________________ પ્રકીર્ણક સમવાય-૨૫૩ 26 પ્રમાણે સ્વનિતકુમાર સુધી કહેવું. પૃવીકાય મસૂર સંસ્થાનવાળા, આકાય સિબુક સંસ્થાનવાળા, તેઉકાય સૂચિ કલાપ સંસ્થાનવાળા, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચતુરિન્દ્રિય, સંમૂર્ણિમ પંચેન્દ્રિય તિયચ ફંડ સંસ્થાને છે, ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચ છ એ સંસ્થાનવાળા છે, સંભૂમિ મનુષ્ય હુંડ સંસ્થાને છે, ગર્ભજ મનુષ્ય છ એ સંસ્થાનવાળા છે. અસુરકુમાર મુજબ વાણવ્યંતર, જ્યોતિષ, વૈમાનિક કહેવા. * વિવેચન-૨૫૩ - વિદે માં ત્રણ દંડક સુગમ છે. વિશેષ આ * સંહનન એટલે અસ્થિબંધ વિશેષ. બે બાજુ મર્કટબંધ જેવું હાડકું - ‘નારાય” છે. પS - પાટો, વ7 - ખીલી. વજાદિ ત્રણે જેને છે તે વજભિનારાય સંઘયણ અર્થાત્ મર્કટ-પટ્ટ-કીલિકાની રચનાયુક્ત અસ્થિબંધ. મર્કટ, પથિી બીજો, મર્કટયુક્ત ત્રીજો, એક બાજુ મર્કટ અને બીજી બાજુ કીલિકા તે ચોથો, બે અસ્થિબંધ મળે માત્ર કીલિકા તે ચોથો, પાંચમો કીલિકા, છઠો કેવળ ચર્મ વડે જ હાડકાં નિકાચિત તે સેવાd. સ્નેહપાનાદિથી નિત્ય સેવાથી સહિત તે સેવાd. ઉકત છ સંઘયણમાંથી કોઈપણનો અભાવ તે અસંઘયણી. તેમના શરીરમાં અસ્થિ-શિરા-સ્નાય છે જ નહીં. તેથી તેમને સંઘયણનો અભાવ છે. * x * નારકીઓ અતિ શીતાદિ વડે બાધા પામેલા છે. અસ્થિ સંચય અભાવે કંઈ શરીરને પીડા થતી નથી એમ નથી, કેમકે પદગલના રૂંધવાળી પીડા તેમને ઘટી શકે છે. જે પગલા નિg - અવલ્લભ, wત - અકમનીય, અપ્રિય - દ્વેષ કરવા યોગ્ય, શુભ - સ્વભાવથી અસુંદર, અમનોર - મનને ન ગમે તેવા, મમUTTI - ચિંતવતા મનને અપ્રિય લાગે તેવા. આવા પુલો નાકીને અસંઘયણપણે - અસ્થિસંચય ચના રહિત શરી૫ણે પરિણમે. કવિ << તેમાં માન, ઉન્માન, પ્રમાણની ન્યૂનતા કે અધિકતારહિત માંગોપાંગા જે શરીરમાં હોય તે સમચતુરસ સંસ્થાન.. નાભિ ઉપરના સર્વે અવયવો ચરસ હોય, પણ નીચેના અવયવો તેવા ન હોય તે ન્યગ્રોધ સંસ્થાન.. નાભિની નીચેના અવયવો ચતુરસ હોય પણ ઉપરના અવયવો તેવા ન હોય તે સાદિ સંસ્થાન. જેમાં ગ્રીવા, હાથ, પણ સમચતુસ હોય પણ વચ્ચે સંક્ષિપ્ત અને વિકારવાળો કોઠો હોય તે કુમ્ભ સંસ્થાન.. તયા જેમાં કોઠો યથોન લક્ષણ હોય, ગ્રીવાદિ અવયવ અને હાથ-પગ ચતુરસ્ય લક્ષણ રહિત હોય તે વામન સંસ્થાન. જેમાં હાથપણ આદિ સર્વે અવયવો પ્રમાણવાળા ન હોય તે હંડ સંસ્થાન કહેવાય છે. 212 સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ છે ? ગૌતમ! સ્ત્રી કે પુરુષ નહીં પણ નપુંસક વેદી છે. તે અંતે અસુકુમારો સ્ત્રી-પુરુષ કે નપુંસકવેદી છે? ગૌતમ! પ્રી વેદી છે, પુરષ વેદી છે, નપુંસકવેદી નથી. યાવતું નિતકુમાર સુધી કહેવું. પૃથવી-અપ-ઉ-વાયુ-વનસ્પતિકાય, બેત્રણ-ચાર ઈન્દ્રિયો, સંમૂર્છાિમ પંચેન્દ્રિય તિર્યચ, સંમૂર્ણિમ મનુષ્ય એ સર્વે નપુંસકવેદી છે. ગર્ભજ મનુષ્યો અને તિરો ત્રણ વેદવાળા છે. જેમ અસુરકુમારો કહા તેમ વાણવ્યંતર, જ્યોતિષી અને વૈમાનિક દેવો જાણવા. [55] તે કાળે તે સમયે કલાનું સમોસરણ કહેવું યાવત્ ગણધરો, શિષ્યસહિત અને શિષ્યરહિત સિદ્ધ થયા ત્યાં સુધી કહેવું. જંબુદ્વીપમાં ભારતમાં અતીત ઉત્સર્પિણીમાં 9 કુલકર થયા. [56] મિત્રદામ, સુદામ, સુપાર્શ, સ્વયંપભ, વિમલઘોષ સુઘોષ મહાઘોષ. [57] જંબુદ્વીપના ભરતમાં અતીત અવસર્પિણીમાં 10 કુલકર થયા... - [58] સ્વયંજલ, શતાયુ, અજિતસેન, અનંતસેન, કાર્સન, ભીમસેન, મહાભીમસેન, [59] ઢથ, દશરથ અને શાસ્થ... ભૂદ્વીપના ભરતમાં આ અવસર્પિણીમાં સાત કુલકરો થયા. તે આ - [60] વિમલવાહન, ચક્ષુમાન, યશોમાન, અભિચંદ્ર, પ્રસેનજિત અને નાભિ... - [61] આ સાત કુલકરોને સાત ભાર્યા હતી... [26] ચંદ્રયશા, ચંદ્રકાંતા, સુરૂપ, પ્રતિરૂપા, ચક્ષુકાંતા, શ્રીકાંતા, મરુદેવી. આ પ્રમાણે ક્રમશઃ સત કુલકરની પત્નીના નામ જાણવા.. [26] આ જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં આ અવસર્પિણીમાં ૨૪-તીર્થકર પિતાઓ થયા. તે આ *** [26] નાભિ, જિતશબુ, જિતારિ, સંવર, મેઘ, ધર, પ્રતિષ્ઠ, મહાસેન, ... [65] સુગ્રીવ, દ્વૈરથવિષ્ણુ, વસુપૂજ્ય, કૃતવમાં, સીહરોન, ભાનુ, વિન્નરોન, ... [66] સૂર સુદર્શન, કુંભ, સુમિત્ર, વિજય, સમુદ્રવિજય, અશ્વસેન અને સિદ્ધાર્થ... [26] ઉદિતોદિત કુલવંશવાળા, વિશદ્ધવંશવાળા, ગુણયુક્ત એવા આ ચોવીશ તીર્ણ પ્રવર્તક જિનેશ્વરોના પિતાના નામો છે. [68] જંબૂદ્વીપમાં ભરતક્ષેત્રમાં આ અવસર્પિણીમાં ચોવીશ તિર્થક્ત માતાઓ થયા, તે આ * * * [269] મરદેવી, વિજયા, સેના, સિદ્વાઈ, મંગલા, સુelીમા, પૃથવી, લમણા, રામા, નંદા, વિષ્ણુ, જયા, શ્યામ... [70] સુયશા, સુવતા, અચિરા, શ્રી, દેવી, પ્રભાવતી, પાવતી, પા, શિવા, વામા, ત્રિશલા. આ જિનવરોની માતા થઈ. રિ૧] જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં આ અવસર્પિણીમાં ચોવીશ તીર્થકરો થયા, તે આ - ઋષભ, અજિત, સંભવ, અભિનંદન, સુમતિ, પાપભ, સુપાર્શ, ચંદ્રપભ, સુવિધિ પુuદd, શીતલ, શ્રેયાંસ, વાસુપૂજ્ય, વિમલ, અનંત, ધર્મ, શાંતિ, કુથ, અર, મલ્લિ મુનિસુad, નમિ, નેમિ, પાર્શ, વર્ધમાન... આ ર૪ તીર્થકરોના ર૪ પૂર્વભવના નામ હતા તે આ - [72] વજનાભ, વિમલ, વિમલવાહન, ધમસિંહ, સુમિત્ર, ધર્મમિત્ર, * * * સૂત્ર-૨૫૪ થી 383 - રિપ૪] હે ભગવન્! વેદ કેટલા ભેદે છે ? ગૌતમ! ત્રણ પ્રકારે - આવેદ, પુરુષવેદ, નપુંસકવેદ... હે ભંતે ! નૈરયિકો રીવેદી-પુરુષવેદી કે નપુંસકવેદી