂચવાય છે, સ્વસમય-પરસમય સૂચવાય છે યાવત્ લોકાલોક સૂચવાય છે. સમવાયમાં એક આદિક એક સ્થાન, એક-એકની પવૃિદ્ધિ થકી દ્વાદશાંગીરૂપ ગણિપિટકના પવોનું પરિમાણ કહેવાય છે. ૧૦૦-સ્થાનક પરિમાણ કહે છે. તથા બાર પ્રકારના વિસ્તારવાળા, જગતના જીવોને હિતકારક એવા પૂજ્ય શ્રુતજ્ઞાનનો સંક્ષેપથી સમવતસાર કહ્યો. તેમાં વિવિધ પ્રકારના જીવ-જીવ વિસ્તારથી વર્ણવ્યા છે, બીજા પણ ઘણાં પ્રકારના વિશેષો છે, જેવા કે – નાસ્કી, તિચિ, મનુષ્ય, અસુર ગણના આહાર, ઉછ્વાસ, લેફ્સા, આવાસ સંખ્યા, આયત પ્રમાણ, ઉપપાત, ચ્યવન, અવગાહના, અવધિ, વેદના, ભેદ, ઉપયોગ, યોગ, ઈન્દ્રિય, કષાય, જીવોની વિવિધ યોનિ, મેરુ પર્વતના વિષ્ઠભ-ઉત્સેધ-પરિધિનું પ્રમાણ, વિધિ વિશેષ, કુલકરતીર્થંકર-ગણધર-સમગ્ર ભરતાધિપતિ ચક્રવર્તીઓ, વાસુદેવ, બળદેવના વિધિ વિશેષ, ક્ષેત્રોના નિર્ગમો એ સર્વે સમવાયમાં વર્ણવ્યા છે. આ અને બીજા પદાર્થો અહીં વિસ્તારથી કહ્યા છે. 'સમવાય'ની પરિત વાચના છે યાવત્ સમવાય અંગ-અર્થથી ચોથું અંગ છે. તેમાં એક અધ્યયન, એક શ્રુતસ્કંધ, એક ઉદ્દેશનકાળ, એક સમુદ્દેશનકાળ, ૧,૪૪,૦૦૦ કુલ પદો છે. તેમાં અક્ષરો સંખ્યાતા છે યાવત્ ચરણકરણની પ્રરૂપણા કરાય છે. તે આ સમયવાય છે. • વિવેચન-૨૨૦ : હવે આ ‘સમવાય' શો છે ? સૂત્રમાં પ્રાકૃતત્વથી યકાર લોપથી સમવાવ ને Page #90 -------------------------------------------------------------------------- ________________ પ્રકીર્ણક સમવાય-૨૨૦ ૧૬૫ બદલે સમાય છે તે યુક્ત છે. સમવાયને તે સમવાય અર્થાત્ સમ્યક્ પરિચ્છેદ [જાણવું], તેના હેતુરૂપ આ ગ્રંથ પણ ‘સમવાય' છે. કહે છે – સમવાય વડે કે સમવાયમાં સ્વ સમય સૂચવાય છે આદિ સુગમ છે. સમવાય વડે કે સમવાયમાં એક, બે, ત્રણ, ચાર આદિ ૧૦૦ સુધી કે કોટાકોટિ પર્યન્તના કેટલાંક પદાર્થો છે. એક એવો તે અર્થ તે એકાર્ય છે. એટલે કે કેટલાંક પદાર્થો, સર્વ પદાર્થો કહી ન શકાય તેથી કેટલાક જીવાદિ પદાર્થોની, એક અધિક જેમાં હોય તે એકોતરિકા કહેવાય છે. - x - પવૃિદ્ધિ આ સમવાય વડે કહેવાય છે, એમ સંબંધ કરવો. તેમાં વૃદ્ધિ જે તે સંખ્યાની જાણવી. અહીં = શબ્દનો અન્યત્ર સંબંધ હોવાથી એકોતસ્કિા, અનેકોતકિા એમ જાણવું. તેમાં ૧૦૦ સુધી એકોતકિા વૃદ્ધિ, પછી અનેકોતકિા વૃદ્ધિ છે. તથા દ્વાદશાંગીરૂપ ગણિપિટકનું પવનું પરિમાણ - અભિધેયાદિક તેના ધર્મની સંખ્યા જેમકે “પરિત્તાત્રા' આદિ. પર્યવ શબ્દને બદલે પલ્લવ શબ્દ પ્રાકૃતથી છે. જેમ પર્યંકને બદલે પલ્લંક કહે છે તેમ. અથવા પલ્લવ એટલે અવયવ, તેનું પ્રમાણ સમ્યક્ રીતે પ્રતિપાદન કરાય છે. આ પૂર્વે કહેલા અર્થનો જ વિસ્તાર કરતા કહે છે – સ્થાનક શતક એટલે એકથી આરંભીને ૧૦૦ સુધીની સંખ્યાના સ્થાનોનું અર્થાત્ તે સંખ્યા વડે વિશેષિત કરેલા જીવાદિ પદાર્થોનું પરિમાણ કહેવાય છે. આચારાદિના ભેદ વડે બાર પ્રકારનો વિસ્તાર છે જેનો તે દ્વાદશવિધ વિસ્તારવાળું શ્રુતજ્ઞાન-જિનપ્રવચન, કેવું? જગના જીવને હિતકારક તથા ભગવાન-શ્રુતના અતિશયવાળું, સંક્ષેપથી સમાચાર એટલે દરેક સ્થાને અને દરેક અંગે વિવિધ પ્રકારને કહેનાર વ્યવહાર સંક્ષેપથી કહેવાય છે. હવે આ સમાચાર કહ્યા પછી જે કહ્યું છે, તે કહેવાને માટે કહે છે – તે જ સમવાયમાં એમ સંબંધ જાણવો, જેના વિવિધ પ્રકારો છે તે નાનાવિધ પ્રકારવાળા, તે આ રીતે - એકેન્દ્રિયાદિ ભેદે પાંચ પ્રકારના જીવો છે, તે દરેક પણ પર્યાપ્ત, અપર્યાપ્તાદિ ભેદે નાનાવિધ છે. જીવ અને અજીવ વિસ્તારથી એટલે મોટા વચનની રચનાએ કરીને વર્ણવ્યા છે. તથા બીજા પણ ઘણા પ્રકારના વિશેષો એટલે જીવ-અજીવના ધર્મો વર્ણવ્યા છે, એમ સંબંધ કરવો. તે ધર્મોને જ લેશથી કહે છે– તેમાં નિવાસ અને નિવાસવાળાનો અભેદ ઉપચાર હોવાથી નક એટલે નારકી લેવા. પછી નાકી, તિર્યંચ, મનુષ્ય, દેવસમૂહ સંબંધી આહારાદિ વર્ણવ્યા છે. તેમાં આહાર-ઓજાહારાદિ. તે આભોગ, અનાભોગથી થયેલ આહાર અનેક ભેદે છે.. ઉચ્છ્વાસ-અણુ, સમય આદિ કાળના ભેદથી અનેક પ્રકારવાળો.. લેશ્યા-કૃષ્ણલેશ્યાદિ છ ભેદે.. આવાસ સંખ્યા - જેમકે નરકાવાસ ૮૪-લાખ છે ઇત્યાદિ. આયતપ્રમાણ - લંબાઈનું પ્રમાણ, તે પણ આવાસનું જ હોય છે, જેમકે સંખ્યાતા, અસંખ્યાતા યોજનની લંબાઈ, ઉપલક્ષણથી વિખુંભ, બાહસ્ય, પરિધિનું પ્રમાણ પણ અન્યત્ર જાણવું. સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ ઉપપાત - એક સમયે આટલા જીવોની કે આટલા કાળના આંતરે જીવોની ઉત્પત્તિ થવી તે.. ચ્યવન - એક સમયે આટલા જીવો મરે અથવા આટલા કાળે મરે તે.. અવગાહના - અંગુલના અસંખ્યેય ભાગાદિ જેટલું શરીરનું પ્રમાણ હોય તે, અવધિ-અંગુલનું અસંખ્યેય ભાગ ક્ષેત્ર જાણવું. વેદના-શુભાશુભ સ્વભાવવાળી.. વિધાન-ભેદ, જેમકે સાત પ્રકારના નાસ્કી જીવો છે આદિ.. ઉપયોગ - આભિનિબોધિકાદિ બાર પ્રકારે.. યોગ-૧૫ ભેદે.. ઈન્દ્રિયોપાંચ, અથવા દ્રવ્યાદિ ભેદે વીશ, અથવા શ્રોત્રાદિના છિદ્રાદિની અપેક્ષાએ આઠ.. કષાય-ક્રોધાદિ. પછી આહાર, ઉશ્ર્વાસાદિનો દ્વન્દ્વ સમાસ કરવો ઇત્યાદિ - ૪ - વિવિધ પ્રકારે જીવોની યોનિ-સચિત્તાદિ જીવોનું ઉત્પત્તિસ્થાન તથા વિખુંભ, ઉત્સેધ, પરિધિનું પ્રમાણ. તેમાં વિખુંભ-વિસ્તાર, ઉત્સેધ-ઉંચાઈ, પરિરય-પરિધિ અને વિધિ એટલે ભેદો. જેમકે જંબુદ્વીપીચ, ધાતકી ખંડીય, પૌષ્કરાદ્ધિક એવા ભેદથી મેરુ પર્વત ત્રણ પ્રકારે છે. વિધિ વિશેષ એટલે જંબુદ્વીપીય મેરુ લાખ યોજન ઉંચો છે, બાકીના મેરુ ૮૫,૦૦૦ યોજન ઉંચા છે. એ રીતે અન્ય પર્વતો વિશે પણ ભાવના કરવી. ૧૬૬ તથા કુલકર, તીર્થંકર, ગણધર તથા સમસ્ત ભરતાધિપતિ - ચક્રવર્તીઓ, ચક્રધર-વાસુદેવ, હલધર-બળદેવ, તે સર્વેના વિધિ વિશેષો કહેવાય છે. તથા વર્ષ - ભરતાદિ ક્ષેત્રોનો નિમ - પૂર્વથી પછીનાનું આધિક્ય. આ બધું ચોથા અંગ “સમવાય''માં વર્ણવ્યું છે, એમ સંબંધ કરવો. હવે તેનો નિગમન કહે છે. આ પૂર્વોક્ત પદાર્થો તથા બીજા ઘનવાત, તનુવાત આદિ પદાર્થો આવા પ્રકારના આ સમવાયમાં વિસ્તારથી આશ્રય કરાય છે, અવિપતિ સ્વરૂપ અને ગુણોથી શોભિત આ પદાર્થો બુદ્ધિ વડે અંગીકાર કરાય છે અથવા ખોટી પ્રરૂપણા થકી સાચી પ્રરૂપણામાં સ્થાપન કરાય છે. - ૪ - * સૂત્ર-૨૨૧ : તે વ્યાખ્યા [વ્યાખ્યાપજ્ઞપ્તિ-ભગવતી] શું છે? વ્યાખ્યા માં સ્વસમય કહેવાય છે, પરસમય કહેવાય છે, સ્વામય-પસમય કહે છે. [એ રીતે જીવઅજીવ-જીવાજીવ કહેવાય છે. લોક-લોક-લોકાલોક કહેવાય છે. વ્યાખ્યા વડે વિવિધ દેવ, નરેન્દ્ર, રાજર્ષિઓના પૂછેલા વિવિધ સંશયો [અને તેના ઉત્તરો] કહેવાય છે. જિનેશ્વરે વિસ્તારથી કહેલા દ્રવ્ય-ગુણ-ક્ષેત્ર-કાળ-પર્યાય-પ્રદેશપરિમાણ-યથાસ્તિભાવ-અનુગમ-નિક્ષેપ-નય-પ્રમાણ-યુનિપુણ ઉપક્રમ વિવિધ પ્રકારે જેઓએ પ્રગટ દેખાડ્યો છે એવા, લોકાલોકને પ્રકાશનારા, મોટા સંસાર સમુદ્રને ઉતારવામાં સમર્થ, ઈન્દ્રોએ પૂજેલા, ભવ્યજનરૂપી પ્રજાના હૃદયને આનંદ આપનારા, તમોરજનો નાશ કરનારા, સુદૃષ્ટ દીપરૂપ ઈહામતિ-બુદ્ધિને વૃદ્ધિ કરનારા એવા અન્યૂન ૩૬,૦૦૦ વ્યાકરણોને પ્રકાશ-કરનારા ઘણાં પ્રકારના સૂત્ર-અર્થ તેના શિષ્યોના હિતને માટે ગુણમહાર્થ છે. Page #91 -------------------------------------------------------------------------- ________________ પ્રકીર્ણક સમવાય-૨૨૧ ૧૬૭ આ વ્યાખ્યા ની પરિક્ત વચના, સંખ્યાતા અનુયોગદ્વારો, સંખ્યાતી પ્રતિપતિઓ, સંખ્યાના વેટકો, સંખ્યાના શ્લોકો, સંખ્યાની નિયુકિતઓ છેતે આ વ્યાખ્યા [પ્રાપ્તિ) અંગાર્થપણે પાંચમું અંગ છે. તેમાં એક શ્રુતસ્કંધ છે, સાધિક ૧૦૦ અદયયનો છે, ૧૦,ooo ઉદ્દેશો, ૧૦,ooo સમુદ્દેશો, ૩૬,૦૦૦ વ્યાકરણો, ૮૪,૦૦૦ કુલ પદો કહ્યા છે. - તેમાં સંખ્યાતા અક્ષરો, અનંતાગમો, અનંત પયાયિો છે, ત્રસો પરિત્ત અને અનંતા થાવરો છે. તે સર્વે શાશ્વત છે, કૃત છે, નિબદ્ધ છે, નિકાચિત છે. આ સર્વે જિનપાત ભાવો કહેવાય છે, પ્રજ્ઞાપાય છે, પરૂપાય છે, નિર્દેશાય છે, ઉપદેશાય છે, તે ભણનારનો આત્મા તદ્રુપ થાય છે, તે પ્રમાણે જ્ઞાતા, વિજ્ઞાતા થાય છે. આ પ્રમાણે ચરણકરણની પ્રરૂપણ કહેવાય છે. આ પ્રમાણે તે વિવાહ [વ્યાખ્યા પ્રજ્ઞતિ છે. • વિવેચન-૨૨૧ : હવે આ વ્યાખ્યા [ભગવતી] શું છે ? જેમાં અર્થો વ્યાખ્યાન કરાય તે વ્યાખ્યા કહેવાય છે. - x • વ્યાખ્યા વડે કે વ્યાખ્યામાં સ્વસમય કહેવાય છે, વગેરે નવ પદો ‘સૂયગડ’ના વર્ણન મુજબ જાણવા. | વિવિધ પ્રકારના દેવોએ, નરેન્દ્રોએ, રાજર્ષિઓએ. વિવિધ પ્રકારના સંશય કરનારાઓએ પૂછેલા એવા અને વિવિધ દેવ આદિએ પૂછેલા ૩૬,૦૦૦ વ્યાકરણો દેખાડી, શ્રત-અર્થે વ્યાખ્યાન કરાય છે, એમ પૂર્વાપર વાક્યનો સંબંધ કરવો. તે વ્યાકરણો કેવા છે ? તે કહે છે ભગવંત મહાવીરે વિસ્તારથી કહેલા. વળી કેવા ? વિવિધ પ્રકારના દ્રવ્ય, ગુણ, ોગ, કાળ, પર્યવ, પ્રદેશ, પરિણામ, અવસ્થા, યથા અતિભાવ, અનુગમ, નય, નિક્ષેપ, પ્રમાણ, સુનિપુણ ઉપકમ વડે પ્રગટ-પ્રદર્શિત જે વ્યાકરણ એવા. તેમાં દ્રવ્ય • ધમસ્તિકાયાદિ, જુન - જ્ઞાન, વર્ણ આદિ, ક્ષેત્ર - આકાશ, વાન - સમયાદિ, અર્થવ - સ્વ, પર ભેદ ભિન્ન ધર્મો અથવા કાળે કરેલી નવી-જની આદિ અવસ્થા૫ પયય. રેશ જેના બે ભાગ ન થાય તેવા અવયવો, પરેTTI - એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં જવું તે, યથા - જે પ્રકારે અસ્તિભાવ - સાત્ય- સતા તે યથાસ્તિભાવ, ઉનુNTE - સંહિતાદિ વ્યાખ્યાન પ્રકારરૂપ અથવા ઉદ્દેશ, નિર્દેશ, નિર્ગમાદિ દ્વારોનો સમૂહ, નિક્ષેપ - નામ, સ્થાપના, દ્રવ્ય, ભાવ વડે વસ્તુનો ન્યાસ. નથvમાન • નય, નૈગમાદિ સાત અથવા ધ્યાતિક અને પયયાસ્તિક ભેદથી અથવા જ્ઞાનનયક્રિયાનયના ભેદથી અથવા નિશ્ચય અને વ્યવહારના ભેદથી છે. સાત કે બે છે. પ્રHIT • વસ્તુતવનો પરિચ્છેદ, તે નય પ્રમાણ છે. મુનપુઓ • અતિ સૂક્ષ્મ અથવા સારી રીતે નિશ્ચિત ગુણવાળો ઉપક્રમ - આનુપૂત્રદિ. આ સર્વેનું વિવિધ પ્રકારપણું તેના ભેદો દેખાડવાથી જ કહ્યું છે. તથા કેવા પ્રકારના વ્યાકરણો ? તે કહે છે લોક અને અલોક પ્રકાશિત છે જેમાં એવા તથા વિસ્તારવાળા સંસાર સમુદ્રના તાવામાં સમર્થ ગોવા, તેથી જ ઈન્દ્રોએ પૂજેલા એટલે પૂછનાર તથા નિર્ણાયકની પૂજા ૧૬૮ સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ કરવાથી અથવા સારું કહેલું હોવાથી - ગ્લાધા કરેલ હોવાથી પૂજેલા તથા ભવ્ય પ્રાણીઓની જે પ્રા-લોક તે ભવ્યજન પ્રજા અથવા ભવ્ય એવો જનપદ, તેમને હદયયિત વડે અભિનંદિત- અનુમોદિત એવા. તમોજ એટલે અજ્ઞાન અને પાપનો જે નાશ કરે તે તમોરોવિધ્વંસ કહેવાય. તે અને તેનું જ્ઞાન તે તમોજોવિ વંસજ્ઞાન, તેનાથી સારી રીતે દટ-નિર્ણય કરેલા અને એ જ કારણે દીવારૂપ થયેલા, તેથી જ ઈહા-મતિ-બુદ્ધિને વધારનારા, તેમાં 1 -વિતર્ક, મવાય - નિશ્ચય, યુદ્ધ - ઔત્પાતિકી આદિ ચાર ભેદે અથવા “તમોોવિધ્વંસનાનાં” એવું જુદું પદ પાઠાંતરે જાણવું અને “સુદષ્ટ દીપ ભૂતાનાં” એ પણ જુદું પણ જાણવું. i અન્ન એવા ૩૬,ooo પદો જેના છે તેવા. -x •x - વાકારી - પ્રશ્ન પૂછ્યા પછી નિર્ણય કરનાર ગુર વડે ઉત્તરરૂપે જે કહેવાય તે વ્યાકરણ, તેને દેખાડવાથીપ્રકાશવાણી - રચના કરવાથી અથવા તેને દેખાડનાર. કોણ ? તે કહે છે - શ્રતના વિષયવાળા જે અર્થ તે કૃતાર્થ એટલે કહેવા લાયક અર્થ વિશેષો અથવા શ્રત એટલે ગણઘરે જિનેશ્વર પાસે સાંભળેલા જે અર્યો તે બૃતાર્થ કહેવાય છે. અથવા શ્રત એટલે સૂત્ર અને નિયુક્તિ આદિ અયોં તે ધૃતાર્થ, તે ઘણા પ્રકારવાળા છે એમ વિગ્રહ કરવો અથવા ધૃતાર્યોના ઘણાં પ્રકારો એમ વિગ્રહ કરવો. તે વ્યાખ્યાન શા માટે કરાય છે ? શિષ્યોનું હિત અનર્થનો નાશ અને અર્થની પ્રાપ્તિરૂપ જે હિત, તે રૂપ પ્રાર્થના કરવા લાયક હોઈ તેને માટે તે ધૃતાર્થો કેવા છે - અર્ચની પ્રાપ્તિ આદિ જે ગુણ તે જ હસ્ત છે એટલે પ્રધાન અવયવ છે જેમને તે ગુણહસ્ત અથવા ગુણરૂપી મહાર્ય. શેષ સૂત્ર સુગમ છે. વિશેષ એ કે - અહીં ‘શતક’ એ અધ્યયનની સંજ્ઞા છે. આ અંગમાં કુલ ૮૪,ooo પદો છે, અહીં સમવાયાંગ સાપેક્ષાએ બમણી સંખ્યાનો આશ્રય ન કરવો અન્યથા ૨,૮૮,ooo પદો થાય. • સૂત્ર-૨૨૨ - તે “નાયાધમકહા” શું છે ? “નાયાધમકથા''માં જ્ઞાતાના નગરો, ઉધાનો, ચૈત્ય, વનખંડો, રાજાઓ, માતાપિતા, સમવસરણો, ધમચિાધર્મકથા, આલોક-પરલોકની ઋદ્ધિ વિશેષભોગ પરિત્યાગ, હવા , શ્રતપરિગ્રહણ, તપોપધાત દીક્ષા પયચિ, સંલેખના, ભકતપત્યાખ્યાન, પાદોપગમન, દેવલોકગમન, સુકુલમાં જન્મ, પુનભોહિલભ અને અંતક્રિયા. આ બાવીશ સ્થાનો કહેવાય છે યાવ4 નાયધમકહામાં વિનય ક્રિયાને કરનારા જિનેશ્વરોના ઉત્તમ શાસનમાં પદ્ધજિત થયેલાં છતાં. (૧) સંયમની પ્રતિજ્ઞા પાળવામાં જે ધૃતિ, મતિ, વ્યવસાય જોઈએ તેમાં દુબલ હોય, (તપનિયમ-તપઉપધાનરૂપી રણસંગ્રામ અને દુધર ભાર વડે ભગન થયેલ, અતિ અશક્ત અને ભZશરીરી હોય. (૩) ઘોર પરીષહથી પરાજિત તથા પશ્વિહોથી વશ કરવાને આરંભેલા અને મોક્ષમાર્ગે જતા ફેલા. Page #92 -------------------------------------------------------------------------- ________________ પ્રકીર્ણક સમવાય-૨૨૨ ૧૬૯ તેથી જ સિદ્ધાલયના માર્ગથી ભ્રષ્ટ થયેલ. (૪) તુચ્છ વિષય સુખમાં આશાવશ દોષથી મૂર્છિત હોય. (૫) ચાસ્ત્રિ, જ્ઞાન, દર્શનની વિરાધના કરનાર, વિવિધ પ્રકારે સાધુ ગુણો નિસાર અને શૂન્ય હોય, [આવા સાધુઓને] સંસારમાં અપાર દુઃખવાળા દુર્ગતિના ભવોની વિવિધ પરંપરાના વિસ્તારો કહેવાય છે. પરિષહ, કષાયરૂપી સૈન્યને જિતનાર, ધૃતિના સ્વામી, સંયમમાં નિશ્ચે ઉત્સાહવાળા, આરાધિત જ્ઞાન-દર્શન-રાત્રિ યોગ અને નિઃશલ્ય શુદ્ધ સિદ્ધાલય માભિમુખ - અનુપમ દેવભવનવિમાન સુખો ભોગવીને, દીર્ધકાળ તે દિવ્ય, મહાહ ભોગો ભોગવી, ત્યાંથી કાળક્રમે વી, જે રીતે ફરી સિદ્ધિમાર્ગને પામીને અંતક્રિયા થાય તે કહે છે. તથા સંયમથી ચલિતને દેવ, મનુષ્ય સંબંધી ધૈર્યકિરણ કારણ ટાંતો કે જે બોધ, અનુશાસન કરનાર, ગુણ-દોષ દેખાડનારા કહે છે. ટાંતો અને પ્રત્યયોવાળા વચનો સાંભળીને લૌકિક મુનિઓ જે રીતે જરા-મરણ નાશક જિનશાસનમાં સ્થિર થાય, તે કહે છે. સંયમને આરાધીને દેવલોક જઈને, ત્યાંથી પાછા આવીને જે રીતે શાશ્વત, શિવ, સર્વ દુઃખ-મોક્ષ કહેવાય છે. આ અને આવા બીજા અર્થે વિસ્તારથી કહ્યા. નાયાધમ્મકહામાં પતિ વાચના, સંખ્યાતા અનુયોગદ્વારો યાવત્ સંખ્યાતી સંગ્રહણી છે. તે અંગ-અર્થથી છટ્ટુ અંગ છે. તેમાં બે શ્રુતસ્કંધો, ૧૯ અધ્યયનો છે, તે સંક્ષેપથી બે પ્રકારે છે. તે આ - ચરિત અને કલ્પિત. તેમાં ધર્મકથાના દશ વર્ગો છે. એક એક ધર્મકથામાં ૫૦૦-૫૦૦ આખ્યાયિકાઓ છે. એક એક આખ્યાયિકામાં ૫૦૦-૫૦૦ ઉપાખ્યાયિકાઓ છે. એક એક ઉપાખ્યાયિકામાં ૫૦૦૫૦૦ આખ્યાયિકોપાખ્યાયિકા છે. એ રીતે કુલ ૩ કરોડ આખ્યાયિકાઓ છે એમ મેં કહ્યું છે. તેમાં ૨-ઉદ્દેશનકાળ, ર-સમુદ્દેશનકાળ છે. સંખ્યાતા હજાર કુલપદો છે, સંખ્યાતા અક્ષરો છે યાવત્ ચરણકરણ પ્રરૂપણા કહી છે. તે આ નાાધકહા છે. • વિવેચન-૨૨૨ : હવે તે જ્ઞાતાધર્મ કથા કઈ છે ? જ્ઞાત એટલે ઉદાહરણ, તે જેમાં મુખ્ય છે તેવી ધર્મકથા તે જ્ઞાતાધર્મકથા - ૪ - અથવા પહેલો શ્રુતસ્કંધ જ્ઞાત નામે હોવાથી જ્ઞાત અને બીજો શ્રુતસ્કંધ ધર્મકથા હોવાથી ધર્મકથા, પછી જ્ઞાતા અને ધર્મકથાથી જ્ઞાતાધર્મકથા થયું. તેમાં પ્રથમ વ્યુત્પત્તિના અર્થને સૂત્રકાર દેખાડતા કહે છે – જ્ઞાતાના એટલે ઉદાહરણરૂપ કરેલા મેઘકુમારાદિના નગરાદિ કહેવાય છે. તેમાં નગરાદિ બાવીશ પદો સુગમ છે. વિશેષ એ - ઘન - પત્ર, પુષ્પ, ફળ, છાયાવાળા વૃક્ષો વડે શોભિત એવું વન કે જેમાં વિવિધ વેશધારક અને મોટા માનવાળા ઘણાં લોકો ભોજનાર્થે આવે છે. ચૈત્ય - વ્યંતરાયન, વનવત્તુ - અનેક જાતિના ઉત્તમ વૃક્ષો વડે શોભિત વન કહેવાય છે. યાવત્ શબ્દથી બીજા પાંચ પદો જાણવા. તેના સૂત્રનો અવયવ આ પ્રમાણે છે સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ - તેમાં જ્ઞાતાધર્મ કથામાં - x - પ્રવ્રુજિત થયેલા, ક્યાં ? - વિનય કરનારા, જિનેશ્વર સંબંધી અને બીજાના શાસનોની અપેક્ષાએ પ્રધાન પ્રવચનમાં. પાઠાંતરથી સાધુઓનો વિનયકર્તા શ્રેષ્ઠ જિનશાસનમાં એમ જાણવું. સંયમપ્રતિજ્ઞ એટલે સંયમનો જે સ્વીકાર તે દુઃખે કરીને પામી શકાય તેવો હોવાથી, કાયર મનુષ્યોને ક્ષોભક હોવાથી, ગંભીત્વથી, પાતાળરૂપ, તેમાં જેમની ધૃતિ, મતિ, વ્યવસાય અતિ દુર્બલ છે એવા. પાઠાંતરથી સંયમની પ્રતિજ્ઞાના પાલનમાં જે ધૃતિ, મતિ, વ્યવસાય - તેમાં દુર્બળ એવા. તેમાં ધૃતિ - ચિત્ત સ્વાસ્થ્ય, મતિ - બુદ્ધિ, વ્યવસાય - અનુષ્ઠાન ઉત્સાહ. [આવા દીક્ષિતો.] – તથા – ૧૭૦ તપને વિશે નિયમ-અવશ્ય કરવાપણું તે તપોનિયમ એટલે નિયંત્રિત તપ, તપઉપધાન એટલે અનિયંત્રિત તપ એ જ શ્રુતોપચાર, તપનિયમ અને તપ ઉપધાનરૂપી રણ - કાયર જનોને ક્ષોભ પમાડનાર સંગ્રામ, શ્રમનું કારણ હોવાથી દુર્ધર એવો ભાર - દુઃખે વહી શકાય તેવો લોહાર્દિ ભાર. તેના વડે ભગ્ન, પરાંખ થયેલા. નિ:સન્ન - અત્યંત અશક્ત તે જ નિઃસહક. નિસૃષ્ટ એટલે ભગ્ન અંગવાળા જે છે તે - “તપોનિયમ તપ ઉપધાન રણ દુર્ધર ભર ભગ્નક નિઃસહક નિસૃષ્ટાઃ' પાઠાંતરથી નિ:સા નિવિણ - અત્યંત અશક્ત થઈ બેસી રહેલા, - ૪ - ૪ - [આવા દીક્ષિતો ઘોર પરીષહો વડે પરાજિત અને અસદ - અસમર્થ એવા થઈ પરીષહો વડે જ વશ કરવાને આરંભેલા અને મોક્ષમાર્ગમાં જતાં રૂંધેલા તે “ઘોર પરીષહ પરાજિતાસહ પ્રારબ્ધરુદ્ધા'' છે. એ જ કારણ માટે જે જ્ઞાનાદિ સિદ્ધાલય માર્ગથી નિર્ગત એટલે પતિત થયેલા તે અને તે ઉપર કહેલા મળીને “ઘોર પરીષહ પરાજિતા સહ પ્રારબ્ધરુદ્ધ સિદ્ધાલય-માર્ગનિર્ગતાનાં” એવું થયું. પાઠાંતરથી ઘોરપરીષહ પરાજિતોને તથા એકી સાથે વિશિષ્ટ ગુણશ્રેણિ ઉપર ચડતા પરીષહો વડે અત્યંત રુંધાતા, સિદ્ધાલયના માર્ગથી પતિત થયેલા તે [એવા દીક્ષિતો] સ્વરૂપથી જ તુચ્છ વિષયસુખોમાં મનોરથોના પરતંત્રતારૂપ નિર્ગુણપણાએ જેઓ મૂર્છિત થયેલા છે તે “વિષયસુખતુચ્છાશાવશદોષમૂર્છિત'' છે. પાઠાંતરથી કોઈપણ અવસ્થામાં વિષયસુખને વિશે જે મહેચ્છા અને બીજી કોઈ અવસ્થામાં જે તુચ્છ આશા, તે બેના પાતંત્ર્ય દોષ વડે જેઓ મૂર્છિત થયા હોય તે [આવા દીક્ષિતો.] જેઓએ ચારિત્ર, જ્ઞાન, દર્શનની વિરાધના કરી હોય તેઓ, તથા મૂલગુણઉત્તરગુણરૂપ વિવિધ પ્રકારના સાધુગુણોમાં સારરહિત પલાલ જેવા તુચ્છ ધાન્ય જેવા, તથા તે જ સાધુગણથી શૂન્ય એટલે સર્વથા રહિત હોય તે. - X - “વિરાધિત ચારિત્રજ્ઞાનદર્શન-સતિગુણ વિવિધ પ્રકાર નિઃસાર શૂન્યકાનાં' એવું થાય. [આવા સાધુઓ] સંસારમાં અનંત કલેશવાળા જે નારક, તિર્યંચ, કુમનુષ્ય, કુદેવરૂપ કુગતિમાં થતાં ભવના ગ્રહણો, તેમના જે વિવિધ પ્રકારની પરંપરાના વિસ્તારો તે “સંસારાપાર દુઃખ દુર્ગતિ-ભવવિવિધ પરંપરાપ્રપંચા'' કહી. તે આ અંગમાં કહેવાય છે - ૪ - ધીર, મહાસત્વી. કેવા ? જેઓએ પરીષહ અને કષાયરૂપી સૈન્યને જીત્યું હોય Page #93 -------------------------------------------------------------------------- ________________ પ્રકીર્ણક સમવાય-૨૨૨ ૧૧ ૧ર સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ છે, તથા ધૃતિ - મનની સ્વસ્થતાના સ્વામી તે ધૃતિ ધનિકો, સંયમમાં અવશ્ય થનારો ઉત્સાહ-પરાક્રમ જેમનો તે “સંયમોત્સાહ નિશ્ચિત” છે. - X - X - તેઓ “જિત પરીષહકષાય સૈન્ય ધૃતિ ધનિક સંયમોત્સાહ નિશ્ચિતાનાં" થયા. જેઓએ જ્ઞાન-દર્શન-ચારિત્રના યોગો આરાધ્યા હોય તેઓ, તથા મિથ્યાદર્શનાદિ શલ્યરહિત અને અતિયાર રહિત એવો જે મુક્તિનો માર્ગ, તેની સન્મુખ જે થયેલા હોય તેઓ - X - X - “આરાધિત જ્ઞાનદર્શન યાત્રિ યોગ નિઃશલ્ય શુદ્ધ સિદ્ધાલય માર્ગઅભિમુખાનાં” કહેવાય. તેમને શું થાય ? સુરભવન-દેવતાપણે ઉત્પન્ન થઈને અનુપમ વૈમાનિક સુખો મળે, તે જ્ઞાતાધર્મકથામાં કહેવાય છે. અહીં પવન શબ્દથી ભવનપતિના ભવનો કહ્યા નથી, કેમકે અવિરાધિત સંયમી સાધુનો આ પ્રસ્તાવ છે, તેઓ ભવનપતિમાં ઉત્પન્ન ન થાય. તથા ચિરકાળ સુધી મનોહર શબ્દાદિ ભોગો ભોગવીને, કેવા ભોગો ? દિવ્ય-સ્વર્ગમાં થયેલા, મહાહનું - આત્યંતિક પ્રશસ્તપણે પૂજવાલાયક એવા, પછી દેવલોકથી કાળક્રમે વેલા તથા વળી લબ્ધ સિદ્ધિ મામનુષ્યગતિમાં જ્ઞાનાદિ મોક્ષમાર્ગને પામેલા છે. તેઓની જે પ્રકારે અંતક્રિયા-મોક્ષ થાય છે, તે પ્રકારે અહીં કહ્યું છે. તથા ચલિત એટલે કોઈ કર્મવશથી પરીષહાદિમાં ધીરજ ન રહેતા સંયમ પ્રતિજ્ઞાથી ભ્રષ્ટ થયેલને દેવ અને મનુષ્ય સંબંધી જે ધીરપણું ઉત્પન્ન કરનારા કારણોજ્ઞાતો, તે આ અંગમાં કહેવાય છે. અહીં ભાવાર્થ આ છે - જેમ આર્ય અષાઢને દેવે સ્થિર કર્યા અથવા મેઘકુમાને ભગવંતે, શૈલકાચાર્યને પંથક સાધુએ સ્થિર કર્યા, તેમ સ્થિર [ધીર] કરવાના કારણો આ અંગમાં કહેવાય છે. તે કારણો કેવા છે ? ધન - માર્ગભરને માર્ગમાં સ્થાપવા, અનુશાસન - દુષ્ટ સ્થિતિવાળાને સારી સ્થિતિનું સંપાદન કરવું. અથવા વધન - આમંત્રણ, તે પૂર્વક અનુશાસન, તે બોધનાનુશાસન, સંયમની આરાધનામાં ગુણ છે અને અન્યમાં દોષ છે. એ પ્રમાણેના દર્શન-વાક્યો આ અંગમાં કહેવાય છે, એમ સંબંધ કરવો. તથા દેહાંતોને-જ્ઞાતોને અને પ્રત્યયોને એટલે બોધિ કારણભૂત વાક્યોને સાંભળીને લૌકિક મુનિ શુકપરિવ્રાજક આદિ જે પ્રકારે જરા-મરણને નાશ કરનારા જિનેશ્વરના શાસનમાં સ્થિરતાને પામ્યા, તે પ્રકારે આ અંગમાં કહેવાય છે. - તેથી જ લૌકિક મુનિઓ અને સંયમથી ચલિત સાધુ જિતવચનને પામીને ફરીથી સંયમનું પાલન કરીને દેવલોકમાં જઈને પછી ત્યાંથી પાછા આવીને જે પ્રકારે સદાકાળ રહેનાર, બાધારહિત એવા સર્વ દુ:ખના મોક્ષને એટલે નિર્વાણને પામે છે, તે સર્વે આ અંગમાં કહેવાય છે. આ ઉપર કહ્યા છે અને બીજા પણ એવા લઈને, અહીં મારી શબ્દનો પ્રકાર ‘અર્થ’ હોવાથી એવા પ્રકારના અર્યો એટલે પદાર્થો વિસ્તાર વડે અને ૨ શબ્દ છે તેથી કોઈ સ્થાને કોઈ પદાર્થો સંક્ષેપથી અહીં કહેવાય છે. શેષ સૂગ સમાપ્તિ પર્યન્ત સુગમ છે. વિશેષ એ કે – પહેલાં શ્રુતસ્કંધમાં ૧૯અધ્યયનો છે, બીજા શ્રુતસ્કંધમાં ૧૦-અધ્યયનો છે. તથા રસ ધમhહા થT તેનો ભાવાર્થ આ છે - અહીં ૧૯-જ્ઞાતીના અધ્યયનો છે. કેમકે દાનિcક અર્થને જણાવનાર રૂપ જે જ્ઞાત, તેમાં તેનું પ્રતિપાદન કરેલું છે, તે પહેલો શ્રુતસ્કંધ છે. બીજા શ્રુતસ્કંધમાં અહિંસા આદિ લક્ષણ ધર્મની કથા તે ધર્મકથા - આખ્યાનકો કહેલા છે. તેમાં દશ વર્ગો છે. વર્ષ એટલે સમૂહ. તેથી અર્વાધિકારના સમૂહરૂ૫ અધ્યયનો જ દશ વરૂપ વા. તેમાં જ્ઞાતમાં પહેલા જે દશ અધ્યયનો છે તે જ્ઞાત જ કહેવાય છે. તેમાં આગાયાદિનો સંભવ નથી. બાકીના નવ ‘જ્ઞાત'માં પ્રત્યેકમાં ૫૪૦-૫૪o આગાયિકા છે. તેમાં પણ એક એક આખ્યાયિકામાં ૫oo-૫oo ઉપાખ્યાયિકા છે. તેમાં પણ એકએક ઉપાખ્યાયિકામાં ૫૦૦-૫૦૦ આખ્યાયિકોપાખ્યાયિકા છે. એ પ્રમાણે બઘાં મળીને કેટલા થાય? ૧૨૧ કરોડ, ૫૦ લાખ, આ પ્રમાણે નવ અધ્યયન સંબંધી વિસ્તાર કહ્યા પછી. અધિકૃત સૂગનો વિસ્તાર જાણવો. તે આ - ધર્મકથાના દશ વર્ગ છે. તેમાં એક એક ધર્મકથામાં પo૦-૫oo આગાયિકા છે. પ્રત્યેક આખ્યાયિકામાં પo૦-૫oo ઉપાખ્યાયિકા છે, પ્રત્યેક ઉપાખ્યાયિકામાં ૫૦૦-૫on આખ્યાયિકોપાખ્યાયિકા છે. આ બધાંને એકઠા કરતા શું થાય ? ૧૨૫ કરોડ થાય. અહીં જે કારણ માટે સમલક્ષણવાળા છે, તે કારણ માટે નવ જ્ઞાતાના સંબંધવાળી એકસો સાડા એકવીશ કરોડ આખ્યાયિકાદિ કહી છે, તે મોટી રાશિમાંથી બાદ કરવી. તે બાદ કરતાં સાડા ત્રણ કરોડ કથાનકો જ થાય છે, તેથી મૂળ સૂત્રમાં કહ્યું છે - કહેલા પ્રકાર વડે પુત્રાવો - ગુણાકાર, બાદબાકી કરતા આખ્યાયિકાઓ એટલે કે કથાનકો સાડા ત્રણ કરોડની સંખ્યામાં થાય છે. આ પ્રમાણે ભગવંત મહાવીરે કહ્યું છે. તથા આ અંગમાં સંગાતા હજાર પદો છે. એટલે કે ૫,૩૬,000 કુલ પદો છે. અથવા સૂબાલાપકના કુલ પદોથી સંખ્યાતા હજાર જ પદો છે, એમ સર્વત્ર જાણવું. • સત્ર-૨૨૩ - તે “ઉવાસમદસા” કેવી છે? ઉપાસકદશામાં ઉપાસકોના નગરો, ઉંધાનો, ચૈત્ય, વનખંડો, રાજાઓ, માતાપિતા, સમોસરણો, ધમચિાર્ય, ધર્મકથા, આલૌકિકપરલૌકિક ઋહિદ્ધવિશેષ... ઉપાસકોના શીલવંત, વિરમણ, ગુણ, પ્રત્યાખ્યાન, પૌષધોપવાસ, એ સર્વેના અંગીકાર, કૃતનું ગ્રહણ, તોપધાન, પ્રતિમા, ઉપસર્ગ, સંખના, ભકતપત્યાખ્યાન, પાટોપ ગમન, દેવલોકગમન, સુકુલમાં ઉત્પત્તિ, ફરી બોધિલાભ, અંતક્રિયા કહી છે. ઉપાસકદશામાં ઉપાસકોની ઋદ્ધિ વિશેષ, પદાવિસ્તૃત ધમશ્રવણ, બોધિલાભ, અભિગમ, સમ્યકત્વશુદ્ધતા, સ્થિરત, મૂલગુણ-ઉત્તર્ગુણના અતિચાર, સ્થિતિવિશેષ, બહુ વિશેષ પ્રતિમા, અભિગ્રહ ગ્રહણ, તેનું પાલન, ઉપસર્ગો સહેવા, નિરપસર્ગ, વિચિત્ર તપ, શીલવંત, ગુણ, વિરમણ, પ્રત્યાખ્યાન, પૌષધોપવાસ, છેલ્લી મારમાંતિક સંખનાના સેવન વડે આત્માને યથાપકારે Page #94 -------------------------------------------------------------------------- ________________ પ્રકીર્ણક સમવાય-૨૨૩ ૧૩૩ ૧૩૪ સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ પ્રમાણે અનુપમ સુખોને અનુભવે છે, તે ઉત્તમ સુખોને અનુક્રમે ભોગવીને, આયુ ક્ષયે, વીને જે રીતે જિનમતમાં બોધિને પામ્યા, ઉત્તમ સંયમ પામ્યા, તે પામીને અજ્ઞાન અને કર્મના પ્રવાહ વડે મુકત થઈ, જે પ્રકારે અક્ષય-પુનરાવૃત્તિરહિત સર્વ કર્મક્ષયને પામે છે, તે રીતે ઉપાસકદશામાં કહેવાય છે. આ અને બીજા અર્થ પૂર્વની જેમ જાણવા. વિશેષ એ કે - કુલ સંખ્યાતા એટલે કે ૧૧,૫૨,૦૦૦ પદો છે. ભાવીને ઘણા ભોજનને છેદીને ઉત્તમ દેવલોકમાં ઉત્પન્ન થઈને જે પ્રકારે શ્રેષ્ઠ દેવોના ઉત્તમ વિમાનોમાં અનુપમ ઉત્તમ સુખને ક્રમ વડે ભોગવીને પછી આયુષ્યનો ક્ષય થતાં અવીને જે પ્રમાણે જિનમતમાં બોધિ પામીને ઉત્તમ સંયમ પામીને આજ્ઞાન અને પાપથી મુક્ત થઈ જે પ્રકારે અક્ષય અને સર્વ દુ:ખ રહિત એવા મોક્ષને પામે છે. આ અને આવું બીજું અહીં કહેવાય છે. ઉપાસકદશામાં પરિ૪ વાચના, સંખ્યાતા અનુયોગદ્વાર, ચાવતુ સંખ્યાતી સંગ્રહણી છે. અંગ-અર્થપણાથી આ સાતમું અંગ છે. તેમાં એક યુતસ્કંધ, દશ આધ્યયનો, દશ ઉશનકાળ, દશ સમુદ્દેશન કાળ, કુલ સંખ્યાતા હજાર પદો, સંખ્યાતા અક્ષરો યાવતુ આ પ્રમાણે ચરણકરણની પ્રરૂપણા કહેવાય છે. તે આ ઉપાસક દશા છે. • વિવેચન-૨૨૩ - હવે તે ઉપાસકદશા કહી છે ? ઉપાસક એટલે શ્રાવકો, તેની ક્રિયા-કલાપને પ્રતિપાદન કરનાર દશા એટલે દશ અધ્યયન વડે જણાતી ઉપાસક દશા કહેવાય છે. કહ્યું છે કે – ઉપાસકદશામાં શ્રાવકોના નગરો યાવતુ મૂલાઈ કહwા મુજબ ઋદ્ધિ વિશેષ, ઉપાસકોના શીલવતાદિ - તેમાં નવ્રત - અણુવત, વિરમUT - રાગાદિ વિરતિ, • ગુણવત, પ્રત્યાક્યાન - નવકારશી આદિ, પવધ - આઠમ આદિ પર્વ દિનોમાં, ઉપવસન એટલે આહાર, શરીરસકારાદિ ત્યાગ તે પૌષધોપવાસ. આ સર્વેનો સ્વીકાર, * * - શ્રુતપરિગ્રહ અને તપ ઉપધાનનો અર્થ પ્રસિદ્ધ છે. પ્રતિમા-શ્રાવકની ૧૧-પ્રતિમા અથવા કાયોત્સર્ગ, પf - દેવાદિત ઉપદ્રવો, સંલેખના, ભોજન-પાનના પ્રત્યાખ્યાન, પાદપોપગમન, દેવલોકગમન, સારા કુળમાં ઉત્પત્તિ, ફરી બોધિલાભ, અંતક્રિયા, આ બધું આ અંગમાં કહેવાય છે. પૂર્વોક્તને વિશેષે કહે છે તેમાં ઋદ્ધિ વિશેષ - અનેક કોટિ સંખ્યાવાળા દ્રવ્યાદિ સંપત્તિ, પરિષદ-પરિવાર વિશેષ, જેમકે માતા, પિતા, પુત્ર આદિ આવ્યંતર પરિવાર અને દાસી, દાસ, મિત્રાદિ બાહ્ય પસ્પિ, ભ મહાવીર પાસે વિસ્તારથી ધર્મશ્રવણ, તેનાથી બોધિલાભ, અભિગમ, સમ્યકત્વની શુદ્ધતા, સ્થિપણું, મૂળગુણ-ઉત્તગુણ એટલે અણુવ્રતાદિ, અતિયાર એટલે વ્રતનું જ વધ-બંધાદિ વડે ખંડન, સ્થિતિવિશેષ એટલે શ્રાવક પર્યાયનું કાળમાન, ઘણાં ભેદવાળી પ્રતિમા-સમ્યગ્દર્શનાદિ, અભિગ્રહગ્રહણ અને તેનું જ પાલન કરવું, ઉપસર્ગો સહન કરવા, ઉપસર્ગ અભાવ, વિવિધ તપ, શીલવતાદિનો અર્થ ઉપર કહ્યો. તથા પશ્ચિમ-પાછલા કાળે થનારી. અહીં અકાર અમંગલ પરિહારાર્થે છે. મરણરૂપ અંતને વિશે થયેલ તે મારણાંતિકી. ગ્રામ - શરીરની અને જીવની સંલેખના એટલે તપ વડે અને રાગાદિજય વડે કૃશતા કરવી તે આત્મસંલેખના છે. * * * * - તેની ઝોપણા - સેવા, તે વડે આત્માને ભાવીને તથા અનશન વડે - નિર્ભોજનપણે - ભાત, પાણીનો વિચ્છેદ કરીને, મરીને ઉત્પન્ન થયા. – ક્યાં ? - શ્રેષ્ઠ કલામાં વિમાનોમાં તથા શ્રેષ્ઠ પુંડરીક જેવા ઉત્તમ દેવ વિમાનોમાં જે • સૂત્ર-૨૨૪ : હવે તે અંતકૃદ્દશા કઈ છે ? અંતકૃદ્દશામાં અંત કરનારના નગરો, ઉધાનો, ચૈત્યો, વણ, રાજ, માતાપિતા, સમોસરણો, ધમચિાર્ય, ધર્મકથા, આલૌકિકપારલૌકિક ઋદ્ધિ વિરોષ, ભોગપરિત્યાગ, પ્રતા , કૃતગ્રહણ, તપ-ઉપધાન, બહુવિધ પ્રતિમા, ક્ષમા-આર્જવમાd-શૌચ-રાય, ૧૩ ભેદે સંયમ, ઉત્તમ બહાચર્ય, અકિંચનતા, તપ, ત્યાગ, સમિતિ, ગુપ્તિ તથા આપમાદનો યોગ, ઉત્તમ સ્વાધ્યાય અને ધ્યાન એ બંનેના લક્ષણો, ઉત્તમ સંયમને પામેલા, પરીષહોને જીતનારાને ચાર પ્રકારના કર્મનો ક્ષય થતાં જે રીતે કેવલજ્ઞાનની પ્રાપ્તિ, જેટલો પ્રચયિ મુનિઓએ પાળ્યો, પાદપોયગમન કરેલ મુનિ જે જેટલા ભકતોને છેદીને અંતકૃત્વ અને અજ્ઞાન તથા કર્મ સમુહ રહિત થયા, તથા તે અનુત્તર સુખને પામ્યા. આ અને આવા આર્યોની વિસ્તારથી પ્રરૂપણા કરાઈ છે. તકૃશામાં પરિવાચના, સંખ્યાતા અનુયોગદ્વારો, યાવત્ સંખ્યાતી સંગ્રહણી છે, ગાઈપણે તે આઠમું અંગ છે. આ અંગમાં એક શ્રુતસ્કંધ છે, દશ અધ્યયનો છે, સાત વગ છે, દશ ઉદ્દેશનકાળ છે, દશ સમુદ્રેશનકાળ છે, સંખ્યાતા હજાર પદો છે, સંખ્યાતા અક્ષરો છે, યાવત્ ચરણકરણ પ્રરૂપણા છે. તે માં અંતકૃદુIL. • વિવેચન-પર૪ : હવે તે અંતકૃદશા કઈ છે ? તેમાં સંત - વિનાશ, તે કર્મનો અથવા કર્મના ફળરૂપ સંસારનો જેમણે વિનાશ કર્યો છે, તે અંતકૃતું. તીર્ષકરાદિ કહેવાય છે (?) તેના પહેલા વર્ગમાં દશ અધ્યયનો છે, તે સંખ્યાથી અંતકૃત દશા કહેવાય છે. તે સુગમ છે. વિશેષ એ કે - નગર આદિ ચૌદ પદો છઠા અંગમાં વર્ણવ્યા તે જ છે. તથા બાર ભિક્ષુપતિમાં એક માસિકી આદિ ઘણાં ભેદે છે. તથા ક્ષમા, માર્દવ, આર્જવ, સત્ય સહિત શૌય. તેમાં વ - પરદ્રવ્યનો અપહાર કરવાથી મલિનતા અભાવ, ૧૩-ભેદે સંયમ, મૈથુન વિરતિરૂપ ઉત્તમ બ્રહ્મચર્ય, અકિંચનપણું, તપ, ત્યાગ એટલે આગમોક્ત દાન, સમિતિ અને ગુપ્તિ તથા અપમાદયોગ, ઉત્તમ એવા સ્વાધ્યાય અને ધ્યાનનું સ્વરૂપ. તેમાં “સ્વાધ્યાયથી પ્રશસ્ત ધ્યાન” એ સ્વાધ્યાય લક્ષણ છે અને “અંતર્મુહૂર્ત એક વસ્તુમાં ચિતનું સ્થાપન” તે ધ્યાન છે. ઈત્યાદિ પદાર્થો આ અંગમાં વ્યાખ્યાન કરાય છે એમ સર્વત્ર જોડવું. Page #95 -------------------------------------------------------------------------- ________________ પ્રકીર્ણક સમવાય-૨૨૪ ૧૫ તથા ઉત્તમ સંયમ - સર્વવિરતિને પામેલા, પરીષહોને જિતનાર, ચાર પ્રકારનાઘાતિકર્મ ક્ષય થતાં જે કેવળજ્ઞાનના લાભ, પર્યાય-પ્રવજ્યા લક્ષણ, જેટલા વર્ષાદિ પ્રમાણવાળો પ્રવજ્યારૂપ પર્યાય જે તપો વિશેષના આશ્રયાદિ પ્રકારે મુનિઓએ પાળેલ હોય, તથા પાપોપગમન નામક અનશનને પામેલા જે મુનિ જે ગુજય પર્વતાદિ સ્થાને જેટલા ભોજનને છેદીને, કેમકે અનશનવાળાને હંમેશા બે ભક્તનો વિચ્છેદ થાય છે. તેથી તેટલા ભક્તને છેદીને અજ્ઞાન અને કર્મના સમૂહથી મૂકાયેલા મુનિવર અંતકૃત્ત થયા છે, તે રીતે સર્વે ક્ષેત્ર, કાલાદિ વિશેષિત મુનિઓ અનુત્તર-મોક્ષ સુખને પામ્યા છે, તે સર્વે આ અંગમાં કહેવાય છે, એમ અહીં સંબંધ કરવો. આ અને બીજા પદાર્થો ઇત્યાદિ આનો અર્થ પૂર્વવત્ કરવો. વિશેષ એ કે - અહીં જે દશ અધ્યયનો કહ્યાં તે પ્રથમવર્ગની અપેક્ષાએ જ ઘટી શકે છે. કેમકે નંદીમાં પણ તેમજ કહ્યું છે. વળી અહીં જે સાત વર્ગ કહ્યા તે પ્રથમ વર્ગને છોડીને અન્ય વર્ગની અપેક્ષાએ છે, કેમકે અહીં આઠ વર્ગો છે, “નંદી''માં પણ તેમજ કહ્યું છે. તેની વૃત્તિ આમ છે. અહીં થTTI - સમૂહ. તે અંતકૃતોનો અથવા અધ્યયનોનો જાણવો. તે સર્વે એક વર્ગમાં રહેલા એકી સાથે ઉદ્દેશાય છે. તેથી કહ્યું છે - પાઠ ઉદ્દેશનના કાળ છે ઇત્યાદિ. અહીં મૂળ સૂત્રમાં “દશ ઉદ્દેશન કાળ” કહ્યા, તેનો અભિપ્રાય અમે જાણતા નથી. તથા કુલ સંખ્યાતા લાખ પદો છે, તે ૨૩,૪૦,૦૦૦ છે એમ જાણવું. ૧૭૬ સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ છે, તે ભગવદ-ભાષિત સાંભળી અવશિષ્ટ કર્મવાળા અને વિષયવિરક્ત મનુષ્યો ઘણાં પ્રકારે સંયમ અને તારૂપી ઉદાર ધર્મને જે રીતે પામે છે, તથા જે રીતે ઘણાં વર્ષ સુધી તપ સંયમનું સેવન કરીને જ્ઞાન-દર્શન-ભ્યાસ્મિના યોગને આરાધનારા, સંબંધવાળા અને પૂજિત એવા જિનવચનને કહેનારા, જિનેશ્વરોને હદય વડે ધ્યાસીને, જેઓ જ્યાં જેટલા ભોજનને છેદીને અને ઉત્તમ સમાધિને પામીને ઉત્તમ ધ્યાનયોગ વડે યુકત થયેલા ઉત્તમ મુનિવરો, જે રીતે અનુત્તર કો ઉત્પન્ન થાય છે અને અનુત્તર વિષયસુખને પામે છે, ત્યાંથી અવીને અનકમે સંયમી થઈને જે પ્રકારે અંતક્રિયાને કરશે. એ સર્વે આ આંગસૂત્રમાં કહેવાય છે. આ અને બીજા એવા પ્રકારના પદાર્થો વિસ્તારથી કહેવાય છે. અનુરોપપાતિક દશામાં પરિક્ત વાચના, સંખ્યાતા અનુયોદ્ધાર, સંખ્યાતી સંગ્રહણીઓ છે. તે વાર્થપણે નવમું અંગ છે. તેમાં એક યુતસ્કંધ, દશ અધ્યયનો, ત્રણ વર્ષ દશ ઉદ્દેશન કાળ, દશ સમુદ્રેશ કાળ, સંખ્યાા લાખ પદો, સંખ્યાતા અક્ષરો, યાવતુ ચરણ કરણની પ્રરૂપણા કહેલી છે. તે આ અનુત્તરાયપાતિક દશા છે. • વિવેચન-૨૨૫ - જેનાથી કોઈ ઉત્તર નથી તે અનુત્તર, તથા ઉપપાત એટલે જન્મ, સંસારમાં તેવા પ્રકારના અન્યનો અભાવ હોવાથી અનુત્તર એટલે પ્રધાન છે જન્મ જેનો તે જ અનુતરોપપાતિક કહેવાય. તેની વક્તવ્યતા સહિત જે દશ અધ્યયનોવાળી દશા તે “અનુત્તરોપપાતિક દશા” છે. તેમાં અનુસરોપપાતિક - સાધુઓના નગરો આદિ ૨૨-પદો નાયાધમ્મકહાના વર્ણનમાં કહ્યા પ્રમાણે જાણવા. તેનો વિસ્તાર કરતાં કહે છે - અનુત્તરોપાતિક દશામાં તીર્થકરના સમવસરણો કહેવાય છે તે કેવા છે ? પરમ મંગલપણાથી જગહિતકારી, ઘણાં વિશેષ જિનવર અતિશયો, જેવા કે - નિર્મલ સુગંધી દેહ આદિ ૩૪-કે તેથી અધિક કહે છે. તથા ગણધર આદિ જિનશિણો, કે જે - સાધુઓના સમૂહમાં શ્રેષ્ઠ ગંધહતિ સમાન - ઉત્તમ શ્રમણો, સ્થિર યશવાળા, પરીષહ સૈન્ય રૂપી ગુસૈન્યનું મર્દન કરનારા, દાવાનળની જેમ દીપ્ત કે પાઠાંતરથી તપ વડે દીપ્ત એવા જે ચારિત્ર-જ્ઞાન-સમ્યકત્વ વડે સફળ અનેક પ્રકારના પ્રપંચવાળા, પ્રશસ્ત ક્ષમાદિ ગુણો સહિત, ક્યાંક ગુણવજ એવો પાઠ છે, તથા અનગાર મહર્ષિના ગુણોની પ્રશંસા કરાય છે - ૪ - તે જિનશિણો કેવા છે ? જાત્યાદિ વડે ઉત્તમ, શ્રેષ્ઠ તપસ્વી, વિશિષ્ટ જ્ઞાનયોગ યુકત, વળી - જે રીતે ગહિતકર જિનવરનું શાસન છે, દેવાસુ-મનુષ્યોની ઋદ્ધિ વિશેષ છે - જેવી કે - રત્નો વડે ઉક્વલ લક્ષયોજન વિમાન ચના, સામાનિકાદિ દેવ-દેવી કોટિ સમૂહ, મણિ સમૂહ વડે શોભિત લાંબા દંડ ઉપર ફરકતી નાની સેંકડો પતાકાઓથી શોભતા મહાધ્વજોનું આગળ ચાલવું, વિવિધ વાજિંત્ર-નાદ વડે આકાશના વિસ્તારને ભરી દેવો, પ્રતિકલિત ગંધહસ્તિના સ્કંધ ઉપર ચડવું, ચતુરંગી સેનાનો • સૂત્ર-૨૨૫ - તે અનુરોપપતિકદશા કઈ છે? અનુત્તરોપાતિકદશામાં અનુત્તરવિમાનમાં ઉત્પન્ન થનારના નગરો, ઉધાનો, ચૈત્યો, વનખંડો, રાજ, માતાપિતા, સમોસરણ, ધમચિાર્ય, ધર્મકથા, અલોક-પરલોક સંબંધી ઋદ્ધિ વિશેષ, ભોગપરિત્યાગ, પ્રવજ્યા, કૃતગ્રહણ, તપ-ઉપધાન, પયરય, પ્રતિમા, સંલેખના, ભd-પાન પ્રત્યાખ્યાન, પાદો ગમન, અનુત્તરમાં ઉપપાત, સકુળમાં જન્મ, ફરી બોધિલાભ, અંતક્રિયાઓ [ સર્વે આ અંગમાં કહ્યું છે. અનુત્તરોપાતિકદશામાં તિર્થરના સમોસરણ કે જે પરમ મંગલપણાથી જગહિતકારી છે. તે ઘણાં પ્રકારે જિનેશ્વરના અતિશયો, જિનશિષ્યો કે જે સાધુઓના સમૂહમાં શ્રેષ્ઠ ગંધહસ્તી સમાન છે, સ્થિર યશવાજ છે, પરીષહ સમૂહરૂપ શણુના એજ્યનું મર્દન કરનારા છે, તપ વડે દીપ્ત, ચા-િજ્ઞાનસમ્યકત્વ વડે સારભૂત, વિવિધ પ્રકારના વિસ્તૃત પ્રશસ્ત ગુણ સહિત છે, નગાર મહર્ષિ છે, તેવા ઉત્તમ, શ્રેષ્ઠ તપસ્વી, વિશિષ્ટ જ્ઞાનયોગથી યુકત નગારના ગુણોનું અહીં વર્ણન છે. તા જેમ ભગવત [શારાની જગહિતક્ર છે, દેવ-આસુસ્મનુષ્યોની જેવી ઋદ્ધિ વિશેષ છે, જિનેશ્વર સમીપે જે રીતે પર્ષદાનું પ્રગટ થવું છે, જે રીતે જિનવરની ઉપાસના કરે છે, જે રીતે લોકગુરુ દેવ-મનુષ્ય-અસુક્ષ્મણને ધર્મ કહે Page #96 -------------------------------------------------------------------------- ________________ પ્રકીર્ણક સમવાય-૨૫ ૧૩૩ પરિવાર, છત્ર-ચામર-મહાદેવાદિ મહારાજાઓના ચિહ્નનું દેખાડવું. એ પ્રમાણે સંપત્તિ વિશેષ સમોસરણ ગમત પ્રવૃત વૈમાનિક, જ્યોતિષી, ભવનપતિ, વ્યંતરોના અને રાજાદિ મનુષ્યોના હોય છે અથવા અનુત્તરોપપાતિક સાધુઓને પણ આવા પ્રકારે દેવાદિ સંબંધી ઋદ્ધિ વિશેષ હોય, તે સર્વે આ અંગમાં કહી છે. પર્ષદા એટલે સાધુઓ, વૈમાનિક દેવી, સાધ્વી પૂર્વ દ્વારેથી પ્રવેશીને ભo મહાવીર આદિને કહ્યા પ્રમાણે પાર્ષદાનું આગમન થાય છે. ક્યાં ? જિનવરની સમીપે, તથા પાંચ પ્રકારના અભિગમાદિ વડે રાજા આદિ જિનવરની સેવા કરે છે, તે પ્રકારે આ અંગમાં કહેવાય છે. તથા જે રીતે લોકગુર - જિનવર, દેવ-મનુષ્ય-અસુરગણને ધર્મ કહે છે, અને તે જિનભાષિતને સાંભળીને, પ્રાયઃ ક્ષીણ થયા છે કર્મ જેના એવા વિષયવિરક્ત મનુષ્યો, જે રીતે ઘણા પ્રકારના સંયમ અને સંપરૂપી ઉદાર ધર્મ અંગીકાર કરે છે, તથા ઘણાં વર્ષો સુધી સંયમ, તપને સેવીને પછી જેણે જ્ઞાન-દર્શન-વ્યાત્રિના યોગ આરાધ્યા છે એવા આચારાદિ જિનવચન અનુગત અત્િ આહટદોહટવાળું નહીં એવું પૂજિત અથવા અધિક ભાષિત-અધ્યાપનાદિ વડે કહ્યું છે જેઓએ એવા અથવા પાઠાંતરથી જિનવચન અનુગતિ વડે સારી રીતે કહ્યું છે, તે “જિતવચનાનુગતિ સુભાષિત” તેિવા મુનિઓ]. તથા જિનવરોને મન વડે પ્રાપ્ય એટલે ધ્યાન કરીને જેઓ જે સ્થાને જેટલા ભાપાતને છેદીને અને ઉત્તમ સમાધિ પામીને ધ્યાનયોગે સહિત એવા ઉત્તમ મુનિવરો જે રીતે અનુત્તર કલામાં ઉત્પન્ન થયા, તે પ્રકારે આ અંગમાં કહેવાય છે એમ યોજવું તથા જે પ્રકારે તે અનુતર વિમાનમાં અનુત્તર સુખ પામે છે તે કહેવાય છે. તે અનુત્તર વિમાનથી અનુક્રમે ચ્યવીને સંયમ પામીને, તેઓ જે રીતે અંતક્રિયાને કરશે, તે પ્રકારે અનcરોપાતિક દશામાં કહેવાય છે. આ અને બીજા પદાર્થો ઇત્યાદિ પૂર્વવતુ જાણવું. અહીં અધ્યયનોનો જે સમૂહ તે વર્ગ કહેવાય છે. વર્ગમાં દશ અધ્યયનો છે, દરેક વર્ગનો એકીસાથે જ ઉદેશો થાય છે, તેથી ત્રણ જ ઉદ્દેશનકાળ છે. એ પ્રમાણે નંદીમાં કહ્યું છે. પણ અહીં સૂત્રમાં દશ ઉદ્દેશન કાળ દેખાય છે, તેનો અભિપ્રાય અમે જાણી શકતા નથી. અમે પણ અક્ષરશઃ અનુવાદ ક્ય છે, વૃત્તિકારશ્રીનો મત અમે પણ અમુક સ્પાને સમજી શક્યા નથી.] સંખ્યાતા લાખ પદો એટલે ૪૬,૦૮,૦૦૦ છે. ૧૩૮ સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ મહાપનવિદ્યા અને મન પ્રગ્નવિધાની અધિષ્ઠાયિકા દેવતાઓના પ્રયોગના મુખ્યપણે ગુણોને પ્રકાશ કરનારી, સદ્ભુત અને બમણા પ્રભાવ વડે મનુષ્યના સમૂહની બુદ્ધિને વિસ્મય કરનારી, અત્યંત વીતી ગયેલા કાળ-સમયમાં થયેલ દમ અને શમવાળા ઉત્તમ તીર્થકરની સ્થિતિનું સ્થાપન કરવાની કારણભૂત દુખે ગણી શકાય, દુઃખે અવગાહી શકાય તથા અબુધજનને વિબોધ કરનાર એવા સર્વ સર્વજ્ઞ સંમત dવની પ્રત્યક્ષ પ્રતીતિ કરાવનારી એવી પ્રવિધાના જિનવરે કહેલા વિવિધ ગુણવાળા મહાપદાર્થો આ અંગમાં કહેવાય છે. પન વ્યાકરણમાં પરિdi વાચના, સંખ્યાતા અનુયોગદ્વાર યાdd સંગાતી સંગ્રહણી છે. તે અંગાપણે દશમું અંગ છે, તેમાં શ્રુતસ્કંધ એક, ૪ષઉદ્દેશનકાળ, ૪૫-સમુદ્રેશનકાળ, કુલ સંખ્યાતા લાખ પદો કહેલા છે. તેમાં સંખ્યાતા અક્ષરો, અનંતાણમા, ચાવતુ ચરણકરણની પ્રરૂપણા કહેવાય છે. તે આ પ્રસ્ત વ્યાકરણ છે. • વિવેચન-૨૨૬ : પ્રશ્નનો અર્થ પ્રસિદ્ધ છે. તેનું નિર્વચન - વ્યાકરણ, પ્રશ્નોના અને તેનાં વ્યાકરણોના યોગથી પ્રશ્નવ્યાકરણ કહે છે. તેમાં ૧૦૮ પ્રશ્નો છે. તેમાં ગૂઠો, હાય, પ્રગ્નાદિ જે મંત્રવિધાઓ તે પ્રશ્ન કહેવાય છે. વળી જે વિધા મંગવિધિ વડે જાપ કરવાથી પૂછ્યા વિના જ શુભાશુભ ફળને કહે છે, તે સાપન કહેવાય છે, તથા અંગૂઠો આદિ પ્રશ્નના હોવાપણાને અથવા ન હોવાપણાને આશ્રીને જે વિધા શુભાશુભ ફળને કહી આપે તે પ્રશ્નપષ્ણ કહેવાય છે. - તથા - બીજા પણ વિદ્યાતિશયો જેવા કે સ્તંભ, તોભ, વશીકરણ, વેષકરણ, ઉચ્ચાટન વગેરે વિધાઓ તથા ભવનપતિના નાગ, સુવર્ણ દેવોની સાથે ઉપલાણથી યાદિ દેવોની સાથે સાધકપુરુષને દિવ્ય અને શુભાશુભ વિષયવાળા સંવાદ થાય તે સર્વે આ અંગમાં કહ્યું છે. પ્રાયઃ આનો જ વિસ્તાર કરતા કહે છે - સ્વસમય ૫સમયને કહેનારા કરકંડ. આદિ જેવા પ્રત્યેક બુદ્ધોએ વિવિધા ગંભીર ભાષા વડે કહેલી, તેઓની, શું ? તે કહે છે – આદર્શ, અંગુષ્ઠ આદિ સંબંધી પ્રશ્નોના વિવિધ ગુણરૂપી મહા અર્થો પ્રશ્ન વ્યાકરણ દશામાં કહેવાય છે, તેમ યોજવું. તે પ્રશ્નવિધા કેવી છે ? - આમપષધિ આદિ અતિશય, જ્ઞાનાદિ ગુણો અને સ્વપરના ભેદવાલો ઉપશમ જેને છે એવા આચાર્યોએ કહેલી, કેવી રીતે કહેલી ? તે કહે છે - વિસ્તારચી - મોટા આડંબરથી તથા સ્થિર મહર્ષિ કે વીર મહર્ષિ વડે વિવિધ વિસ્તાર વડે કહેલી. અહીં વંશબ્દ બીજા કહેનાર મહર્ષિના ભેદના સમુચ્ચય માટે છે. વળી કેવી પ્રગ્નવિધા ? પુરુષાર્થમાં ઉપયોગી હોવાથી જગતને હિતકારક, કોના સંબંધી ? આદર્શ, અંગુષ્ઠ, બે હાથ, ખડ્ઝ, મણિ, વસ્ત્ર અને સૂર્ય આ સર્વ છે આદિ જેને એટલે જે ભીંત, શંખ, ઘંટ આદિને, તે આદશદિ સંબંધી. કેમકે પ્રશ્નવિઘા વડે દશાંદિનું સ્થાપન થાય છે તેથી. વળી તે પ્રવિધા કેવી છે ? તે • સૂત્ર-૨૨૬ - તે પ્રથન વ્યાકરણ શું છે ? પ્રસ્ત વ્યાકરણમાં ૧૦૮ પ્રા, ૧૦૮ આપન, ૧૦૮ પ્રજ્ઞાપન, વિધાતિશયો, નામ-સુવર્ણકુમારો સાથે દિવ્ય સંવાદો કહેવાય છે. પન વ્યાકરણદશામાં અસમય-પરસમયને કહેનારા પ્રત્યેકબુદ્ધોએ વિવિધ અથવાળી ભાષા વડે કહેલ, અતિશય ગુણ, ઉપશમવાળા આચાર્યોએ વિસ્તારથી કહેલ તથા વીરમહર્ષિઓએ વિવિધ વિસ્તાર વડે કહેલી તથા જગતહિતકર, આદર્શ-અંગુષ્ઠ-બાહુ-ખગ-મણિ-વસ્ત્ર અને સૂર્યના સંબંધવાળી, વિવિધ 8િ/12 Page #97 -------------------------------------------------------------------------- ________________ પ્રકીર્ણક સમવાય-૨૨૬ ૧૩૯ કહે છે - વિવિધ મહાપ્રગ્નવિધા - વાણી વડે જ પ્રશ્ન કરતા ઉત્તરને આપનારી હોય તે, મન:પ્રશ્નવિધા - મનથી પૂછેલા અર્થને જે ઉત્તર આપનારી હોય છે, આ બંનેના અધિષ્ઠાતા દેવતાના પ્રયોગની પ્રધાનતાથી વિવિધ અર્થનો સંવાદ કરનારા ગુણને લોકમાં પ્રકાશ કરનારી. - x - વળી તે કેવી છે ? તાત્વિક અને દ્વિગુણ તથા ઉપલક્ષણત્વથી લૌકિક પ્રશ્નવિધાના પ્રભાવની અપેક્ષાથી બહુગુણ વડે કે પાઠાંતરથી વિવિધ ગુણવાળા પ્રભાવ વડે મનુષ્યોના સમૂહની બુદ્ધિને ચમકાર કરનારી. વળી - અત્યંત અતીત થયેલા કાળ સમયને વિશે અર્થાત અતિવ્યવહિત કાળે દમ અને શમ વડે પ્રધાન એવા અન્ય દર્શનોને શાસિત કરનારા તીર્થકરોમાં ઉત્તમ એવા જિનેશ્ચનું સ્થાપન કરનારી. અતીતકાળમાં 38અતિશય સહિત, જ્ઞાનાદિ ગુણવાળા અને સમગ્ર શામકતના મસ્તકના મુગટ સમાન પુરષ વિશેષ હતા. અન્યથા આવી પ્રગ્નવિધાની ઉપત્તિ ન થાય, એવું જે સ્થાપન કરવું, તેના કારણરૂપ એવી, વળી તેને જ વિશેષિત કરે છે દુરભિગમ - દુઃખે કરીને જાણી શકાય તેવું - સૂમ ને લીધે ગંભીર અને દુરસ્વગાહ - દુ:ખેથી ભણી શકાય તેવું, સર્વે સર્વજ્ઞોને સંમત અથવા સર્વ એવું જે સર્વજ્ઞ સંમત - પ્રવચન તત્વ, તે વળી અજ્ઞાનજનને બોધ કરનારું એટલે એકાંત હિતકારક તત્વને જ્ઞાન વડે સાક્ષાત્ જે પ્રત્યય કે- “આ જિનપ્રવચન સર્વાતિશયનિધાન છે અને અતીન્દ્રિય પદાર્થોને દેખાડવામાં વ્યભિચાર દોષરહિત છે.” એવી પ્રતિપતિ અથવા પ્રત્યક્ષ એવા જ ના વડે પદાર્થો જાણવામાં આવે છે માટે આ પ્રથા જેવું જ છે એવો જે પ્રત્યય, તેને જે કરવાના સ્વભાવવાળી તે પ્રત્યક્ષક પ્રત્યયકારણી કહી. કોને પ્રત્યક્ષ કરનાર ? પ્રગ્નવિધા તથા ઉપલક્ષણથી બીજી પણ વિધા કે જે પ્રથમ ૧૦૮ કહી છે, તે સર્વે વિવિધ ગુણવાળા એટલે બહુવિધ પ્રભાવવાળા એવા જે મહાય - શુભાશુભને સૂચવનારા પદાર્થો. કેવા ? જિનવરે કહેલા એવા, કહેવાય છે. શેષ સૂત્રનો અર્થ પૂર્વવતું. વિશેષ એ કે - જો કે અહીં દશ અધ્યયન હોવાથી દશ ઉદ્દેશન કાળ જ છે. તો પણ બીજી વાચનાની અપેક્ષાએ ૪૫-હશે એમ સંભવે છે. કુલ સંખ્યાતા લાખ પદો છે. એટલે ૯૨,૧૬,૦૦૦ પદો છે. [દશ ઉદ્દેશofકાળ વર્તમાન અપેક્ષાએ છે અથવા મૂળ “gutવ્યાકરણ દસા” નામક સૂઝણી હોય.] • સૂઝ-૨૨૩ - તે વિપકડ્યુત શું છે ? વિપાકકૃતમાં સુકૃત અને દુષ્કૃત કર્મના ફળવિપાક કહેવાય છે. તે સંક્ષેપથી બે પ્રકારે છે - દુઃખવિપક અને સુખવિપાક. તેમાં દશ દુઃખવિપાક અને દશ સુખવિક છે. તે દુ:ખ વિપક કેવા છે ? દુ:ખવિપાકમાં દુઃખવિપાકી જીવોના નગઢ, ઉધાન, ચૈત્ય, વનખંડ, રાજ, માતાપિતા, સમવસરણ, ધમચિાર્ય, ધમકથા, નગર પ્રવેશ, સંસારનો વિસ્તાર અને દુઃખની પરંપરા કહેવાય છે. • x - તે સુખ વિપાક કેવા છે ? સુખવિપાકમાં સુખવિપાકી જીવોના નગર, ઉદ્યાન, ત્ય, વનખંડ, રાઇ, માતાપિતા, સમવસરણ, ધર્માચાર્ય, ધમકથા, ૧૮૦ સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ આલોક-પરલોક સંબંધી વિશેષ પ્રકારની સમૃદ્ધિ, ભોગત્યાગ, dયા, ચુતગ્રહણ, તપોપઘાન, દીક્ષાપયયિ, પ્રતિમા વહન, સંલેખના, ભક્તપચ્ચક્ખાણ, પાદપોપગમન, દેવલોકગમન, સકુલમાં જન્મ, પુનઃબોધ અપ્તિ અને અંતક્રિયા એ સર્વે કહેવાય છે. દુઃખવિપાકમાં પ્રાણાતિપાત, મૃષાવાદ, ચોરી, પરદામૈથુન. પરિગ્રહસહિત તથા મહાતીતકાય, ઈન્દ્રિય, પ્રમાદ, પાપપયોગ, શુભ અધ્યવસાયથી સંચિત કરેલા આભ કમના અશુભ રસવાળા ફળવિપાક કહે છે - તે જીવોએ નરકગતિ અને તિયચયોનિમાં બહુવિધ સેંકડો દુઃખોની પરંપરા વડે બાંધેલા અને મનુષ્યપણામાં આવેલા તે જીવોના શેષ પાપકમોં વડે જે પ્રકારે પાપ-ફળનો વિપાક તે કહે છે. તે આ રીતે – વધ, વૃષણછેદ, નાસિકા-ક-ઓછ-ગુછ-હાથ-પગ અને નખનું છેદન, જિલ્લા કેદ, અંજન, ફાડેલ વાંસના અગ્નિ વડે બાળવું, હાથીના પગ નીચે મર્દન, ફાડવું, લટકાવવું, શૂળ-ઉતા-લાકડી-સૌંટીથી શરીરને ભાંગવું, બધું-સીસું-તપાવેલ તેલ વડે અભિષેક કરવો, કુંભીમાં પકાવવું, કંપાવવું, સ્થિબંધન કરવું, વેધ કરવો, ચામડી તોડવી, ઈત્યાદિ ભયંકર અને અનુપમ એવા દુઃખો કહ્યા છે. બહુવિધ દુઃખ પરંપરાથી બંધાયેલા જીવો પાપકર્મરૂપ વેલથી મૂકાતા નથી કેમકે કર્મ ફળ વેધા વિના મોક્ષ નથી અથવા - x • તપ વડે કર્મ શોધન થઈ શકે છે. સુખવિપાકમાં શીલ, સંયમ, નિયમ, ગુણ, તપમાં સુવિહિત સાધુ અનુકંપાવાળા ચિપયોગ તથા ઝિકાલિકમતિથી વિશુદ્ધ એવા તથા પ્રયોગશુદ્ધ એવા ભાત પાણીને હિત-સુખ-કલ્યાણકારી તીવ આવ્યવસાયવાળી અને સંશયરહિત બુદ્ધિવાળા, આદયુક્ત ચિત્ત વડે જે રીતે બોધિલાભને ઉત્પન્ન કરે છે, તથા જે રીતે નર, નાક, તિયચિ, દેવગતિમાં ગમન કરવારૂપ મોટા આવતાળા આરતિ, ભય, વિષાદ, શોક અને મિથ્યાત્વરૂપી પર્વતો વડે સાંકડા, અજ્ઞાનરૂપી અંધકારવાળા, કાદવમુકત, સ્તર, જરા-મરણ-જન્મરૂપ ક્ષોભ પામ્યું છે કdia જેમાં એવા ૧૬-કપાયરૂપી અત્યંત પ્રચંડ શાપદો છે જેમાં એવા આ અનાદિ અનંત સંસાર સમુદ્રને પરિમિત કરે છે.- તથા - જે પ્રકારે દેવસમૂહના આયુષ્યને બાંધે છે, જે રીતે દેવના વિમાનના અનમ સુખોને ભોગવે છે અને કાલાંતરે ઍવીને આ જ મનુષ્યલોકમાં આવીને વિશેષ પ્રકારના આયુ, શરીર, વર્ણ, રૂપ, જાતિ, કુળ, જન્મ, આરોગ્ય, બુદ્ધિ અને મેધા તથા વિશેષ પ્રકારના મિત્રજન, સ્વજન, ધન, ધાન્યના વૈભવ તથા સમૃદ્ધિસારનો સમુદય, બહવિધ કામભોગથી ઉત્પણ વિશેષ સુખો આ ઉત્તમ એવો સુખવિપાક છે. તથા અનુક્રમે અશુભ અને શુભ કર્મના નિરંતર પરંપરાના સંબંધવાળ ઘણા પ્રકારના વિપકો આ વિપાકકૃતમાં ભગવંત જિનવરે સંવેગ કારણાર્થે કહ્યા છે. આ તથા અન્ય પણ પદાથદ કહ્યા છે. પ્રમાણે ઘણા પ્રકારની પદાર્થની પ્રરૂપણા વિસ્તારથી કહેવાય છે. Page #98 -------------------------------------------------------------------------- ________________ પ્રકીર્ણક સમવાય-૨૨૭ આ વિપાક શ્રુતની પરિત્તા વાચના, સંખ્યાતા અનુયોગદ્વારો, યાવત્ સંખ્યાતી સંગ્રહણીઓ છે, તે ગાર્થપણે અગ્યારમું અંગ છે. તેમાં ૨૦-અધ્યયનો, ૨૦-ઉદ્દેશનકાળ, ૨૦-સમુદ્દેશનકાળ, સંખ્યાતા લાખ પદો, સંખ્યાતી અક્ષરો, અનંતગમા, અનંતપર્યાયો યાવત્ ચરણ-કરણની પ્રરૂપણા કહેવાય છે. તે આ વિપાકશ્રુત છે. • વિવેચન-૨૨૭ : જે પકાવવું તે વિપાક-શુભાશુભ કર્મનો પરિણામ, તેને કહેનારું શ્રુત તે વિપાકશ્રુત.સૂત્ર સુગમ છે. વિશેષ એ કે – ફળરૂપ જે વિષાક તે ફળવિપાક. ભગવદ્ ગૌતમનો ભિક્ષાદિ અર્થે નગરમાં પ્રવેશ, આ જ વાતને વિસ્તારથી કહે છે - તેમાં - પ્રાણાતિપાત, મૃષાવાદ, ચોરી કરવી, પરસ્ત્રીમૈથુન, સાપરિગ્રહતા તે વડે સંચય કરેલા કર્મો એમ યોજવું. વળી મહાતીવ્ર કષાય, ઈન્દ્રિય, પ્રમાદ, પાપપ્રયોગ અને અશુભ અધ્યવસાય વડે સંચિત કરેલ પાપકર્મના પાપાનુભાગ એટલે અશુભ રસવાળા જે ફળવિપાક, તે અહીં કહેવાય છે એમ યોજવું. કોના વિપાકોદય કહેવાય છે ? નસ્ક અને તિર્યંચગતિમાં જે ઘણાં પ્રકારના સેંકડો કષ્ટોની પરંપરાથી બંધાયેલા છે, તે જીવોના તથા મનુષ્યપણે આવેલા તે જીવોને જે પ્રકારે શેષ રહેલા પાપકર્મ વડે પાપવાળા ફળવિપાક એટલે અશુભ વિપાકોદય થાય છે, તે અહીં કહેવાય છે. - x - તે આ રીતે – ૧૮૧ વર્ષે - લાકડી વગેરે વડે તાડન, વૃષળવિનાશ - ખસી કરવી, તથા નાક-કાનહોઠ-અંગુઠા-હાથ-પગ-નખનું છેદન, જિલ્લાનો છેદ, શંખન - તપાવેલા લોઢાની સળી વડે નેત્રમાં આંજવું અથવા ખાર, તેલ આદિ વડે શરીરને મસળવું તે. ટ - ફાડેલા વાંસ આદિના અગ્નિ વડે બાળવું તે અર્થાત્ ટ વડે વીંટેલાને બાધા ઉપજાવવી તે, હાથીના પગ નીચે દબાવવા, વિદારણ કરવું, વૃક્ષની શાખાદિએ લટકાવવું તે, શૂળલતા-લકુટ-ચષ્ટિ વડે ગાત્રોને ભાંગવા, ત્રપુ-સીસા-કકડતા તેલ વડે સીંચવા, કુંભીમાં પકાવવા, શીત કાળે શીતળ જળ છાંટી શરીરમાં કંપારી ઉપજાવવી, ગાઢ રીતે મજબૂત બાંધવું, ભાલાદિ શસ્ત્રથી ભેદવું, વર્ધવર્તન - ચામડી ઉતડવી, ભય ઉત્પન્ન કરનાર કરપ્રદીપન એટલે તેલથી સીચેલાના બે હાથને વિશે અગ્નિ સળગાવવો તે. પછી વધ, વૃષણ વિનાશથી લઈને પ્રતિભયકર-કરપ્રદીપન સુધીના સર્વે શબ્દોનો દ્વંદ્વસમાસ કરવો. તે સર્વે છે આદિ જે દુઃખોમાં એવા ભયંકર. કોણ ? દુઃખો. તે દુઃખો કેવા ? અનુપમ દુઃખવિપાકોને કહે છે એમ જાણવું. તથા આ પણ કહેવાય છે – દુઃખોની ઘણાં પ્રકારની પરંપરા વડે અનુબદ્ધ-નિરંતર આલિંગીત જીવો મૂકાતા નથી. અહીં જીવ શબ્દ અધ્યાહાર છે. કોના વડે મૂકાતા નથી ? તે કહે છે– દુઃખરૂપ ફળને પ્રાપ્ત કરનારી પાપકર્મરૂપી વેલડી વડે. કેમ? વેધા વિનાઅનુભવ્યા વિના જીવોનો કર્મથકી વિયોગ ન થાય. શું સર્વથા અનુભવ્યા વિના મોક્ષ નથી જ ? ના, અનશનાદિ વડે પણ થાય. કઈ રીતે ? શ્રૃતિ - ચિત્ત સમાધાન, તે રૂપ અત્યંત બાંધી છે કેડ જેને વિશે, એવા તપ વડે કર્મનો વિનાશ થઈ શકે છે. વાવિ સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ શબ્દ ‘સંભવ' અર્થમાં છે અર્થાત્ કર્મના મોક્ષનો બીજો કોઈ ઉપાય નથી. ત્યારપછી સુખવિપાક - બીજા શ્રુતસ્કંધના અધ્યયનોમાં જે કહેવાય છે તે બતાવે છે - શીત્ત - બ્રહ્મચર્ય કે સમાધિ, સંવમ - પ્રાણાતિપાત વિરતિ, નિયમ - અભિગ્રહ વિશેષ, મુળ - શેષ મૂલગુણ અને ઉત્તરગુણ, તપ - અનશન આદિ, આ સર્વેનું પાન - વિધાન જેઓમાં છે તે તથા આ શીલ આદિ યુક્ત સાધુઓમાં. વળી તે સાધુ કેવા ? સારું વિહિત એટલે અનુષ્ઠાન છે જેમનું એવા સુવિહિત સાધુઓમાં, ભોજનાદિ આપીને જે પ્રકારે બોધિ લાભાદિને મેળવે છે, તે પ્રકારે આ સુખવિપાક કહેવાય છે. - ૪ - અનુપા - દયા, છે મુખ્ય જેમાં એવો આશય, તેનો જે વ્યાપાર તે અનુકંપાશય પ્રયોગ, તેના વડે તયા ત્રણ કાળને વિશે જે મતિ - એટલે કે – “હું આપીશ” એમ વિચારતા સંતુષ્ટ થાય, આપતી વખતે પણ સંતુષ્ટ થાય અને આપ્યા પછી પણ સંતુષ્ટ થાય, તે વૈકાલિક મતિ વડે જે વિશુદ્ધ હોય તે ત્રિકાલમતિ વિશુદ્ધ, એવા જે ભક્તપાન, તે અનુકંપાશય પ્રયોગ ત્રિકાલમતિવિશુદ્ધ ભક્તપાન. તેને આપીને એમ ક્રિયાયોગ છે. શા વડે આપીને ? ૧૮૨ પ્રયતમન વડે - આદર સહિત ચિત્ત વડે, હિત - અનર્થનો નાશ કરનાર હોવાથી હિતકારક, સુખનું કારણ હોવાથી સુખ કે શુભ. કલ્યાણકારી હોવાથી નિઃશ્રેયસ અને તીવ્ર-પ્રકૃષ્ટ એવા પરિણામ-અધ્યવસાય છે જેના એવી સંશયરહિત બુદ્ધિ છે જેઓની તે. તેઓ વડે ભક્તાદિ આપીને. તે ભક્તાદિ કેવા ? પ્રયોગમાં શુદ્ધ - દાતારના દાનવ્યાપારની અપેક્ષાએ સમગ્ર આશંસાદિ દોષરહિત અને ગ્રાહક-ગ્રહણ વ્યાપારાપેક્ષાથી ઉદ્ગમાદિ દોષથી રહિત. આવા ભક્તપાનાદિ આપવાથી શો લાભ ? તે કહે છે – જે પ્રકારે પરંપરાએ મોક્ષનું સાધન હોવાથી ભવ્ય પ્રાણીઓ બોધિલાભને પ્રાપ્ત કરે છે. - x - જે પ્રકારે સંસારસાગરને પતિ કરે છે - લઘુ કરે છે. તે સંસારસાગર કેવો છે ? નર-નાકતિર્યંચ-દેવગતિમાં જે જીવોનું પરિભ્રમણ, તે રૂપ વિસ્તીર્ણ, વિત્ત - મત્સ્યાદિનો અનેક પ્રકારે સંસાર છે જેમાં એવો, તથા અરતિ, ભય, વિષાદ, શોક, મિથ્યાત્વરૂપી પર્વતો વડે સાંકડો એવો - ૪ - અહીં વિષાદ્ - માત્ર દિનતા, શો - આક્રંદાદિ ચિહ્નવાળો. અજ્ઞાનરૂપી તમોડúકાર-મહાંધકાર જેમાં એવો, તથા ત્રિવિયર - કાદવ, સંસાર પક્ષે ચિકિખલ્લ એટલે વિષય, ધન, સ્વજનાદિમાં આસક્તિ, તેવા કાદવ વડે સુદુસ્તર એટલે દુઃખે કરીને પાર પમાય તેવો, તથા જરા, મરણ અને જન્મરૂપી મોટા મત્સ્ય, મગર આદિ અનેક જલતંતુના સમૂહરૂપ સંમર્દ વડે વલોવ્યું છે જળસમૂહ જેને વિશે એવો તથા ૧૬ કષાયો રૂપી શ્વાપદ-મગરાદિ અતિ રૌદ્ર જેમાં છે તેવો - ૪ - અનાદિ અનંત - × - એવા આ પ્રત્યક્ષ દેખાતો સંસારરૂપી સમુદ્ર, તેને લઘુ કરે છે. તથા જે પ્રકારે સાગરોપમાદિના પ્રકારે સાધુદાન વડે દેવસમૂહમાં જવાના આયુષ્યને બાંધે છે અને જે પ્રકારે અનુપમ એવા દેવવિમાનના સુખને અનુભવે છે અને કાલાંતરે ત્યાંથી ચવીને અહીં જ આ તિલિોકમાં મનુષ્યભવને પામેલા એવા Page #99 -------------------------------------------------------------------------- ________________ પ્રકીર્ષક સમવાય-૨૨૩ ૧૮૩ તેમના આયુ વિશિષ્ટ એટલે બીજા જીવોના આયુષ્ય થકી શુભત્વ અને દીર્ધવ, એ રીતે શરીર વિશેષ એટલે સ્થિર સંઘયણપણું, વર્ણ વિશેષ એટલે અત્યંત ગૌરપણું, રૂપવિશેષ એટલે અતિ સંદરતા, જાતિ વિશેષ - તે ઉત્તમ જાતિત્વ, કુળ વિશેષ તે ઉત્તમ કળપણ, જન્મ વિશેષ છે. ઉત્તમ ક્ષેત્ર અને કાળ, આરોગ્ય પ્રકર્ષ તે નિરાબાધપણું, ઔત્પાતિકી આદિ બુદ્ધિ, તેની પ્રકૃષ્ટતા, મેધા એટલે અપૂર્વશ્રુત ગ્રહણ શક્તિનું પ્રકૃષ્ટ - તથા - fમત્રઝન - સુહદવર્ગ, 4નન - પિતા, કાકા વગેરે. ધન, ધાન્યરૂપ જે વિષય - લક્ષ્મી, તે ધનધાન્ય વિભવ તથા સમૃદ્ધિ - નગર, અંતઃપુર, કોશ, કોઠાર, સૈન્ય, વાહનરૂપ સંપત્તિ એવી સારભૂત વસ્તુનો સમૂહ. • x • તે મિત્રજન આદિ. પછી આ સવનો જે પ્રકર્ષ, તે કહે છે બહવિધ કામભોગથી ઉત્પન્ન સુખ વિશેષો, જેઓનો શુભવિપાક ઉત્તમ છે એવા જીવોને વિશે - x • આ રીતે શુભ વિપાકાધ્યયનમાં કહેવા લાયક સાધુઓના આયુષ્યાદિ વિશેષો શુભવિપાક અધ્યયનમાં કહેવાય છે એમ જાણવું. હવે બંને શ્રુતસ્કંધમાં કહેવા લાયક પુન્ય-પાપવિપાકરૂપ કહીને તે બંનેને એક સાથે કહે છે– અનુપરત : અવિચ્છિન્ન એવા જે પરંપરાએ સંબંધવાળા છે, કોણ ? વિપાકો, વિપાક કોનો ? અશુભ અને શુભ કર્મોના પહેલા અને બીજા શ્રુતસ્કંધમાં અનુક્રમે કહેલ બહુવિધ જે વિપાક, તે ૧૧-માં અંગ વિપાકશ્રુતમાં ભગવંત જિનેશ્વરે સંવેગના કારણરૂપ પદાર્થો તથા બીજા પણ આવા પદાર્થો કહેવાય છે, એમ પૂર્વના ક્રિયાપદ સાથે કે વચનના પરિણામથી ઉત્તરક્રિયા સાથે સંબંધ કરવો. આ રીતે બહુવિધ અર્થની પ્રરૂપણા વિસ્તારથી કહેવાય છે. શેષ સુગમ છે. વિશેષ એ કે સંખ્યાતા લાખ પદો છે, તે ૧,૨૪,૩૨,૦૦૦ કુલ પદ છે. ૧૮૪ સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ બાકીના પૃષ્ટશ્રેણિકા આદિ પશ્વિમોં ૧૧-૧૧ ભેદે કહ્યા છે. * * આ પ્રમાણે સાત પરિકમ સ્વસમયના છે, સાત આજીવિક મત-અનુસારી છે, છ ચતુર્કનય, સાત ઐરાશિકના છે. આ પ્રમાણએ પૂર્વાપર સહિત સાતે પરિકમના ૮૩-ભેદ થાય છે, એમ મેં કહ્યું છે, તે આ પરિકર્મ તે સૂત્ર શું છે? સૂત્રો ૮૮ છે, એમ મેં કહ્યું છે, તે આ - ઋજુમ, પરિણતા પરિણત, બહભંગિક, વિપત્યયિક [વિનયચરિત], અનંતર, પરંપર, સમાન, સંજૂહ, ભિન્ન, યથાત્યાગ નંદીસૂઝ, સૌવસ્તિક, નંધાવ7, બહુલ, પૃષ્ટપૃષ્ટ, વ્યાવઈ, એવંભૂત, દ્વિકાdd, વીમાનોત્પાદ, સમભિરૂઢ, સર્વતોભદ્ર, પ્રણામ [પાસ), દ્વિપતિગ્રહ. આ રરસૂત્રો છિન્નચ્છેદનચિક રસમય સુણ પરિપાટીએ છે, રર-સૂત્રો અચ્છિન્નચ્છેદ નયસંબંધી આજીવિક સૂત્ર પરિપાટીએ છે, જૂઓ મિકનસિક ઐરાશિક સુખ પરિપાટીએ કહ્યાં, તથા ૨૨-સૂમો ચતુનયિક સમય. સૂની પરિપાટીએ કwાં, આ પ્રમાણે પૂવપરથી ૮૮ સુકો થાય એમ મેં કહ્યું છે. " તે પૂવગત શું છે ? પૂર્વગત ૧૪-પ્રકારે છે, તે આ • ઉત્પાદ પૂર્વ અગ્રેણીય, વીર્ય, અસ્તિનાસ્તિવવાદ, જ્ઞાનપ્રવાદ, સત્યપવાદ, આત્મપ્રવાદ, કમાવાદ, પ્રત્યાખ્યાનપ્રવાદ, વિધાનપવાદ, વંધ્ય, પ્રાણાયુ, ક્રિયાવિશાલ, લોકબિંદુસાર.. તેમાં (૧) ઉત્પાદ પૂર્વમાં દશ વસ્તુ છે અને ચાર ચૂલિકા વસ્તુ છે... ૨) અગ્રણીય પૂર્વમાં ૧૪ વસ્તુ અને ૧ર-ચૂલિકા વસ્તુ છે... (3) વીર્યપવાદ પૂર્વમાં ૮-વસ્તુ, ૮-જૂલિકા વસ્તુ છે. (૪) અસ્તિનાસ્તિ પ્રવાદ પૂર્વમાં ૧૮-વરતુ, ૧૦-ચૂલિકા વસ્તુ છે... (૫) જ્ઞાનપ્રવાદ પૂર્વમાં ૧ર-વસ્તુ. (૬) સત્યવાદ પૂર્વમાં વસ્તુ. (0) આત્મિપ્રવાદ પૂર્વમાં ૧૬-વસ્તુ છે. (૮) કર્મપ્રવાદ પૂર્વમાં ૩૦-વસ્તુ છે.. (૯) પ્રત્યાખ્યાન પૂર્વમાં ર૦-વસ્તુત છે. (૧૦) વિધાનુવાદ પૂર્વમાં ૧૫-વસ્તુ છે. (૧૧) વંધ્ય પૂર્વમાં ૧ર-વસ્તુ છે. (૧ર) પ્રાણાયુ પૂર્વમાં ૧૩-વસ્તુ છે. (૧૩) ક્રિયા વિશાલ પૂર્વમાં ૩૦-વસ્તુ છે. (૧૪) લોકબિંદુસાર પૂર્વમાં ર૫-વસ્તુ છે. [૨૯] ૧૦, ૧૪, ૮, ૧૮, ૧૨, ૨, ૧૬, ૩૦, ૨૦, ૧૫... [૩૦] ૧૨, ૧૩, ૩૦, ૫ એ પ્રમાણે ચૌદ પૂર્વમાં “વસ્તુ”નો અનુકમ જાણવો. [૩૧] પહેલા ચાર પૂર્વમાં ક્રમશઃ ૪, ૧૨, ૮, ૧૦ ચૂલિકા વસ્તુ છે. [૩૨] હવે તે અનુયોગ શું છે ? આનુયોગ બે ભેદે - મૂલ પ્રથમાનુયોગ અને ગંડિકાનુયોગ.. તે મૂલ પથમાનુયોગ શું છે? તેમાં અરહંત ભગવંતોના પૂર્વભવ, દેવલોકગમન, આયુ, ચ્યવન, જન્મ, અભિષેક, રાચની શ્રેષ્ઠ લમી, શિબિકા, પdયા, તપ, ભોજન, કેવલજ્ઞાનોત્પાદ, તીfપવતન, સંઘયણ, સંસ્થા , ઉંચાઈ, આયુ, વર્ણવિભાગ, શિષ્ય, ગણ, ગણધર, આયર, પ્રવર્તિની, ચતુર્વિધ સંઘનું પ્રમાણ, કેવલી, મન:પર્યવાાની, અવધિજ્ઞાની, મતિજ્ઞાની, શ્રુતજ્ઞાનીઓનું પ્રમાણ, વાદી, અનુત્તરોપmતિક, સિદ્ધ થયેલા, પાદોપગમન પામેલા જેઓ જે સ્થાને જેટલા ભરપાન છેદીને અંતકૃત થઈને ઉત્તમ મુનિવરે કમરિજના સમૂહથી . • સૂત્ર-૨૨૮ થી ૨૩૨ : તે દષ્ટિવાદ શું છે ? દષ્ટિવાદમાં સર્વભાવની પ્રરૂપણ કહે છે. તે સંપથી પાંચ ભેદે - પરિકર્મ, સૂત્ર, પૂર્વગત, અનુયોગ, ચૂલિકા તે પરિકર્મ શું છે ? પરિકર્મ સાત ભેદે કહ્યું છે - સિદ્ધ શ્રેણિકા પરિકર્મ, મનુષ્યશ્રેણિકા પરિકર્મ, પૃષ્ટશ્રેણિકા પરિકર્મ, અવગાહનામિકા પરિકર્મ, ઉપસંપધશ્રેણિકા પરિકર્મ, વિપજહશ્રેણિકા પરિકર્મ, ઉપસંપધશ્રેણિકા પરિકર્મ, વિપજહોશિકા પરિકમ, સુતાશ્રુતશ્રેણિકા પર્મિ... તેમાં (૧) સિદ્ધ શ્રેણિકા પરિકર્મ શું છે? સિદ્ધક્ષિા પરિકર્મ ચૌદ પ્રકારે છે - માતૃકા પદ, એકાર્ષિક પદ, પાદોઠ પદ, આકાશ પદ, કેતુભૂત, રાશિબદ્ધ, એકગુણ, દ્વિગુણ, ગગુણ, કેતુભૂત, પ્રતિગ્રહ, સંસારપતિગ્રહ, નંદાવર્ણ, સિદ્ધબદ્ધ. તે સિદ્ધ શ્રેણિકા - તે (૨) મનુષ્ય શ્રેણિકા પરિકર્મ કયુ છે? મનુષ્ય શ્રેણિક પરિકર્મ ચૌદ પ્રકારે છે - માતૃકાપદથી ચાવતુ નંદાવર્ત, (૧૪) મનુષ્યબદ્ધ, Page #100 -------------------------------------------------------------------------- ________________ પ્રકીર્ણક સમવાય-૨૮૮ થી ૨૩૨ ૧૮૫ મુકત થઈ અનુત્તર સિદ્ધિ માનિ પામ્યા, આ અને આવા બીજા ભાવો મૂલ પ્રથમાનુયોગમાં કહેા છે, તે અહીં પ્રજ્ઞાપાય છે . પરૂપાય છે. તે પંડિકાનુયોગ શું છે ? અનેક પ્રકારે કહ્યો છે • કુલકરગંડિકા, તીર્ષકખંડિકા, ગણધાંડિકા, ચક્રવર્તમંડિકા, દશામંડિકા, બલદેવચંડિકા, વાસુદેવચંડિકા, હરિવંશગંડિા, ભદ્રબાહુગંડિકા, લપકર્મચંડિકા, ચિત્રાંતમંડિકા, ઉત્સર્પિણીગંડિકા અવસર્પિણીગંડિકા, દેવાદિ ચાર ગતિમાં ગમન વિવિધ પ્રકારે પર્યટન, તેનો અનુયોગ, તે ગંડિકાનુયોગ તે અહીં કહેવાય છે, પ્રજ્ઞાાપાય છે, પરૂપાય છે. - તે ચૂલિકા કઈ છે ? પહેલા ચાર પૂજ્હોંમાં ચૂલિકાઓ છે અને બાકીના પૂર્વમાં ચૂલિકાઓ નથી. આ તે ચૂલિકા કહી. - a tષ્ટિવાદમાં પરિતા વાયના, સંખ્યાત અનુયોગદ્વારો, સંસ્થાની પ્રતિપત્તિ, સંખ્યાતી નિયુક્તિ, સંખ્યાતા શ્લોક, સંખ્યાતી સંગ્રહણી છે. અંગાર્થપણે આ બારમું અંગ છે. તેમાં એક પુતસ્કંધ છે. ચૌદ પૂર્વ છે, સંસ્થાની વસ્તુ, સંખ્યાની ચૂલાવતુ, સંખ્યાતા પાહુડા, સંસ્થાના પ્રાભૃતાપાભૂત, સંસ્થાની પ્રાભૃતિકા, સંખ્યાતી પ્રાભૃતપા-ભ્રતિકા, સર્વે મળીને સંખ્યાતા લાખ પદો કહ્યા છે. વળી સંખ્યાના અક્ષરો, અનંતાગમા, અનંતા પયરયો, પરિત્ત કસો, અનંતા સ્થાવરો છે. તે દ્રવ્યથી શાશ્વત અને પર્યાયથી કૃત છે. તથા જિનવરે કહેલા નિબદ્ધ અને નિકાચિત ભાવો આમાં કહેવાય છે, પ્રજ્ઞાપાય છે, પરૂપાય છે, દેખાડાય છે, નિર્દેશાય છે, ઉપદેશાય છે, એ પ્રમાણે ભાવો શા છે, વિશેષે ગયા છે, એ રીતે ચરણકરણની પ્રરૂપણા કહેવાય છે. તે આ દષ્ટિવાદ કહ્યો. તે આ બાર અંગરૂપ ગણિપિટક કહ્યું.. • વિવેચન-૨૨૮ થી ૨૩૨ - દષ્ટિ એટલે દર્શન, વદન-બોલવું તે. દષ્ટિને જે વાદ તે દૃષ્ટિવાદ અથવા દષ્ટિનો પાત જેમાં છે તે દૃષ્ટિવાત અર્થાત્ સર્વ નયની ર્દષ્ટિ જ અહીં કહેવાય છે. દષ્ટિવાદ કે દૈષ્ટિપાત વડે સર્વ ભાવની પ્રરૂપણા કહેવાય છે. પ્રાયઃ આ સર્વે વિચ્છેદ પામ્યું છે, તો પણ જે કંઈ જોયું-જાણ્યું છે, તે કંઈક લખાય છે. તેમાં સુગાદિ ગ્રહણ યોગ્યતા પ્રાપ્ત કરવામાં સમર્થ તે પરિકર્મ. તે પરિકર્મથુત મૂળ ભેદે સાત પ્રકારે અને ઉત્તર ભેદે ૮૩-પ્રકારે છે. આ સર્વે મલોત્તભેદ સહ વિચ્છેદ પામેલ છે. આ સાત પરિકમમાં પહેલા છ વસમય સંબંધી છે અને ગૌશલકે પ્રવતવિલા આજીવિક પાખંડી સિદ્ધાંતના મતે સાતે પરિકર્મ કહેલા છે. હવે પરિકર્મમાં નય વિચાર કરે છે. તેમાં તૈગમ બે પ્રકારે - સાંપ્રાહિક - સાંપ્રાહિક. તેમાં સંગ્રહમાં પ્રવેશેલ તે સાંગાહિક, વ્યવહારમાં પ્રવેશેલો તે અસાંપ્રાહિક. તેથી સંગ્રહ, વ્યવહાર, બાજુ ગ, શબ્દાદિ મળીને એક જ એમ ચાર નય માનેલા છે. આ ચારે નય વડે સ્વસમય સંબંધી છ પરિકમ ચિંતવાય છે. તેથી મૂળસૂત્રમાં છ ચતુકનયિક કહ્યું છે. વળી તેઓ જ આજીવિક એટલે ઐરાશિક કહ્યા છે. શાથી ? તે કહે છે - ૧૮૬ સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ તેઓ સર્વ વસ્તુ ત્રણ સ્વરૂપવાળી ઈચ્છે છે. જેમકે જીવ, અજીવ, જીવાજીવ, લોકઅલોક-લોકાલોક, સત-અસ-સદસતુ એ પ્રમાણે નય વિચારણામાં પણ તેઓ ત્રણ પ્રકારે નયને ઈચ્છે છે - દ્રવ્યાર્થિક, પર્યાયાર્થિક, ઉભયાર્થિક. તેથી મૂળ સૂત્રમાં કહ્યું છે . સાત પરિકમને ૌરાશિક પાખંડીઓ ત્રણ પ્રકારના નયથી ચિંતવે છે. તે આ પસ્કિર્મ. સૂત્ર-તેમાં સર્વ દ્રવ્ય, પર્યાય અને નય આદિ અર્થ સૂચવનાર હોવાથી સ્ત્ર કહેવાય છે. તે સૂગો-૮૮ છે. તે સર્વે સૂત્ર અને અર્થથી વિચ્છેદ પામ્યા છે. તો પણ જોયા-જાણ્યા મુજબ કંઈક લખીએ છીએ આ ઋજુ આદિ ૨૨-સૂત્રો છે, તે જ વિભાગથી ૮૮-થાય છે. કેવી રીતે ? તે કહે છે - આ ૨૨ સૂત્રો છિન્નચ્છેદ નયને આશ્રીને રવસમયના સૂત્રની પરિપાટીએ કહ્યા છે. અહીં જે નય છિન્ન એવા સત્રને છેદ વડે ઈચ્છે છે, તે છિન્નચ્છેદ નય કહેવાય છે. જેમકે - ધો ભંજનમુકિટું ઇત્યાદિ શ્લોક સૂત્રથી અને અર્થથી પ્રત્યેક છેદે કરીને રહેલા છે, તે બીજા, ત્રીજા આદિ કોઈ શ્લોકની અપેક્ષા રાખતો નથી. એટલે દરેક શ્લોકને અંતે અર્થપૂર્ણ થાય છે. આ ૨૨-સૂણો સ્વસમય સૂત્રની પરિપાટીએ રહેલા છે, તથા એ જ ૨૨-સૂત્રો અચ્છિન્નચ્છેદ નયવાળા આજીવિક સૂત્ર પરિપાટીએ છે. તેનો અર્થ આ રીતે - અહીં જે નય છેદ વડે અચ્છિન્ન સૂત્રને ઈચ્છે છે તે અચ્છિન્નચ્છેદ નય કહેવાય. જેમકે ધn Fાનમુદ્દે ઇત્યાદિ શ્લોક અર્થથી બીજા, ત્રીજા આદિ શ્લોકની અપેક્ષા કરનાર છે અને બીજો, ત્રીજો આદિ પહેલા શ્લોકની અપેક્ષા કરે છે, એમ અન્યોન્યાપેક્ષિત છે. આ ૨૨-સૂત્રો આજીવિક અને ગોશાલકે પ્રવતવિલ પાખંડ સૂત્રની પરિપાટીએ કરીને અક્ષરચનાના વિભાગ વડે રહેલા છે. તો પણ અર્ચથી તો પરસ્પર અપેક્ષાવાળા છે જ. અહીં જે બિરાશિક કહ્યા તે આજીવિક જ કહેવાય છે. તથા બેથા આદિ સૂરમાં ચાર નયના અભિપ્રાયથી ચિંતવાય છે. પ્રવર્વ આદિ - એ પ્રમાણે ૮૮ સૂત્ર થાય છે. - હવે તે પૂર્વગત શું છે ? તે કહે છે - જેથી તીર્થકર તીર્થ પ્રવૃત્તિ સમયે ગણઘરોને સર્વ સૂત્રોનો આધાર હોવાથી પ્રથમ પૂર્વગત સૂત્રનો અર્થ કહે છે તેથી કરીને તે “પૂર્વ” એવા નામે કહેલ છે. ગણધરો સૂp ચના કરતા “આચાર" દિ સૂગ અનુકમે ચે છે અને સ્થાપે છે. મતાંતરથી પૂર્વગત સૂત્રનો અર્થ પહેલા અરિહંતે કહ્યો અને ગણઘરોએ પૂર્વગત શ્રતને જ પહેલા ચેલ છે અને પછી ‘આચાર' આદિ રચ્યા છે. [શંકા] “આચાર" નિયુક્તિમાં કહ્યું છે - “બધામાં આચારાંગ પહેલું છે" તે કઈ રીતે ? - [સમાધાન] નિર્યુકિતમાં સ્થાપતને આશ્રીને તેમ કહ્યું છે અને અહીં અક્ષરસ્યનાને આશ્રીને કહ્યું છે કે પૂર્વો પહેલા ચ્યા છે. • • હવે તે પૂર્વગત ચૌદ પ્રકારે કહ્યું છે, તે આ પ્રમાણે – (૧) ઉત્પાદપૂર્વ - તેમાં સર્વ દ્રવ્ય અને પર્યાયિોના ઉત્પાદભાવને અંગીકાર Page #101 -------------------------------------------------------------------------- ________________ પ્રકીર્ણક સમવાય-૨૮૮ થી ૨૩૨ ૧૮૩ કરીને પ્રજ્ઞાપના કરી છે. તેના પદોનું પરિમાણ એક કરોડ છે. (૨) રાગેણીય પૂર્વ - તેમાં સર્વ દ્રવ્યો, પર્યાયો તથા જીવવિશેષોનું અગ્રપરિમાણ વણવાય છે, તેથી તે અગ્રણીય કહેવાય છે. તેનું પદ પરિમાણ ૯૬-લાખ પદનું છે. (3) વીર્યપવાદ પૂર્વ - તેમાં કર્મસહિત અને કર્મરહિત એવા જીવ અને અજીવનું વીર્ય કહેલું છે. તેનું ૩૦ લાખ પદનું પ્રમાણ છે. (૪) અસ્તિનાસ્તિપવાદ પૂર્વ- લોકમાં જે પદાર્થ જે પ્રકારે છે અથવા જે પ્રકારે નથી, અથવા સ્યાદ્વાદ અભિપ્રાયથી તે જ વસ્તુ છે અથવા નથી, એ પ્રમાણે જે કહે છે તે. ૬૦ લાખ પદનું પરિમાણ છે. (૫) જ્ઞાનપ્રવાદ પૂર્વ • મતિજ્ઞાનાદિ પાંચ જ્ઞાનના ભેદની પ્રરૂપણા કરી છે. તેનું પદ પરિણામ ૯૯, ૯, ૯૯ પદો છે. (૬) સત્યપ્રવાદ પૂર્વ - સત્ય એટલે સંયમ કે સત્ય વચન, તે ભેદ અને પ્રતિપક્ષ સહિત વર્ણવેલ છે. પરિમાણ ૧ કરોડ, ૬-પદ. () આત્મપ્રવાદ પૂર્વ-નયોને દેખાડવાપૂર્વક અનેક પ્રકારે આત્માનું વર્ણના કરેલ છે, તે. પદપરિમાણ ૨૬-કરોડ પદ છે. | (૮) કર્મપ્રવાદ પૂર્વ - જ્ઞાનાવરણાદિ આઠ પ્રકારના કર્મ-પ્રકૃતિ, સ્થિતિ, અનુભાગ, પ્રદેશાદિ ભેદો વડે અને બીજા ઉત્તરોત્તર ભેદો વડે વર્ણવાયેલ છે, તે કર્મપ્રવાદ. તેનું પરિમાણ ૧-કરોડ, ૮૦,000 છે. (૯) પ્રત્યાખ્યાનપ્રવાદ પૂર્વ - સર્વે પ્રત્યાખ્યાનનું સ્વરૂપ વર્ણન કરાયેલ છે. તેનું પરિમાણ ૮૪-લાખ પદ છે. (૧૦) વિધાનપ્રવાદ પૂર્વ - વિધાના અનેક અતિશયો વર્ણવ્યા છે. તેનું પરિમાણ એક કરોડ, દશ લાખ પદનું છે. (૧૧) અવંધ્ય પૂર્વ - વંધ્ય એટલે નિષ્ફળ અને ન વંધ્ય તે અવંધ્ય એટલે સફળ. કેમકે તેમાં જ્ઞાન, તપ, સંયમ, યોગને શુભ ફળ વડે સ-ફળ વર્ણવાય છે અને પ્રમાદાદિ સર્વે પ્રશસ્ત અશુભ ફળવાળા વર્ણવાય છે, તેનું પરિમાણ ૨૬-કરોડ પદ છે. (૧૨) પ્રાણાયુ પૂર્વ તેમાં આયુ અને પ્રાણનું વિધાન સર્વ ભેદ સહિત તથા બીજા પ્રાણોનું વર્ણન છે. પદ પરિમાણ ૧,૫૬,૦૦,૦૦૦. (૧૩) ક્રિયાવિશાલ પૂર્વ - કાયિકી આદિ ક્રિયા ભેદ સહિતસંયમ ક્રિયા, છંદ ક્રિયા અને વિધાન વર્ણન. પરિમાણ ૯ કરોડ પદ છે. (૧૪) લોક બિંદુસાર પૂર્વ - આ લોકમાં કે શ્રુતલોકમાં અક્ષરને માથે બિંદુની જેમ સારભૂત છે, તેથી સર્વ અક્ષરોના સન્નિપાત વડે પ્રતિષ્ઠિત હોવાથી લોકબિંદુસાર, તેનું પ્રમાણ સાડાબાર કરોડ પદ. 1 ઉત્પાદ પૂર્વ આદિ સુગમ છે. વિશેષ એ કે- નિયમિત અર્થનો અધિકાર જેમાં પ્રતિબદ્ધ હોય એવો અધ્યયનની જેવો જે ગ્રંથ તે વસ્તુ કહેવાય. ચૂડાના જેવી ચૂડા ૧૮૮ સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ એટલે કે અહીં દષ્ટિવાદમાં પસ્કિર્મ, સૂત્ર, પૂર્વગત અને અનુયોગ વડે કહેલા અને નહીં કહેલા અર્થનો સંગ્રહ કરનારી જે ગ્રંથ પદ્ધતિ તે ચૂડા છે - તે આ પૂર્વગત. અનુરૂપ કે અનુકૂલ એવો જે યોગ તે અનુયોગ. એટલે અભિધેય સાથે સૂત્રનો અનુરૂપ સંબંધ. અનુયોગ બે પ્રકારે છે. તે આ - મૂલ પ્રથમાનુયોગ અને ગંડિકાનુયોગ.. અહીં ધર્મ રચવા થકી તીર્થકરો જ મૂળ છે, તેમને સૌ પ્રથમ સમ્યકત્વ પ્રાપ્તિરૂપ પૂર્વભવાદિ વિષયવાળો જે અનુયોગ તે મૂલ પ્રથમાનુયોગ. તે સૂગ સુગમ છે. એક સરખી વક્તવ્યતા અર્થવાળા અધિકાને અનુસરતી વાક્યની પદ્ધતિ તે “ગંડિકા”. તેનો જે અનુયોગ - અર્થ કહેવાનો વિધિ તે ગંડિકાનુયોગ. તેમાં કુલકર ગંડિકામાં વિમનલવાહનાદિ કલકરોના પૂર્વજન્માદિ કહેવાય છે. એ પ્રમાણે બાકીની ગંડિકામાં નામ પ્રમાણે અર્થ જાણવો. વિશેષ એ કે - સમુદ્રવિજયથી વસુદેવ પર્યન્ત દશ દશાહ જાણવા. સિગા એટલે અનેક અર્થવાળી. અંતરે એટલે ઋષભ અને અજિતને આંતરે, ગંડિકા એટલે એકવક્તવ્યતા અથિિધકાર. પછી ચિત્ર એવી અંતગંડિકા તે ચિત્રાંતમંડિકા. અર્થાત્ ઋષભ, અજિત તીર્થકરના આંતરામાં તેમની વંશજ રાજાઓને બીજી ગતિમાં ગમાનના અભાવે મગ મોક્ષગતિ અને અનુતરોપાતિકતાને કહેનારી ચિત્રાંતર ચંડિકા છે. તે ગંડિકા-૧૪ લાખ રાજા નિરંતર સિદ્ધ થાય પછી એક રાજા સર્વાર્થસિદ્ધ જાય. એ પ્રમાણે એક એક સ્થાનમાં અસંખ્યાતા પુરુષ યુગ થાય છે. ઇત્યાદિ નંદીસૂત્રની ટીકાથી જાણી લેવા. - ૪ - શેષ સૂત્ર નિગમન પર્યન સુગમ છે. વિશેષ એ કે - સંગાતી એટલે ૨૫ વસ્તુ છે. સંખ્યાતી એટલે ૩૪-ચૂલિકા વસ્તુ છે. હવે દ્વાદશાંગમાં વિરાધના નિપજ્ઞ શૈકાલિક ફળ દશવિ છે– • સૂત્ર-૨૩૩ - આ દ્વાદશાંગ ગણિપિટકની આજ્ઞા વિરાધીને ભૂતકાળમાં અનંતા જીવોએ ચાતુરંત સંસારાટવીમાં પરિભ્રમણ કરેલ છે. આ દ્વાદશાંગ ગણિપિટકના આજ્ઞા વિરાધીને વર્તમાનકાળે ચાતુરંત સંસારાટલીમાં ભ્રમણ કરે છે. દ્વાદશાંગી ગણિપિટકની આજ્ઞા આરાધીને ભાવિ કાળમાં અનંતા જીવો ચાતુરંત સંસારાટવીમાં ભ્રમણ કરશે. આ દ્વાદશાંગ ગમિપિટકની આજ્ઞા આરાધીને ભૂતકાળમાં અનંતા જીવોએ ચાતુરંત સંસારાટવીને ઓળંગી છે, એ રીતે વર્તમાનકાળ અને ભાવિકાળમાં પણ કહેવું... આ દ્વાદશાંગ ગણિપિટક કદાપિ નહતું એમ નથી, કદાપિ નથી એમ નહીં, કદાપિ નહીં હોય તેમ પણ નહીં. પરંતુ હતું, છે અને હશે... વળી તે અચલ, ધવ, નિયત, શાશ્વત, અક્ષય, અવસ્થિત અને નિત્ય છે. - જેમકે - પાંચ અસ્તિકાય કદાપિ ન હતા એમ નહીં, કદાપિ નથી એમ નહીં અને કદાપિ નહીં હોય એમ પણ નહીં પણ હતા - છે અને હશે. વળી તે અચલ, યુવ, નિયત, શાશ્વત, અક્ષય, અવ્યય, અવસ્થિત અને નિત્ય છે, તેમજ દ્વાદશાંગ Page #102 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ પ્રકીર્ણક સમવાય-૨૩૩ ૧૮૯ ગણિપિટક ન હતું - નથી કે નહીં હોય એમ નથી પણ હતું - છે - હશે. વળી તે અચલ, ધુવ ચાવતું નિત્ય છે. આ દ્વાદશાંગ ગણિપિટકમાં અનંત ભાવો, અનંત અભાવો, અનંત હેતુઓ, અનંત અહેતુઓ, અનંત કારણો, અનંત અકારણો, અનંત જીવો, અનંત જીવો, અનંત ભવસિદ્ધિઓ, અનંત અવ્યવસિદ્ધિઓ, અનંત સિદ્ધો અને અનંત અસિદ્ધો કહેવાય છે, પજ્ઞાપના કરાય છે, પરપણા કરાય છે, દેખાડાય છે, નિદર્શન કરાય છે, ઉપદર્શન કરાય છે, એ રીતે દ્વાદશાંગ ગણિપિટક છે. • વિવેચન-૩૩ : આ દ્વાદશાંગ ગણિપિટકને ભૂતકાળમાં અનંતા જીવોએ આજ્ઞા વડે વિરાધીને ચાતુરંત સંસાકાંતારમાં પરિભ્રમણ કરેલ હતું. કેમકે આ દ્વાદશાંગ સૂત્ર, અર્થ અને ઉભય વડે ત્રણ પ્રકારે છે. તેથી આજ્ઞા વડે સૂઝ-આજ્ઞા વડે અભિનિવેશથી પાઠાદિને અન્યથા કરવારૂપ ભૂતકાળમાં અનંતા જીવો ચાતુરંત સંસારાટવી - નાસ્કી, તિર્યંચ, નર, અમર, રૂપ વિવિધ વૃક્ષોના સમૂહને લીધે દુતર એવા ગાઢ ભવારમાં જમાલિની જેમ ભ્રમણ કરતા હતા, કદાગ્રહથી અન્યથા પ્રરૂપણારૂપ અજ્ઞા વડે ગોઠા માહિલાદિની જેમ તથા પંચાચારનું જ્ઞાન અને તે જ પ્રમાણે ક્રિયા કરવામાં ઉધત ગુની આજ્ઞાથી વિપરીત કરવારૂપ ઉભયાજ્ઞા વડે ગુના પ્રત્યનિકપણે વર્તતા દ્રવ્યલિંગને ધારણ કત અનેક સાધુઓની જેમ સૂત્ર, અર્થ, ઉભયની વિરાધના કરીને કે દ્રવ્ય-ફોગ-કાળભાવની અપેક્ષાવાળું આગમોકત અનુષ્ઠાન તે રૂપી આજ્ઞાને વિરાધીને ભમ્યા. બેદ્ય આદિ સત્ર સુગમ છે. વિશેષ એ કે - પરિતા એટલે સંખ્યાતા જીવો. કેમકે વર્તમાનકાળે વિશિષ્ટ વિરાધક મનુષ્ય જીવો સંગાતા જ હોય છે.. અનુપરાવર્તન એટલે ભ્રમણ કરે છે. ૦ આ સૂત્રનો અર્થ કહેવાઈ જ ગયો છે. વિશેષ એ કે • પર્યટન કરશે... આદિ સૂત્ર સુગમ છે. વિશેષ એ કે - વ્યતિક્રમ કરતા હતા એટલે કે ચતુર્મતિ સંસારને ઓળંગીને મુક્તિ પામ્યા હતા. એ જ પ્રમાણે વર્તમાનકાળે પણ, વિશેષ એ - વ્યતિક્રમ કરે છે. એ જ પ્રમાણે અનાગત કાળે પણ, વિશેષ એ કે - વ્યતિક્રમ કરશે એમ કહેવું.. જે આ અનિટ અને ઇષ્ટ ભેદવાળું ફળ કહ્યું, તે દ્વાદશાંગ નિત્ય સ્થાયી હોય તો જ બને. તેથી કહે છે - x• આ દ્વાદશાંગ ગણિપિટક અનાદિપણું હોવાથી કદાપિ ન હતું એમ નહીં, નિરંતર હોવાથી કદાપિ નથી એમ પણ નહીં, અંતરહિત હોવાથી નહીં હોય એમ પણ નહીં. ત્યારે તે કેવું છે ? સદા હતું, છે અને હશે. આ ગણિપિટકનું ત્રિકાલવ હોવાથી અચળ છે, અયલવથી મેરુ આદિની જેમ ધ્રુવ છે, ઘવત્વથી પાંચ અસ્તિકાયને વિશે લોકની જેમ નિયત છે. નિયતત્વથી જ સમય અને આવલિકા આદિમાં જેમ કાળ કહેવાય છે, તેમ શાશ્વત છે - - શાશતત્વથી ગંગાનદીના અવિચ્છિન્ન વહેતા પ્રવાહ છતાં પાદ્રહના જળની જેમ અક્ષય હોવાથી વાયનાદિ આપ્યા છતાં અક્ષય છે. અક્ષયત્વથી જ માનુષોત્તર પર્વતની બહાર રહેલ સમુદ્રવત્ અવ્યય છે. અવ્યયત્વથી જ જંબૂઢીપાદિની જેમ પોતાના પ્રમાણમાં અવસ્થિત છે. અવસ્થિતત્વથી જ આકાશની જેમ નિત્ય છે. હવે દાંત અર્થે કહે છે - જેમ ધમસ્તિકાય આદિ પાંચે અસ્તિકાય કદાપિ ન હતા એમ નહીં, ઈત્યાદિ પૂર્વવતુ જાણવું. દાન્તિક યોજના પાઠસિદ્ધ જ છે. આ દ્વાદશાંગ ગણિપિટકમાં અનંતા ભાવો કહેવાય છે, તેમ યોજવું. તેમ જવન - જે હોય તે ભાવ-જીવાદિ પદાર્થો, આ પદાર્થો જીવ અને પુદ્ગલનું અનંતપણું હોવાથી અનંત છે. તથા અનંત અભાવો કહેવાય છે, એટલે સર્વે પદાર્થો અન્યરૂપે કરીને અછતા હોવાથી જ અભાવો પણ અનંત છે, કેમકે દરેક વસ્તુdવ સ્વપરની સત્તાનો ભાવ અને અભાવ એ બંનેને આધીન હોય છે. તે આ પ્રમાણે જીવો જે તે જીવાત્મા વડે ભાવરૂપે છે અને અજીવાત્મા વડે અભાવરૂપે છે. જો એમ ન હોય તો આજીવપણાની પ્રાપ્તિ થઈ જાય. ચાન્ય આચાર્યો તો - ધર્મની અપેક્ષાએ અનંતાભાવો અને અનંત અભાવો વસ્તુ વસ્તુ પ્રત્યે અસ્તિત્વ અને નાસ્તિત્વ વડે પ્રતિબદ્ધ છે. એમ વ્યાખ્યાન કરે છે. તથા અનંત હેતુઓ કહેવાય છે. તેમાં જાણવાને ઈચ્છેલા વિશિષ્ટ અર્થોને જે જણાવે - તે હેતુ કહેવાય છે. તે હેતુઓ વસ્તુના અનંત ધર્મો હોવાથી અને તેનાથી પ્રતિબદ્ધ એવા ધર્મ વડે વિશિષ્ટ વસ્તુને જણાવનાર હોવાથી અનંત છે. કેમકે હેતુ અને સૂત્ર અનંતગમાં અને અનંત પર્યાયવાળા છે. કહેલા હેતુના પ્રતિપક્ષપણાથી અનંતા અહેતુ છે. તથા અનંતા કારણો છે, ઘટ બનાવવામાં માટીનો પિંડ કારણ છે, પટ બનાવવામાં તંતુ કારણ છે આદિ. તથા અનંતા અકારણો છે, કેમકે સર્વ કોઈપણ કારણ બીજા કાર્યનું કારણ ન થઈ શકે. જેમકે માટીનો પિંડ પટને બનાવી ન શકે. અનંતા જીવો છે, એ પ્રમાણે અજીવો હયણુકાદિ અનંતા છે, તથા ભવસિદ્ધિક-ભવ્યો, સિદ્ધા-તિષ્ઠિતા અને બીજાને સંસારી જાણવા. - x x - • સૂત્ર-૨૩૪ થી ૨૪૪ : [૩૪] રાશિ બે કહી છે - જીવરાશિ અને જીવરાશિ.. જીવરાશિ બે ભેદે છે - રૂપી અજીવરાશિ. અરપી અજીવરાશિ... અરી અજીવાશિ દશ પ્રકારે છે • ધમસ્તિકાય ચાવ4 અદ્ધાસમય. રપી અજીવરાશિ અનેક પ્રકારે છે યાવત તે અનુત્તરોપપાતિક કેટલા છે? અનુત્તરોપપાતિક પાંચ પ્રકારે છે – વિજય, વૈજયંત, જયંત, પરાજિત, રવિિસદ્ધિક. તે આ અનુરોપપાતિક કહ્યા. તે આ સંસારી પાંચેન્દ્રિય જીવરાશિ કહી. મૈરાણિક બે ભેદ છે – પર્યાપ્તા, અપયા . એ જ પ્રમાણે દંડક કહેવો ચાવત વૈમાનિક સુધી કહેવું. આ રનપભા પૃથ્વીમાં કેટલા ક્ષેત્રને ઓળંગીને કેટલા નરકાવાસા કહ્યા છે? હે ગૌતમ ! રતનપભાં પૃdી ૧,૮૦,ooo યોજન છે. તેમાં ઉપરના ૧ooo યોજન ઓળંગીને અને નીચેના ૧000 યોજન લઇને Page #103 -------------------------------------------------------------------------- ________________ પ્રકીર્ણક સમવાય-૨૩૩ ૧૯૧ મયમાં ૧,૭૮,ooo યોજનમાં, આ રનપભા પૃથ્વીમાં નારકીના 30 લાખ નફાવાસો હોય છે, એમ મેં કહ્યું છે. તે નરકાવાસો અંદરના ભાગે વૃd, બાહ્ય ચોરસ યાવતું તે નસ્કો અશુભ છે અને તેમાં અશુભ વેદનાઓ છે. એ પ્રમાણે સાતે નકોમાં જેમ ઘટે તેમ કહેવું. [૩૫] સાતે નસ્ક પૃedીનું ભાહશું એક લાખ ઉપરાંત અનુક્રમે - (૧) ૮૦, (૨) ૩૨ (૩) ૨૮, (૪) ૨૦, (૫) ૧૮, (૬) ૧૬, () ૮ હજાર યોજન છે. ૩૬] નકાવાસો સાતે નરકમાં અનુક્રમે આ પ્રમાણે - (૧) 30, () ૫, (૩) ૧૫, (૪) ૧૦, (૫) 3 • લાખ, (૬) ૧ લાખમાં ૫ જૂન, (૭જ છે. રિ૩૭] બીજી કૃતીમાં, ત્રીજી પૃedીમાં, ચોથી પૃથdીમાં, પાંચમી પૃedીમાં, છઠ્ઠી પુadીમાં, સાતમી પ્રણવીમાં ઉકત નફાવાસો કહેવા. સાતમી પૃટનીમાં પૃચ્છા. - હે ગૌતમ! સાતમી પૃedી ૧,૦૮,૦૦0 યોજન બાહચથી છે, તેમાં ઉપરથી - પર, ૫oo યોજન અવગાહીને તથા નીચેના પર,૫oo યોજન વજીને મધ્યના Booo યોજનમાં સાતમી પૂણીના નાફીના અનુત્તર અને મહામોટા પાંચ નરકાવાસો કહ્યા છે. તે આ - કાળ, મહાકાળ, રોટક, મહારોક, પ્રતિષ્ઠાન. તે નસ્કો વૃત્ત અને છે. નીચે સુરપના સંસ્થાને રહેલા છે. વાવ તે નરકો અશુભ છે, તેમાં અશુભ વેદનાઓ છે. ૩૮] હે ભગવન ! સુકુમારના કેટલા આવાસો કહ્યા છે ? હે ગૌતમ ! આ રતનપભા પૃadીમાં ૧,૮૦,000 યોજન બાહલ્યવાળી છે, તેના ઉપરના ભાગના ૧૦eo યોજન અવગાહીને અને નીચે ૧ooo યોજન વજીને મળે ૧,,ooo યોજન છે. તેમાં રતનપભા પૃdીમાં ૬૪-લાખ અસુકુમારના આવાસો છે. તે ભવનો બહારથી વૃત્ત છે, દર ચતુરસ્ત્ર છે, નીચે પુષ્કર્ણિકા સંસ્થાને છે. જેનો અંતરાલ ખોધો છે એવા, વિસ્તીર્ણ અને ગંભીર ખાન અને પરિખા જેને છે એવા, તથા અટ્ટલિક, ચરિકા, ગોપુરદ્વાર, કમાડ, તોરણ, પતિદ્વાર જેના દેશભાગમાં છે એવા, તથા યંત્ર, મુશલ, મુકુંઢી અને શતની સહિત એવા, બીજાઓ વડે યુદ્ધ ન કરી શકાય એવા તથા ૪૮ કોઠા વડે રચેલ, ૪૮ ઉત્તમ વનમાળાવાળા, છાણથી લીધેલા ભૂમિભાગવાળા, ભીંતો ઉપર ખડી ચોપડેલા, એવી પૃથ્વી અને ભીતો વડે શોભતા, ઘણાં ગોશીષ ચંદન અને મૃતચંદન વડે ભીંતો ઉપર પાંચે આંગળી સહિત થાપા મારેલા, તથા કાલાગુરુ શ્રેષ્ઠ કુદક્ક, તરસ્ક, બળતી ધુપના મધમધતા ગંધથી અત્યંત મનોહર, સુંદર શ્રેષ્ઠ ગંધવાળા, ગંધવાટિકા રૂપ થયેલા, વળી તે આવાસો સ્વચ્છ, કોમળ, સુંવાળા, ઘસેલા, મસળેલા તેથી જરહિત, નિર્મળ, આંધકારરહિત, વિશુદ્ધકાંતિવાળા, કિરણોવાળા, ઉધોતવાળા, પ્રાસાદ, દશનિીય, અભિરૂપ, પ્રતિરૂપ આદિ - X - વર્ણવવા. [૩૯] અસુરના ૬૪ લાખ, નાગની-૮૪ લાખ, સુવર્ણના ૭૨ લાખ, વાયુના ૯૬-લાખ... [૪] હીપ-દિશા-ઉદધિ-વિધુત-સ્વનિત-અનિકુમાર એ છે એ નિકાસમાં ર-૩ર લાખ ભવનો છે. ૧૯૨ સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ [૨૪૧] હે ભગવન્! પૃથ્વીકાયના આવાસ કેટલા છે ? હે ગૌતમ ! પૃથવીકાયના આવાસો અસંખ્ય છે. એ જ પ્રમાણે યાવતું મનુષ્ય સુધી કહેતું... હે ભગવન / વાણવ્યતર આવાસ કેટલા છે? હે ગૌતમ ! આ રનપભા પૃથ્વીનું રનમય કાંડ ૧ooo યોજન બાહરા છે, તેના ઉપર ૧oo યોજન અવગાહીને તથા નીચેના ૧oo યોજન વજીને વચ્ચેના ૮oo યોજન રહ્યા. તેમાં વાણવ્યંતર દેવોના તિછ અસંખ્યાતા લાખ ભૌમેય નગરાવાસ કહેલા છે. તે ભૌમેય નગરો બહારથી વર્તુળ, અંદર ચતુરસ્ત્ર છે. એ જ પ્રમાણે જેમ ભવનવાસી દેવોના આવાસોનું વર્ણન કર્યું તેમ જણવું. વિશેષ છે - તે પતાકા માળાથી વ્યાપ્ત, અતિરમ્ય, પ્રાસાદીય, દર્શનીય, અભિરૂપ અને પ્રતિરૂપ છે. ' હે ભગવાન ! જ્યોતિષીઓના કેટલા વિમાનાવાયો છે ? હે ગૌતમ ! આ રનપભા પૃadીના બહુ સમ રમણીય ભૂભાગથી ૯૦ યોજન ઉંચે જતાં, ત્યાં ૧૧e યોજનના બાહરામાં તિછ જ્યોતિષવિષયમાં જ્યોતિષી દેવોના અસંખ્યાતા જ્યોતિક વિમાનાવાયો છે. તે જ્યોતિષ વિમાનાસો ચોતરફ અત્યંત પ્રસરેલ કાંતિ વડે ઉજવલ, વિવિધ મણિ, રનની રચનાથી આશ્ચર્યકારી, વાયુએ ઉડાડેલ વિજયસૂચક વૈજયંતી, પતાકા, છાતિછમથી યુક્ત, અતિ ઉંચા, આકાશતલને સ્પર્શતા શિખરવાળા, રતનમય જાળીવાળા, પાંજરામાંથી બહાર કાઢેલ હોય તેવા મણિ અને સુવર્ણના શિખરવાળા, વિકતવર શતપત્ર કમળ, તિલક અને રનમય અર્ધચંદ્ર વડે વિ»િ એવા, અંદર અને બહાર કોમળ, સુવર્ણ મય તાલુકાના પ્રતરવાળા, સુખwવાળા, સુંદર આકાર વાળાદિ છે. ' હે ભગવન્! વૈમાનિક દેવોના આવાસ કેવા છે ? હે ગૌતમ ! આ રાપભાના બહુસમરમણીય ભૂભાગથી ઉંચે ચંદ્ર, સૂર્ય, ગ્રહગણ, નાઝ, તારાઓને ઓળંગીને ઘણાં યોજન, ઘણાં સો યોજન, ઘણાં હાર યોજન, ઘણાં લાખ યોજન, ઘણાં કરોડ યોજન, બહુ કોડાકોડિ યોજન, અસંખ્ય કોડાકોડી યોજના, ઉંચે ઉ દુર જઈએ, ત્યાં વૈમાનિક દેવોના સૌધર્મ-ઈશાન-સનતકુમાર-માહેન્દ્રબ્રહા-લાંતક-શુક-સહજ્જાર-આનત-પાણત-આરણ-ટ્યુત દેવલોકમાં તથા નવ વેયક અને પાંચ અનુત્તર વિમાનમાં ૮૪,૯૭,૦૩ વિમાનો છે, એમ મેં કહ્યું છે. તે વિમાનો સૂર્ય જેવી કાંતિવાળા, પ્રકાશ સમૂહરૂપ સૂર્યવણી, અરજ, નીરજ નિમલ, વિતિમિર, વિશુદ્ધ, સરનમય, સ્વચ્છ, કોમળ, વૃષ્ટ, મૃદ, નિષાંક, નિર્કંટક કાંતિવાળા, પ્રભાસહ, શોભાસહ, સઉધોત પ્રાસાદીય, દનીય, અભિય, પ્રતિરૂપ છે. હે ભગવન / સૌધર્મકતામાં કેટલા વિમાનાવાસ છે ? હે ગૌતમ. ૩રલાખ વિમાનો છે. એ જ પ્રમાણે - ઈશાનાદિ કહ્યોમાં અનુક્રમે ર૮ લાખ, ૧ર લાખ, ૮ લાખ, ૪ લાખ, vo,ooo, ૪૦,ooo, ooo, olid-પાણતમાં-zoo, આરટ્યુતમાં 30o જાણવા. [૨૪] ૨, ૨૮, ૧૨, ૮, ૪ - લાખ, ૫૦, ૪૦, સહસારમાં ૬ હજાર, Page #104 -------------------------------------------------------------------------- ________________ પ્રકીર્ણક સમવાય-૨૩૪ થી 244 193 ર૪૩] આનત-પાણતમાં 4oo, આરિણ-અયુતમાં 300 એ રીતે છેલ્લા ચાફલામાં Boo વિમાનો છે. [૧ર કલામાં ૮૪,૯૬,છoo વિમાનો. (ર૪૪] હેકિમ પૈવેયક-નિકમાં-૧૧૧, મધ્યમ શૈવેયક ત્રિકમાં, 107, ઉપમિ રૈવેયક શિકમાં-૧oo, અનુત્તર વિમાનમાં-ષ વિમાનો છે. * વિવેચન-૨૩૪ થી 244 - વૃિત્તિમાં અને અહીં કમ ફેરફાર છે.] અહીં પ્રજ્ઞાપનાનું પહેલું પદ “પ્રજ્ઞાપના” નામે છે. તે સર્વ અક્ષરેઅક્ષર કહેવું. કયાં સુધી કહેવું ? કહે છે - નાવ છે વિજ તે ઇત્યાદિ સૂત્ર પર્યન્ત કહેવું. કેવલ આમાં અને પ્રજ્ઞાપના સૂત્રમાં આ ફેર છે - અહીં સુવે રામ પન્ના એમ અભિશાપ છે, પ્રજ્ઞાપનામાં સુવિ પવા પત્રના સૂત્ર છે. સૂત્રમાં પ્રજ્ઞાપનાનું પદ અર્થથી લેશમાત્ર દેખાડે છે. જીવરાશિ બે ભેદે - રપી અને અરૂપી. અરૂપી અજીવરાશિ દશ ભેદે - ધમસ્તિકાય, તેનો દેશ, તેનો પ્રદેશ, એ રીતે અધમસ્તિકાય અને આકાશાસ્તિકાય કહેતા નવ ભેદ, દશમ્ અધ્યા સમય. રૂપી અજીવરાશિ ચાર ભેદે - સ્કંધ, દેશ, પ્રદેશ, પરમાણું. તે દરેક વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, સંસ્થાનના ભેદથી પાંચ-પાંચ પ્રકારે છે. તે દરેકના સંયોગોથી અનેક પ્રકારે થાય છે. જીવરાશિ બે ભેદે છે - સંસારસમાપન્ન, અસંસારસમાપણ. તેમાં સંસાર સમાપન્ન જીવો બે ભેદે - અનંતરસિદ્ધ, પરંપરસિદ્ધ. તેમાં અનંતર સિદ્ધ ૧૫-ભેદે અને પરંપર સિદ્ધ અનંત પ્રકારે છે. સંસાર સમાપન્ન જીવો એકેન્દ્રિયાદિ ભેદે પાંચ પ્રકારે છે, તેમાં એકેન્દ્રિયો પૃથ્વી આદિ ભેદે પાંચ પ્રકારે છે. વળી તે પ્રત્યેક સૂમ, બાદર બે ભેદે છે. વળી તે પતિ , અપર્યાપ્ત બે ભેદે છે. એ રીતે બે-ત્રણ-ચાર ઈન્દ્રિયો જીવો પણ કહેવા. પંચેન્દ્રિયો નારકાદિ ચાર ભેદે છે. તેમાં બાકી રત્નપ્રભાદિ પૃથ્વી ભેદથી સાત પ્રકારે છે. પંચેન્દ્રિય તિર્યંચ જળ-સ્થળ-ખેચર ત્રણ ભેદે છે. તેમાં જળચર પાંચ ભેદે - મસ્ય, ક૭૫, ગ્રાહ, મકર, સુકુમારમત્સ્ય પણ પ્લણ મસ્યાદિ ભેદે અનેક પ્રકારે છે. કચ્છપ બે ભેદે - અસ્થિ કચ્છ૫, માંસક૭૫. ગ્રાહ - દિલિ, વેટક, મઘુ, પુલક, સીમાકાર એ પાંચ ભેદે છે. મક-મસ્ય વિશેષ, ગુંડામકર અને કરિમકર એમ બે ભેદે, સુસુમાર એક જ ભેદે છે. સ્થલચર, ચતુષ્પદ અને પરિસર્ષ બે ભેદે છે. ચતુપદ-એક ખુરવાળા, બે ખુરવાળા, ગંડીપદ, સનખપદ ભેદથી ચાર પ્રકારે છે. તેઓ અનુક્રમે અશ્વ, ગાય, હાથી, સિંહાદિ છે. તથા પરિસર્પ બે ભેદ-ઉપસિપ, ભુજપરિસર્યું. તેમાં ઉ૫રિસર્પના ચાર ભેદ-અહિ, અજગર, આશાલિક, મહોરગ. તેમાં ‘અહિ' બે ભેદેદસ્વીકર, મુકુલી. ખેયર, ચાર ભેદે - ચર્મપક્ષી, લોમપક્ષી, સમુદ્ગપક્ષી અને વિતતપક્ષી. તેમાં પહેલા બે વશુલી અને હંસાદિ ભેદે છે. બીજા બે બીજા દ્વીપોમાં છે. આ સર્વે પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્યો સંમૂર્ણિમ અને ગર્ભજ બે ભેદે છે. તેમાં સંમૂર્ણિમો 8i/13 194 સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ નપુંસક જ છે. ગર્ભજ છે ત્રણે લિંગવાળા છે. ગર્ભજ મનુષ્યો ત્રણ ભેદે છે - કર્મભૂમિજ, અકર્મભૂમિજ, અંતર્લિપજ. તેમાં કર્મભૂમિ બે ભેદે * આર્ય, સ્વેચ્છ. - આર્યો બે ભેદે - દ્ધિપ્રાપ્ત, ઋદ્ધિ પ્રાપ્ત. તેમાં ઋદ્ધિવાળા તે અરહંત આદિ છે. બાદ્ધિરહિત નવ ભેદે - ક્ષેત્ર, જાતિ, કુળ, કર્મ, શિક્ષા, ભાષા, જ્ઞાન, દર્શન, ચારિત્ર-આર્યો... દેવો ચાર ભેદે છે - ભવનપતિ આદિ. તેમાં અસુર, નાગ આદિ દશ ભેદ ભવનપતિ છે, પિશાયાદિ આઠ ભેદે વ્યંતરો છે, ચંદ્રાદિ પાંચ ભેદે જ્યોતિયું છે. કોપોપપન્ન - કપાતીત બે ભેદે વૈમાનિક છે. સૌધમદિ બાર ભેદે કલ્પોપન્ન છે અને કપાતીત બે ભેદે છે - ઝવેયક અને અનુતરોપપાતિક. તેમાં પ્રવેયક નવ ભેદે છે અને અનુતરોપાતિક પાંચ ભેદે છે, તે માટે સૂત્રમાં નાવ અનુત્તર = કહ્યું. હવે પૂર્વોક્ત જીવરાશિને જ દંડક ક્રમે બે ભેદે દેખાડતા કહે છે, આ સૂત્ર સુગમ છે. વિશેષ એ કે - નાકીનો એક, અસુરદિના દશ, પૃથ્વી આદિના પાંચ, હીન્દ્રિયાદિના ચાર, મનુષ્યનો એક, વ્યંતરનો એક, જ્યોતિન્નો એક, વૈમાનિકનો એક દંડક છે. હવે હમણાં જ જણાવેલ પયતિઅપર્યાપ્ત ભેટવાળા નારક આદિના સ્થાનને જણાવવાનું કહે છે - લે i આદિ અવગાહના સૂત્ર સુધી બધું સુગમ છે. વિશેષ એ કે - તે નિરથા ઇત્યાદિ. અહીં જીવાભિગમ ચર્ણિ અનુસાર લખે છે - બે ભેદે નકાવાસા છે - આવલિકાપવિષ્ટ અને આવલિકાબાહ્ય. તેમાં જે આવલિકાપવિષ્ટ છે. તે આઠે દિશામાં હોય છે, અને તે વૃત્ત, યસ, ચતુરસ્ત્ર ક્રમથી જાણવા. તેના મળે સીમંતક આદિ ઈન્દ્રકો હોય છે, તથા જે આવલિકા બાહ્ય છે, તે પુષ્પાવકીર્ણ દિશા અને વિદિશાના આંતરામાં હોય છે. તે સર્વે વિવિધ સંસ્થાને રહેલા છે. આ પ્રમાણે નક સંસ્થાન વ્યવસ્થા જાણવી. તેમાં બહુલતાને આશ્રીને આમ કહેવાય છે - તીવકું આદિ. આ વાત ‘સૂયગડ’ના વૃત્તિકારે કહ્યું છે કે - સીમંતકાદિ નકો બહુલતાને આશ્રીને અંદરથી વૃત, બહારથી ચતુરસ છે. નીચે લૂપ્ર સંસ્થાને રહેલા છે. આ સંસ્થાન પુષ્પાવકીર્ણને આશ્રીને કહ્યું છે, કેમકે તે પુષ્પાવકીર્ણ જ ઘણાં છે. પણ જે આવલિકામાં પ્રવેશ કરેલા છે, તે તો વૃત, ચસ, ચતુરઢ સંસ્થાનવાળા જ છે. તેમાં અંદર પોલાણને આશ્રીને મધ્ય વર્તુળ કહ્યા છે અને બહાર કુરાની પરિધિને આશ્રીને ચતુસ્ત્ર કહ્યા છે. ચાવત્ શબ્દથી જાણવું કે - નીચે શુધ્ધ સંસ્થાને રહેલા છે એટલે કે ભૂતલને આશ્રીને સુરખના આકારે છે. કેમકે તેનું ભૂતલ ત્યાં ચાલનાર પ્રાણીના પગને છેદી નાંખે તેવું છે. અન્ય આચાર્યો કહે છે - તેની નીચેનો ભાણ ક્ષમ જેવો છે એટલે આગળ જતાં પાતળો અને વિસ્તારવાળો છે તેથી સુપ કહ્યું. તથા નિત્ય અંધકાર વડે સમિ જેવા, તથા ગ્રહ-ચંદ્ર-સૂર્ય-નણરૂપી જ્યોતિષની પ્રભારહિત તથા ભેદ, વસા, પૂય, રુધિર અને માંસના કાદવ ડે વારંવાર અત્યંત Page #105 -------------------------------------------------------------------------- ________________ પ્રકીર્ણક સમવાય-૨૩૪ થી 244 15 196 સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ લેપાયેલ તળિયું જેનું છે એવા, તથા અપવિત્ર કોહેલી ગંધવાળા હોવાથી અતિ દુર્ગધી, કાળા અગ્નિના વર્ણ જેવી કાંતિવાળા, કઠોર સ્પર્શવાળા, દુ:સહ્ય નકામો છે. તેમાં નિત્ય એટલે સર્વદા અંધકારને કરનાર ઘણાં વાદળાના સમૂહ વડે આચ્છાદિત કરેલા ગગનમંડળવાળી અમાસની અર્ધ રાત્રિના અંધકાર જેવો અંધકાર જેમાં છે તે નિત્યાંધકાર તમસ કહેવાય છે અથવા નિત્યાંધકાર વડે - સાર્વકાલિક અંધકાર વડે જે સમ તે નિત્યાંધકાર તમાસ કહેવાય. અર્થાત જન્માંધને મેઘાંધકાવાળી અમાસની મધ્યરાત્રિ જેવી લાગે તેવા અંધકારવાળા નક છે. - કારણ ? - અવિધમાન છે ગ્રહ, ચંદ્ર, સૂર્ય, નક્ષત્રરૂપ જ્યોતિક લક્ષણવાળા વિમાનોની અથવા જ્યોતિષ એટલે દીવાદિના અગ્નિની પ્રભા જેમાં એવા અથવા તો પથ * માર્ગ એમ અર્થ કરવો. તથા શરીરના અવયવો જે ભેદ, વસા, પૂર, રુધિર અને માંસ તેનો જે કાદવ તેનાથી લિપ્ત છે, અનુલેપન અને ઉપલેપન વડે જેનું ભૂમિતલ લિત છે તે - “ભેદોવસાપૂયરુધિરમાંસ ચિખલલિત” છે. જો કે તે નરકવાસમાં નારકીઓને વૈક્રિય શરીર હોવાથી દારિક પંચેન્દ્રિયના શરીરના અવયવરૂ૫ ભેદાદિ હોતા નથી. તો પણ ત્યાં તેવા જ આકારવાળા તે અવયવો કહેવાય છે. તથા તે નરકો અપવિત્ર વિશ્ર એટલે આમગંધવાળા-કોહેલી ગંધવાળા છે. તેથી જ અત્યંત દુર્ગન્ધી છે. તથા તે નક - લોટું આદિ ધમવાથી જે કાળો અગ્નિ થાય, તેના વર્ણની જેવી કાંતિ છે તે કૃણાનિ વણભ કહેવાય છે, તે નરક કઠોર સ્પર્શવાળા છે, તેથી તેની વેદના દુધિસહ્ય કહેવાય છે, તેથી કરીને જ નસ્કો અશુભ છે, તેમાં અશુભ વેદના છે. આ પ્રમાણે સાતે નરકો કહેવા. અહીં પહેલી નરકને પણ સાથે ગણવાથી સાતે કહ્યું છે. જે પૃથ્વીનું બાહલ્ય અને નરકાવાસનું જે પરિણામ યોગ્ય હોય તે અન્ય સ્થાને કહા પ્રમાણે પૃથ્વીને વિશે કહેવું, તે આ પ્રમાણે - બંને ગાથા કહેવી. (સૂ૩૫,૩૬ની મુલાઈમાં નોંધ્યું છે.) - X - X - X - બીજી નરક પૃથ્વીનો આલાવો આ પ્રમાણે - શર્કરાપભા પૃથ્વીમાં કેટલા ક્ષેત્રને ઓળંગીને કેટલા નકાવાસા કહ્યા છે ? હે ગૌતમ ! આ શર્કરપ્રભા પૃથ્વી 1,32,000 યોજન છે, તેમાં ઉપસ્થી 1ooo યોજન અવગાહીને તથા નીચેના 1000 યોજન વજીને 1,30,000 યોજન રહ્યા. ત્યાં શર્કરાપભા પૃથ્વીમાં ૨૫-લાખ નરકાવાસો કહ્યા છે. ગાથામાં કહ્યા મુજબ બીજા પણ પાંચ આલાવા કહેવા. - શેષ સૂત્ર સુગમ છે. વિશેષ એ કે - ગાથાએ કરીને એટલે ગાયાનુસારે એમ અર્થ કરવો. નકાવાસા કહેવા. ઇત્યાદિ * x x - હવે અસુરાદિનો આલાવો 0 અસુકુમા-સૂત્રનું વિવેચન વૃિત્તિનો અનુવાદ સુત્ર સુગમ છે. વિશેષ આ - વિમાનો બહાર વસ્તુળ-વૃતપ્રાકાર વૃત નગર જેવા છે. અંદર સમચતુરસ છે. કેમકે તેના અવકાશના સ્થાનો ચતુરસ છે. નીચેનો ભાગ પુકરકર્ણિકા એટલે કમલના મધ્ય ભાગના સંસ્થાને રહેલો છે. તથા ઉત્કીર્ણ એટલે પૃથ્વી ખોદીને કરેલ પાળરૂપ આંતરું. - X - એવા વિપુલ અને ગંભીર ખાત અને પMિાવાળા ભવનો છે. અહીં ઉપર અને નીચે સરખું હોય તે “ખાત” અને જે ઉપર વિશાળ અને નીચે સાંકડી હોય તે “પરીખા”. તે બંને વચ્ચે પાળ બાંધેલી છે એવા, અઢાલક એટલે પ્રાકારની ઉપર રહેલા આશ્રય વિશેષ, ચરિકા એટલે નગર અને પ્રાકારની વચ્ચે આઠ હાથ પહોળો માર્ગ. પાઠાંતરથી ચતુષ્ક એટલે ગામમાં પ્રસિદ્ધ એવા સભા-વિશેષ. ગોપુરના દ્વાર અર્થાતુ નગરની પ્રતોલીઓ, કપાટ અને તોરણ પણ પ્રસિદ્ધ છે. પ્રતિદ્વાર એટલે અવાંતર દ્વાર, પછી અટ્ટાલકાદિ સર્વે શબ્દોનો હૃદ્ધ સમાસ કરવો. - - આ સર્વ જેના દેશરૂપ ભાગને વિશે છે એવા વિમાનો છે. અહીં દેશ અને ભાગ એ બંનેના ઘણાં અર્યો છે. તેથી આ બંનેનો પરસ્પર વિશેષણ વિશેષ્યભાવ જાણવો. સંત - પત્થર ફેંકવાનું યંત્ર, પુણત - સાંબેલુ, મુલુંદી - શસ્ત્ર વિશેષ, શતની-સેંકડોનો ઘાત કરનાર મોટા કાષ્ઠ અને શિલાના થાંભલા, તેથી સહિત, પરિવાર - પરિકિલિત, કિલ્લાને કારણે પરસૈન્યો યુદ્ધ ન કરી શકે તે અયોધ્યા અથવા જેના પ્રત્યે પરસૈન્યના સુભટો નથી તે અયોધ્ય કહેવાય છે. - 48 પ્રકારના વિચિત્ર છંદ અને ગોપુર વડે ચેલા, અન્ય આચાર્યો કહે છે. આઇવાન - શબ્દ પ્રશંસા અર્ચવાયી છે. 48 ભેદે પ્રશંસાને લાયક કરી છે વનમાલા - વનસ્પતિના પલ્લવોની માળા જેમાં એવા. નીર્ઘ - ભૂમિને જે છાણાદિથી લીંપવું, સાનો - ભીંતની શ્રેણિને ખડી આદિથી જે ધોળવું, તે બંને વડે જાણે કે પૂજિત હોય તે. - ર - ઘણાં ગોશીષ ચંદન અને રસ સહિત જે રકતચંદન, તે બંને વડે જેની ભીંતો ઉપર પાંચે આગળી સહિત થાપા છે ચોવા, અથવા ગોશીર્ષ અને સરસ રકતચંદનના દર્ટર વડે - ચપેટા મારવા વડે અથવા દરપગથિયાની વીણીને વિશે પાંચે આંગળીઓના થાપા જેમાં દીધા છે, તે ગોશીષ સરસક્ત ચંદન દર્દર દપંચાગુલિ. - કાલાગુરુ - કૃણાગરુ નામક ગંધ વિશેષ, પ્રવર - પ્રધાન, સ્વ- ચીડા, તા - સિલ્હક, એ ગંધ વિશેષ જ છે, આ સર્વે બળતા એવા ગંધનો જે ધમાડો મઘમઘાય માન થતો હોય અથતુ ઘણો સુગંધવાળો ધૂમાડો, તે વડે ઉકટ એવા અભિરામ. સુધિ - સુરભી એવી જે પ્રધાન ગંધ, તેનો ગંધ છે જેના વિશે તે સુગંધિવરગંધિક. ગંધદ્રવ્યોની ગંધયુકિતના શાસ્ત્રોકત રીતિથી બનાવેલ જે ગુટિકા. તેની જેવા તે ગંધવર્તિભૂત અત્િ શ્રેષ્ઠ ગંધ ગુણવાળા. છ - આકાશ સ્ફટિક જેવા ઉજ્જવળ, સVg - સૂમ પરમાણુ ઠંઘથી બનાવેલ હોવાથી ગ્લષ્ણ એટલે બારીક તંતુથી બનાવેલા વસ્ત્ર જેવા સૂમ, નg - ગ્લણ એટલે ઘંટેલા વસ્ત્રની જેવા કોમળ, પદ્ધ - કઠણ સરાણ ઉપર ઘસેલી પત્થરની પ્રતિમા જેમ, ભટ્ટ - કોમળ સરાણે ધૃષ્ટ પ્રતિમાને શોધિત કે પ્રમાનિકા વડે સાફ કરેલ નીરવ - રજરહિત, નિમન - કઠણ મળના અભાવે નિર્મલ, યિતિષિર - અંધકાર રહિત, વિદ્ધ - કલંકરહિત, ચંદ્રની જેમ કલંકવાળા નહીં, સUS - પ્રભા Page #106 -------------------------------------------------------------------------- ________________ પ્રકીર્ણક સમવાય-૨૩૪ થી 44 193 સહિત કે પ્રભાવ સહિત, પોતાની મેળે શોભે છે કે પ્રકાશે છે, તે સ્વાભાણિ. કેમકે Hજીવ - કિરણો સહિત છે તેથી જ મનોવ - ઉધોત સહિત, બીજી વસ્તુને પ્રકાશ કરવા વડે જે વર્તે છે. પ્રાસાદીય - મનની પ્રસન્નતા કરનારા, દર્શનીય-જોવાલાયક, ચા વડે જોતાં શ્રમ ન લાગે તેવા, અભિરપ-કમનીય, પ્રતિરૂપ જોનાર. જોનાર પ્રત્યે રમણીય લાગે તેવા. ઇત્યાદિ - - જે રીતે અસુકુમારાવાસના સૂત્રમાં તેનું પરિમાણ કહ્યું છે, તે પ્રમાણે નાગકુમારાદિ નિકાયના જે ભવનાદિનું પરિમાણ ઘટે છે, તે તેનું કહેવું. તેનું પરિમાણ ગાથાનુસાર કહેવું. જેિ સૂગ 39, ૨૪૦ના મૂલ સૂત્રાર્થમાં કહેલું છે.] જે રીતે અસુકુમારના ભવનો વર્ણવ્યા, તે પ્રમાણે સર્વેને વર્ણવવા. જેમકે - હે ભગવનું ! નાગકુમારના આવાસો કેટલા લાખ છે ? હે ગૌતમ ! આ રત્નપ્રભા પૃથ્વીનું બાહલ્ય-૧,૮૦,૦૦૦ યોજન છે. તેના ઉપર-નીચેના એક-એક હજાર યોજન વજીને મણે 1,38,ooo યોજનના પોલાણમાં નાગકુમારના 84 લાખ આવાસો છે. તે ભવનો ઇત્યાદિ પૂર્વવત કહેવા. * * * o વડ્યા જે તે ! પુત્ર આદિ સૂત્ર સુગમ છે. વિશેષ એ કે - મનુષ્યો સંગાતા જ છે, કેમકે ગર્ભજ મનુષ્યો અસંખ્યાતા છે જ નહીં, તેથી તેના સંખ્યાતા જ આવાસો છે અને સમૃદ્ધિમ મનુષ્યો અસંખ્યાતા છે, તેથી દરેક શરીરે આવાસથી, અસંખ્યાત કહ્યા. o વાળા ને મર્સ ગીવા આદિ સુગમ છે. વિશેષ આ - અચુગત એટલે ઉત્પન્ન થયેલ અને ઉત્કૃત-પ્રબળપણાથી સર્વ દિશામાં પ્રસરેલી જે પ્રભા એટલે દીપ્તિ, તે વડે શુક્લ એવા વિમાન આવાસો છે, તથા વિવિધ મણિ-ચંદ્રકાંતાદિ અને રનકÊતનાદિ, તેઓની ચના વિશેષ, તે વડે ચિગવંત કે આશ્ચર્યવંત તથા વાતોહૂતવાયુ વડે કંપાવેલી વિજયને એટલે અમ્યુદયને સૂચવનારી વૈજયંતી પતાકાઓ અથવા વિજય એટલે વૈજયંતીની પાર્શ્વકર્ણિકા કહેવાય, તે જેમાં મુખ્ય છે એવી વૈજયંતી અને તેનાથી રહિત એવી પતાકા, છત્રાતિ છત્ર-ઉપરા ઉપર રહેલા છગ, તે વડે યુક્ત આવાસો, તે આવાસો તંગ-અત્યંત ઉંચા છે, તેથી જ ગગનતલને ઉલ્લંઘન કરનાર જેના શિખર છે, એવા છે - - તથા તેના જાળીયાના મધ્ય ભાગમાં રનો રહેલા છે, તે. - X - ભવનની ભીંતોમાં જાળીયાં હોય છે, તે લોકપ્રસિદ્ધ છે. તેની મધ્યે શોભાને માટે રનો મૂકેલા હોય એમ સંભવે જ છે, તથા તે આવાસો જાણે પાંજરામાંથી બહાર કાઢેલા હોય એવા લાગે છે, એટલે જેમ કોઈપણ વસ્તુ વાંસ આદિના કરેલા પ્રચ્છદિન વિશેષરૂપ પાંજરામાંથી બહાર કાઢી હોય, તો તે વસ્તુની કાંતિ લેશમણ વિનાશ પામેલી ન હોવાથી અત્યંત શોભે છે, તેમ તે આવાસો શોભે છે. - મણિ અને સુવર્ણ સંબંધી પિકા એટલે શિખર છે જેમના તેવા, દ્વારાદિમાં પ્રતિકૃતિપણે સ્થાપેલ જે વિકસ્વર શતપત્ર અને ભીંત આદિમાં રહેલા તિલક અને દ્વારના અગ્રભાગમાં રહેલ જે રત્નમય. અર્ધચંદ્ર, તે સર્વ વડે ચિત્રવિચિત્ર, તથા અંદર 198 સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ અને બહાર કોમળ છે, તથા તપનીય એટલે સુવર્ણ વિશેષ તેમજ રેતીના પ્રતટ છે. જેમાં એવા અથવા ગ્લક્ષણ શબ્દને વાલુકાનું વિશેષણ કરવાથી કોમળ સુવર્ણવાલુકાના પ્રતટવાળા એમ વ્યાખ્યા કરવી. - તથા જે આવાસો સુખે સ્પર્શવાળા કે શુભ સ્પર્શવાળા છે. તથા સશ્રીકશોભા સહિત છે, રૂપ-આકાર જેના એવા અથવા શોભાવાળા રૂપ એટલે નરયુગલાદિ રૂપકો છે જેમાં તે સશ્રીક રૂ૫, તેવા છે, તથા પ્રાસાદીય-દર્શનીય-અભિરૂપ-પ્રતિરૂપનો અર્થ પૂર્વવતું. વરૂણ આદિ રત્નપ્રભા પૃથ્વીના બહુસમ મણીય ભૂમિભાગની ઉપર તથા ચંદ્ર, સૂર્ય, ગ્રહણ, નp, તારારૂપ * X *x - આ સનિ લિંઘન કરીને તારસરૂપ એટલે તારાઓ જ સમજવા. તથા ઘણા ઇત્યાદિ. શું? તે કહે છે - દૂર અત્યંત ઓળંગીને 84 લાખ વિમાનો હોય છે, એમ યોજવું. આવા પ્રકારવાળા અથવા જે કારણે આવા છે તે પ્રકારવાળા અથવા તે કારણે સર્વજ્ઞ ભગવંતે કહ્યા છે, તે વિમાનો * x * અચિમલિ-સૂર્યની જેમ શોભે છે. - તથા બTH - પ્રકાશનો જે સશિ, તે ભાસરાશિ અર્થાત્ સૂર્ય, તેના વર્ણ જેવી આભા એટલે કાંતિ છે જેની તે ભાસરાશિવર્ણાભ. મરચ - સ્વાભાવિક જ રહિત હોવાથી અરજ, નીરવ - આગંતુક જરહિત હોવાથી નીજ, નિામત - કર્કશ મલના અભાવે નિર્મલ. ચોતરફથી દૂર કરવા લાયક અંઘકારરહિત હોવાથી વિતિમિર તથા સ્વાભાવિક અંધાકાર રહિતતાથી કે સમગ્ર દોષ રહિતતાથી વિશુદ્ધ તથા સર્વ રનમય છે, પણ કાષ્ઠાદિ દલવાળા નથી. - તથા આકાશ-સ્ફટિક જેવા સ્વચ્છ છે, સૂક્ષ્મ સ્કંધમય હોવાથી ગ્લણ છે, કઠણ સરાણ વડે પત્થરની પ્રતિમાની જેમ ઘસેલા છે, કોમળ સરાણ વડે પત્થર પ્રતિમાની જેમ મઠારેલા છે, કલંક હિતતાથી કે કાદવ વિશેષના અભાવથી નિષ્પક છે. નિરકંટક એટલે કવયરહિત, આવરણ રહિત, ઉપઘાત રહિત દીપ્તિ છે જેની તે નિકંટકછાય છે. પ્રભાવાળા, સમરીચ-કિરણોવાળા, ઉધોત સહિત એટલે બીજી વસ્તુને પ્રકાશ કરનારા. પ્રાસાદીય આદિ પૂર્વવતુ. o હે ભગવંતા સૌધર્મકલામાં કેટલા વિમાનો કહ્યા છે ? હે ગૌતમ!૩૨-લાખ વિમાનો છે. એ પ્રમાણે ઈશાનાદિ કલામાં જાણવા. તે ગાથા વડે જાણવું. મૂળ સૂત્ર કમ-રર થી ર૪૪નો અનુવાદ જોવો.] પ્રત્યેક કપમાં ભિન્ન પરિણામવાળા વિમાનાવાયો કહેવા, તેનું વર્ણન કહેવું. તે વિમા થી દૂવા સુધી વર્ણન કહેવું. તેમાં વિશેષ એ કે - તેના આલાવાનો ભેદ આ પ્રમાણે કહેવો. હે ભગવન્ઈશાનકો કેટલા લાખ વિમાનાવાયો છે ? હે ગૌતમ ! ૨૮લાખ વિમાનાવાયો છે, ઇત્યાદિ * x* તે વિમાનો યાવતુ પ્રતિરૂપ છે, આ સર્વે પૂર્વોક્ત ગાથાનુસાર અને પ્રજ્ઞાપના સૂત્રના બીજા પદને અનુસારે કહેવું. --- હવે નારકાદિની સ્થિતિ કહે છે - Page #107 -------------------------------------------------------------------------- ________________ પ્રકીર્ણક સમવાય-૨૩૪ થી 244 199 * સૂત્ર-૨૪૫ - હે ભગવન ! નાસ્કીઓની સ્થિતિ કેટલો કાળ છે ? હે ગૌતમ ! જાન્યથી 10,ooo વર્ષ અને ઉત્કૃષ્ટથી ૩૩ન્સાગરોપમ સ્થિતિ છે. હે ભગવન! આપતા નાસ્કોની કેટલો કાળ સ્થિતિ કહી છે? હે ગૌતમ ! જઘન્યથી અંતર્મહત્ત અને ઉcકૃષ્ટથી અંતમુહૂર્ત. તથા પાતા નારકીઓની જઘન્યથી અંતમુહૂર્ત ધૂન 10,000 વર્ષ અને ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ણ ન્યૂન 33-સાગરોપમ કહી છે... આ રતનપભા પૃથ્વી આદિમાં એમ જ કહેવું. - ચાવત - વિજય, વૈજયંત, જયંત, અપરાજિત દેવોની કેટલા કાળની સ્થિતિ છે ? હે ગૌતમ! જઘન્યથી ૩રસાગરોપમ અને ઉત્કૃષ્ટથી 33-સાગરોપમ કહી છે. સવિિસિદ્ધ જઘન્યોષ્ટથી 33-સાગરોપમ સ્થિતિ કહી છે. * વિવેચન-૨૪૫ : સૂત્ર સુગમ છે. વિશેષ આ નાકાદિ પર્યાયથી જીવોને રહેવાનો કાળ. અપર્યાપ્ત - નાસ્કીઓ લબ્ધિથી તો પતા જ હોય છે પણ કરણ થકી ઉત્પત્તિકાળે અંતર્મહd સુધી અપર્યાપ્તા અને પછી પર્યાપ્તા હોય છે. તેથી તેઓની અપયક્તિાપણાની સ્થિતિ જઘન્યથી અને ઉત્કૃષ્ટથી પણ એક અંતર્મુહૂર્તની જ હોય છે. પર્યાપ્તિાની જે ઓધે કહી છે, તે જ અંતર્મુહૂર્ત ઓછી જઘન્ય અને ઉત્કૃષ્ટથી હોય છે. અહીં પર્યાપ્તા, અપયપ્તિાનો વિભાગ આ પ્રમાણે છે - નાસ્કી, દેવો, ગર્ભજ, તિર્યંચ, ગર્ભજ મનુષ્ય જે અસંખ્યવયુવાળા છે તે સર્વે ઉપપાત સમયે અપયર્તિા જાણવા. બાકીના તિર્યો, મનુષ્યો લબ્ધિને પામીને ઉપપાત સમયે પતિઅપયક્તિા બે વિભાગ કરવા. એવું જિનવચન છે... સામાન્યથી નારકોની સ્થિતિ કહી. હવે વિશેષથી સ્થિતિ કહેવાને આ પ્રમાણે જણાવે છે - ફર્સ vi આદિ. સર્વ સ્થિતિનું પ્રકરણ “પ્રજ્ઞાપના' પ્રસિદ્ધ છે, તેથી તેનો અતિદેશ કરતા કહે છે - જેમ પ્રજ્ઞાપનામાં સામાન્ય પતિા અને અપતિાના લક્ષણવાળા ત્રણ ગમાએ કરીને નાકીઓની, વિશેષ પ્રકારના નાસ્કીઓની અને તિર્યંચાદિની સ્થિતિ કહી છે, તેમ અહીં પણ કહેવી. ક્યાં સુધી કહેવી ? નાવ વિનત્યા એટલે કે અનુત્તર દેવોની ૌધિક, અપર્યાપ્તક, પયતિક સ્થિતિવાળા ત્રણ ગમા સુધી કહેવી. અતિદેશ કરેલા સૂત્રોનો અર્થ આ પ્રમાણે કહેવો ' હે ભગવન પ્રભા નાડીઓની કેટલી સ્થિતિ છે ? હે ગૌતમ ! જઘન્યથી 10,000 વર્ષ, ઉત્કૃષ્ટથી એક સાગરોપમ. હે ભગવન! રનપભા પૃથ્વીના અપર્યાપ્તા નાસ્ત્રીઓની સ્થિતિ કેટલો કાળ છે ? હે ગૌતમ! બંને પ્રકારે અંતર્મહd. પર્યાપ્તાની જે સામાન્યથી કહી, તે જ અંતર્મુહd ન્યૂન છે. એ જ પ્રમાણે શેષ પૃથ્વીના નારકોની, પ્રત્યેકની, અસરાદિ દશેની, પૃથ્વીકાયાદિની, તિર્યંચોની, ગર્ભજ અને સંમૂર્ણિમ મનુષ્યોની આઠ પ્રકારના વ્યંતરોની, પાંચ પ્રકારના જયોતિકોની, સૌધર્માદિ વૈમાનિકોની સ્થિતિ સંબંધી ત્રણ ગમા કહેવા. Boo સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ જ્યાં સુધી ? નાવ વિનવે આદિ. અહીં વિજયાદિમાં જઘન્યથી ૩૨-સાગરોપમ સ્થિતિ કહી છે, તે જ પ્રમાણે ગંધહરતી આદિ ગ્રંથોમાં પણ દેખાય છે, પણ પલ્લવણામાં ૩૨સાગરોપમ કહ્યું છે, તે મતાંતર જાણવું. અહીં પર્યાપ્તક અને પયતકના બે ગમા સ્વયં જાણવા. એ રીતે સર્વાર્થસિદ્ધિ વિમાનના દેવોની સ્થિતિ પણ ત્રણ ગમા વડે કહેવી. નારકાદિ જીવોની સ્થિતિ કહી. હવે શરીર અવગાહના કહે છે - X - X - X - X - * સૂત્ર-૨૪૬ : હે ભગવન! દારિક શરીર કેટલા પ્રકારે છે ? હે ગૌતમ ! પાંચ પ્રકારે, તે આ - એકેન્દ્રિય ઔદારિક શરીર ચાવતું ગભભુતકાંતિક મનુષ્ય પંચેન્દ્રિયનું ઔદારિક શરીટ.. હે ભગવના ઔદારિક શરીરની કેટલી મોટી શરીર અવગાહના કહી છે ? હે ગૌતમ! જઘન્યથી અંગુલનો અસંખ્યાત ભાગ અને ઉત્કૃષ્ટથી સાધિક 1ooo યોજના એ જ પ્રમાણે જેમ અવગાહના કહી તેમ સંસ્થાન અને ઔદારિક પ્રમાણ કહેવું. એ પ્રમાણે ચાવતું મનુષ્ય શરીર અવગાહની પણ ગાઉ છે. હે ભગવન ! વૈક્રિય શરીર કેટલા પ્રકારે છે ? હે ગૌતમ ! બે પ્રકારે - એકેન્દ્રિય સૈક્રિયશરીર અને પંચેન્દ્રિય વૈક્રિય શરીર. એ પ્રમાણે યાવત્ સનકુમારથી આરંભી ચાવતુ અનુત્તર ભવધારણીય શરીર યાવત્ તેઓના શરીરમાં એક એક રનની હાનિ થાય છે. હે ભગવન્! આહાફ શરીર કેટલા પ્રકારે છે ? હે ગૌતમ ! એક જ આકારવાળું કહ્યું છે. તો શું મનુષ્ય આહારક શરીર કે મનુષ્ય આહારક શરીર ? હે ગૌતમ ! મનુષ્ય આહારક શરીર છે, અમનુષ્યક નહીં હે ભગવન ! જે મનુષ્ય આહાક શરીર છે, તો શું ગર્ભજ મનુષ્ય આહારક શરીર કે મૂર્ણિમ મનુષ્ય આહાફ શરીર ? હે ગૌતમ ! ગર્ભજ મનુષ્ય આહાક શરીર છે, સંમૂર્ણિમ નહીં. જે ગર્ભજ છે તો તે શરીર કર્મભૂમિજ મનુષ્યનું છે કે અકર્મભૂમિ નું ? હે ગૌતમ કર્મભૂમિજનું છે, કર્મભૂમિજનું નહીં. જે કર્મભૂમિજનું છે, તો સંખ્યાતા વષયુ વાળાનું છે કે અસંખ્યાતા વષસુિ વાળાનું ? હે ગૌતમ સંખ્યાતા વષયુિ વાળાનું છે, અસંખ્યાત વાયુ વાળાનું નહીં. જે સંખ્યાત વષસુિવાળાનું છે, તો પચતા નું કે અપયક્તિ નું ? હે ગૌતમ ! પતિ નું છે. અપયાનું નહીં હે ભગવન ! જે પર્યાપ્તાનું છે, તો તે શું સખ્યણ દૈષ્ટિનું છે ? મિથ્યાર્દષ્ટિનું છે ? કે સમ્યગૃમિથ્યાદેષ્ટિનું આહારક શરીર છે ? હે ગૌતમ 1 સમ્યગૃષ્ટિને છે, મિશ્રાદષ્ટિ કે સગ-મિયા દષ્ટિને નહીં. જે સમ્યગૃષ્ટિને છે, તો સંયતને છે, અસંયતને છે કે સંયતાસંયતને છે ? હે ગૌતમી સંયતને છે, અસંયત કે સંયતાસંયતને નહીં. જે સંયતને છે તો પ્રમત્ત સંયતને છે કે આપમત સંયતને ? Page #108 -------------------------------------------------------------------------- ________________ પ્રકીર્ણક સમવાય-૨૪૬ 201 ગૌતમ! પ્રમસંવતને છે, અપમત્તને નહીં. જે રમત સંયતને છે તો ઋદ્ધિ પ્રાપ્તને કે ઋદ્ધિ અપાતુંને ? હે ગૌતમ ઋદ્ધિ પ્રાપ્તને છે, દ્ધિ આપાતને નહીં એમ સંપૂર્ણ વચનો કહેવા. તે આહાક શરીર સમચતુસ્ત્ર સંસ્થાન સંસ્થિત છે. તે આહાક શરીરની કેટલી મોટી શરીરવગાહના કહી છે ? હે ગૌતમ જઘન્યથી દેશ6ણ એક હાથ, ઉત્કૃષ્ટથી પરિપૂર્ણ એક હાથની. - હે ભગવન ! તૈજસ શરીર કેટલાં પ્રકારે છે ? હે ગૌતમ ! તૈજસ શરીર પાંચ પ્રકારે છે, તે આ - એકેન્દ્રિય સૈજસશરીર, બે-ત્રણ-ચાર-પાંચ ઈન્દ્રિય . તૈજસશરીર, એ પ્રમાણે યાવત્ હે ભગવન્! પૈવેયક દેવ મારણાંતિક સમુઘાત વડે હણાય, ત્યારે તેની શરીરની અવગાહના કેટલી મોટી કહી છે ? હે ગૌતમ ! વિર્લભ-બાહરાણી શરીર પ્રમાણ માત્ર જ છે અને આયામથી જઘન્યથી નીચે યાવ4 વિધાધર શ્રેણિ અને ઉત્કૃષ્ટથી અધોલોક ગ્રામ સુધી, ઉપર વિમાન Maa સુધી, તિછ મનુષ્યક્ષેત્ર સુધી, એ રીતે ચાવતુ અનુત્તરોપાતિક દેવસુધી જાણવું - - - એ પ્રમાણે કામણ શરીર સંબંધે કહેવું. * વિવેચન-૨૪૬ : સૂત્ર સુગમ છે. એકેન્દ્રિય ઔદાકિ શરીર ઇત્યાદિમાં “યાવતથી બે-ત્રણચાર-પાંચ ઈન્દ્રિય ઔદારિક શરીર, પૃવી આદિ એકેન્દ્રિય અને જલયર આદિ પંચેન્દ્રિય ભેદથી પૂર્વે દશવિલ જીવરાશિ ક્રમે કહેવા. જ્યાં સુધી ? ગર્ભ વ્યુત્ક્રાંતિક ઇત્યાદિ સુધી... દારિક આદિમાં ઉદાર એટલે તીર્થંકરાદિ શરીરને આશ્રીને અથવા Tન * વિસ્તારવાળું અર્થાત્ વિશાલ, વનસ્પતિ આદિનું શરીર 1000 યોજનથી કંઈક વધુ પ્રમાણવાળું છે તેને આશ્રીને અથવા ૩રાત એટલે થોડા પ્રદેશ વડે ઉપચિત હોવા છતાં પ્રમાણ વડે મોટું હોવાથી મેંડની જેમ અથવા માંસ, અસ્થિ, પરુથી બંધાયેલ છે શરીર તે સિદ્ધાંતપરિભાષાથી ઉરાલ કહેવાય. આવું ઉરાલ શરીર પ્રાકૃતત્વથી ઓસલિય શરીર કહ્યું. જેને વિશે અવગાહના કરાય તે અવગાહના એટલે આધારભૂત ફોગ, શરીરની જે અવગાહના તે શરીરાવગાહના અથવા ઔદારિક શરીરવાળા જીવની જે ઔદારિક શરીરરૂપ અવગાહના તે હે ભગવન! કેટલી મોટી છે ? તેમાં જઘન્યથી પૃથ્વી આદિની અપેક્ષાએ ગાંગુલના અસંખ્યય ભાગ જેટલી અને ઉત્કૃષ્ટથી બાદર વનસ્પતિ અપેક્ષાએ સાધિક 1000 યોજન કહી છે. નવ મyH ‘ચાવ” શબ્દથી અવગાહના અને સંસ્થાન નામક “પ્રજ્ઞાપના''ના ૧માં પદમાં કહેલ સર્વ પાઠ અર્થથી જાણવો. તે આ પ્રમાણે - પ્રથમ એકેન્દ્રિય દારિકનો પ્રશ્ન અને ઉત્તર કહ્યો છે તે જ જાણવો. તથા પૃથ્વી આદિ બાદર, સૂક્ષ્મ, પર્યાપ્તિ, અપયપ્તિ એ ચારની અવગાહના જઘન્યથી અને ઉત્કૃષ્ટથી ગાંગુલના અસંખ્યાતમાં ભાગ જેટલી છે, બાદર પર્યાપ્ત વનસ્પતિની અવગાહના ઉત્કૃષ્ટથી સાધિક 1000 યોજન છે. બાકીનાની અંગુલના અસંખ્યાતમાં ભાગ જેટલી છે. 202 સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ પર્યાપ્તા બે-ત્રણ-ચાર ઈન્દ્રિયની ઉત્કૃષ્ટથી અનુક્રમે 12 યોજન, 3 ગાઉં, 4 ગાઉ છે. પંચેન્દ્રિય તિર્યંચમાં ગર્ભજ અને સંમૂર્ણિમ એ બંને પર્યાપ્તા જળચરની ઉત્કૃષ્ટથી 1000 યોજન છે, સંમૂર્ણિમ પMિા ચતુષ્પદ સ્થળચરની અવગાહના ગભૂત પૃથકત્વ છે અને તે જ ગર્ભજ હોય તો તેની અવગાહના છ ગાઉ છે. ગર્ભજ ઉપરિસની 1000 યોજનાની અને સંમૂર્ણિમની યોજના પૃથકત્વ છે. ગર્ભજ ભુજ પરિસર્પની બેથી નવ ગાઉ સુધી છે. સંમૂર્ણિમની બે થી નવ ધનુષ્યની છે. ગર્ભજ અને સંમૂર્ણિમ ખેચરોની ધનુષ્ય પૃથકત્વ તથા ગર્ભજ મનુષ્યોની ત્રણ ગાઉ છે. સંમૂર્હિમ મનુષ્યોની અવગાહના અંગુલનો અસંખ્યાત ભાગે છે. અંગુલનો અસંખ્યાત ભાગ સર્વત્ર જઘન્ય પદે અને અપયપ્તિપદે જાણવો. વદ સૂત્ર સ્પષ્ટ છે. વિશેષ એ કે - વિવિધ કે વિશેષ પ્રકારે જે ક્રિયા તે વિક્રિયા, તેને વિશે થયેલ તે વૈકિય છે અથવા વિવિધ કે વિશિષ્ટને જે કરે તે વૈકુર્વિક કહેવાય. તેમાં એકેન્દ્રિય વૈકિય શરીર વાયુકાયને હોય અને પંચેન્દ્રિય વૈક્રિય શરીર નાકાદિને હોય છે. વં નાવ ઇત્યાદિ અતિદેશથી - હે ભગવનું ! જો એકેન્દ્રિયને વૈક્રિય શરીર હોય તો શું વાયુકાય એકેન્દ્રિયને હોય કે અવાયુકાય એકેન્દ્રિયને ? હે ગૌતમ ! વાયુકાય એકેન્દ્રિયને હોય વાયુકાય એકેન્દ્રિયને નહીં, ઈત્યાદિ અભિશાપથી આ અર્થ જાણવો. - જો વાયુકાયને વૈક્રિય શરીર હોય તો સૂક્ષ્મ વાયુકાયને કે બાદર વાયુકાયો હોય ? હે ગૌતમ ! બાદરને જ હોય છે. જો બાદરને હોય તો પતિને કે અપયપ્તિાને ? હે ગૌતમ! પMિાને જ હોય. જો પંચેન્દ્રિયને હોય તો નારહીને, પંચેન્દ્રિય તિર્યયને, મનુષ્યને કે દેવને હોય ? હે ગૌતમ ! તે ચારેને હોય. - તેમાં સાતે નાથ્વીના પર્યાપ્તા, અપર્યાપ્તા બંનેને હોય. હે ભગવન્જો તિર્યંચને હોય તો સંમૂર્ણિમને ગર્ભજને ? હે ગૌતમ! ગર્ભજને જ હોય. તે ગર્ભજ પણ સંખ્યાતા વાયુ પયપ્તિાને જ હોય છે. તે પણ જલચાદિ ત્રણે ભેટવાળાને હોય છે. તથા મનુષ્યમાં ગર્ભજને જ હોય છે, તે પણ કર્મભૂમિજને જ, તે પણ સંખ્યાતા વષય પર્યાપ્તાને જ હોય છે. દેવ એટલે ભવનવાસી આદિને હોય છે. તેમાં દશ પ્રકારના અસુરાદિ પર્યાપ્તા અને અપર્યાપ્તા બંનેને હોય. એ પ્રમાણે આઠે વ્યંતરને અને પાંચે જ્યોતિકને હોય છે હે ભગવન! જો વૈમાનિકને હોય તો ભોપને હોય કે કપાતીતને ? હે ગૌતમ ! તે બંનેને હોય - 4 - ' હે ભગવન્! વૈક્રિયશરીર કેવા સંસ્થાનવાળું છે ? હે ગૌતમ ! જઘન્યથી અંગુલનો અસંખ્યાતમો ભાગ છે. એમજ નાકીને જઘન્યથી ભવધારણીય શરીરની ગુલના અસંખ્યાતમો ભાગ, ઉત્કૃષ્ટથી 500 ધનુષ અવગાહના છે. આ અવગાહના સાતમી પૃથ્વીમાં જાણવી. છઠ્ઠી આદિ પૃથ્વીમાં તો તે જ અવગાહના અર્ધ-અર્ધ હીના જાણવી. પણ ઉત્તર વૈક્રિય શરીરની અવગાહના સાતેમાં જઘન્યથી ગાંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટથી ભવધારણીય શરીરથી બમણી જાણવી. પંચેન્દ્રિય તિર્યંચોને ઉત્કૃષ્ટથી યોજત શત પૃથકત્વ જાણવી. મનુષ્યોને ઉત્કૃષ્ટથી Page #109 -------------------------------------------------------------------------- ________________ પ્રકીર્ણક સમવાય-૨૪૬ 203 204 સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ સાધિક એક લાખ યોજન હોય, દેવોને ઉત્તર વૈકિય શરીરની અવગાહના એક લાખ યોજનની છે અને ભવધારણીય શરીરની અવગાહના ભવનપતિ, વ્યંતર, જ્યોતિષી, સૌધર્મ અને ઈશાનના દેવોની સાત હાથ, સનકુમાર અને માહેની છ હાથ, બ્રાહ્મ અને લાંતકમાં પાંચ હાય, મહાશુક્ર અને સંસારની ચાર હાથ, આનતાદિ ચારની ત્રણ હાથ, વયકમાં બે હાથ અને અનુત્તર વિમાનમાં એક હાથની કહી છે | સુવિ પન્નતે ઈfથ ઇત્યાદિ પૂર્વોક્ત ક્રમે પ્રજ્ઞાપના સૂરમાં કહેલ વૈક્રિયા અવગાહનાના પ્રમાણવાળું સૂત્ર કહેવું. ક્યાં સુધી ? ચાવતુ સનકુમારી આરંભીને ભવધારણીય વૈક્રિય શરીરની હાનિ જાણવી. ત્યાંથી પણ ચાવતુ અનુતદેવ સંબંધી ભવધારણીય શરીર છે ત્યાં સુધી એક એક રત્નિની હાનિ કરવી. ત્યાં સુધી કહેવું. આહાક આદિ સૂગ સુગમ છે. વિશેષ એ કે - પ્રથમ જે રીતે પરિપૂર્ણ આલાવો કહ્યો, તે જ પ્રમાણે પછી પણ કહેવો. તે આ રીતે - હે ભગવન ! જો મનુષ્યને આહારક શરીર કહ્યું છે, તો તે ગર્ભજ મનુષ્યને કે સંમૂર્ણિમ મનુષ્યને હોય ? હે ગૌતમ ! ગર્ભજન હોય, સંમૂર્ણિમને નહીં. જો ગર્ભજ મનુષ્યને આહારક શરીર હોય છે તો, ઇત્યાદિ સર્વ કહેવું ચાવત્ જો પ્રમત સંયત સમ્યગૃષ્ટિ પર્યાપ્તિક સંખ્યાતા વર્ષાયુવાળા કર્મભૂમિજ ગર્ભજ મનુષ્યને આહાક શરીર હોય છે તો શું ત્રાદ્ધિપ્રાપ્તને હોય કે ઋદ્ધિ પ્રાપ્ત ને હોય ? હે ગૌતમ ! ઋદ્ધિ પ્રાપ્ત ને હોય. અહીં કહે છે કે કહેલા વચનો વિભાગ વડે સંપૂર્ણ ઉચ્ચારણ કરવા. ઉITNe હે ભગવનઆહારક શરીરની અવગાહના કેટલી મોટી કહી છે ? હે ગૌતમ ! જઘન્યથી કંઈક ન્યૂન રનિ, ઉત્કૃષ્ટથી પૂર્ણ રનિ. કેવી રીતે? તયાવિધ પ્રયત્ન વિશેષ અને તયાવિધ આરંભક દ્રવ્ય વિશેષથી પ્રારંભે પણ તેટલું જ પ્રમાણ વડે ઉત્કર્ષથી તિછલોકથી તિછ લોકાંત સુધી જાણવી. કેમકે પ્રાયઃ તિછલોકમાં બેઈન્દ્રિયાદિ તિર્યંચ હોય છે. બાકીના તૈજસ શરીરની અવગાહના જઘન્યથી 1ooo યોજન છે. કેવી રીતે ? નરકમાંથી નીકળીને પાતાળકળશના 1ooo યોજનની માંનવાળા કુરાને ભેદીને તેમાં મત્સ્યપણે ઉત્પન્ન થાય તેને આશ્રીને તેટલી અવગાહના હોય છે અને ઉત્કૃષ્ટથી નીચે સાતમી પૃથ્વી સુધી હોય છે. આ પ્રમાણ સાતમી પૃથ્વીનો નાસ્કી સમુદ્રાદિમાં મસ્ત્રમાં ઉત્પન્ન થાય તેને આશ્રીને જાણવું. તિર્ણ સ્વયંભૂરમણ સમુદ્ર સુધી, ઉંચે પડકવનની વાવ સુધી જાણવું. કેમકે નારકીજીવ તે બંનેમાં ઉત્પન્ન થઈ શકે છે. પણ તેનાથી આગળ ઉત્પન્ન થતાં નથી. મનુષ્યની લોકાંત સુધી જાણવી. ભવનપતિથી પહેલા બે કલાના દેવોની અંગુલના અસંખ્યાત ભાગ જેટલી છે. કેમકે તેઓ પોતાના સ્થાને જ પૃથ્વીકાયાદિપણે ઉત્પન્ન થઈ શકે છે. ઉત્કૃષ્ટથી ત્રીજી પૃથ્વી સુધી, તિર્ણ સ્વયંભૂરમણના વેદિકાંત સુધી અને ઉંચે ઈષત્ પ્રાશ્મારા પૃથ્વી સુધી જાણવી - x - - સનકુમારથી સંસાર સુધીના દેવોની જસશરીર સાવગાહના જઘન્યથી અંગુલનો અસંખ્યાતમો ભાગ છે. પંડકવનાદિની વાવમાં સ્નાન માટે ઉતરતાં, મરણ પામીને ત્યાં જ મત્સ્યપણે ઉત્પન્ન થાય તેથી અથવા પૂર્વભવ સંબંધી મનુષ્ય ભોગવેલ સ્ત્રીને આલિંગન કરી, મરણ પામી તેના જ ગર્ભમાં ઉત્પન્ન થાય તો. ઉત્કૃષ્ટ થકી મહાપાતાળ કળશના બીજા વિભાગ સુધી - x * તિર્ણ સ્વયંભૂરમણ સમુદ્ર સુધી, ઉંચે અષ્ણુતકલુ સુધી જાણવી. * * * આનતથી અશ્રુતકલાના દેવોની જઘન્યથી ગુલનો અસંખ્ય ભાગ * * * ઉકાઈથી નીચે અધોલોક ગ્રામ, તિર્ણ મનુષ્ય ક્ષેત્રમાં, ઉંચે અટ્યુતવિમાન સુધી તૈજસ શરીરાવણાના જાણવી. - * - નવ રૈવેયક અને પાંચ અનુસરોપપાતિક દેવોના તૈજસ શરીરની અવગાહના જઘન્યથી વિધાધર શ્રેણી સુધી, ઉત્કૃષ્ટથી નીચે અધોલોકગ્રામ સુધી, તિર્ણ મનુષ્ય ક્ષેત્ર, ઉંચે સ્વવિમાન સુધી. કામણશરીસ્તી અવગાહના એમજ જાણવી. કેમકે તૈજસ અને કામણ શરીરની અવગાહના સમાન જ હોય છે. * * પ્રાણીની અવગાહના કહી, હવે અવધિ ધર્મ કહે છે - 0 અવધિજ્ઞાનના ભેદ, વિષય, સંસ્થાન, આત્યંતર, બાહા, દેશાવધિ, હાનિવૃદ્ધિ, પ્રતિપાતી, અપ્રતિપાતી આ સર્વે દ્વાર કહેવા. o અવધિના ભેદ - અવધિ બે પ્રકારે - ભવપ્રત્યય, ક્ષાયોપથમિક, તેમાં દેવ, નાકીને ભવપ્રત્યય અને મનુષ્ય, તિર્યંચને ક્ષાયોપથમિક અવધિ હોય છે... o અવધિનો વિષય - ચાર પ્રકારે છે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ. દ્રવ્યથી જઘન્ય તેજ અને ભાષા બંનેને અગ્રહણ પ્રાયોગ્ય વર્ગણા સુધીના દ્રવ્યોને જાણે. ઉકર્ષથી ચોક પરમાણુથી આરંભીને અનંત પરમાણુ સુધીના સર્વે રૂપી દ્રવ્યસમૂહને જાણે. ફોનથી - જઘન્યથી અંગલનો અસંખ્યાતમો ભાગ અને ઉકાઈથી અલોકમાં લોકપ્રમાણવાળા અસંખ્ય ખંડોને જાણે. કાળથી - જઘન્યથી અનીત-અનાગત આવલિકાના અસંખ્યાતમાં હોય છે. - 4 - તેવાસી અહીં ચાવત શબ્દ છે. તેથી “પ્રજ્ઞાપના'ના ૨૧-માં પદમાં કહેલ તૈજસશરીરની વક્તવ્યતા અહીં કહેવી. અર્થાત્ હે ભગવન્! એકેન્દ્રિયનું તૈજસ શરીર કેટલા પ્રકારે છે ? હે ગૌતમ! પાંચ પ્રકારે. તે આ પ્રમાણે - પૃથ્વીકાયથી વનસ્પતિકાય પર્યન્ત. એ પ્રમાણે જીવરાશિની પ્રરૂપણા અનુસાર સુગની ભાવના કરવી. ચાવતુ સવર્થિસિદ્ધિ અનુત્તરોપપાતિક કપાતીત વૈમાનિક દેવરૂપ પંચેન્દ્રિયનું તૈજસ શરીર, હે ભગવન્! કેવા સંસ્થાનવાળું છે ? હે ગૌતમ ! વિવિધ સંસ્થાનવાળું. જે પૃથ્વી આદિ જીવનું જે ઔદારિક શરીર સંસ્થાન કહ્યું તે જ તૈજસ-કાશ્મણનું જાણવું. - તથા મારણાંતિક સમુઠ્ઠાત પ્રાપ્ત જીવના તૈજસ શરીરની અવગાહના કેટલી છે ? હે ગૌતમ ! વિાકંભ અને બાહચથી શરીરપ્રમાણ જેટલી અને આયામ વડે જઘન્યથી અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટથી ઉંચે અને નીચે લોકાંતથી લોકાંત સુધી જાણવી. કેમકે એકેન્દ્રિય જીવ અઘોથી ઉર્વલોકાંતે ઉત્પન્ન થઈ શકે છે, તેને આશ્રીને આ જાણવું. આ પ્રમાણે સર્વે એકેન્દ્રિય સંબંધે જાણવું. પણ બેઈન્દ્રિય જીવોની તો આયામ Page #110 -------------------------------------------------------------------------- ________________ પ્રકીર્ણક સમવાય-૨૪૬ 205 ભાગ જેટલા કાળને જાણે અને ઉત્કર્ષથી અસંખ્યાની અસંખ્યાતમાં ભાગ જેટલા કાળને જાણે અને ઉકર્ષથી અસંખ્યાતી ઉત્સર્પિણી-અવસર્પિણીને જાણે ભાવથી - જઘન્યથી દરેક દ્રવ્યના ચાર વર્ણાદિને અને ઉકથી એકૈક દ્રવ્યના અસંખ્ય વણદિને, સર્વ દ્રવ્યાપેક્ષાએ અનંત વર્ણાદિ જાણે. o અવધિનું સંસ્થાન-નાસ્કીનું અવધિ ત્રાપા આકારે, ભવનપતિનું પત્રાકારે, વ્યંતરોનું પડહ આકારે, જ્યોતિષનું ઝાલર આકારે, કભોપપન્ન દેવોને મૃદંગાકારે, વેયક દેવોને પુષ્પોથી ભરેલી શગ ચડાવેલી ચંગેરીના આકારે, અનુત્તર દેવોને કન્યાના ચોલક આકારે એટલે લોકનાળીના આકારે, મનુષ્ય-તિર્મયોને વિવિધાકારે હોય છે. o આવ્યંતર- અવધિજ્ઞાન વડે પ્રકાશિત ક્ષેત્રની અંદર કયા જીવો હોય છે ? તે કહેવું. જેમકે નાસ્કી, દેવ, તીર્થકરો અવધિના ક્ષેત્રની અંદર હોય છે... o બાહ્ય - અવધિ ક્ષેત્રની બહાર કયા જીવો હોય છે ? તેમાં શેષ જીવો બાહ્ય અને સાજીંતર અવધિવાળા હોય છે. o દેશાવધિ - અવધિ વડે પ્રકાશ્ય વસ્તુના એક દેશને પ્રકાશ કરનાર વિધિ, તેવું અવધિ કોને છે તે કહેવું. તેવા અવધિથી વિપરીત તે સર્વાવધિ કહેવાય છે. મનુષ્યોને બંને પ્રકારનું અવધિ હોય છે. બીજા સર્વેને દેશાવધિ એક જ હોય. સર્વાવધિ કેવલજ્ઞાન સમીપે જ થાય. o અવધિની હાનિ અને વૃદ્ધિ કહેવી. - x * તિર્યંચ અને મનુષ્યને વર્ધમાન, હીયમાન બંને અવધિ હોય છે. નારકી-દેવને તો અવસ્થિત જ હોય છે. તેમાં અંગુલના અસંખ્યાતમાં ભાગાદિને પ્રથમ જોઈને પછી વધુ-વધુ જોવે તે વધતુ કહેવાય, વિપરીત તે ઘટતું કહેવાય. o પ્રતિપાતિ અને અપ્રતિપાતિ અવધિ છે. ઉકથિી સમગ્ર લોકને જાણે તેટલું હોય તે પ્રતિપાતિ હોઈ શકે છે, તેથી અધિક દેખે તે પ્રતિપાતિ કહેવાય છે, તેમાં ભવપ્રત્યય અવધિ ભવ પૂરો થતાં સુધી ન પડે. ક્ષાયોપથમિક અવધિ બંને પ્રકારે હોય. - તે દેખાડે છે - * સૂત્ર-૨૪૭ થી 251 - [24] હે ભગવન્! અવધિજ્ઞાન કેટલા ભેદે છે? હે ગૌતમ! બે ભેદે * ભવપત્યયિક, પાયોપશમિક. એ પ્રમાણે સર્વ ઓહિપદ કહેવું. [24] શીત, દ્રવ્ય, શરીરસંબંધી, સાતવેદના, દુ:ખ, આભ્યપગમ, ઔપક્રમિક નિદયા, અનિદયા [આટલા પ્રકારે વેદના છે] રિ૪૯] હે ભગવના નૈરયિકો શીતવેદના વેદે કે ઉષ્ણવેદના કે શીતોષ્ણ વેદના વેદ હે ગૌતમ! નૈરયિકો, સર્વ વેદનાપદ કહેવું. 0 હે ભગવના હૈયાઓ કેટલી છે ? હે ગૌતમ વેશ્યાઓ છ છે. તે અ - કૃણ, નીલ, કપોત, તેજસ, પા, શુક્લ, વેશ્યાપદ કહેવું. રિપ૦] અનંતર આહાર, આહારની આભોગતા - અનાભોગતા, પુદ્ગલોને 206 સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ ન જાણે, અથવસાન અને સમ્યક્ત્વ એટલા દ્વારો કહેવા. [51] હે ભગવન / નૈરયિકો અનંતર આહારવાળા, ત્યારપછી શરીરની નિવૃત્તિ, પછી પદિાન, પછી પરિણામતા, પછી પરિચારણા, પછી વિકુણતા છે ? હે ગૌતમ! હા, આ પ્રમાણે આહાર પદ કહેતું. * વિવેચન-૨૪૭ થી 251 : [24] કવિ આદિ. આ અવસરે પ્રજ્ઞાપનાનું પદ-33 સંપૂર્ણ કહેવું. હમણાં જીવના પર્યાયરૂપ ાયોપથમિક ઉપયોગ વિશેષ કહ્યો. હવે વેદનાના સ્વરૂપવાળો તે જ દયિક ઉપયોગ કહે છે - [248,249] શીતe ઇત્યાદિ દ્વાર ગાયા છે. તેમાં શબદથી નહીં કહેલાનો પણ સંગ્રહ કરવો. વેદના ત્રણ પ્રકારે - શીત, ઉષ્ણ, શીતોષ્ણ. તેમાં નારકો શીત અને ઉણ વેદના વેદે છે. શેષ જીવો ત્રણે વેદે છે. દ્રવ્ય-ઉપલક્ષણથી દ્રવ્યાદિ ભેદે ચાર પ્રકારની વેદના લેવી. તેમાં પુદ્ગલ દ્રવ્યના સંબંધથી દ્રવ્ય વેદના, નકાદિ ઉત્પત્તિ ક્ષેત્રના સંબંધથી ક્ષેત્ર વેદના, નારકાદિ આયરૂપકાળના સંબંધથી થાય તે કાળ વેદના. વેદનીયકમના ઉદયથી તે ભાવ વેદના છે. નૈરયિકથી વૈમાનિકો પર્યન્ત જીવો ચારે પ્રકારની વેદના વેદે છે. શારીરક - વેદના 3-ભેદે-શારીરિક, માનસિક અને શરીર-માનસિક. તેમાં સંજ્ઞી પંચેન્દ્રિય જીવો ત્રણ પ્રકારની વેદના વેદે છે. શેષ જીવો માત્ર શારીકિ વેદના વેદે છે. શાતા * વેદના ત્રણ પ્રકારે - શાતા, અશાતા, શાતાશાતા. સર્વે જીવો ત્રણે પ્રકારની વેદના વેદે છે... વેદના 3-ભેદે-સુખ, દુ:ખ, સુખદુ:ખ. તેમાં સર્વે જીવો ત્રણે પ્રકારની વેદના વેદે છે. અહીં સાત-સાત, સુખ-દુ:ખનો વિશેષ આ પ્રમાણે - ક્રમે કરીને ઉદયને પામેલા વેદનીયકર્મના પુદ્ગલોનો જે અનુભવ થવો તે સાત સાત કહેવાય. બીજાએ ઉદિરતા વેદનીયકર્મના પુદ્ગલોનો જે અનુભવ થવો તે સુખ-દુઃખ કહેવાય છે. વેદના બે પ્રકારે - આપણમિકી, ઔપકમિકી. તેમાં જીવો પહેલી વેદનાને પોતે જ સ્વીકારીને વેદે છે. જેમકે સાધુઓ કેશલોચ અને બ્રહ્મચર્યાદિથી વેદે છે. બીજી સ્વયમેવ ઉદયમાં આવેલા કે ઉદીરણા વડે ઉદયમાં લાવેલા વેદનીય કર્મોનો અનુભવ કરવો છે. પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્યો બંને પ્રકારની વેદના વેદે છે. શેષ જીવો મન પકમિકી વેદનાને વેદે છે. વેદના બે પ્રકારે - નિદયા એટલે જાણીને, અનિદયા એટલે અજાણપણે. તેમાં સંજ્ઞી જીવોને બંને પ્રકારે વેદના હોય છે અને અસંજ્ઞીને એકલી નીદયા વેદના છે... આ દ્વારોના વિવરણ માટે ના સૂત્ર કહ્યું. અહીં પ્રજ્ઞાપનાનું ૩૫મું વેદના પદ કહેવું. | વેદના કહી. તે વેશ્યાવાળાને હોય, માટે લેશ્યાને કહે છે . અને અંતે આદિ. આ સ્થાને પ્રજ્ઞાપનાનું વેશ્યાપદ - - કહેવું. Page #111 -------------------------------------------------------------------------- ________________ પ્રકીર્ણક સમવાય-૨૪૭ થી 251 09 208 સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ લેશ્યા કહી. લેયાવાળા જીવો જ આહાર કરે છે, તેથી આહાર - (૫o,ર૫૧] મતના દ્વાર શ્લોક કહે છે. તેમાં અનંતર એટલે આહારના વિષયમાં વ્યવધાનરહિત અર્થાત્ અનંતરાહારવાળા જીવ કહેવા. તથા આહારની આભોગતા, મૂળમાં મfપ વ્ર હોવાથી અનાભોગતા પણ કહેવી. તથા પુદ્ગલોને ન જાણે. અહીં પ્રવ શબ્દ લખ્યો છે. તેથી ન જુએ, એમ તેના ચાર ભંગ સૂચવ્યા છે, તથા અધ્યવસાય અને સમ્યકત્વ કહેવું. તેમાં પહેલા દ્વાનો અર્થ કહે છે. ઉમwતાTETY >> ઉત્પતિના ફોનની પ્રાપ્તિ થાય તે જ સમયે આહાર કરે છે ? પછી શરીરની નિવૃત્તિ કરે છે ? પછી શરીરની નિવૃત્તિ કરે છે ? પછી પયપાન એટલે માંગ અને પ્રત્યેક વડે ચોતરફથી પાન કરે છે ? પછી પીધેલાની ઈન્દ્રિયાદિના વિભાગ વડે પરિણતિ કરે છે ? પછી શGદાદિ વિષયોનો ઉપભોગ કરે છે ? પછી વિદુર્વણા એટલે વિવિધરૂપો કરે છે ? હે ગૌતમ ! હા, એમજ છે. એ પ્રમાણે સર્વે પંચેન્દ્રિયોનો આહાર વિષય કહેવો. વિશેષ એ કે - દેવોને પહેલી વિકુણા પછી પસ્ચિારણા હોય છે. બીજાને પહેલા પરિચારણા પછી વિકdણા હોય છે. તથા એકેન્દ્રિયાદિના વિષયમાં એ જ પ્રમાણે પ્રશ્ન કરવો. તેના ઉત્તરમાં કહેવું. - જ્યાં વૈક્રિયનો સંભવ નથી ત્યાં વિકુણાનો નિષેધ કહેવો. આ પ્રમાણે પહેલું આહાર પદ કહેવું. - જેમ અહીં પહેલા દ્વારના પ્રશ્ન કહ્યા, તે જ પ્રમાણે તેનો ઉત્તર અને બીજા દ્વારોને કહેવા પ્રજ્ઞાપનાનું ‘પરિચારણા' નામે પદ-૩૪મું કહેવું. અહીં આહારનું પ્રધાનપણું હોવાથી આહારપદ કહ્યું. તેનો અર્થ આ પ્રમાણે *X - X - હે ભગવતુ !? નાકીઓનો આહાર આભોગથી થાય છે કે અનાભોગથી ? બંને પ્રકારે. એ રીતે સર્વે જીવોનો આહાર જાણવો. વિશેષ એ કે - એકેન્દ્રિયોનો આહાર અનાભોગથી જ નીપજેલો હોય છે. વળી - નાડીઓ જે પુદ્ગલોનો આહાર કરે છે, તે પુગલોને અવધિજ્ઞાન વડે પણ જાણી શકતા નથી. કેમકે તે નાડીઓને તે પુદ્ગલ સંબંધી અવધિનો અવિષય છે. તેમજ ચક્ષુ વડે જોઈ શકતા નથી. કેમકે નારકી લોમાહારવાળા છે. એ જ પ્રમાણે અસુરકુમારચી તેઈન્દ્રિય પર્યન્ત જાણવું ચતુરિન્દ્રિયો ચક્ષુ છતાં મતિયાજ્ઞાની હોવાથી ક્વલાહારને જાણતા નથી પણ ચહ્ન વડે જોઈ શકે છે. લોમાહારને જોતા કે જાણતા નથી. કેમકે તેમને લોમાહાર ચક્ષનો અવિષય છે. પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્યો કેટલાંક જાણે છે અને જુએ છે. કેમકે - અવધિજ્ઞાનાદિ વડે યુકત એવા તે લોમાહાર, પ્રક્ષેપાહારને જાણે છે અને જુએ છે.. બીજા કેટલાક જાણે છે પણ જોતા નથી. એટલે લોમાહારને અને પ્રક્ષેપાહારને જાણે છે પણ ચક્ષુ વડે જોતા નથી. કેટલાંક જાણે નહીં પણ જુએ ખસ, મતિ જ્ઞાનીપણાથી જાણે નહીં, પણ ચક્ષુ વડે જુએ ખરા.. કેટલાક જાણે નહીં - જુએ પણ નહીં. - વ્યંતર અને જ્યોતિક દેવો નારકીની જેમ જાણવા. તથા વૈમાનિક દેવો તો જે સમ્યગુષ્ટિ હોય તે વિશિષ્ટ અવધિજ્ઞાનથી જાણે છે અને ચક્ષુ વિશિષ્ટથી જુએ છે. પણ જે મિથ્યાષ્ટિ હોય તે જાણે પણ નહીં અને જુએ પણ નહીં, કેમકે તેને પ્રત્યક્ષ અને પરોક્ષ જ્ઞાન અસ્પષ્ટ હોય છે, તેથી. અધ્યવસાય, દ્વાર કહે છે - નાથ્વી આદિને પ્રશસ્ત અને અપશસ્ત એવા અધ્યવસાયનાં સ્થાનો અસંખ્યાતા હોય છે. ‘સંમત' દ્વાર-નારકીઓ સમ્યકત્વ-મિથ્યાત્વ કે મિશ્ર અભિગમવાળા છે ? ત્રણે પ્રકારના એ પ્રમાણે સર્વે જીવો કહેવા. વિશેષ એ કે- એકેન્દ્રિય અને વિકસેન્દ્રિયો માત્ર મિથ્યાત્વાભિગમી હોય છે. આહાર કહો, તે આયુબંધવાળાને હોય માટે આયુબંધ - * સૂત્ર-૫ર : હે ભગવન ! આયુષ્યબંધ કેટલા ભેદે કહ્યો છે હે ગૌતમ! છ ભેદ, તે આ રીતે - જાતિનામ નિધાયુ, ગતિનામ નિધત્તાયુ, સ્થિતિનામ નિધવાયુ, પ્રદેશ-અનુભાગવગાહના નામ નિધત્તાયુ.. હે ભગવન / નારકીઓને કેટલા ભેદે આયુબંધ કહો છે ? હે ગૌતમ છ ભેદ. તે આ - જાતિ, ગતિ યાવત અવગાહના નામ નિધતાયુ. આ પ્રમાણે વૈમાનિક દેવો સુધી કહેવું. - હે ભગવન ! નક્કગતિમાં નાકીને ઉપજાનો વિરહકાળ કેટલો કહ્યો છે ? હે ગૌતમ ! જન્યથી એક સમય, ઉત્કૃષ્ટ ૧ર-મુહૂર્ત એ પ્રમાણે તિર્યંચ, મનુષ્ય અને દેવગતિનો વિરહકાળ જાણવો. " હે ભગવના સિદ્ધિગતિમાં કેટલો વિરહકાળ છે હે ગૌતમ! જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટથી છ માસ. એ પ્રમાણે સિદ્ધિગતિ વજીને ઉદ્ધતના કાળનો વિરહ પણ કહેવો... હે ભગવન્! રનપભા પૃવીમાં ઉપજવાનો વિરહકાળ કેટલો છે ? એ રીતે ઉપયત, ઉદ્ધતના કહેવી. હે ભગવન / નૈરયિકો જાતિનામ નિધત્તાયુ કેટલા આકર્ષ વડે કરે છે ? હે ગૌતમાં કોઈ એક આકર્ષ વડે, કોઈ બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત કે આઠ આકર્ષ વડે. પણ કદાપિ નવ આકર્ષ વડે જાતિનામ નિધતાયુ ન કરે. એ રીતે વૈમાનિક પર્યત જાણવું. * વિવેચન-ર૫ર : વાવ આદિ તેમાં આયુનો જે બંધનિષેક તે આયુબંધ. નિષેક એટલે ઘણા, હીન, હીનતા, એવા દળીયાને અનુભવને માટે રચવા તે. અહીં નિધત પણ નિષેક જ કહેવાય છે, કેમકે જાતિનામ સાથે નિધત્ત એટલે નિષિકો અથવું અનુભવન માટે બહુ, અલા, અલાતર એમ અનુક્રમે સ્થાપન કરેલ આયુ તે જાતિનામનિધતાયુ. o શંકા-જાતિ વગેરે નામકર્મને આયુના વિશેષણ કેમ કર્યા ? [સમાધાન આયુનું પ્રઘાનવ જણાવવાને. કેમકે નારકાદિ આયુનો ઉદય થાય ત્યારે જ જાત્યાદિ નામકર્મનો ઉદય થાય છે અને આયુ જ નાકાદિ ભવનો ઉપગ્રાહક છે. વ્યાખ્યાપાપ્તિમાં કહ્યું છે - હે ભગવન ! શું નારકીઓ જ નકમાં ઉત્પન્ન થાય કે અનાડીઓ નરકમાં Page #112 -------------------------------------------------------------------------- ________________ પ્રકીર્ણક સમવાય-૨૫૨ 209 210 સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ બાર મુહર્તાનો છે. સંમૂર્ણિમ મનુષ્યનો ૨૪-મુહર્ત ઉપપાત વિરહકાળ છે. વ્યંતર, જ્યોતિષનો ૨૪-મુહૂર્ત, સૌધર્મ-ઈશાનનો પણ તેમજ છે. સનકુમારનો નવ દિવસ ૨૦-મુહૂd, માહેન્દ્રનો 12 દિવસ અને ૧૦-મુહૂર્ત ઈત્યાદિ વૃતિ મુજબ જાણવું. [સરળ છે માટે અનુવાદ કર્યો નથી.] - - એ પ્રમાણે ઉદ્વર્તના દંડક કહેવો. - આ ઉપપાત અને ઉદ્વર્તના બંને આયુષ્યનો બંધ થાય ત્યારે જ હોય છે. તેથી આયુબંધને વિશે વિશેષ વિધિ પ્રરૂપણા કરતા કહે છે - મેરફથી આદિ સુગમ છે. વિશેષ આ * આવર્ષ - કર્મ પુદ્ગલોનું ગ્રહણ. * x - જીવ આયુબંધના તીવ્ર અધ્યવસાય વડે એક જ વાર જાતિનામ નિધતાયુનો બંધ કરે છે, મંદ અધ્યવસાય વડે બે આકર્ષ કરે છે. મંદતર વડે ત્રણ આકર્ષ કરે છે એમ ચાવતુ આઠ આકર્ષ કરે. પણ નવ આકર્ષ ન કરે. એ જ પ્રમાણે ગતિનામ નિધતાયુ આદિ કહેવા. ચાવતું વૈમાનિક સુધી કહેવું. આ એક આદિ આકર્ષનો નિયમ આયુકર્મ બાંધતી વખતે જ બંધાતા જાત્યાદિ નામકર્મ માટે છે, પણ શેષ કાળ માટે નહીં. કેમકે આયુબંધની સમાપ્તિ પછી પણ કર્મોનો બંધ તો છે જ. ઇત્યાદિ - 4 - જીવોનો આયુબંધ કહ્યો, હવે સંસ્થાનાદિ કહે છે– ઉત્પન્ન થાય ? હે ગૌતમ ! નારકીઓ જ નકમાં ઉત્પણ થાય, અનારકી નહીં. અર્થાત્ નારકાયુષ્યના વેદવાના કાળના પ્રથમ સમયે જ આ નારકી છે એમ કહેવાય છે તે વખતે નાકાયુના સહચારી જાતિનામાદિ કર્મનો પણ ઉદય થાય. ગતિનામનિધતાયુ - ગતિ એટલે નરકગતિ આદિ રૂપ જે નામકર્મ તેની સાથે નિધત એટલે નિષિત જે આયુ તે ગતિનામ નિધત્તાયુ તયા - - સ્થિતિ એટલે આયુષ્યના દળીયાનું તે ભાવે જે રહેવું તે. સ્થિતિ રૂપ જે પરિણામ-ધર્મ તે સ્થિતિનામ છે. તથા ગતિ, જાતિ આદિ કર્મ જે પ્રકૃતિ આદિ વડે ચાર પ્રકારનું છે, તેનો સ્થિતિરૂપ ભેદ તે સ્થિતિનામ. તે સ્થિતિનામની સાથે નિધત્ત જે આયુ તે સ્થિતિ નામ નિધતાયુ છે. પ્રદેશ એટલે પરિમિત પ્રમાણવાળા આયુકર્મના દળીયા, તેનો જે પરિણામ એટલે તયાવિધ આમાના પ્રદેશ સાથે સંબંધ તે પ્રદેશનામ અથવા જાતિ, ગતિ, અવગાહના રૂપ કર્મનું પ્રદેશરૂપ નામકર્મ તે પ્રદેશનામ, તેની સાથે નિધત તે પ્રદેશનામ નિધતાયુ. અનુભાગ-આયુકર્મના દળીયાનો જે તીવાદિ ભેટવાળો સ તે રૂપી કે તેનો પરિમાણ તે અનુભાગ નામ અથવા ગત્યાદિ નામકર્મના અનુભાગ બંધરૂપ ભેદ છે. અનુભાગ નામe - x - જેને વિશે અવગાહે તે અવગાહના. ઔદાકિાદિ પાંચ ભેદે શરીર, તેના કારણરૂપ કર્મ તે પણ અવગાહના કહેવાય - 4 - આયુબંધ કહ્યો. તેનો નાકાદિમાં ઉપપાત છે, તેનો વિરહ કાળ જણાવવા માટે કહે છે - નિરથા સૂઝ સુગમ છે. વિશેષ આ - રત્નપ્રભાદિ પૃથ્વીમાં જો કે ૨૪મુહૂદિ વિરહકાળ છે. સાતે પૃથ્વીમાં ક્રમશઃ ૨૪-મુહૂર્ત, અહોરાત્ર, ૧૫-અહોરમ, એકમાસ, બે માસ, ચાર માસ, છ માસ વિરહકાળ છે. તો પણ સામાન્ય નરકગતિ અપેક્ષાએ ૧૨-મુહર્ત કહ્યા. તે ગર્ભની અપેક્ષાએ કહ્યા છે. દેવગતિમાં સામાન્યથી જ કહ્યા છે. નારકાદિ ગતિમાં ઉદ્વર્તનાને આશ્રીને ૧૨-મુહુર્ત વિરહકાળ કહ્યો, પણ સિદ્ધના જીવોને તો ઉદ્વર્તના હોતી જ નથી - 4 - રનપ્રભા પૃથ્વીમાં ઉપપાતને આશ્રીને નારકીનો વિરહકાળ કેટલો છે ? એ પ્રમાણે ઉપપાતદંડક કહેવો તે આ - હે ગૌતમ ! જઘન્યથી એક સમય, ઉત્કર્ષથી ૨૪મહતું. આ પ્રમાણે શેષ આલાવા કહેવા. જેમકે - શર્કરપ્રભામાં સાત રાઝિદિવસ આદિ - X - અસુરકુમારોનો વિરહકાળ ૨૪-મુહૂર્ત છે. એ પ્રમાણે ભવનપતિમાં સ્વનિતકુમાર સુધીનો વિરહકાળ જાણવો. પૃથ્વીકાચિકને ઉપપાતનો વિરહકાળ નથી, એ રીતે શેષ એકેન્દ્રિયો માટે જાણવું. બેઈન્દ્રિયનો વિરહકાળ અંતર્મુહર્ત છે. એ રીતે ત્રણ-ચાર ઈન્દ્રિય, સંમૂર્ણિમ પંચેન્દ્રિય તિર્યંચ યોનિનો વિરહક્કાળ જાણવો. ગર્ભજ તિર્યચ, મનુષ્યનો વિરહકાળ 8i/14 * સુત્ર-૫૩ - હે ભગવન સંધયણ કેટલા ભેદે છે ? ગૌતમ! છ ભેદે, તે - વજયભનારાય, કાષભનારાય, નારાય, અનારાય, કીલિકા અને સેવાસંઘયણ... હે ભગવન્! નૈરયિક જીવો કેટલા સંઘયણવાળ છે ? હે ગૌતમ છમાંથી એક પણ નહીં, તેથી અસંઘયણી છે. તેમને અસ્થિ-સિરાનાયુ નથી. જે પુગલો અનિષ્ટ, આકાંત, પિય, અનાદેય, શુભ, અમનોજ્ઞ, અમeણામ, અમનાભિસમ છે. તે યુગલો તેમને અસંહનપણે પરિણમે છે. આસુકુમારને કેટલા સંઘયણ છે ? છ માંથી એકે નહીં. તેઓ અસંઘયણી છે. તેમને અસ્થિ-શિરા-સ્નાયુ નથી. સ્ટ, કાંત, પિય, મનોજ્ઞ, મહામ, મનાભિરામ ૫ગલો તેમને અસંઘયણપણે પરિણમે છે, એ પ્રમાણે અનિલકુમાર સુધીના બધાંને પણ કહેવા. હે ભગવન ! પૃથ્વીકાયિક જીવ કેટલા સંઘયણવાળ છે ? હે ગૌતમ ! સેવાd સંઘાણવાળા છે. એ પ્રમાણે સંમૂર્ણિમ પંચેન્દ્રિય તિર્યંચયોનિક સુધી કહેવા. ગર્ભજ પંચેન્દ્રિય તિયાને છ એ સંઘયણ છે, સંમૂર્ણિમ મનુષ્યો સેવાd સંઘયણી છે ગભજ મનુષ્યો છે એ સંઘયણી છે. જેમ અસુકુમારને કહ્યું તેમ વાણવ્યંતર, જ્યોતિષી, વૈમાનિક દેવોને પણ કહેવું. સંસ્થાન કેટલા ભેદ છે ? છ ભેદે - સમચતુસ, ન્યગ્રોધ પરિમંડલ, સાદિ, વામન, કુજ હુંડ. હે ભગવન ! નાકી જીવો કયાં સંસ્થાનવાળા છે ? હુંડ સંસ્થાનવાળા... અસુકુમારો કયા સંસ્થાને છે ? સમચતુરા સંસ્થાને... એ Page #113 -------------------------------------------------------------------------- ________________ પ્રકીર્ણક સમવાય-૨૫૩ 26 પ્રમાણે સ્વનિતકુમાર સુધી કહેવું. પૃવીકાય મસૂર સંસ્થાનવાળા, આકાય સિબુક સંસ્થાનવાળા, તેઉકાય સૂચિ કલાપ સંસ્થાનવાળા, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચતુરિન્દ્રિય, સંમૂર્ણિમ પંચેન્દ્રિય તિયચ ફંડ સંસ્થાને છે, ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચ છ એ સંસ્થાનવાળા છે, સંભૂમિ મનુષ્ય હુંડ સંસ્થાને છે, ગર્ભજ મનુષ્ય છ એ સંસ્થાનવાળા છે. અસુરકુમાર મુજબ વાણવ્યંતર, જ્યોતિષ, વૈમાનિક કહેવા. * વિવેચન-૨૫૩ - વિદે માં ત્રણ દંડક સુગમ છે. વિશેષ આ * સંહનન એટલે અસ્થિબંધ વિશેષ. બે બાજુ મર્કટબંધ જેવું હાડકું - ‘નારાય” છે. પS - પાટો, વ7 - ખીલી. વજાદિ ત્રણે જેને છે તે વજભિનારાય સંઘયણ અર્થાત્ મર્કટ-પટ્ટ-કીલિકાની રચનાયુક્ત અસ્થિબંધ. મર્કટ, પથિી બીજો, મર્કટયુક્ત ત્રીજો, એક બાજુ મર્કટ અને બીજી બાજુ કીલિકા તે ચોથો, બે અસ્થિબંધ મળે માત્ર કીલિકા તે ચોથો, પાંચમો કીલિકા, છઠો કેવળ ચર્મ વડે જ હાડકાં નિકાચિત તે સેવાd. સ્નેહપાનાદિથી નિત્ય સેવાથી સહિત તે સેવાd. ઉકત છ સંઘયણમાંથી કોઈપણનો અભાવ તે અસંઘયણી. તેમના શરીરમાં અસ્થિ-શિરા-સ્નાય છે જ નહીં. તેથી તેમને સંઘયણનો અભાવ છે. * x * નારકીઓ અતિ શીતાદિ વડે બાધા પામેલા છે. અસ્થિ સંચય અભાવે કંઈ શરીરને પીડા થતી નથી એમ નથી, કેમકે પદગલના રૂંધવાળી પીડા તેમને ઘટી શકે છે. જે પગલા નિg - અવલ્લભ, wત - અકમનીય, અપ્રિય - દ્વેષ કરવા યોગ્ય, શુભ - સ્વભાવથી અસુંદર, અમનોર - મનને ન ગમે તેવા, મમUTTI - ચિંતવતા મનને અપ્રિય લાગે તેવા. આવા પુલો નાકીને અસંઘયણપણે - અસ્થિસંચય ચના રહિત શરી૫ણે પરિણમે. કવિ << તેમાં માન, ઉન્માન, પ્રમાણની ન્યૂનતા કે અધિકતારહિત માંગોપાંગા જે શરીરમાં હોય તે સમચતુરસ સંસ્થાન.. નાભિ ઉપરના સર્વે અવયવો ચરસ હોય, પણ નીચેના અવયવો તેવા ન હોય તે ન્યગ્રોધ સંસ્થાન.. નાભિની નીચેના અવયવો ચતુરસ હોય પણ ઉપરના અવયવો તેવા ન હોય તે સાદિ સંસ્થાન. જેમાં ગ્રીવા, હાથ, પણ સમચતુસ હોય પણ વચ્ચે સંક્ષિપ્ત અને વિકારવાળો કોઠો હોય તે કુમ્ભ સંસ્થાન.. તયા જેમાં કોઠો યથોન લક્ષણ હોય, ગ્રીવાદિ અવયવ અને હાથ-પગ ચતુરસ્ય લક્ષણ રહિત હોય તે વામન સંસ્થાન. જેમાં હાથપણ આદિ સર્વે અવયવો પ્રમાણવાળા ન હોય તે હંડ સંસ્થાન કહેવાય છે. 212 સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ છે ? ગૌતમ! સ્ત્રી કે પુરુષ નહીં પણ નપુંસક વેદી છે. તે અંતે અસુકુમારો સ્ત્રી-પુરુષ કે નપુંસકવેદી છે? ગૌતમ! પ્રી વેદી છે, પુરષ વેદી છે, નપુંસકવેદી નથી. યાવતું નિતકુમાર સુધી કહેવું. પૃથવી-અપ-ઉ-વાયુ-વનસ્પતિકાય, બેત્રણ-ચાર ઈન્દ્રિયો, સંમૂર્છાિમ પંચેન્દ્રિય તિર્યચ, સંમૂર્ણિમ મનુષ્ય એ સર્વે નપુંસકવેદી છે. ગર્ભજ મનુષ્યો અને તિરો ત્રણ વેદવાળા છે. જેમ અસુરકુમારો કહા તેમ વાણવ્યંતર, જ્યોતિષી અને વૈમાનિક દેવો જાણવા. [55] તે કાળે તે સમયે કલાનું સમોસરણ કહેવું યાવત્ ગણધરો, શિષ્યસહિત અને શિષ્યરહિત સિદ્ધ થયા ત્યાં સુધી કહેવું. જંબુદ્વીપમાં ભારતમાં અતીત ઉત્સર્પિણીમાં 9 કુલકર થયા. [56] મિત્રદામ, સુદામ, સુપાર્શ, સ્વયંપભ, વિમલઘોષ સુઘોષ મહાઘોષ. [57] જંબુદ્વીપના ભરતમાં અતીત અવસર્પિણીમાં 10 કુલકર થયા... - [58] સ્વયંજલ, શતાયુ, અજિતસેન, અનંતસેન, કાર્સન, ભીમસેન, મહાભીમસેન, [59] ઢથ, દશરથ અને શાસ્થ... ભૂદ્વીપના ભરતમાં આ અવસર્પિણીમાં સાત કુલકરો થયા. તે આ - [60] વિમલવાહન, ચક્ષુમાન, યશોમાન, અભિચંદ્ર, પ્રસેનજિત અને નાભિ... - [61] આ સાત કુલકરોને સાત ભાર્યા હતી... [26] ચંદ્રયશા, ચંદ્રકાંતા, સુરૂપ, પ્રતિરૂપા, ચક્ષુકાંતા, શ્રીકાંતા, મરુદેવી. આ પ્રમાણે ક્રમશઃ સત કુલકરની પત્નીના નામ જાણવા.. [26] આ જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં આ અવસર્પિણીમાં ૨૪-તીર્થકર પિતાઓ થયા. તે આ *** [26] નાભિ, જિતશબુ, જિતારિ, સંવર, મેઘ, ધર, પ્રતિષ્ઠ, મહાસેન, ... [65] સુગ્રીવ, દ્વૈરથવિષ્ણુ, વસુપૂજ્ય, કૃતવમાં, સીહરોન, ભાનુ, વિન્નરોન, ... [66] સૂર સુદર્શન, કુંભ, સુમિત્ર, વિજય, સમુદ્રવિજય, અશ્વસેન અને સિદ્ધાર્થ... [26] ઉદિતોદિત કુલવંશવાળા, વિશદ્ધવંશવાળા, ગુણયુક્ત એવા આ ચોવીશ તીર્ણ પ્રવર્તક જિનેશ્વરોના પિતાના નામો છે. [68] જંબૂદ્વીપમાં ભરતક્ષેત્રમાં આ અવસર્પિણીમાં ચોવીશ તિર્થક્ત માતાઓ થયા, તે આ * * * [269] મરદેવી, વિજયા, સેના, સિદ્વાઈ, મંગલા, સુelીમા, પૃથવી, લમણા, રામા, નંદા, વિષ્ણુ, જયા, શ્યામ... [70] સુયશા, સુવતા, અચિરા, શ્રી, દેવી, પ્રભાવતી, પાવતી, પા, શિવા, વામા, ત્રિશલા. આ જિનવરોની માતા થઈ. રિ૧] જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં આ અવસર્પિણીમાં ચોવીશ તીર્થકરો થયા, તે આ - ઋષભ, અજિત, સંભવ, અભિનંદન, સુમતિ, પાપભ, સુપાર્શ, ચંદ્રપભ, સુવિધિ પુuદd, શીતલ, શ્રેયાંસ, વાસુપૂજ્ય, વિમલ, અનંત, ધર્મ, શાંતિ, કુથ, અર, મલ્લિ મુનિસુad, નમિ, નેમિ, પાર્શ, વર્ધમાન... આ ર૪ તીર્થકરોના ર૪ પૂર્વભવના નામ હતા તે આ - [72] વજનાભ, વિમલ, વિમલવાહન, ધમસિંહ, સુમિત્ર, ધર્મમિત્ર, * * * સૂત્ર-૨૫૪ થી 383 - રિપ૪] હે ભગવન્! વેદ કેટલા ભેદે છે ? ગૌતમ! ત્રણ પ્રકારે - આવેદ, પુરુષવેદ, નપુંસકવેદ... હે ભંતે ! નૈરયિકો રીવેદી-પુરુષવેદી કે નપુંસકવેદી Page #114 -------------------------------------------------------------------------- ________________ પ્રકીર્ણક સમવાય-૨૫૪ થી 383 213 * [73] સુંદરબાહુ, દીર્ઘબાહુ, યુગબાહુ, લટબાહુ, દિm, ઈન્દ્રદત્ત, સુંદર, માહેન્દ્ર -- - [34] સિંહરથ, મેઘરથ, સૂપી, સુદર્શન, નંદન, સીહગિરી, - - - [27] દીનશબુ, શંખ, સુદર્શન અને નંદન [26] આ ચોવીશ તીકરની ચોવીશ શિબિકાઓ હતી. તે આ - રિ૭૭] સુપભા, સિદ્ધાથ, સુપસિદ્ધા, વિજયા, વૈજયંતી, જયંતી, અપરાજિતા, * * - [28] અરુણપભા, ચંદ્રપ્રભા, સુરપ્રભા, અગ્નિસપભા, વિમલા, પંચવણ, સાગરદત્તા, નાગદત્તા * * * [39] ભયરા, નિવૃત્તિકા, મનોરમા, મનોહરા, દેવપુરા, ઉત્તરકુરા, વિશાલા, ચંદ્રપ્રભા. - - - [28] સવજગતૃવત્સલ સર્વ જિનવરની આ શિબિા સર્વઋતુક, શુભછાયાથી છે. [281] આ શિબિકાને પહેલા હર્ષથી રોમાંચિત મનુષ્યો ઉપાડે છે, પછી અસુરેન્દ્ર, સુરેન્દ્ર, નાગેન્દ્ર તે શિબિકાનું વહન કરે છે. [28] ચંચલ, ચપલકુંડલ ધાસ્ક પોતાની ઈચ્છાનુસાર વિદુર્વેલ આભૂષણ ઘારી દેવગણ, સુર-અસુરનંદિત જિન શિબિકાને વહે છે. [28] આ શિબિકાને પૂર્વમાં વૈમાનિક, દક્ષિણે નાગકુમાર, પશ્ચિમે અસુકુમાર અને ઉત્તરે ગરુડકુમાર દેવ વહન કરે છે. [28] ઋષભદેવ વિનીતાથી, અરિષ્ટનેમિ દ્વારાવતીથી, બાકીના તીર્થકરો પોતપોતાની જન્મભૂમિથી દીક્ષા લેવા નીકળ્યા. રિ૮] બધ-ર૪-જિનવરો એક દૃશ્યથી દીક્ષાર્થે નીકળ્યા. કોઈ અન્યલિંગ, ગૃહિલિંગ કે કુલિંગે દીક્ષિત થયા નથી. રિ૮૬] ભગવાન મહાવીર એકલા, પાર્શ્વ, મલ્લી 300-3oo સાથે, ભગવદ્ વાસુપૂજ્ય 600 પુરુષો સાથે દીક્ષા લેવાને નીકળ્યા. રિ૮] ભગવન્ stdભ 4ooo ઉગ્ર, ભોગ, રાજ, શિયો સાથે અને શષ ૧૯તીર્થકરો એક એક હજાર પુરુષો સાથે નીકળેલા. - રિ૮૮ભ૦ સુમતિ નિત્યભકતથી, વાસુપૂજ્ય ચોથ ભકતથી, પાઈ અને મલ્લી અષ્ટમભકતથી અને બાકીના તીર્થકર છ8 મતથી દીક્ષિત થયા. રિ૮૯] આ ર૪-તીર્થકરોના ર૪-પ્રથમ ભિક્ષાદાતાઓ થયા - ર૯૦] શ્રેયાંસ, શહાદત્ત, સુરેન્દ્રદત્ત, ઈન્દ્રદત્ત, પ%, સોમદેવ, માહેન્દ્ર, સોમદત્ત * * * રિ૯૧] પુણ, પુનર્વસુ, પૂર્ણાનંદ, સુનંદ, જય, વિજય, ધમસિંહ, સુમિ, વગસિંહ - - - [ર અપરાજિત, વિગ્રસેન, ઋષભસેન, દત્ત, વરદd, ધનાદd, બહુલ આ ક્રમે ર૪ પ્રથમ ભિક્ષાદાતા જાણવા. રિ9] આ બul વિરુદ્ધ વેચાવાળા, જિનવભકિતથી અજાલિ પુટ કરીને તે કાળે, તે સમયે જિનવરેન્દ્રોને આહારથી પતિલાભિત કર્યા... [29] લોકનાથ ઋષભદેવને એક વર્ષ પછી ભિક્ષા પ્રાપ્ત થઈ. બાકી બધાં તીર્થકરોને બીજે દિવસે પ્રથમ ભિક્ષ્ય પ્રાપ્ત થઈ... રિલ્પ લોકનાથ ઋષભને પ્રથમ ભિક્ષામાં ઈશુરસ, બીજ બધાંને અમૃતરસ સમાન પરમક્ષ પ્રાપ્ત થયેલ... રિ૯૬] બધાં જિનવરોને ક્યાં 214 સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ પ્રથમ ભિક્ષા પ્રાપ્ત થઈ ત્યાં શરીર પ્રમાણ ઉંચી વસુધારાની વૃષ્ટિ થઈ. [29] આ ર૪-તીર્થકરોને ર૪-રત્યવૃક્ષો હા - - [298] ન્યગ્રોધ, સપ્તપણ, શાલ, પિયાલ, પ્રિયંગુ છxlહ, શીક્ષિ, નાગવૃક્ષ, સાલી, પ્રિયંગુ વૃક્ષ * * રિજ઼] હિંદુક, wટલ, જંબૂ, અશ્વત્થ, દધિપણ, નંદીવૃક્ષ, તિલક, આમવૃક્ષા, અશોક, - - - [30o] ચંપક, બકુલ, રાસ, ધાતકી, શાલ. [31] વર્ધમાનસ્વામીનું ચૈત્યવૃક્ષ ૩ર-ધનુષ ઉંચુ, નિયતુક, અશોક અને શાલવૃાથી આચ્છન્ન હતું... [3] ઋષભજિનનું ચૈત્યવૃક્ષ ત્રણ ગાઉ ઉંચુ હતું. બાકીનાને શરીસ્થી ભામણું ઉંચુ હતું. [30] જિનવરોના આ બધાં ચૈત્યવૃક્ષ છત્ર, પતાકા, વેદિકા, તોરણથી યુક્ત તથા સુર અસુર, ગરુડદેવોથી પૂજિત હતા. 3i0] આ ર૪-તીર્થકરોને ર૪-પ્રથમ શિષ્ય હતા * * [35] ઋષભસેન, સીહસેન, ચારુ વજનાભ, અમર, સુતત, વિદર્ભ - - [36] દd, વરાહ, આનંદ, ગૌસ્તુભ, સુઘમ, મંદર, યશ, અરિષ્ટ, ચક્રરથ, સ્વયંભૂ, કુંભ, [39] ઈન્દ્ર, કુંભ, શુભ, વરદd, દd, ઈન્દ્રભૂતિ. આ બધાં ઉત્તમ કુળવાળા, વિશુદ્ધ વાજ, ગુણયુક્ત, તીર્થ પ્રવર્તકના પહેલા શિષ્ય હતt. [30] આ ર૪-તીર્થકરોના ર૪-શિષ્યાઓ હતા * * [3oe] બ્રાહ્મી, ફળુ, શ્યામા, અજિતા, કાશ્યપી, રતિ, સોમા, સુમના, વારુણી, સુલસા, ધારણી, ધરણી, દરણિધરા, -- [310] પu, શિવા, શુચિ, અંજુકા, ભાવિતાત્મા, બંધુમતી, પુવતી, અમિલા * * [311] યક્ષિણી, પુચુલા અને આ ચંદના.. આ સર્વે ઉત્તમ કુલ, વિરુદ્ધ વા, ગુણોથી યુકત હતા અને તીર્થમાં પ્રવર્તક જિનવરના પ્રથમ શિષ્યા થયા. [31] જંબૂદ્વીપના ભરતક્ષેત્રમાં આ અવસર્પિણીમાં ૧૨-ચકવર્તી પિતાઓ થયા - - [31] ઋષભ, સુમિત્ર, વિજય, સમુદ્રવિજય, અશ્વોન, વિશ્ચરોન, શુસેન, કાવિય, - - [314] પuોત્તર, મહાહરિ, વિજય, બ્રહ્મ. * [3] જંબદ્વીપના ભરત ક્ષેત્રમાં આ અવસર્પિણીકાળમાં ભારે ચકવર્તી-માતાઓ થયા. * સુમંગલા, યશસ્વતી, ભદ્રા, સહદેવી, આચિરા, શ્રી, દેવી, તારા, વાલા, મેરા, વપા અને ગુલ્લણી. * * [16] જંબૂદ્વીપના ભd ોમાં આ અવસર્પિણીમાં બાર ચકવત થયા - - [31] ભરત, સગર, મઘવા, સનતકુમાર, શાંતિ, 37, અર, સુભૂમ, મહાપા, હરિપેણ, જય અને બહાદત્ત * * [31] આ ભાર ચકવતન બાર આરનો હતા. - - [૩ર૦] સુભદ્રા, ભદ્રા, સુનંદા, જયા, વિજયા, કૃષ્ણશ્રી, સૂર્યશ્રી, પાશ્રી, વસુંધરા, દેવી, લક્ષ્મીમતી અને કરમતી. [31] જંબૂદ્વીપના ભરતક્ષેત્રમાં અવસર્પિણીમાં વાસુદેવ અને બલદેવ નવ-નવ થયા તેમના પિતાના નામો - * [3] પ્રજાપતિ, બહા, સોમ, રુદ્ર, શિવ, મહાશિવ, અનિસિંહ, દશરથ, વસુદેવ - - [33] જંજૂહીપના ભરત ક્ષેત્રમાં આ અવસર્પિણીમાં નવ વાસુદેવોની નવ માતાઓ થઈ, તે આ છે Page #115 -------------------------------------------------------------------------- ________________ રાપ પ્રકીર્ણક સમવાય-૨૫૪ થી 383 [24] મૃગાવતી, ઉમા, પૃથવી, સીતા, અમૃતા, વાપીમતી, શેષમતી, કેકયી,. દેવકી. * * [3] જંબૂદ્વીપમાં ભરત ત્રમાં નવ બલદેવની નવ માતાઓ હતી ": [3] ભદ્રા, સુભદ્રા, સુપભા, સુદર્શના, વિજયા, વૈજયંતી, જયંતિ, અપરાજિતા અને રોહિણી. [37] જમ્બુદ્વીપમાં ભરત ક્ષેત્રમાં અવસર્પિણીમાં નવ દશાર મંડલો થયા. તેઓ ઉત્તમ પુરુષ, મધ્યમ પુરુષ પ્રધાન પુરષ, ઓજસ્વી, તેજસ્વી, વણિી , યશવી, કાંત, સૌમ્ય, સુભગ, પ્રિયદર્શન, સુરૂષ, સુખશીલ, સુખાભિગમ, સર્વજન નયનને પિય, ઓદાબલી, અતિવલી, મહાબલી, અનિહત, અપરાજિત, બુમર્દના, સહસશનુમાન મથનક, સાનુકોશ, મત્સરી, અચપલ, અચંડ, મિત-મંજુલપલાવ-હસિત, ગંભીર-મધુપ્રતિપૂર્ણસત્યવચની, અનુપગતવત્સલ શરણયા, લાણ-વ્યંજન-ગુણયુક્ત, માન-ઉન્માનન-પ્રતિપૂર્ણ-સુત-સવરંગ સુંદર, શશિસૌમ્યાકા-કાંત-પ્રિયદર્શન, અમર્ષણ, પ્રચંડ-દંડ-પ્રભારી, ગંભીર દર્શનીય, તાલtવા-ગરુડ ધ્વજાવાળા, મોટા ધનુષને ખેંચનારા, દુધર, ધનુર્ધર, ધીરપુર, યુદ્ધ કીર્તિપુરષ, વિપુલકુલ સમુભવા, મોટા રતનને ચૂર્ણ કરનારા, ધભરતવામી, સૌમ્ય, રાજકુલવંશતિલક, અજિત, અજિતરથવાળા, હલખુશલ-કનકને ધરનારા, શંખ-ચક્ર-ગદા-શક્તિ-નંદકધારી, પ્રવર-ઉજ્જવળ, શુકલાંત-વિમલ ગોતુભ મુકુટધારી, કુંડલ ઉધોતિત મુખવાળા, પુંડરીકનયના, એકાવલિ કંઠલચ્છિત વા, શ્રીવત્સ લાંછના, શ્રેષ્ઠયશા, સર્વથ સંબંધી સુગંધી પુણોથી બનેલ લાંબી શોભતી મનોહર વિકસ્વર વિઝિવણ ઉત્તમ એવી વનમાલાને વક્ષ:સ્થળમાં સ્થાપેલ એવા, 108 લક્ષણો વડે પ્રશસ્ત અને મનોહર અંગોપાંગ, રચિત, મદોન્મત ગજેન્દ્ર જેવી વિલાસી ગતિવાળા, શરદ નવ સ્વનિત મધુર ગંભીર કૌંચ નિઘોષ દુંદુભી સ્વરા, કટિસૂત્ર તથા નીલ અને પીત કૌોય વાવાળા, પ્રવર દીપ્ત તેજવાળા, નરસીંહ, નરપતિ, નરેન્દ્ર, નરવૃષભ, મરતવૃષભસમાન, અધિક રાજdજ લક્ષ્મીથી દિપ્ત માન, નીલ-પીત વાવાળા બન્ને રામજ્જૈસવ ભાઈઓ હતા. તે આ પ્રમાણે [28] ઝિપૃષ્ઠ ચાવ( કૃષ્ણ, અચલ ચાવતું રામ. [૩ર૯] આ નવ બલદેવ-વસુદેવના પૂર્વભવના નવ નામો હતા, તે આ - [33] વિશ્વભૂતિ, પવતક, દીનદત્ત, સમુદ્રદત્ત, ઋષિપાલ, પિયમિઝ, લલિતમિત્ર, પુનર્વસ, ગંગદd. * * [33] વાસુદેવોના પૂર્વભવા નામો હતા, હવે બલદેવના નામો ક્રમશઃ કહીશ - - [33] વિશ્વનંદી, સુબંધુ, સાગરદત્ત, અશોક, લલિત, વારાહ, ધમસિન, અપરાજિત, રાજલલિત. -- [33]] આ નવ બલદેવ, વાસુદેવના પૂર્વભવની વ ામચિાર્યા હતા, તે - [33] સંભૂતિ, સુભદ્ર, સુદર્શન, શ્રેયાંસ, કૃષ્ણ, ગંગદd, સાગર, સમુદ્ર, કુમસેન * * [33] આ કીર્તિપુરુષ વાસુદેવના પૂર્વભવના ધમાર્યો હda. તેઓએ પૂર્વભવે નિયાણા કરેલા હતા - * [33] આ નવ વાસુદેવોની નવ નિયાણાભૂમિઓ હતી. તે આ - - (139 216 સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ મથુરા યાવત્ હસ્તિનાપુર * * [338] આ નવ વાસુદેવોના નવ નિદાન કારણો હતા * * [33] ગાય, ભૂખ ચાવતું માતા. [34] આ નવ વાસુદેવોના નવ પ્રતિષ્ણુઓ હતા, તે આ પ્રમાણે : - [31] અaણીવ યાવતુ જરાસંઘ -- [34] આ પ્રતિ મુઓ સાવ4 સ્વચક્રથી હણાયા. - - [34] એક વાસુદેવ સાતમીમાં, પાંચ છઠ્ઠીમાં, એક પાંચમીમાં, એક ચોથીમાં, કૃષ્ણ ત્રીજી નકમાં ગયા. 37] સર્વે સમ-ભલદેવ નિયાણા રહિત હોય છે. સર્વે કેશવ-વાસુદેવ નિયાણાયુક્ત હોય છે. સર્વે રામ ઉર્ધ્વગામી, કેશવ અધોગામી છે. [345] આઠ બલદેવો મોક્ષગામી થયા, રામ બ્રહાલોક કક્ષે ગયા. તે આગામી કાળે એક ભવ કરીને સિદ્ધ થશે. [34] ભૂદ્વીપના ઐરવત ક્ષેત્રમાં અવસર્પિણીમાં ૨૪-defકરો થયા, તે આ - [34] ચંદ્રાનન, સુચંદ્ર, અગ્નિસેન, નંદિષેણ, ઋષિદિm, વવહારી, શ્યામચંદ્ર. - - [34] યુક્તિસેન, અજિતસેન, શિવસેન, દેવશમાં, નિક્ષિપ્ત શ, : * [3xe] સંજવલ, જિનવૃષભ, અનંતક, ઉપશાંત, ગતિરોન, * - [35] અતિપાd, સુund, મુરુદેવ, શ્યામકોઠ. [35] અગિનિસેન, અનિપુત્ર, વારિષેણ. તે સર્વેને હું વાંદુ છું. [35] ભૂદ્વીપમાં આવતી ઉત્સર્પિણીમાં ભારતમાં સાત કુલકરો થશે, તે આ - [33] મિતવાહન, સુભૂમ, સુપભ, સ્વયંપભ, દd, સૂક્ષ્મ અને સુબંધુ. - - [54] જંબુદ્વીપમાં આવતી ઉત્સર્પિણીમાં ઐરવત ક્ષેત્રમાં દશ કુલકરો થશે, તે આ * વિમલવાહન, સીમંકર, સીમંધર, ક્ષેમંજ, ક્ષેમંધર, દેઢધન, દાધતુ, શતધનું પ્રતિકૃતિ, સુમતિ. જંબૂદ્વીપમાં ભરતોમાં આગામી ઉત્સર્પિણીમાં ૨૪-તીfકરો થશે, તે આ - [35] મહાપા, સૂયદિન, સુપાર્શ, સ્વયંપભ, સવનુભૂતિ, દેવકૃત, * * [35] ઉદય, પેઢાલપુત્ર, પૌદિલ, શતકીર્તિ, મુનિસુવત, સવભાવવિદ્ * - [35] નિકષાય, અમમ, નિષ્ણુલાક, નિર્મમ, ચિત્રગુપ્ત, સમાધિ - * [358] સંવર, અનિવૃત્તિ, વિજય, વિમલ, દેવોલપાત, અનંત વિજય. * * [35] ૨૪જિન આગામી કાલે ભરત ક્ષેત્રમાં ધર્મતીના ઉપદેશક થશે. 6i] આ ર૪-તીર્થકરોના પૂર્વભવના ૨૪-નામો કા છે, તે આ * * [61] શ્રેણિક, સુપા, ઉદય, પોલ્ફિલ શણગાર, ઢાયુ, કાર્તિક, શંખ, નંદ, સુનંદ, શતક, * * [36] દેવકી, સત્યકિ, વાસુદેવ, બલદેવ, રોહિણી, સુલતા, રેવતી, *. [36] સયાલી, ભયાલી, કૃષ્ણ દ્વૈપાયન, નારદ, * * [364] અબડ, દરમ્રત, સ્વાતિબુદ્ધ - 4 - 3i65] આ ર૪-તીયકરોના ર૪-પિતાઓ થશે, ર૪-સ્માતા થશે, ર૪-પ્રથમ શિષ્યો થશે, ર૪-પ્રથમ શિષ્યા થશે, ર૪-પ્રથમ ભિક્ષાદાયક થશે અને ૨૪ચૈત્યવૃક્ષો થશે. Page #116 -------------------------------------------------------------------------- ________________ પ્રકીર્ણક સમવાય-૨૫૪ થી 383 21e 218 સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ 0 આ જંબૂદ્વીપના ભરતક્ષેત્રમાં આગામી ઉત્સર્પિણીમાં ૧૨-ચકવર્તઓ થશે, તે આ - [66] ભરત, દીર્ધદંત ગૂઢદંત, શુદ્ધદંત, શ્રીમ, શ્રીભૂતિ, શ્રી સોમ * [3] પા, મહાપા, વિમલવાહન વિપુલવાહન, વરિષ્ટ. [368] આ બારેના માતા, પિતા, ીરનો થશે. o ભૂદ્વીપના ભરતોમમાં આગામી ઉત્સર્પિણીમાં નવ બલદેવ, નવા વાસુદેવના નવ પિત્ત થશે. નવ વાસુદેવ માતા થશે, નવ બલદેવ માતા થશે. નવ દશામંડલો થશે, પ્રિવકત વર્ણન જણવું] નવ બલદેવોના નામ * * (369) નંદ, નંદમિત્ર, દીબિાહુ મહાબાહુ, અતિબલ, મહાબલ, બલભદ્ર, * - [39] દ્વિપૃષ્ઠ, ઝિપૃષ્ઠ.. નવ બલદેવના નામો-જયંત વિજય, ભદ્ર, સુપભ, સુદર્શનઆનંદ, નંદન, પા, સંકર્ષણ. [39] આ નવ બલદેવ, વાસુદેવના પૂર્વભવના નામ હશે, નવ ધમરચાય, નવ નિદાન ભૂમિ, નવ નિદાન કારણો અને નવા પ્રતિબુ થશે, તે આ * * [3] તિલક, લોહજેઘ, વજજંઘ, કેસરી, પ્રહલાદ, અપરાજિત, ભીમ, મહાભીમ, સુગ્રીવ. * - [39] આ પ્રતિશત્રુઓ કીર્તિપુરુષ વાસુદેવની સાથે યુદ્ધ કરશે અને સ્વ ચક્ર વડે જ હણાશે. [39] જંબૂદ્વીપમાં ઐરવત ક્ષેત્રમાં આગામી ઉત્સર્પિણીમાં ૨૪-તીર્થકરો થશે, તે આ * * [39] સુમંગલ, સિદ્ધાર્થ, નિવણ, મહાયશ, ધર્મધ્વજ, * - [36] શ્રીચંદ્ર, પુષકેતુ, મહાચંદ્ર, શ્રુતસાગર, - * [39] સિદ્ધાર્થ પૂર્ણઘોષ, મહાઘોષ સત્યસેન, * - [39] સૂોન, મહાસેન, સવનિંદ, * * [39] સુપાર્શ, સુવત, સુકોલ, અનંત વિજય. * * [38] વિમલ, ઉત્તર, મહાબલ, દેવાનંદ, * * [381] આ આ કહેલા ચોવીશ તીર્થકર આગામી કાલે ઐરાવતમાં ધમને પ્રકાસશે. [3] બાર ચક્રવત, બાર ચક્રવર્તી પિતા, બાર ચક્રવર્તી માતા, બાર સ્ત્રીરનો થશે... નવ બલદેવ-વાસુદેવ પિતા થશે, નવ વાસુદેવ માતા થશે, નવ બલદેવ માતા થશે, નવ દશામંડલ થરો ઇત્યાદિ - X - X * સર્વે પૂર્વવતુ જાણવું. *. પ્રમાણે જેમ ભરતોગ સંબંધે કહ્યું, તેમ ૌરવતમાં પણ આવતી ઉત્સર્પિણીમાં કહેવું. એ પ્રમાણે આગામી કાળને આપીને બંને ક્ષેત્રમાં કહેવું. [38] આ રીતે આ શાસ્ત્ર કહેવાય છે. તે આ પ્રમાણે * કુલકરવંશ, તિકિરવંશ, ચક્રવર્તાવંશ, ગણધરવંશ, ઋષિવંશ, યતિવંશ, મુનિર્વશ... તથા શુત, ચુત, ચુતસમાસ, શ્રુતસ્કંધ, સમવાય, સંખ્યા, સમસ્ત અંગે કહ્યું, સમસ્ત અધ્યયન કહ્યું - વિજિ. વિવેચન-૨૫૪ થી 383 : [મૃદ્ધિત વૃત્તિમાં સાથે જ વૃત્તિ આપી છે, અમે તેનો સાભૂત અર્થ અહીં નોધેલો છે. કેટલાંક સૂત્રોની વૃત્તિ છે, કેટલાંકની નથી.] * વિશે વેવે તેમાં સ્ત્રીવેદ તે પુંકામિતા, પુરુષવેદ તે પ્રકામિતા, નપુંસક વેદ તે સ્ત્રીપુંકામિતા. * * આ પૂર્વે કહેલા સર્વે પદાર્થો સમવસરણસ્થિત ભગવંતે કહ્યા, માટે સમવસરણ કથન - * તેvi #Tનેvie * x-x સામાન્યથી દુષમા સુષમા નામે ચોથા આરામાં, તે સમયે એટલે જે સમયે ભગવંત વિચરતા હતા તે. અહીં ભાષ્યના ક્રમે સમવસરણ વક્તવ્યતા કહેવી. તે આવશ્યકમાં કહેલી છે, તેનાથી જુદી નથી. વાચનાંતરે પર્યુષણા કલોત ક્રમે જાણવી. તે ગણધર પર્યન્ત કહેવી. તેમાં ગણધર એટલે સુધમાં નામે પાંચમાં ગણધર, સાપર્વ - શિષ્ય, પ્રશિષ્યાદિ સંતતિ સહિત અને બાકીના ગણઘરો શિષ્ય-પ્રશિષ્યાદિ સંતતિ હિત સિદ્ધ થયા ઇત્યાદિ - 4 - o સમવસરણ નાયક કુલકરવંશમાં ઉત્પન્ન થયેલા અને મહાપુરુષ હતા તેથી કુલકર અને મહાપુરુષની વક્તવતા કહે છે - o ifજૂરી ઇત્યાદિ સુગમ છે. વિશેષ આ - વિમલવાહન, ચમત, યશોમાનું, અભિચંદ્ર, પ્રસેનજિતું, મરદેવ, નાભિ. - તથા - ચંદ્રયશા, ચંદ્રકાંતા, સુરપા, પ્રતિરૂપા, ચક્ષુકાંતા, શ્રીકાંતા, મરદેવી. 0 પછી 24 તીર્થંકર-પિતા, 24 તીર્થકર માતાના નામો છે. * શિબિકા- શરદાદિ સવ બહુમાં સુખ આપનારી છાયા વડે એટલે આતપના અભાવરૂપ પ્રભા વડે યુક્ત હોય છે. આ શિબિકાઓ જેના પર જિનવર આરૂઢ થયા હોય તે શિબિકા, જેમના રુંવાડા ઉભા થયા છે એવા મનુષ્યો વહન કરે છે. થાઈલેન * સ્વરચિથી વિકર્વિત મામાન - મુગટાદિ. પુત - ગરુડધ્વજવાળા સુવર્ણકુમારો. o સુલેT - ઈન્દ્ર સમર્પિત એવા એક વઅયુક્ત, પણ ઉપધિ રૂપથી યુક્ત નહીં, તે રીતે દીક્ષા લેવા નીકળ્યા. છે ન રાત્રિ - વિકિપાદિ અર્થાત્ તીર્થંકર લિંગ જ નીકળ્યા... મુનિ - શાક્યાદિલિંગ નહીં. o ભગવંત સુમતિ નિત્યભોજનથી - પરહિત નીકળ્યા. o thત્તમ - પુરૂષ પ્રમાણ. o ચેડવાણ બદ્ધપીઠ વૃક્ષ કે જેની નીચે તીર્થકરને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું તે ચૈત્યવૃક્ષ. 0 વિધી કri - Fના એટલે સર્વદા, ઋતુ એટલે પુષ્પાદિ કાળ છે જેને તે નિત્ય ઋતુક. o મોજ - ‘અશોક' નામે સમવસરણભૂમિ મધ્ય હોય છે. * મવછ - આ વચનથી અશોકવૃક્ષની ઉપર શાલવૃક્ષ પણ ક્યારેક હોય છે, માટે કહ્યું. 0 ત્રણ ગાઉ * ઋષભસ્વામીચી બાર ગુણ ઉંચુ એમ અર્થ છે. * વૈદ્ય - વેદિકાયુક્ત, આ અશોકવૃક્ષ સમવસરણ સંબંધી સંભવે છે. 0 થTY - વાસુદેવોનું મંડલ, બલદેવ-વાસુદેવ બળે લક્ષણોનો સમુદાય તે દશામંડલ, તેથી જ બન્ને રામ-કેશવ આગળ કહેલ છે. વળી બલદેવ, વાસુદેવ Page #117 -------------------------------------------------------------------------- ________________ પ્રકીર્ણક સમવાય-૨૫૪ થી 383 29 દશાર મંડલની બહાર ન હોવા છતાં “દશાર મંડલાતિ” એમ પ્રથમ કહીને પણ દશામંડલમાં પ્રગટ રૂપ એવા તેમના વિશેષણો આપવા માટે એમ કહે છે - સાથી બલદેવ, વાસુદેવના સ્વરૂપને જણાવવા માટે કહ્યા છે. કોઈ આચાર્ય દશામંડલનો અર્થ આ પ્રમાણે કરે છે - દશાર એટલે વાસુદેવના કુળમાં થયેલી પ્રજાના મંડન-શોભાવનારા. ઉત્તમ પુરુષો-તીર્થકાદિ પ૪-ઉત્તમ પુરુષો મણે વર્તતા હોવાથી ઉત્તમ, મધ્યમ પુરુષ એટલે તીર્થંકરાદિના બલ આદિની અપેક્ષાએ મણે વર્તનાર હોવાથી, પ્રધાનપુરુષો એટલે તે કાળના પુરુષો મણે શર્યાદિ વડે મુખ્ય. 3 ની - મનથી બળવાન, તે નવી - દીપ્ત શરીરવ, થર્વસ્વી - શારીર બલથી યુક્ત, યશસ્વી - પ્રસિદ્ધિ પ્રાપ્ત. છાયંસ - છાયાવાનું, વક્રાંત - કાંતિયુક્ત હોવાથી કાંત, - અરદ્ર આકાર હોવાથી સુમન * લોકોને વલ્લભ હોવાથી. ચણાને પિયરૂપવાળા હોવાથી પ્રિયદર્શન, સમચતુસ્ત્ર સંસ્થાન હોવાથી સુરૂપ, સુખકારક હોવાથી સુખશીલ, જેમનો સ્વભાવ શુભ અથવા સુખકાક હોય છે તે શુભશીલ કે સુખશીલ કહેવાય છે અને શુભશીલ હોવાથી સુખે કરીને સેવી શકાય છે તે સુખાભિગમ્ય કહેવાય છે, સર્વ લોકના નેગોને કાંત એટલે અભિલાષ કરવા લાયક જે હોય તે સર્વ જનનયન કાંત કહેવાય છે. ઓઘબલ-વ્યવચ્છેદરહિત બલવાનપણું હોવાથી પ્રવાહ બલવાળા, અતિદલ - શેષ સર્વે જનોના બલને ઉલ્લંઘન કરનારા હોવાથી અતિબલવાન, મહાબલ એટલે પ્રશસ્તબલવાળા, અનિહત એટલે નિરપક્રમ આયુષ્ય હોવાથી કે મોટા યુદ્ધમાં પણ પૃથ્વી પર તેમને પાડનાર કોઈ નહીં હોવાથી કોઈના વડે ન હણાયેલ, પોતે જ શત્રુઓનો પરાજય કરનાર હોવાથી અપરાજિત-પરાજય ન પામેલ. શગુના શરીર અને સૈન્યની કદર્થના કરનારા હોવાથી - ગુનું મર્દન કરનારા, ગુના ઈચ્છિત કાર્યને વિખેરી નાંખનાર હોવાથી હજારો ગુના માનનું મર્દન કરનારા, સાનકોશ એટલે નમેલાને વિશે દ્રોહ નહીં કરનાર, અમસર એટલે બીજાના લેશ પણ ગુણને ગ્રહણ કરનારા હોવાથી મસર હિત. અચપલ એટલે મન, વચન, કાયાની સ્થિરતા હોવાથી ચપળતા હિત, અચંડ એટલે કારણ વિના પ્રબળ કોપરહિત હોવાથી પ્રચંડતા રહિત, જેનું વચન અને હાસ્ય બંને કોમળ અને પરિમિત હોય તે મિતમંજુલપલાપ હસિત. ગંભીર એટલે રોષ, તોષ, શોકાદિ વિકારૂં ન દેખાડનાર અથવા મેઘના શબ્દ જેવું ગંભીર, મધુર એટલે કર્ણને સુખ આપનારું, પ્રતિપૂર્ણ - અર્ચની પ્રતીતિ ઉત્પન્ન કરનાર અને સત્ય એવું જેમનું વચન છે એવા, * * - શરણે આવેલાનું રક્ષણ કરનારા, શરણ્ય-રક્ષણ કરવામાં શ્રેષ્ઠ હોવાથી શરણ કરવાલાયક, લક્ષણ એટલે માન આદિ અથવા વજ, સ્વસ્તિક, ચકાદિ ચિહો, વ્યંજન એટલે તલ, મસાદિ. ગુણો એટલે મોટી ગઠદ્ધિની પ્રાપ્તિ આદિ. લક્ષણ અને વ્યંજનના ગુણે કરીને સહિત એવા - X - X - X - ઇત્યાદિ. માન, ઉન્માન, પ્રમાણથી પરિપૂર્ણ એટલે ન્યૂનતારહિત અને ગર્ભાધાનથી 20 સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ આરંભીને પાલન-પોષણ વિધિ વડે સુજાત તથા સવાંગ સુંદર એટલેસમગ્ર અવયવની પ્રધાનતાવાળું શરીર છે જેમનું એવા. ચંદ્રની જેમ સૌમ્ય આકારવાળું થતું રૌદ્ર કે બીભત્સ નહીં. કાંત એટલે દીતિવાળું, પ્રિય એટલે લોકોને પ્રમોદ ઉત્પન્ન કરનારું છે દર્શન એટલે રૂ૫ જેનું એવા. અમરિસણ એટલે કામ કરવામાં આળસ સહિત અથવા અમર્ષણ એટલે અપરાધ છતાં પણ ક્ષમા કરનારા, પ્રકાંડ એટલે ઉત્કટ છે દંડ પ્રકાર એટલે આજ્ઞા વિશેષ કે નીતિનો ભેદ વિશેષ જેમને એવા અથવા દુ:સાધ્ય કાર્યને સાધનાર હોવાથી પ્રચંડ છે દંડ પ્રચાર એટલે સૈન્યનો પ્રચાર જેમને એવા તથા ગંભીર દર્શનીય - X તાલ કે તલ નામના વૃક્ષ છે વજ જેમને તે તાલધ્વજ બલદેવ હોય છે અને ઉદ્વિ એટલે ઉંચો ગરુડના ચિહ્નવાળો કેતુધ્વજ છે જેમનો તે ઉદ્વિદ્ધગડકેતુ વાસુદેવ હોય છે. પછી તાલdજ વાળા અને ઉદ્વિદ્ધગરુડ કેતુવાળા તાલધ્વજો દ્વિદ્ધગરુડ કેતુ એવા, મોટા બળવાનું હોવાથી મોટા ધનુષને ખેંચનારા, મહાસત્વરૂપ જળના આશ્રયરૂપ હોવાથી સમુદ્ર જેવા તે મહાસવસાગર એવા. તેઓ જ્યારે રણાંગણમાં પ્રહાર કરે છે, ત્યારે કોઈપણ ધનુઘરી તેમને ધારણા કરી શકનાર ન હોવાથી દુર્ધર એવા, ધનુર્ધર એટલે જેમનું શસ્ત્ર ધનુ છે એવા, ધીરપુરુષોને વિશે જ તેઓ પુરુષ એટલે પરાક્રમી છે, પણ કાયને વિશે પરાક્રમી નથી તેથી ધીરપુરપ એવા, યુદ્ધમાં પ્રાપ્ત થયેલી કીર્તિ તે જ મુખ્ય છે એવા પુરુષ, યુદ્ધ કીર્તિપુરુષ કહેવાય છે. વિપુલ કુલોત્પન્નનો અર્થ પ્રસિદ્ધ છે. મહાબલવાનપણા કરીને મહારત્નને એટલે વજરત્તને અંગુઠ અને તર્જની આંગળી વડે ચૂર્ણ કરનાર તે મહારન વિઘટક છે. કેમકે વજરનને એરણ પર મૂકી હથોડા વડે ટીપે તો પણ ભેદાતુ નથી. તેવા વજનને ભેદે છે, માટે દુર્ભેદ છે અથવા સંગ્રામ કરવાની ઈચ્છાવાળા મહાસૈન્યની સાગરભૃહ, શકટટ્યૂહ આદિ પ્રકારથી જે મોટી ચના તેને તરી જવાના રંગના સિકપણાથી અને મહાબળવાપણાએ કરીને જેઓ વિઘટન કરે તે મહાસના વિઘટક છે. પાઠાંતરથી મોટા રણ સંગ્રામને વિખેરી નાંખનારા તેમ જાણવું. અધ ભરતક્ષોનનો સ્વામી, સૌમ્ય એટલે રોગરહિત, રાજકુળમાં તિલક સમાન, કોઈથી ન જીતાય એવા, અજિત રથવાળા, હલ અને મુશલનો અર્થ પ્રસિદ્ધ છે. આ બે હથિયાર રૂપે જેના હાથમાં છે એવા બલદેવ અને જેના હાથમાં કણક એટલે બાણ છે એવા શાર્ગ ધનુક્વાળા વાસુદેવ હોય છે. પાંચજન્ય શંખ, સુદર્શન ચક્ર, કૌમુદકી નામે ગદા, શક્તિ એટલે ત્રિશૂળ વિશેષ, નંદક નામે ખગ, આ સર્વેને જે ધારણ કરે તે શંખ ચક્ર ગદા શક્તિનંદકધર વાસુદેવ છે. મોટો પ્રભાવવાળો હોવાથી પ્રવર, શેત કે સ્વચ્છ હોવાથી ઉજવલ, કાંતિવાળા હોવાથી શક્તાંત કે પાઠાંતરથી સારું પરિકર્મ કરેલ હોવાથી સુકૃત તથા મલરહિત હોવાથી નિર્મળ એવા કૌસ્તુભ નામના મણિને અને કિરીટ એટલે મુગટને જેઓ ધારણ કરે છે તેવા, કુંડલ વડે દેદીપ્યમાન છે મુખ જેના એવા, કમલ જેવા નેત્રવાળા, Page #118 -------------------------------------------------------------------------- ________________ પ્રકીર્ણક સમવાય-૨૫૪ થી 383 221 કંઠમાં એકાવલિ આભૂષણને ધારણ કરનારા, શ્રીવત્સનામે સત્પષને સૂચવનાર લાંછન છે જેમને તે શ્રીવત્સલાંછન એવા, સર્વત્ર વિખ્યાત હોવાથી શ્રેષ્ઠ યશવાળા, સર્વઋતુમાં સંભવતા અને સુગંધી એવા જે પુષ્પો તે વડે સારી રીતે ચેતી જે પ્રલંબા એટલે પગ સુધી પહોંચે તેવી લાંબી, શોભાયમાન, કાંત-મનોહર, વિકરવર, ચિ-પાંચ વર્ણની અને પ્રધાન એવી માળા રચી છે, એટલે સ્થાપના કરી છે અથવા તિદા એટલે સુખ કરનારી છે વક્ષસ્થળમાં જેમના તે. સ્પષ્ટતયા છૂટા છૂટા દેખાતા જે 108 ચકાદિ લક્ષણો તેને કરીને પ્રશસ્ત એટલે માંગલિક અને સુંદર એટલે મનોહર સ્થાપન કરાયેલ છે મસ્તક અને આંગળી આદિ માંગોપાંગ જેમના તે. - તયા - મદોન્મત, શ્રેષ્ઠ હાથીનો જે લલિત-મનોહર, વિકમ-સંચાર તેના જેવી વિલાસવાળી છે ગતિ જેમની તે જોવા. શરદબાતુમાં થયેલ એવો અને નવું સ્વનિત જે નિર્દોષને વિશે છે એવો તથા મધુર અને ગંભીર હોવો જે ઊંચ પક્ષીનો નિર્દોષ એટલે નાદ તેની જેવો તથા દુભિના-સ્વર જેવો છે નાદ જેમનો તે એવા. શરદઋતુમાં કૌંચ પક્ષી મત્ત અને મધુર સ્વરવાળા હોય છે, તેથી શરદનું ગ્રહણ કર્યું છે. વારંવાર શબ્દની પ્રવૃત્તિથી તેનો ભંગ થાય ત્યારે તેમની અમનો હરતા થઈ જાય છે માટે નવતનિત શબ્દ લીધો. સ્વરૂપ દેખાડવાને મધુર અને ગંભીર શબ્દ લીધા. કટીશ એટલે આભરણ વિશેષ, કે જેમાં પ્રધાન છે એવા બલદેવને નીલરંગના અને વાસુદેવના પીતરંગના કૌોય વસો છે જેમને તે કટી સૂત્ર નીલપીત કશેયવાસ વા, શ્રેષ્ઠ પ્રભાવ અને શ્રેષ્ઠ કાંતિપણાએ કરીને શ્રેષ્ઠ અને દૈદીપ્યમાન તેજવાળા, વિકમના યોગથી નરસિંહ, મનુષ્યોના નાયક હોવાથી નસ્પતિ, પરમ ઐશ્વર્યનો યોગ હોવાથી નરેન્દ્ર, ઉઠાવેલા કાર્યના ભારનો નિર્વાહ કરનાર હોવાથી નરને વિશે વૃષભ સમાન, મરવૃષભ જેવા એટલે દેવરાજની ઉપમાવાળા, રાજ તેજની લમીએ કરીને બીજા રાજાઓથી અત્યંત દેદીપ્યમાન તથા નીલ અને પીત વઅવાળા. * * * * * આ રીતે નવ વાસુદેવ અને નવ બલદેવ જાણવા. o તિવકે અને મથને બંને ગાયા દ્વારા નવ વાસુદેવ અને નવ બલદેવોના નામો જણાવેલા છે. o કિર્તીપુરિસાણ એટલે કીર્તિપ્રધાન પુરુષો. 0 નવ વાસુદેવની નિદાન ભૂમિઓ- મયુરા, કનકવસ્તુ, શ્રાવસ્તિ, પોતનપુર, રાજગૃહ, કાકંદી, કૌશાંબી, મિથિલાપુરી, હસ્તિનાપુર. 0 નવ વાસુદેવના નિદાનના કારણો- ગાય, ચૂપ, સંગ્રામ, સ્ત્રી પરાભવ, રંગ, ભાર્યાનુરાગ, ગોઠી, પરની ઋદ્ધિ, માતા પરાભવ. 0 નવ પ્રતિવાસુદેવના નામો - અશ્વગ્રીવ, તારક, મેક, મધુકૈલભ, નિશુંભ, બલિ, પ્રભરાજ, સવણ અને જરાસંઘ. o બrfસે ભાવિમાં આવનારા કાળથી, મrrrણા એવા પાઠાંતરથી આગામી - ભવિષ્યમાં સિદ્ધ થશે. 222 સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ 0 જંબૂદ્વીપમાં આ અવસર્પિણીમાં ૨૪-તીર્થંકરો થયા, તેને સ્તુતિદ્વાર વડે કહે છે. તેમાં નામ ફેરફાર બતાવે છે - (1) ચંદ્રાનન, (2) સુચંદ્ર, (3) અગ્નિસેન, (4) નંદીસેન - અન્ય ગ્રંથમાં આત્મસેન એવું નામ છે. (5) ઋષિભિન્ન, (6) વવહારી/વ્રતધારી, (9) શ્યામચંદ્રને હું વાંદુ છું. (8) યુક્તિોન-અન્ય સ્થાને દીર્ઘબાહુ કે દીધસેન એવા પણ નામ દેખાય છે, (9) અજિતસેન * અન્ય સ્થાને શતાયુ એવું નામ છે, (10) શિવસેન - કોઈ સ્થાને સત્યસેન કે સત્યકિ પણ કહેવાય છે. (11) બુદ્ધ-dવને જાણનાર દેવશમ-િબીજું નામ દેવસેન, (12) નિક્ષિપ્તશસ્ત્ર - બીજું નામ શ્રેયાંસ, તેમને હું સદા નમું છું. (13) અસંજવલ, (14) જિનવૃષભ - બીજું નામ સ્વયંજલ છે. (15) અમિતકેવળજ્ઞાનવાળા અનંતક - બીજું નામ સિંહસેન, (16) ધૂત જવાળા - જેણે કમરનો નાશ કર્યો છે એવા ઉપરાંત નામના જિનેશ્વર. (13) ગુપ્તિસેન. આ સર્વેને હું વાંદુ છું. (18) અતિપાર્થ, (19) સુપાર્શ્વ, (20) દેવેશ્વરોએ વાંદેલા મરુદેવ, (21) મોક્ષને પામેલા, દુ:ખનો ક્ષય કરનાર અને શ્યામ કોઠવાળા ઘર નામના જિનેશ્વર, એ સર્વેને હું વાંદુ છું. (22) રાગને જિતનાર અગ્નિસેન-બીજું નામ મહાસેન છે. (23) ક્ષીણ રામવાળા અગ્નિપુગ, (24) રાગદ્વેષનો નાશ કરનાર અને સિદ્ધિમાં ગયેલા એવા વારિષેણ. આ સર્વેને હું વાંદુ છું. અન્ય સ્થાને આ નામોની આનુપૂર્વી અન્યથા પ્રકારે જોવાય છે. o મહાપાથી આરંભી અનંતવિજય સુધી ૨૪-નામો જાણવા. છે એ પ્રમાણે આ સર્વ સૂત્ર ગ્રંથની સમાપ્તિ સુધી સુગમ જાણવું. વિશેષ એ કે - બલદેવ આદિથી આવેલ આ સૂત્ર એટલે કે દેવલોકાદિથી ચ્યવેલા એવા રામની જે પ્રકારે મનુષ્યમાં ઉત્પત્તિ અને સિદ્ધિ થઈ વગેરે સર્વે કહેવું. એ જ પ્રમાણે ભરત અને રવત ક્ષેત્રમાં થનારા વાસુદેવાદિ કહેવા. આ રીતે અનેક પ્રકારના પદાર્થો દેખાડીને હવે અધિકાર કરેલા ગ્રંથના યથાર્થ નામોને દેખાડવા કહે છે - છે આ અધિકાર કરેલ શાસ્ત્ર, કહેવાના આ પ્રકાર વડે અહીં કહેવાય છે. તે આ પ્રમાણે - કુલકર વંશનું એટલે કુલકરોના પ્રવાહનું કહેવાપણું હોવાથી કુલકર વંશ કહેવાય છે. અહીં સર્વત્ર તિ શબ્દ ઉપદર્શનને માટે છે. 'a' શબ્દ સમુચ્ચય ઈને વિશે છે. એ જ પ્રમાણે જેમ દેશથી કુલકરવંશનું પ્રતિપાદન કરેલ હોવાથી કુલકરવંશ એમ કહેવાય છે, તેમ દેશથી તીર્થકર વંશનું પ્રતિપાદન કરેલ હોવાથી તીર્થકરવંશ એમ કહેવાય છે. એ જ પ્રમાણે તે તે વંશનું પ્રતિપાદન કરેલું હોવાથી ચક્રવર્તીવંશ, દશારવંશ, ગણધરવંશ, ગણધર સિવાયના જે શેષ જિન શિષ્યો તે કષિ કહેવાય છે, તેના વંશ કહેલા હોવાથી ત્રાષિવંશ એમ કહેવાય છે કારણ કે Page #119 -------------------------------------------------------------------------- ________________ પ્રકીર્ણક સમવાય-૨૫૪ થી 383 223 224 સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ 0 પ્રશસ્તિ - વૃત્તિકાર રચિત પ્રશસ્તિ છે. જે નવ ગાથા દ્વારા વૃત્તિકારે નોંધી છે. તેનો સારાંશ આ પ્રમાણે છે - ભ૦ મહાવીર, ભ૦ પાઠ્ય, સરસ્વતી દેવી, ઉત્તમ કવિસભા, શ્રીસંઘ, પ્રગટ ગુણવાળા ગુરુને, સહાયક સર્વેને નમસ્કાર થાઓ. આ ગ્રંથનું મૂળ પ્રમાણ 1,44,000 પદોનું હતું, કાલાદિ દોષે તે ઘણો નાનો થઈ ગયો છે. તેનું વ્યાખ્યાન કરેલ છે. સર્વજ્ઞવયન હોવાથી આ સુગમાં કંઈપણ વિરોધ નથી. આ વ્યાખ્યાન [વૃત્તિ] મેં ઉત્તમ કવિઓના વચનને આશ્રીને કરેલ છે. આ સમવાયાંગની ટીકા વિક્રમ સંવત-૧૧૨૦માં અણહિલ પાટક નગરે મેં [અભયદેવસૂરિએ સ્ત્રી છે. અક્ષર ગણનાથી સૂગ શ્લોક પ્રમાણ-૧૬૬૭ અને વૃત્તિ શ્લોક પ્રમાણ-૩૫૩૫ છે. બંને મળીને પ૨૪૨ શ્લોક પ્રમાણ છે. અહીં તેનું પ્રતિપાદન સમવસરણના અધિકારથી ઋષિવંશ સુધી પર્યુષણા કલ્પ કહેવામાં આવ્યો છે, તેથી કરીને જ ચતિવંશ અને મુનિવંશ પણ આ કહેવાય છે. કેમકે પતિ અને મુનિ એ બંને શબ્દો ઋષિના જ પર્યાય છે. તથા આ શ્રુત પણ કહેવાય છે. કેમકે આ શ્રુત ત્રણ કાળના અર્થનો બોધ કરવામાં સમર્થ છે. - તથા શ્રુતાંગ પણ કહેવાય છે, એટલે કે પ્રવચન પુરુષનું અંગ અવયવ છે તેથી. તથા શ્રુતસમાસ એટલે સમગ્ર સૂત્રાર્થોને અહીં સંક્ષેપથી કહ્યો છે, તેથી શ્રુતનો સંક્ષેપ એમ કહેવાય છે. તથા શ્રુતના સમુદાયરૂપ હોવાથી આ શ્રુતસ્કંધ એમ કહેવાય છે. સમાણ - સમવાય એમ કહેવાય છે એટલે કે સમગ્ર જીવાદિ પદાર્થો અભિધેયપણાએ કરીને અહીં મળેલા હોવાથી આ સમવાય કહેવાય છે. તથા એક આદિ સંખ્યાના પ્રધાનપણાથી આમાં પદાર્થોનું પ્રતિપાદન કર્યું છે, તેથી સંખ્યા એમ પણ કહેવાય છે. તથા ભગવંતે સમગ્ર આ અંગકહ્યું છે, પણ આચારાંગાદિની જેમ બે શ્રુતસ્કંધ આદિ ખંડ - વિભાગો વડે આ કહ્યું નથી, તેથી આ સમસ્તાંગ એમ કહેવાય છે. તથા આ સમગ્ર અધ્યયન એમ કહ્યું છે, પણ આમાં શસ્ત્રપરિજ્ઞાદિની જેમ ઉદ્દેશ વગેરે ખંડ-વિભાગ નથી. fત શબ્દ સમાપ્તિના અર્થમાં છે. ત્રવામિ - હું કહું છું એમ સુધમસ્વિામીએ જંબુસ્વામીને કહ્યું. શ્રીમન વર્ધમાનસ્વામી પાસે જે અવધારેલ હતું તે કહ્યું. આ કહેવાથી અર્થ જાણવામાં ગુરુની પરંપરા જણાવી. એમ થવાથી ગ્રંથમાં શિષ્યની ગૌસ્વબુદ્ધિ ઉપજાવી કહેવાય છે અને ગુરુ માટે પોતાનું બહુમાન દેખાડ્યું અને ઉદ્ધતપણું દૂર કર્યું. - x * આ જ મુમુક્ષુનો માર્ગ છે. પ્રકીર્ણ સમવાયનો | મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ | સમવાય, અંગસૂત્ર-૪, આગમસૂત્ર-૪નો મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકાસહિત અનુવાદ પૂર્ણ - X - X - 6 ભાગ-૮-મો સમાપ્ત Page #120 -------------------------------------------------------------------------- ________________ આગમ સટીક અનુવાદનું વિભાગીકરણ 15 - 16 | 17 | આગમનું નામ ભાગ ક્રમાંક આચારાંગ | | 1 અને 2 સૂત્રકૃતાંગ 3 અને 4 સ્થાનાંગ 5 થી 7 સમવાયાંગ ભગવતી 9 થી 13 જ્ઞાતાધર્મકથા 14 ઉપાસકદશા, અંતકૃતદશા, અનુત્તરોપપાતિકદશા, પ્રશ્નવ્યાકરણ વિપાકશ્રુત, ઔપપાતિક રાજપ્રશ્નીયા જીવાજીવાભિગમ 17 થી 19 પ્રજ્ઞાપના 20 થી 22 સૂર્ય/ચંદ્ર-પ્રજ્ઞપ્તિ 23,24 જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ 25 થી 27 નિરયાવલિકા પંચક અને પયન્નાસૂત્રો-૧૦+૧ | 28 નિશીથ, વ્યવહાર, બૃહત્કલ્પ દશાશ્રુતસ્કંધ અને જીતકલ્પ મહાનિશીથા આવશ્યક 31 થી 34 પિંડનિર્યુક્તિ, ઓઘનિર્યુક્તિ | 35 | દશવૈકાલિક 36 ઉત્તરાધ્યયન 37 થી 39 નંદીસૂત્ર | 40 અનુયોગદ્વારા કલ્પ (બારસા) સૂત્ર | 42. 29 30 ] 41.