SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ Ja સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ આ રનપભા પ્રવીમાં કેટલાક નાકોની સ્થિતિ સાત પલ્યોપમ છે, બીજી પુજીના નાકોની ઉત્કટ જિતિ સાત સાગરોપમ છે. ચોરી છુપીના નાકોની જન્ય સ્થિતિ સાત સાગરોપમ છે. કેટલાક અસુકુમર દેવોની સ્થિતિ સાત પલ્યોપમ છે. સૌધર્મ-ઈશાન કલાના કેટલાક દેવોની સ્થિતિ સાત પલ્યોપમ છે. સનકુમાર કહ્યું કેટલાક દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ સાવ સાગરોપમ છે. માહેન્દ્ર કલ્પ દેવોની ઉત્કૃષ્ટ સાત સાગરોપમ સ્થિતિ છે. બહાલોક કહ્યું કેટલાક દેવોની સ્થિતિ સાધિક સાત સાગરોપમ છે. જે દેવો સમ, સમપભ, મહાપભ, પ્રભાસ, ભાસુર, વિમલ, કંચનકૂટ, સનકુમારાવતુંસક વિમાને દેવ થાય છે તેની સ્થિતિ સાત સાગરોપમ છે. તે દેવો સાત અમાસે આન-પ્રાણ ઉચ્છવાસ-નિઃશ્વાસ લે છે. તેમને oooo વર્ષે આહાણ થાય છે. કેટલાક ભવસિદ્ધિક જીવો સાત ભવને ગ્રહણ કરીને સિદ્ધ થશે યાવત્ સર્વ દુઃખોનો અંત કરો. • વિવેચન-૭ ? બો સુગમ છે. વિશેષ એ - ભય, સમુદ્ગાતાદિ છ સૂત્રો છે, પાંચ નક્ષત્રના, નવ સ્થિતિના અને ઉપવાસાદિના ત્રણ સૂકો છે (૧) સMતિયથી થાય તે ઈક્લોક ભય, (૨) વિનતિયથી થાય તે પસ્વોકભય, (3) દ્રવ્ય આશ્રીત તે આદાનભય, (૪) બાહ્ય નિમિત્ત વિના સ્વવિકાથી થાય તે અકસ્માતમય, બાકીના ત્રણ સુગમ છે. વિશેષ એ કે - અવોક એટલે અપકીર્તિ... સમુદ્ઘાતો પૂર્વે કહ્યા છે. વિશેષ-કેવલિ સમુઠ્ઠાત વેદનીય-નામ-ગોત્ર કમશ્રિત છે. ત્રિ - લાંબી આંગળીવાળો હાથ. તે ઉર્વ ઉચ્ચત્વ લેવું, તિઈ ઉચ્ચત્વ નહીં. અભિજિતાદિ સાત નક્ષત્રોમાં પૂર્વ દિશામાં જતા શુભ થાય છે. એ રીતે અશ્વિની આદિ સાત દક્ષિણદ્વારિક, પુષ્યાદિ સાત પશ્ચિમદ્વારિક છે સ્વાતિ આદિ સાત ઉત્તરદ્વાકિ છે, પણ અહીં મતાંતરને આશ્રીને કૃતિકાદિ સાત-સાત નક્ષત્રો પૂવદિદ્વારિક કહા છે. ચંદ્રપજ્ઞપ્તિમાં તો બહતર મતો દશવ્યિા છે... સ્થિતિર્ગમાં આઠ વિમાનોના નામ છે. | સમવાય-૭-ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ સમવાય-૮ છે • સૂગ-૮ : (૧) આઠ મદસ્થાનો કહ્યા - જાતિમદ, કુલમદ, બલમદ, મદ, તપમદ, કૃતમદ, લાભમદ, મૈસમિદ. () આઠ પવન માdઓ છે - લય-ભાષાએષણા-આદાન માંડ માગ નિક્ષેપણા-ઉરચાર પ્રસવણ ખેલ જલ સિંધાણ પારિષ્ઠાપનિકા સમિતિ, મન-વચન-કાયમુર્તિ () વાણવ્યંતર દેવોના ચૈત્યવૃક્ષો આઠ યોજન ઉtd ઉંચા છે. (૪) જંબૂ-સુદના આઠ યોજન ઉtd ઊંચું છે. (૫) ગરુડાવાસરૂપ કૂટ શાભલી વૃક્ષ આઠ યોજન પંચુ છે. (૬) ભૂદ્વીપની જગતી આઠ યોજન ઉd ઊંચી છે. () કેવલી મુઘાત આઠ સમયનો છે. - પહેલા સમયે દેડ કરે, બીજા સમયે કપાટ કરે, નીજ સમયે મંથ કરે, ચોથ સમયે મંથના આંતરાઓ પૂરે, પાંચમાં સમયે મંથના અતય સંહરે છઠે સમયે મંથને સંહરે સાતમા સમયે કપાટને સંહરે, આઠમા સમયે દંડને સંહરે હરી આત્મા શરીરશ્ય થાય. (૮) પુરુષાદાનીય પાર્થ અહંતને આઠ ગણો, આઠ ગણધરો હતા. તે આ પ્રમાણે • સૂગ-૯ ? શુભ, શુભઘોષ, વશિષ્ઠ, બહાચાર, સોમ, થીયર, વીરભદ્ર, યશ, • સૂત્ર-૧૦ : આઠ નામો ચંદ્રની સાથે પ્રમઈ યોગ છેડે છે. તે આ - કૃતિકા, રોહિણી, પુનર્વસુ મઘા, ચિત્ર, વિશાખા, અનુરાધા, જ્યેષ્ઠા. આ રનપભા પ્રજીના કેટલાક નાકોની આઠ પલ્યોપમ સ્થિતિ છે. ચોથી પૃથ્વીમાં કેટલાક નારકોની આઠ સાગરોપમ સ્પિતિ છે. અસુરકુમાર દેવોમાં કેટલાકની આઠ પલ્યોપમ સ્થિતિ છે. સૌધર્મ-ઈશાન કર્ભે કેટલાંક દેવોની સ્થિતિ આઠ પલ્યોપમ છે. વહાલોક કથે કેટલાક દેવોની આઠ સાગરોપમ સ્થિતિ છે. જે દેવો અર્ચિ, અર્ચિમાલિ, વૈરોચન, પ્રશંકર ચંદ્રાભ, સૂયભિ, સુપતિષ્ઠાભ, અગિચાભ, રિટાભ, અરુણાભ, અરુણોત્તરાવતુંસક વિમાને દેવ થયેલ દેવોની સ્થિતિ આઠ સગરોમ છે.. તે દેવો અાઠ અમાસાંતે આન-પ્રાણ ઉચ્છવાસ-નિઃanય લે છે. તેઓને ૮૦૦૦ વર્ષે આહારેચ્છા થાય છે. કોઈ ભવસિદ્ધિક જીવો આઠ ભવને ગ્રહણ કરીને સિદ્ધ થશે, બુદ્ધ થશે, યાવતુ સર્વ દુ:ખાંત કરશે. • વિવેચન-૮ થી ૧૦ : સૂત્ર સુગમ છે. વિશેષ એ - મદસ્થાન • x• આદિ નક્ષત્ર પર્યન્ત નવ સૂત્રો છે. સ્થિતિઅક છ અને ઉચ્છવાસાદિ ત્રણ સૂબો છે. મદ-અભિમાનના આશ્રયો તે મદ0ાનો. • x • જાતિ વડે જે મદ કQો તે જાતિમદ, એ રીતે બીજા સ્થાનો છે. અથવા મદના ભેદો તે મદસ્થાન. •x• પ્રવયન 8િ/3]
SR No.008999
Book TitleAgam Satik Part 08 Samavay Sutra Gujarati Anuwad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages104
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_samvayang
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy