________________ પ્રકીર્ણક સમવાય-૨૫૪ થી 383 213 * [73] સુંદરબાહુ, દીર્ઘબાહુ, યુગબાહુ, લટબાહુ, દિm, ઈન્દ્રદત્ત, સુંદર, માહેન્દ્ર -- - [34] સિંહરથ, મેઘરથ, સૂપી, સુદર્શન, નંદન, સીહગિરી, - - - [27] દીનશબુ, શંખ, સુદર્શન અને નંદન [26] આ ચોવીશ તીકરની ચોવીશ શિબિકાઓ હતી. તે આ - રિ૭૭] સુપભા, સિદ્ધાથ, સુપસિદ્ધા, વિજયા, વૈજયંતી, જયંતી, અપરાજિતા, * * - [28] અરુણપભા, ચંદ્રપ્રભા, સુરપ્રભા, અગ્નિસપભા, વિમલા, પંચવણ, સાગરદત્તા, નાગદત્તા * * * [39] ભયરા, નિવૃત્તિકા, મનોરમા, મનોહરા, દેવપુરા, ઉત્તરકુરા, વિશાલા, ચંદ્રપ્રભા. - - - [28] સવજગતૃવત્સલ સર્વ જિનવરની આ શિબિા સર્વઋતુક, શુભછાયાથી છે. [281] આ શિબિકાને પહેલા હર્ષથી રોમાંચિત મનુષ્યો ઉપાડે છે, પછી અસુરેન્દ્ર, સુરેન્દ્ર, નાગેન્દ્ર તે શિબિકાનું વહન કરે છે. [28] ચંચલ, ચપલકુંડલ ધાસ્ક પોતાની ઈચ્છાનુસાર વિદુર્વેલ આભૂષણ ઘારી દેવગણ, સુર-અસુરનંદિત જિન શિબિકાને વહે છે. [28] આ શિબિકાને પૂર્વમાં વૈમાનિક, દક્ષિણે નાગકુમાર, પશ્ચિમે અસુકુમાર અને ઉત્તરે ગરુડકુમાર દેવ વહન કરે છે. [28] ઋષભદેવ વિનીતાથી, અરિષ્ટનેમિ દ્વારાવતીથી, બાકીના તીર્થકરો પોતપોતાની જન્મભૂમિથી દીક્ષા લેવા નીકળ્યા. રિ૮] બધ-ર૪-જિનવરો એક દૃશ્યથી દીક્ષાર્થે નીકળ્યા. કોઈ અન્યલિંગ, ગૃહિલિંગ કે કુલિંગે દીક્ષિત થયા નથી. રિ૮૬] ભગવાન મહાવીર એકલા, પાર્શ્વ, મલ્લી 300-3oo સાથે, ભગવદ્ વાસુપૂજ્ય 600 પુરુષો સાથે દીક્ષા લેવાને નીકળ્યા. રિ૮] ભગવન્ stdભ 4ooo ઉગ્ર, ભોગ, રાજ, શિયો સાથે અને શષ ૧૯તીર્થકરો એક એક હજાર પુરુષો સાથે નીકળેલા. - રિ૮૮ભ૦ સુમતિ નિત્યભકતથી, વાસુપૂજ્ય ચોથ ભકતથી, પાઈ અને મલ્લી અષ્ટમભકતથી અને બાકીના તીર્થકર છ8 મતથી દીક્ષિત થયા. રિ૮૯] આ ર૪-તીર્થકરોના ર૪-પ્રથમ ભિક્ષાદાતાઓ થયા - ર૯૦] શ્રેયાંસ, શહાદત્ત, સુરેન્દ્રદત્ત, ઈન્દ્રદત્ત, પ%, સોમદેવ, માહેન્દ્ર, સોમદત્ત * * * રિ૯૧] પુણ, પુનર્વસુ, પૂર્ણાનંદ, સુનંદ, જય, વિજય, ધમસિંહ, સુમિ, વગસિંહ - - - [ર અપરાજિત, વિગ્રસેન, ઋષભસેન, દત્ત, વરદd, ધનાદd, બહુલ આ ક્રમે ર૪ પ્રથમ ભિક્ષાદાતા જાણવા. રિ9] આ બul વિરુદ્ધ વેચાવાળા, જિનવભકિતથી અજાલિ પુટ કરીને તે કાળે, તે સમયે જિનવરેન્દ્રોને આહારથી પતિલાભિત કર્યા... [29] લોકનાથ ઋષભદેવને એક વર્ષ પછી ભિક્ષા પ્રાપ્ત થઈ. બાકી બધાં તીર્થકરોને બીજે દિવસે પ્રથમ ભિક્ષ્ય પ્રાપ્ત થઈ... રિલ્પ લોકનાથ ઋષભને પ્રથમ ભિક્ષામાં ઈશુરસ, બીજ બધાંને અમૃતરસ સમાન પરમક્ષ પ્રાપ્ત થયેલ... રિ૯૬] બધાં જિનવરોને ક્યાં 214 સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ પ્રથમ ભિક્ષા પ્રાપ્ત થઈ ત્યાં શરીર પ્રમાણ ઉંચી વસુધારાની વૃષ્ટિ થઈ. [29] આ ર૪-તીર્થકરોને ર૪-રત્યવૃક્ષો હા - - [298] ન્યગ્રોધ, સપ્તપણ, શાલ, પિયાલ, પ્રિયંગુ છxlહ, શીક્ષિ, નાગવૃક્ષ, સાલી, પ્રિયંગુ વૃક્ષ * * રિજ઼] હિંદુક, wટલ, જંબૂ, અશ્વત્થ, દધિપણ, નંદીવૃક્ષ, તિલક, આમવૃક્ષા, અશોક, - - - [30o] ચંપક, બકુલ, રાસ, ધાતકી, શાલ. [31] વર્ધમાનસ્વામીનું ચૈત્યવૃક્ષ ૩ર-ધનુષ ઉંચુ, નિયતુક, અશોક અને શાલવૃાથી આચ્છન્ન હતું... [3] ઋષભજિનનું ચૈત્યવૃક્ષ ત્રણ ગાઉ ઉંચુ હતું. બાકીનાને શરીસ્થી ભામણું ઉંચુ હતું. [30] જિનવરોના આ બધાં ચૈત્યવૃક્ષ છત્ર, પતાકા, વેદિકા, તોરણથી યુક્ત તથા સુર અસુર, ગરુડદેવોથી પૂજિત હતા. 3i0] આ ર૪-તીર્થકરોને ર૪-પ્રથમ શિષ્ય હતા * * [35] ઋષભસેન, સીહસેન, ચારુ વજનાભ, અમર, સુતત, વિદર્ભ - - [36] દd, વરાહ, આનંદ, ગૌસ્તુભ, સુઘમ, મંદર, યશ, અરિષ્ટ, ચક્રરથ, સ્વયંભૂ, કુંભ, [39] ઈન્દ્ર, કુંભ, શુભ, વરદd, દd, ઈન્દ્રભૂતિ. આ બધાં ઉત્તમ કુળવાળા, વિશુદ્ધ વાજ, ગુણયુક્ત, તીર્થ પ્રવર્તકના પહેલા શિષ્ય હતt. [30] આ ર૪-તીર્થકરોના ર૪-શિષ્યાઓ હતા * * [3oe] બ્રાહ્મી, ફળુ, શ્યામા, અજિતા, કાશ્યપી, રતિ, સોમા, સુમના, વારુણી, સુલસા, ધારણી, ધરણી, દરણિધરા, -- [310] પu, શિવા, શુચિ, અંજુકા, ભાવિતાત્મા, બંધુમતી, પુવતી, અમિલા * * [311] યક્ષિણી, પુચુલા અને આ ચંદના.. આ સર્વે ઉત્તમ કુલ, વિરુદ્ધ વા, ગુણોથી યુકત હતા અને તીર્થમાં પ્રવર્તક જિનવરના પ્રથમ શિષ્યા થયા. [31] જંબૂદ્વીપના ભરતક્ષેત્રમાં આ અવસર્પિણીમાં ૧૨-ચકવર્તી પિતાઓ થયા - - [31] ઋષભ, સુમિત્ર, વિજય, સમુદ્રવિજય, અશ્વોન, વિશ્ચરોન, શુસેન, કાવિય, - - [314] પuોત્તર, મહાહરિ, વિજય, બ્રહ્મ. * [3] જંબદ્વીપના ભરત ક્ષેત્રમાં આ અવસર્પિણીકાળમાં ભારે ચકવર્તી-માતાઓ થયા. * સુમંગલા, યશસ્વતી, ભદ્રા, સહદેવી, આચિરા, શ્રી, દેવી, તારા, વાલા, મેરા, વપા અને ગુલ્લણી. * * [16] જંબૂદ્વીપના ભd ોમાં આ અવસર્પિણીમાં બાર ચકવત થયા - - [31] ભરત, સગર, મઘવા, સનતકુમાર, શાંતિ, 37, અર, સુભૂમ, મહાપા, હરિપેણ, જય અને બહાદત્ત * * [31] આ ભાર ચકવતન બાર આરનો હતા. - - [૩ર૦] સુભદ્રા, ભદ્રા, સુનંદા, જયા, વિજયા, કૃષ્ણશ્રી, સૂર્યશ્રી, પાશ્રી, વસુંધરા, દેવી, લક્ષ્મીમતી અને કરમતી. [31] જંબૂદ્વીપના ભરતક્ષેત્રમાં અવસર્પિણીમાં વાસુદેવ અને બલદેવ નવ-નવ થયા તેમના પિતાના નામો - * [3] પ્રજાપતિ, બહા, સોમ, રુદ્ર, શિવ, મહાશિવ, અનિસિંહ, દશરથ, વસુદેવ - - [33] જંજૂહીપના ભરત ક્ષેત્રમાં આ અવસર્પિણીમાં નવ વાસુદેવોની નવ માતાઓ થઈ, તે આ છે