________________ પ્રકીર્ણક સમવાય-૨૫૪ થી 383 21e 218 સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ 0 આ જંબૂદ્વીપના ભરતક્ષેત્રમાં આગામી ઉત્સર્પિણીમાં ૧૨-ચકવર્તઓ થશે, તે આ - [66] ભરત, દીર્ધદંત ગૂઢદંત, શુદ્ધદંત, શ્રીમ, શ્રીભૂતિ, શ્રી સોમ * [3] પા, મહાપા, વિમલવાહન વિપુલવાહન, વરિષ્ટ. [368] આ બારેના માતા, પિતા, ીરનો થશે. o ભૂદ્વીપના ભરતોમમાં આગામી ઉત્સર્પિણીમાં નવ બલદેવ, નવા વાસુદેવના નવ પિત્ત થશે. નવ વાસુદેવ માતા થશે, નવ બલદેવ માતા થશે. નવ દશામંડલો થશે, પ્રિવકત વર્ણન જણવું] નવ બલદેવોના નામ * * (369) નંદ, નંદમિત્ર, દીબિાહુ મહાબાહુ, અતિબલ, મહાબલ, બલભદ્ર, * - [39] દ્વિપૃષ્ઠ, ઝિપૃષ્ઠ.. નવ બલદેવના નામો-જયંત વિજય, ભદ્ર, સુપભ, સુદર્શનઆનંદ, નંદન, પા, સંકર્ષણ. [39] આ નવ બલદેવ, વાસુદેવના પૂર્વભવના નામ હશે, નવ ધમરચાય, નવ નિદાન ભૂમિ, નવ નિદાન કારણો અને નવા પ્રતિબુ થશે, તે આ * * [3] તિલક, લોહજેઘ, વજજંઘ, કેસરી, પ્રહલાદ, અપરાજિત, ભીમ, મહાભીમ, સુગ્રીવ. * - [39] આ પ્રતિશત્રુઓ કીર્તિપુરુષ વાસુદેવની સાથે યુદ્ધ કરશે અને સ્વ ચક્ર વડે જ હણાશે. [39] જંબૂદ્વીપમાં ઐરવત ક્ષેત્રમાં આગામી ઉત્સર્પિણીમાં ૨૪-તીર્થકરો થશે, તે આ * * [39] સુમંગલ, સિદ્ધાર્થ, નિવણ, મહાયશ, ધર્મધ્વજ, * - [36] શ્રીચંદ્ર, પુષકેતુ, મહાચંદ્ર, શ્રુતસાગર, - * [39] સિદ્ધાર્થ પૂર્ણઘોષ, મહાઘોષ સત્યસેન, * - [39] સૂોન, મહાસેન, સવનિંદ, * * [39] સુપાર્શ, સુવત, સુકોલ, અનંત વિજય. * * [38] વિમલ, ઉત્તર, મહાબલ, દેવાનંદ, * * [381] આ આ કહેલા ચોવીશ તીર્થકર આગામી કાલે ઐરાવતમાં ધમને પ્રકાસશે. [3] બાર ચક્રવત, બાર ચક્રવર્તી પિતા, બાર ચક્રવર્તી માતા, બાર સ્ત્રીરનો થશે... નવ બલદેવ-વાસુદેવ પિતા થશે, નવ વાસુદેવ માતા થશે, નવ બલદેવ માતા થશે, નવ દશામંડલ થરો ઇત્યાદિ - X - X * સર્વે પૂર્વવતુ જાણવું. *. પ્રમાણે જેમ ભરતોગ સંબંધે કહ્યું, તેમ ૌરવતમાં પણ આવતી ઉત્સર્પિણીમાં કહેવું. એ પ્રમાણે આગામી કાળને આપીને બંને ક્ષેત્રમાં કહેવું. [38] આ રીતે આ શાસ્ત્ર કહેવાય છે. તે આ પ્રમાણે * કુલકરવંશ, તિકિરવંશ, ચક્રવર્તાવંશ, ગણધરવંશ, ઋષિવંશ, યતિવંશ, મુનિર્વશ... તથા શુત, ચુત, ચુતસમાસ, શ્રુતસ્કંધ, સમવાય, સંખ્યા, સમસ્ત અંગે કહ્યું, સમસ્ત અધ્યયન કહ્યું - વિજિ. વિવેચન-૨૫૪ થી 383 : [મૃદ્ધિત વૃત્તિમાં સાથે જ વૃત્તિ આપી છે, અમે તેનો સાભૂત અર્થ અહીં નોધેલો છે. કેટલાંક સૂત્રોની વૃત્તિ છે, કેટલાંકની નથી.] * વિશે વેવે તેમાં સ્ત્રીવેદ તે પુંકામિતા, પુરુષવેદ તે પ્રકામિતા, નપુંસક વેદ તે સ્ત્રીપુંકામિતા. * * આ પૂર્વે કહેલા સર્વે પદાર્થો સમવસરણસ્થિત ભગવંતે કહ્યા, માટે સમવસરણ કથન - * તેvi #Tનેvie * x-x સામાન્યથી દુષમા સુષમા નામે ચોથા આરામાં, તે સમયે એટલે જે સમયે ભગવંત વિચરતા હતા તે. અહીં ભાષ્યના ક્રમે સમવસરણ વક્તવ્યતા કહેવી. તે આવશ્યકમાં કહેલી છે, તેનાથી જુદી નથી. વાચનાંતરે પર્યુષણા કલોત ક્રમે જાણવી. તે ગણધર પર્યન્ત કહેવી. તેમાં ગણધર એટલે સુધમાં નામે પાંચમાં ગણધર, સાપર્વ - શિષ્ય, પ્રશિષ્યાદિ સંતતિ સહિત અને બાકીના ગણઘરો શિષ્ય-પ્રશિષ્યાદિ સંતતિ હિત સિદ્ધ થયા ઇત્યાદિ - 4 - o સમવસરણ નાયક કુલકરવંશમાં ઉત્પન્ન થયેલા અને મહાપુરુષ હતા તેથી કુલકર અને મહાપુરુષની વક્તવતા કહે છે - o ifજૂરી ઇત્યાદિ સુગમ છે. વિશેષ આ - વિમલવાહન, ચમત, યશોમાનું, અભિચંદ્ર, પ્રસેનજિતું, મરદેવ, નાભિ. - તથા - ચંદ્રયશા, ચંદ્રકાંતા, સુરપા, પ્રતિરૂપા, ચક્ષુકાંતા, શ્રીકાંતા, મરદેવી. 0 પછી 24 તીર્થંકર-પિતા, 24 તીર્થકર માતાના નામો છે. * શિબિકા- શરદાદિ સવ બહુમાં સુખ આપનારી છાયા વડે એટલે આતપના અભાવરૂપ પ્રભા વડે યુક્ત હોય છે. આ શિબિકાઓ જેના પર જિનવર આરૂઢ થયા હોય તે શિબિકા, જેમના રુંવાડા ઉભા થયા છે એવા મનુષ્યો વહન કરે છે. થાઈલેન * સ્વરચિથી વિકર્વિત મામાન - મુગટાદિ. પુત - ગરુડધ્વજવાળા સુવર્ણકુમારો. o સુલેT - ઈન્દ્ર સમર્પિત એવા એક વઅયુક્ત, પણ ઉપધિ રૂપથી યુક્ત નહીં, તે રીતે દીક્ષા લેવા નીકળ્યા. છે ન રાત્રિ - વિકિપાદિ અર્થાત્ તીર્થંકર લિંગ જ નીકળ્યા... મુનિ - શાક્યાદિલિંગ નહીં. o ભગવંત સુમતિ નિત્યભોજનથી - પરહિત નીકળ્યા. o thત્તમ - પુરૂષ પ્રમાણ. o ચેડવાણ બદ્ધપીઠ વૃક્ષ કે જેની નીચે તીર્થકરને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું તે ચૈત્યવૃક્ષ. 0 વિધી કri - Fના એટલે સર્વદા, ઋતુ એટલે પુષ્પાદિ કાળ છે જેને તે નિત્ય ઋતુક. o મોજ - ‘અશોક' નામે સમવસરણભૂમિ મધ્ય હોય છે. * મવછ - આ વચનથી અશોકવૃક્ષની ઉપર શાલવૃક્ષ પણ ક્યારેક હોય છે, માટે કહ્યું. 0 ત્રણ ગાઉ * ઋષભસ્વામીચી બાર ગુણ ઉંચુ એમ અર્થ છે. * વૈદ્ય - વેદિકાયુક્ત, આ અશોકવૃક્ષ સમવસરણ સંબંધી સંભવે છે. 0 થTY - વાસુદેવોનું મંડલ, બલદેવ-વાસુદેવ બળે લક્ષણોનો સમુદાય તે દશામંડલ, તેથી જ બન્ને રામ-કેશવ આગળ કહેલ છે. વળી બલદેવ, વાસુદેવ