________________ રાપ પ્રકીર્ણક સમવાય-૨૫૪ થી 383 [24] મૃગાવતી, ઉમા, પૃથવી, સીતા, અમૃતા, વાપીમતી, શેષમતી, કેકયી,. દેવકી. * * [3] જંબૂદ્વીપમાં ભરત ત્રમાં નવ બલદેવની નવ માતાઓ હતી ": [3] ભદ્રા, સુભદ્રા, સુપભા, સુદર્શના, વિજયા, વૈજયંતી, જયંતિ, અપરાજિતા અને રોહિણી. [37] જમ્બુદ્વીપમાં ભરત ક્ષેત્રમાં અવસર્પિણીમાં નવ દશાર મંડલો થયા. તેઓ ઉત્તમ પુરુષ, મધ્યમ પુરુષ પ્રધાન પુરષ, ઓજસ્વી, તેજસ્વી, વણિી , યશવી, કાંત, સૌમ્ય, સુભગ, પ્રિયદર્શન, સુરૂષ, સુખશીલ, સુખાભિગમ, સર્વજન નયનને પિય, ઓદાબલી, અતિવલી, મહાબલી, અનિહત, અપરાજિત, બુમર્દના, સહસશનુમાન મથનક, સાનુકોશ, મત્સરી, અચપલ, અચંડ, મિત-મંજુલપલાવ-હસિત, ગંભીર-મધુપ્રતિપૂર્ણસત્યવચની, અનુપગતવત્સલ શરણયા, લાણ-વ્યંજન-ગુણયુક્ત, માન-ઉન્માનન-પ્રતિપૂર્ણ-સુત-સવરંગ સુંદર, શશિસૌમ્યાકા-કાંત-પ્રિયદર્શન, અમર્ષણ, પ્રચંડ-દંડ-પ્રભારી, ગંભીર દર્શનીય, તાલtવા-ગરુડ ધ્વજાવાળા, મોટા ધનુષને ખેંચનારા, દુધર, ધનુર્ધર, ધીરપુર, યુદ્ધ કીર્તિપુરષ, વિપુલકુલ સમુભવા, મોટા રતનને ચૂર્ણ કરનારા, ધભરતવામી, સૌમ્ય, રાજકુલવંશતિલક, અજિત, અજિતરથવાળા, હલખુશલ-કનકને ધરનારા, શંખ-ચક્ર-ગદા-શક્તિ-નંદકધારી, પ્રવર-ઉજ્જવળ, શુકલાંત-વિમલ ગોતુભ મુકુટધારી, કુંડલ ઉધોતિત મુખવાળા, પુંડરીકનયના, એકાવલિ કંઠલચ્છિત વા, શ્રીવત્સ લાંછના, શ્રેષ્ઠયશા, સર્વથ સંબંધી સુગંધી પુણોથી બનેલ લાંબી શોભતી મનોહર વિકસ્વર વિઝિવણ ઉત્તમ એવી વનમાલાને વક્ષ:સ્થળમાં સ્થાપેલ એવા, 108 લક્ષણો વડે પ્રશસ્ત અને મનોહર અંગોપાંગ, રચિત, મદોન્મત ગજેન્દ્ર જેવી વિલાસી ગતિવાળા, શરદ નવ સ્વનિત મધુર ગંભીર કૌંચ નિઘોષ દુંદુભી સ્વરા, કટિસૂત્ર તથા નીલ અને પીત કૌોય વાવાળા, પ્રવર દીપ્ત તેજવાળા, નરસીંહ, નરપતિ, નરેન્દ્ર, નરવૃષભ, મરતવૃષભસમાન, અધિક રાજdજ લક્ષ્મીથી દિપ્ત માન, નીલ-પીત વાવાળા બન્ને રામજ્જૈસવ ભાઈઓ હતા. તે આ પ્રમાણે [28] ઝિપૃષ્ઠ ચાવ( કૃષ્ણ, અચલ ચાવતું રામ. [૩ર૯] આ નવ બલદેવ-વસુદેવના પૂર્વભવના નવ નામો હતા, તે આ - [33] વિશ્વભૂતિ, પવતક, દીનદત્ત, સમુદ્રદત્ત, ઋષિપાલ, પિયમિઝ, લલિતમિત્ર, પુનર્વસ, ગંગદd. * * [33] વાસુદેવોના પૂર્વભવા નામો હતા, હવે બલદેવના નામો ક્રમશઃ કહીશ - - [33] વિશ્વનંદી, સુબંધુ, સાગરદત્ત, અશોક, લલિત, વારાહ, ધમસિન, અપરાજિત, રાજલલિત. -- [33]] આ નવ બલદેવ, વાસુદેવના પૂર્વભવની વ ામચિાર્યા હતા, તે - [33] સંભૂતિ, સુભદ્ર, સુદર્શન, શ્રેયાંસ, કૃષ્ણ, ગંગદd, સાગર, સમુદ્ર, કુમસેન * * [33] આ કીર્તિપુરુષ વાસુદેવના પૂર્વભવના ધમાર્યો હda. તેઓએ પૂર્વભવે નિયાણા કરેલા હતા - * [33] આ નવ વાસુદેવોની નવ નિયાણાભૂમિઓ હતી. તે આ - - (139 216 સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ મથુરા યાવત્ હસ્તિનાપુર * * [338] આ નવ વાસુદેવોના નવ નિદાન કારણો હતા * * [33] ગાય, ભૂખ ચાવતું માતા. [34] આ નવ વાસુદેવોના નવ પ્રતિષ્ણુઓ હતા, તે આ પ્રમાણે : - [31] અaણીવ યાવતુ જરાસંઘ -- [34] આ પ્રતિ મુઓ સાવ4 સ્વચક્રથી હણાયા. - - [34] એક વાસુદેવ સાતમીમાં, પાંચ છઠ્ઠીમાં, એક પાંચમીમાં, એક ચોથીમાં, કૃષ્ણ ત્રીજી નકમાં ગયા. 37] સર્વે સમ-ભલદેવ નિયાણા રહિત હોય છે. સર્વે કેશવ-વાસુદેવ નિયાણાયુક્ત હોય છે. સર્વે રામ ઉર્ધ્વગામી, કેશવ અધોગામી છે. [345] આઠ બલદેવો મોક્ષગામી થયા, રામ બ્રહાલોક કક્ષે ગયા. તે આગામી કાળે એક ભવ કરીને સિદ્ધ થશે. [34] ભૂદ્વીપના ઐરવત ક્ષેત્રમાં અવસર્પિણીમાં ૨૪-defકરો થયા, તે આ - [34] ચંદ્રાનન, સુચંદ્ર, અગ્નિસેન, નંદિષેણ, ઋષિદિm, વવહારી, શ્યામચંદ્ર. - - [34] યુક્તિસેન, અજિતસેન, શિવસેન, દેવશમાં, નિક્ષિપ્ત શ, : * [3xe] સંજવલ, જિનવૃષભ, અનંતક, ઉપશાંત, ગતિરોન, * - [35] અતિપાd, સુund, મુરુદેવ, શ્યામકોઠ. [35] અગિનિસેન, અનિપુત્ર, વારિષેણ. તે સર્વેને હું વાંદુ છું. [35] ભૂદ્વીપમાં આવતી ઉત્સર્પિણીમાં ભારતમાં સાત કુલકરો થશે, તે આ - [33] મિતવાહન, સુભૂમ, સુપભ, સ્વયંપભ, દd, સૂક્ષ્મ અને સુબંધુ. - - [54] જંબુદ્વીપમાં આવતી ઉત્સર્પિણીમાં ઐરવત ક્ષેત્રમાં દશ કુલકરો થશે, તે આ * વિમલવાહન, સીમંકર, સીમંધર, ક્ષેમંજ, ક્ષેમંધર, દેઢધન, દાધતુ, શતધનું પ્રતિકૃતિ, સુમતિ. જંબૂદ્વીપમાં ભરતોમાં આગામી ઉત્સર્પિણીમાં ૨૪-તીfકરો થશે, તે આ - [35] મહાપા, સૂયદિન, સુપાર્શ, સ્વયંપભ, સવનુભૂતિ, દેવકૃત, * * [35] ઉદય, પેઢાલપુત્ર, પૌદિલ, શતકીર્તિ, મુનિસુવત, સવભાવવિદ્ * - [35] નિકષાય, અમમ, નિષ્ણુલાક, નિર્મમ, ચિત્રગુપ્ત, સમાધિ - * [358] સંવર, અનિવૃત્તિ, વિજય, વિમલ, દેવોલપાત, અનંત વિજય. * * [35] ૨૪જિન આગામી કાલે ભરત ક્ષેત્રમાં ધર્મતીના ઉપદેશક થશે. 6i] આ ર૪-તીર્થકરોના પૂર્વભવના ૨૪-નામો કા છે, તે આ * * [61] શ્રેણિક, સુપા, ઉદય, પોલ્ફિલ શણગાર, ઢાયુ, કાર્તિક, શંખ, નંદ, સુનંદ, શતક, * * [36] દેવકી, સત્યકિ, વાસુદેવ, બલદેવ, રોહિણી, સુલતા, રેવતી, *. [36] સયાલી, ભયાલી, કૃષ્ણ દ્વૈપાયન, નારદ, * * [364] અબડ, દરમ્રત, સ્વાતિબુદ્ધ - 4 - 3i65] આ ર૪-તીયકરોના ર૪-પિતાઓ થશે, ર૪-સ્માતા થશે, ર૪-પ્રથમ શિષ્યો થશે, ર૪-પ્રથમ શિષ્યા થશે, ર૪-પ્રથમ ભિક્ષાદાયક થશે અને ૨૪ચૈત્યવૃક્ષો થશે.