SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકીર્ષક સમવાય-૨૨૩ ૧૮૩ તેમના આયુ વિશિષ્ટ એટલે બીજા જીવોના આયુષ્ય થકી શુભત્વ અને દીર્ધવ, એ રીતે શરીર વિશેષ એટલે સ્થિર સંઘયણપણું, વર્ણ વિશેષ એટલે અત્યંત ગૌરપણું, રૂપવિશેષ એટલે અતિ સંદરતા, જાતિ વિશેષ - તે ઉત્તમ જાતિત્વ, કુળ વિશેષ તે ઉત્તમ કળપણ, જન્મ વિશેષ છે. ઉત્તમ ક્ષેત્ર અને કાળ, આરોગ્ય પ્રકર્ષ તે નિરાબાધપણું, ઔત્પાતિકી આદિ બુદ્ધિ, તેની પ્રકૃષ્ટતા, મેધા એટલે અપૂર્વશ્રુત ગ્રહણ શક્તિનું પ્રકૃષ્ટ - તથા - fમત્રઝન - સુહદવર્ગ, 4નન - પિતા, કાકા વગેરે. ધન, ધાન્યરૂપ જે વિષય - લક્ષ્મી, તે ધનધાન્ય વિભવ તથા સમૃદ્ધિ - નગર, અંતઃપુર, કોશ, કોઠાર, સૈન્ય, વાહનરૂપ સંપત્તિ એવી સારભૂત વસ્તુનો સમૂહ. • x • તે મિત્રજન આદિ. પછી આ સવનો જે પ્રકર્ષ, તે કહે છે બહવિધ કામભોગથી ઉત્પન્ન સુખ વિશેષો, જેઓનો શુભવિપાક ઉત્તમ છે એવા જીવોને વિશે - x • આ રીતે શુભ વિપાકાધ્યયનમાં કહેવા લાયક સાધુઓના આયુષ્યાદિ વિશેષો શુભવિપાક અધ્યયનમાં કહેવાય છે એમ જાણવું. હવે બંને શ્રુતસ્કંધમાં કહેવા લાયક પુન્ય-પાપવિપાકરૂપ કહીને તે બંનેને એક સાથે કહે છે– અનુપરત : અવિચ્છિન્ન એવા જે પરંપરાએ સંબંધવાળા છે, કોણ ? વિપાકો, વિપાક કોનો ? અશુભ અને શુભ કર્મોના પહેલા અને બીજા શ્રુતસ્કંધમાં અનુક્રમે કહેલ બહુવિધ જે વિપાક, તે ૧૧-માં અંગ વિપાકશ્રુતમાં ભગવંત જિનેશ્વરે સંવેગના કારણરૂપ પદાર્થો તથા બીજા પણ આવા પદાર્થો કહેવાય છે, એમ પૂર્વના ક્રિયાપદ સાથે કે વચનના પરિણામથી ઉત્તરક્રિયા સાથે સંબંધ કરવો. આ રીતે બહુવિધ અર્થની પ્રરૂપણા વિસ્તારથી કહેવાય છે. શેષ સુગમ છે. વિશેષ એ કે સંખ્યાતા લાખ પદો છે, તે ૧,૨૪,૩૨,૦૦૦ કુલ પદ છે. ૧૮૪ સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ બાકીના પૃષ્ટશ્રેણિકા આદિ પશ્વિમોં ૧૧-૧૧ ભેદે કહ્યા છે. * * આ પ્રમાણે સાત પરિકમ સ્વસમયના છે, સાત આજીવિક મત-અનુસારી છે, છ ચતુર્કનય, સાત ઐરાશિકના છે. આ પ્રમાણએ પૂર્વાપર સહિત સાતે પરિકમના ૮૩-ભેદ થાય છે, એમ મેં કહ્યું છે, તે આ પરિકર્મ તે સૂત્ર શું છે? સૂત્રો ૮૮ છે, એમ મેં કહ્યું છે, તે આ - ઋજુમ, પરિણતા પરિણત, બહભંગિક, વિપત્યયિક [વિનયચરિત], અનંતર, પરંપર, સમાન, સંજૂહ, ભિન્ન, યથાત્યાગ નંદીસૂઝ, સૌવસ્તિક, નંધાવ7, બહુલ, પૃષ્ટપૃષ્ટ, વ્યાવઈ, એવંભૂત, દ્વિકાdd, વીમાનોત્પાદ, સમભિરૂઢ, સર્વતોભદ્ર, પ્રણામ [પાસ), દ્વિપતિગ્રહ. આ રરસૂત્રો છિન્નચ્છેદનચિક રસમય સુણ પરિપાટીએ છે, રર-સૂત્રો અચ્છિન્નચ્છેદ નયસંબંધી આજીવિક સૂત્ર પરિપાટીએ છે, જૂઓ મિકનસિક ઐરાશિક સુખ પરિપાટીએ કહ્યાં, તથા ૨૨-સૂમો ચતુનયિક સમય. સૂની પરિપાટીએ કwાં, આ પ્રમાણે પૂવપરથી ૮૮ સુકો થાય એમ મેં કહ્યું છે. " તે પૂવગત શું છે ? પૂર્વગત ૧૪-પ્રકારે છે, તે આ • ઉત્પાદ પૂર્વ અગ્રેણીય, વીર્ય, અસ્તિનાસ્તિવવાદ, જ્ઞાનપ્રવાદ, સત્યપવાદ, આત્મપ્રવાદ, કમાવાદ, પ્રત્યાખ્યાનપ્રવાદ, વિધાનપવાદ, વંધ્ય, પ્રાણાયુ, ક્રિયાવિશાલ, લોકબિંદુસાર.. તેમાં (૧) ઉત્પાદ પૂર્વમાં દશ વસ્તુ છે અને ચાર ચૂલિકા વસ્તુ છે... ૨) અગ્રણીય પૂર્વમાં ૧૪ વસ્તુ અને ૧ર-ચૂલિકા વસ્તુ છે... (3) વીર્યપવાદ પૂર્વમાં ૮-વસ્તુ, ૮-જૂલિકા વસ્તુ છે. (૪) અસ્તિનાસ્તિ પ્રવાદ પૂર્વમાં ૧૮-વરતુ, ૧૦-ચૂલિકા વસ્તુ છે... (૫) જ્ઞાનપ્રવાદ પૂર્વમાં ૧ર-વસ્તુ. (૬) સત્યવાદ પૂર્વમાં વસ્તુ. (0) આત્મિપ્રવાદ પૂર્વમાં ૧૬-વસ્તુ છે. (૮) કર્મપ્રવાદ પૂર્વમાં ૩૦-વસ્તુ છે.. (૯) પ્રત્યાખ્યાન પૂર્વમાં ર૦-વસ્તુત છે. (૧૦) વિધાનુવાદ પૂર્વમાં ૧૫-વસ્તુ છે. (૧૧) વંધ્ય પૂર્વમાં ૧ર-વસ્તુ છે. (૧ર) પ્રાણાયુ પૂર્વમાં ૧૩-વસ્તુ છે. (૧૩) ક્રિયા વિશાલ પૂર્વમાં ૩૦-વસ્તુ છે. (૧૪) લોકબિંદુસાર પૂર્વમાં ર૫-વસ્તુ છે. [૨૯] ૧૦, ૧૪, ૮, ૧૮, ૧૨, ૨, ૧૬, ૩૦, ૨૦, ૧૫... [૩૦] ૧૨, ૧૩, ૩૦, ૫ એ પ્રમાણે ચૌદ પૂર્વમાં “વસ્તુ”નો અનુકમ જાણવો. [૩૧] પહેલા ચાર પૂર્વમાં ક્રમશઃ ૪, ૧૨, ૮, ૧૦ ચૂલિકા વસ્તુ છે. [૩૨] હવે તે અનુયોગ શું છે ? આનુયોગ બે ભેદે - મૂલ પ્રથમાનુયોગ અને ગંડિકાનુયોગ.. તે મૂલ પથમાનુયોગ શું છે? તેમાં અરહંત ભગવંતોના પૂર્વભવ, દેવલોકગમન, આયુ, ચ્યવન, જન્મ, અભિષેક, રાચની શ્રેષ્ઠ લમી, શિબિકા, પdયા, તપ, ભોજન, કેવલજ્ઞાનોત્પાદ, તીfપવતન, સંઘયણ, સંસ્થા , ઉંચાઈ, આયુ, વર્ણવિભાગ, શિષ્ય, ગણ, ગણધર, આયર, પ્રવર્તિની, ચતુર્વિધ સંઘનું પ્રમાણ, કેવલી, મન:પર્યવાાની, અવધિજ્ઞાની, મતિજ્ઞાની, શ્રુતજ્ઞાનીઓનું પ્રમાણ, વાદી, અનુત્તરોપmતિક, સિદ્ધ થયેલા, પાદોપગમન પામેલા જેઓ જે સ્થાને જેટલા ભરપાન છેદીને અંતકૃત થઈને ઉત્તમ મુનિવરે કમરિજના સમૂહથી . • સૂત્ર-૨૨૮ થી ૨૩૨ : તે દષ્ટિવાદ શું છે ? દષ્ટિવાદમાં સર્વભાવની પ્રરૂપણ કહે છે. તે સંપથી પાંચ ભેદે - પરિકર્મ, સૂત્ર, પૂર્વગત, અનુયોગ, ચૂલિકા તે પરિકર્મ શું છે ? પરિકર્મ સાત ભેદે કહ્યું છે - સિદ્ધ શ્રેણિકા પરિકર્મ, મનુષ્યશ્રેણિકા પરિકર્મ, પૃષ્ટશ્રેણિકા પરિકર્મ, અવગાહનામિકા પરિકર્મ, ઉપસંપધશ્રેણિકા પરિકર્મ, વિપજહશ્રેણિકા પરિકર્મ, ઉપસંપધશ્રેણિકા પરિકર્મ, વિપજહોશિકા પરિકમ, સુતાશ્રુતશ્રેણિકા પર્મિ... તેમાં (૧) સિદ્ધ શ્રેણિકા પરિકર્મ શું છે? સિદ્ધક્ષિા પરિકર્મ ચૌદ પ્રકારે છે - માતૃકા પદ, એકાર્ષિક પદ, પાદોઠ પદ, આકાશ પદ, કેતુભૂત, રાશિબદ્ધ, એકગુણ, દ્વિગુણ, ગગુણ, કેતુભૂત, પ્રતિગ્રહ, સંસારપતિગ્રહ, નંદાવર્ણ, સિદ્ધબદ્ધ. તે સિદ્ધ શ્રેણિકા - તે (૨) મનુષ્ય શ્રેણિકા પરિકર્મ કયુ છે? મનુષ્ય શ્રેણિક પરિકર્મ ચૌદ પ્રકારે છે - માતૃકાપદથી ચાવતુ નંદાવર્ત, (૧૪) મનુષ્યબદ્ધ,
SR No.008999
Book TitleAgam Satik Part 08 Samavay Sutra Gujarati Anuwad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages104
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_samvayang
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy