________________
૩૫/૧૧૧
૯૮
સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ
ધમભ્યિાસયુક્ત, ૨૨-ઉદાર, ૨૩પરિનિંદા અને આત્મઉત્કર્ષહિત, ૪-પ્રશંસાને પામેલું, ૨૫-અન૫નીત, ૨૬-અછિકતુહલને ઉત્પન્ન કરનાર, ૨ાભુત, ૨૮-અતિ વિલંબિત નહીં એવું, ૨-વિભ્રમ-વિક્ષેપ-કિલિકિંચિતાદિરહિત, 30-અનેક જાતિના આશ્રયથી વિચિત્ર, 3૧-આહિત વિશેષ, ૩૨-સાકાર, 33-સવને ગ્રહણ કરનારું, ૩૪-ખેદરહિત, ૩૫-વિચ્છેદ હિત. આવું વચન મહાનુભવોએ બોલવું જોઈએ.
તેમાં ૧-સંસ્કારવાળું એટલે સંસ્કૃતાદિ લક્ષણયુક્ત, ૨-ઉદાdવ-ઉંચી વૃત્તિવાળું, 3-ઉપચારોપેતવ-અગ્રામ્યતા, ૪-ગંભીરશબ્દ - મેઘની જેમ, પ-અનુનાદિવ - પડઘારહિત, ૬-દક્ષિણવ-સરળ, ઉપનીતરાગવ-માલકોશ આદિ ગ્રામ, રાગથી યુક્ત, આ સાત અતિશયો શબ્દની અપેક્ષા છે. બાકીના ૨૮-અર્ચની અપેક્ષાવાળા છે. તેમાં -
૮-મહાર્ણત્વ-મોટા અર્થવાળું, “અવ્યાહત પૌવપર્યત્વ-પૂર્વ અને પછીના વાક્યમાં વિરોઘ ન હોય તેવું, ૧૦-શિષ્ટવ-ઈષ્ટ સિદ્ધાંતોક્ત અર્થવાળું કે વકતાની શિષ્ટતાનું સુચક, ૧૧-અસંદિગ્ધત્વ-સંદેહરહિત, ૧૨-અપહતાયોરd-પરના દૂષણના અવિષયવાળું, ૧૩-હૃદયગ્રાહિત્વ-શ્રોતાના મનને હરનારું, ૧૪-દેશકાલાવ્યતીત્વ પ્રસ્તાવને ઉચિત, ૧૫-dવાનુરૂપ કહેવાને ઈચ્છેલ વસ્તુ સ્વરૂપને અનુસરતું,
૧૬-અપ્રકીર્ણપમૃતd-સારા સંબંધવાળા વચનના વિસ્તારવાળું અથવા અસંબંધ, અનધિકારિત્વથી અતિ વિસ્તારના અભાવવાળું, ૧૭-અન્યોન્ય પ્રગૃહીતd - શબ્દોની અને વાક્યોની પરસ્પર અપેક્ષા સહિત, ૧૮-અભિન્નત્વ-કહેનારની કે કહેવા લાયક પદાર્થની ભૂમિકાને અનુસરતું, ૧૯-અતિ સ્નિગ્ધ મધુરd-અમૃત અને ગોળ આદિવ સુખકારી.
૨૦-અપરમમવિધિત્વ - બીજાના મર્મને ઉઘડા ન કરે તેવું, ૨૧-અર્થધમખ્યિાસાનપેતવ - અર્થ અને ધર્મના અભ્યાસ સહિત, ૨૨-ઉદારત્વ-અભિધેય અર્થની અતુચ્છતા કે ગ્રંથણીના વિશેષ ગુણવાળું, ૨૩-૫ર નિંદા અને આત્મોત્કર્ષ રહિતપ્રસિદ્ધ છે, ૨૪-ઉપગતમ્ભાધવ-કહેલા ગુણોનો સંબંધ હોવાથી ગ્લાધા પામે તેવું, ૫-અપનીલવ-કારક, કાલ, વચન, લિંગ આદિના ફેરફારરૂપ વચન દોષથી રહિત, ૨૬-ઉત્પાદિતાચ્છિન્ન-કૌતુહલત્વ- શ્રોતાના પોતાના વિષયમાં અવિચ્છિન્ન કૌતુક ઉત્પન્ન કરે તેવું, ૨૭,૨૮ - અદ્ભુતત્વ અને અનતિવિલંબિતાવ - અર્થ પ્રસિદ્ધ છે,
ર૯-વિભમવિક્ષેપ કિલિકિંચિતાદિ વિમુક્તd :- વિભમ - વક્તાના મનની ભ્રાંતિ, વિક્ષેપ-વક્તાના જ કહેવા લાયક અર્થ પ્રત્યે આસક્તિ રહિત, ફિલિકિંચિત - કોધ, ભય, અભિલાષાદિ ભાવોનું એકીસાથે વારંવાર કહ્યું કે, આદિ શદથી બીજા મનના દોષોનું ગ્રહણ કરવું તે સર્વ દોષરહિત.
30-અનેક જાતિના આશ્રયથી વિચિત્ર, અહીં જાતિ એટલે વર્ણનીય વસ્તુના સ્વરૂપનું વર્ણન, 3૧-આહિત વિશેષq-વચનાંતર અપેક્ષાએ વિશેષતા પ્રાપ્ત કરે તેવું, Bર-સોકારત્વ - છૂટા છૂટા અક્ષર, શબ્દ, વાકય હોવાથી આકારને પ્રાપ્ત કરે તેવું, 33-સવપરિગૃહીતત્વ - સાહસસહિત. ૩૪-અપરિખેદિવ - પ્રયાસની પ્રાપ્તિરહિત, [8/7]
૩૫-અલુબેદિવ - કહેવાને ઈચ્છેલા અર્ચની સમ્યક્ પ્રકારે સિદ્ધિ સુધી વચન પ્રમાણનું નિરંતરત્વ.
• દત્ત-સાતમા વાસુદેવ અને નંદન - સાતમા બળદેવ આ બંનેનું આવશ્યકતા અભિપ્રાયથી ૨૬-ધનુષ ઉચ્ચત્વ પ્રસિદ્ધ છે, કેમકે અરનાથ અને મલિનાથ સ્વામીના આંતરામાં તે બંનેને કહ્યા છે. •x• તથા અનાથ અને મલ્લિનાથની ઉંચાઈ અનુક્રમે ૩૦ અને ૫ ધનુ પ્રમાણ છે. તેમના આંતરામાં થયેલ છઠ્ઠા અને સાતમાં વાસુદેવની ઉંચાઈ અનુક્રમે ૩૦ અને ૨૬ ધનુ ઘટી શકે, અહીં કહેલ ૩૫-ધનુષ્પ તો દત્ત અને નંદન કુંથુનાથ સ્વામીના કાળે થયા હોય તો શક્ય બને, પણ એવું જિનેશ્વરોના આંતરામાં કહ્યું નથી. તેથી આ ૩૫-ધનુષની વાત દુરસ્વબોધ છે.
છે સૌધર્મક સૌંધમવતંસકાદિ સર્વે વિમાનોમાં પાંચ-પાંચ સભાઓ હોય છે • સુધર્મસભા, ઉપપાતસભા, અભિષેક સભા, અલંકાર સભા, વ્યવસાય સભા. તેમાં સુધર્મસભાના મધ્યભાગે મણિપીઠિકાની ઉપર ૬૦ યોજન પ્રમાણવાળો માણવક નામનો ચૈત્યસ્તંભ છે. તેમાં વજમય તથા ગોળાની જેમ વૃત-વર્તુળ આકારવાળા સમુદ્ગક એટલે ભાજન વિશેષ છે. તેમાં જિનભકિય- મનુયલોકમાં સિદ્ધિને પામેલા તીર્થકરોના અસ્થીઓ રહેલા છે.
o બીજી પૃથ્વીમાં ર૫-લાખ નકાવાસા છે અને ચોથી પૃથ્વીમાં ૧૦-લાખ નરકાવાસા છે, તે બંને મળીને ૩૫-લાખ થાય છે.
સિમવાય-૩૫-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ