________________
૨૧/૧
૬૮
સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ એટલે અપ્રત્યાખ્યાતાદિ ૧૨ અને નોકપાય-૯ રૂપ ઉત્તર પ્રવૃતિઓ સકર્મ-સતા અવસ્થાવાળું કર્મ કહેલું છે. શ્રીવત્સ, શ્રીદામiડ આદિ છ વિમાનોના નામો છે.
સમવાય-ર૧-નો ટીકાસહિત અનુવાદ પૂર્ણ ]
તે આ - દુષમદુષમા, દુધમા.
આ સતનાપભા પૃવીમાં કેટલાક નાકોની ર-પલ્યોપમ સ્થિતિ છે.. છી પ્રવીમાં કેટલાક નારકોની સાગરોપમ સ્થિતિ છે. કેટલાક અસુર કુમારોની
-પલ્યોપમની સ્થિતિ છે. સૌધર્મ-ઈન કર્ભે કેટલાક દેવોની રસ-પચોપમ સ્થિતિ છે.. આરણકયે દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ સસાગરોપમ છે.. અશ્રુત કહ્યું
વોની જઘન્યસ્થિત રસ-સાગરોપમ છે. જે દેવો શ્રીવત્ર શ્રીદગંડ, મારા, કૃષ્ટિ, ચાપોwત, આરણાવતક વિમાનમાં દેવપણે ઉત્પન્ન થયેલાની ઉત્કૃષ્ટ સ્થિતિ ર૧-સાગરોપમ છે.
તે દેવો ર૧-અમાસે આન-પ્રાણ, ઉચ્છવાસ-નિઃશ્વાસ લે છે, તેમને ,વર્ષે આહાટેચ્છા થાય છે. કેટલાક ભવસિદ્ધિક જીવો -ભવને ગ્રહણ કરીને સિદ્ધ-બુદ્ધ-મુક્ત-પરિનિવૃત્તાવદુઃખાંતકર થશે.
- વિવેચન-૫૧ -
હવે ૧-મું સ્થાનકોમાં સ્થિતિસૂત્ર સિવાયના ચાર સૂત્રો સુગમ છે. વિશેષ એ - જીવન • કાબરચીતરું, જે ક્રિયા વિશેષ વડે થાય તે શબલ, તેના યોગે સાધુ પણ શબલ કહેવાય. તે આ પ્રમાણે -
(૧) હસ્તકર્મ-વેદવિકાર વિશેષ, કરતો કે કરાવતો, સાધુશબલ થાય. (૨) અતિક્રમાદિ ત્રણ પ્રકારે મૈથુન સેવતો.. (3) સત્રિભોજન-દિવસે ગૃહીત દિવસે ખાધું ઈત્યાદિ ચાર ભાંગે અથવા અતિક્રમાદિ વડે ભોજન કરનાર,
(૪) આધાકર્મ, (૫) સાગારિક-સ્થાનદાતાનું પિંડ, (૬) દેશિક, ક્રીત, લાવેલું આપનારને ખાનાર, ઉપલક્ષણથી પ્રામિત્ય, આડેધ, અનિકૃષ્ટ લેવું.
(9) ચાવ-થી ગ્રહણ કરેલ પદોનો અર્થ આ છે - વારંવાર પ્રત્યાખ્યાન કરીને અશનાદિ ખાનાર, (૮) છ માસમાં એક ગણમાંથી બીજ ગણમાં જતો, (૯) એક માસમાં ત્રણ વખત નાભિપ્રમાણ જળમાં અવગાહ કરનાર, (૧૦) એક માસમાં ત્રણ માયાસ્થાન-ભેદ કરનાર. (૧૧) રાજપિંડખાનાર-શબત થાય.
આકુટ્ટિ-જાણી જોઈને, (૧૨) પૃથ્વી આદિની હિંસાને કરતો. (૧૩) જુઠું બોલતો, (૧૪) અદત્તાદાન ગ્રહણ કરતો, (૧૫) આસન પાથર્યા વિના સ્થાન કે કાયોત્સર્ગ અને સ્વાધ્યાય ભૂમિને કરતો, (૧૬) નિમ્પ અને સયિત જવાળી પૃથ્વી ઉપર, શિલા કે ઢેફા ઉપર, ધુણાવાળા કાષ્ઠ ઉપર, (૧૩) તેવા પ્રકારના પ્રાણ-બીજાદિ સહિતના સ્થાને બેસવું આદિ કરતો. (૧૮) મૂળસ્કંદ વગેરેને ખાતો (આ બધું અકુદ્ધિથી કરતા શબલ દોષ થાય છે.)
(૧૯) વર્ષમાં દશ વખત નાભિપ્રમાણ જળમાં અવગાહન કરતો તથા (૨૦) વર્ષમાં દશ વખત માયા સ્થાનને કરતો. (૨૧) વારંવાર શીતોદકલક્ષણ જળ વડે વ્યાપ્ત થયેલા હાથી અશનને ગ્રહણ કરતો સાધુ શબત થાય.
નિવૃત્તિનાદર-અાપૂર્વકરણ નામે આઠમા ગુણઠાણે વર્તનાર. ક્ષીણસપ્તકઅનંતાનુબંધી ચતુક અને ત્રણ દર્શન લક્ષણ, તેને મોહનીય કર્મની ૧ પ્રકૃત્તિ
છે સમવાય-૨૨ .
- x - = = ગ-પર :બાવીશ પરીષહો કહા - (૧) સુધા, (૨) પિપાસા, () elીત, (૪) ઉષણ, (૫) દેશમશક, (૬) અયેલ, (અરતિ, (૮) »ી, (૯) ચય, (૧૦) નૈBધિકી, (૧૧) શય્યા, (૧૨) કોશ, (૧૩) વધ, (૧૪) યાચના, (૧૫) અલાભ, (૧૬) રોંગ, (૧) તૃણસ્પર્શ, (૧૮) જલ, (૧૯) સકારપુરસ્કાર, (૨૦) પ્રજ્ઞા, (૨૧) અજ્ઞાન, (ર) શનિ [આ બાવીસ પરીષહો જાણવા
દષ્ટિવાદમાં રર સુકો નયવાળા, સ્વસમય સુત્ર પરિપાટીમાં છે... રજુમો અચ્છિvછેદ નયવાળા, આજીવિક સુણ પરિપાટીમાં છે... જુમો ત્રણ નયવાળા, ઐરાશિક સૂગ પરિપાટીમાં છે, રર-સૂકો ચાર નયવાળા સમય સૂત્ર પરિપાટીમાં છે.
યુગલ પરિણામ ૨ ભેટે છે – (૧ થી ૫) કૃw-fl+aોહિત-હાવિદ્ધશુક્લવર્ણ પરિણામવાળા. (૬,૭) સુરભિગંધ-દુરભિગંધ પરિણામવાળા. (૮ થી ૧) તિકતકરુકન્કષાયભિલ-મધુર રસ પરિણામદાળા. (૧૫ થી ૨) કર્કમૃદુ-ગુર-લઘુ-શીત-ઉણ-નિધ-રક્ષ સ્પર્શ પરિણામી.
આ રતનપભા કૃષીમાં કેટલાંક નારકોની રરૂપલ્યોપમ સ્થિતિ છે.. કહી પૃવીમાં નાસ્કોની ઉત્કૃષ્ટ સ્થિતિ રસાગરોપમ છે.. અધઃ સપ્તમી પ્રવીમાં નાકોની જન્ય સ્થિતિ રર-સાગરોપમ છે. કેટલાક અસુરકુમારોની સ્થિતિ ર-પલ્યોપમ છે. સૌધર્મ-ઈશાન કહ્યું કેટલાક દેવોની સ્થિતિ ૨૨-પલ્યોપમ છે.. અસ્તુત કર્થે દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ સાગરોપમ છે.. હેલમ હેહિમ વેચકે દેવોની જઘન્ય સ્થિતિ-રર-સાગરોપમ છે. જે દેવો મહિd, વિકૃત, વિમલ, પ્રભાસ, વનમાલ અને અશ્રુતાવતુંસક વિમાને દેવ થાય છે, તેમની સ્થિતિ રર સાગરોપમ છે.
તે દેવો રાદમિાસે ઇન-પ્રાણ, ઉચ્છવાસ-નિઃશ્વાસ લે છે. તે દેવોને ૨૨,વર્ષે આહાટેચ્છા થાય છે. કેટલાક ભવસિદ્ધિક જીવો ર-ભવના ગ્રહણ વડે સિદ્ધ-બુદ્ધ-મુક્ત-પરિનિવૃત્તસર્વદુઃખાંતર થશે.
• વિવેચન-પર :- ૨-મું સ્થાન પ્રસિદ્ધાર્થ છે. વિશેષ એ- સ્થિતિ પૂર્વે છ બો છે. તેમાં માર્ગથી ભ્રષ્ટ ન થઈને નિર્જાયેં સહત કરાય તે પરીષહ કહેવાય.