________________
૮ ૮ થી ૧૦
સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ
દ્વાદશાંગ કે તેનો આધાર સંઘ, તેની માતા તે પ્રવચનમાતા-ઇયસમિતિ આદિ છે. કેમકે તેને આશ્રીતે જ દ્વાદશાંગી સાક્ષાત્પણે કે પ્રસંગોપાત વર્તે છે અર્થાત્ જેનાથી જે પ્રવર્તે તેને આશ્રીને માતાની કલ્પના છે. સંઘ પક્ષે - જેમ બાળક માતાને છોડ્યા વિના જ આત્મા લાભ પામે, તેમ સંઘ પણ માતાને ન મૂકીને સંઘપણાને પામે અન્યા નહીં, તેવી ઈર્યાસમિતિ આદિતે પ્રવચન માતા કહે છે.
વ્યંતર દેવોના ચૈત્યવૃક્ષો તેમના નગરોમાં સુધર્માદિ સભાની પાસે મણિપીઠિકા ઉપર સર્વ રનમય, છત્ર-ચામર-રંવાદિથી અલંકૃત હોય છે. તેને બે શ્લોકોથી જાણવા - ચૈત્યવૃક્ષોમાં પિશાયોનું કલંબ, યક્ષોનું વડ, ભૂતોનું તુલસી, રાક્ષસોનું કંડક, ક્ષિરોનું અશોક, કિં૫રનું ચંપક, ભુજંગનું નામ અને ગંધર્વોનું તુંબર છે...
ઉત્તરકુરમાં પૃશ્વિપરિણામ જંબૂ સુદર્શના વૃક્ષ છે... એ રીતે દેવકુમાં કૂટશાભલી વૃક્ષાવિશેષ છે, ત્યાં ગડ જાતિય વેણુદેવનો આવાસ છે... જગતી જંબૂદ્વીપનગના કિલ્લા જેવી પાળ છે.
પ્રપો મધ્યે આદેય એવા ગ્રેવીસમાં તીર્થકર પાર્થ અહને આઠ ગણ-સમાન વાયતા-ક્રિયાવાળો સાધુ સમુદાય હતો. આઠ ગણધરો-તે નામના સૂરિઓ હતા. આ પ્રમાણ-આઠ સંખ્યા સ્થાનાંગ, પર્યુષણા કલ્પમાં દેખાય છે, આવશ્યક સૂત્રમાં * * * પાર્શ્વનાથના દશ ગણ અને ગણઘરો કહ્યા. બે ગણધરો અપાયુ આદિ કારણે અવિવક્ષિત જાણવા. શુભ આદિ આઠ છે.
આઠ નબો ચંદ્ર સાથે પ્રખર - ચંદ્ર તેમની મધ્યે થઈને ગતિ કરે છે, એવા પ્રકારના યોગને કરે છે. લોક શ્રી ગ્રંથમાં કહ્યું છે - પુનર્વસુ, રોહિણી, ચિત્રા, મઘા, જોઠા, અનુસઘા, કૃતિકા, વિશાખા આ આઠ નબો ઉભયયોગવાળા છે. ચંદ્રની ઉત્તર-દક્ષિણ દિશાએ સંબંધ પામે છે. કદાયિત ચંદ્ર વડે ભેદને પણ પામે છે. * * *
સમવાય-૯ છે • સૂત્ર-૧૧ :
બહાચર્ય ગુપ્તિઓ નવ કહી છે - (૧) સ્ત્રી, પશુ, નપુંસક સંસકત શા -આસનને ન સેવે, () આ કથા ન કહે, ૩) આ સમૂહને ન સેવે. (૪) શ્રીઓની મનોહર, મનોરમ ઈન્દ્રિયોને જોનાર અને ધ્યાન કરનાર ન થાય, (૫) પ્રણીતસ ભોઝ ન થાય, (૬) અતિ મામાએ પાન-ભોજન ન કરે, () પૂરત-પૂર્વજડિત નું અરણ ન કરે. (૮) શબ્દ-પગંધરસ-પર્શ અને શ્વાધાનો અનુસરનાર ન થાય. (૯) શાતાસુખ પ્રતિબદ્ધ ન થાય.
હાચની અમુક્તિઓ પણ નવ કહી છે - મી, પશુ, નપુંસક સંસકતા શસ્યા-આસનને સેવે સાવ શાતા-સુખ પ્રતિબદ્ધ થાય.
• સૂગ-૧૨ :
શાપરિજ્ઞા, લોકવિજય, શીતોષીય, સમ્યકત્વ, ચાવતી, ધુત, વિમોહાયણ, ઉપદાનત અને મહાપરિજ્ઞા આ નાવ બંભયેર અધ્યયન છે.
• સૂત્ર-૧૩ :
પુરપાદાનીય પાહિત નવ હાથ ઉંદ4 ઉચ્ચવણી હતા. અભિજિતું નમ સાધિક નવ મુહd ચંદ્ર સાથે યોગ કરે છે. અભિજિતાદિ નવ નો ચંદ્ર સાથે ઉત્તરથી યોગને પામે છે. તે - અભિજિત, શ્રવણ ચાવતું ભણી... આ રાપભા પૃedીના બહુસમરમણીય ભૂમિભાગથી ૯00 યોજન ઉtd-ઉપરની ભાગે તારાઓ ચારને ચરે છે.
જંબૂઢીપ દ્વીપમાં નવ યોજના મસ્યો પ્રવેશ્યા હતા-છે-હશે. વિજયદ્વાની એક-એક બાહાને વિશે નવ નવ ભૌમ છે. વાણવ્યંતર દેવોની સુધમસિમા નવ યોજના ઉદ4 ઉંચી છે.. દશનાવરણીય કમની નવ ઉત્તર પ્રવૃત્તિઓ છે - નિદ્રા, પ્રચલા, નિદ્રાનિદ્રા, પ્રચવાપચલા, વિણદ્ધિ, ચતુર્દશનાવરણ, અયgઈશનિાવરણ, અવધિદર્શનાવરણ, કેવલદર્શનાવરણ.
આ રતનપભા પૃધીમાં કેટલાક નારકીઓની નવ પલ્યોપમની સ્થિતિ છે, ચોથી નારકીમાં કેટલાક નારકીની સ્થિતિ નવ સાગરોપમ છે. કેટલાક અસુકુમારોની નવ પલ્યોપમ સ્થિતિ છે. સૌધર્મ-ઈશાન કર્ભે કેટલાક દેવોની સ્થિતિ નવ પલ્યોપમ છે. વહાલોકકલ્પમાં કેટલાક દેવોની સ્થિતિ નવ સાગરોપમ છે. જે દેવો પદ્મ, સુપમ, પદ્માવત, પમપમ, ધમકાંત, પમવર્ણ, પક્ષમતેશ્ય, પમદવજ, પદ્મશૃંગ, પદ્મશિષ્ટ, પરૂમકૂટ, પમોનરાવર્તસક, સૂર્ય, સુર્ય, સુવિd, સુપભ સૂર્યકાંત, સૂવર્ણ, સૂર્યલિય, સૂર્યદેવજ, સૂયશૃંગ, સૂરશિષ્ટ, સૂર્યકૂટ, સૂર્યોત્તરાવાતુંસક, રુચિર, રુચિરાવત, રુચિરાભ, રુચિકાંત, રુચિવણ, રુચિહેશ્ય, રુચિરધ્વજ, રુચિરજીંગ, રુચિરશિષ્ટ, રુચિરકૂટ રુચિરોત્તરાવતુંસક વિમાને દેવ થયેલાની નવ સાગરોપમની સ્થિતિ છે.
તે દેવો નવ અમિાસાંતે આન-પ્રાણ ઉવાસ-તિઃાસ લે છે, તે દેવોને
સિમવાય-૮-ટીકાસહિત અનુવાદ પૂર્ણ ]