________________
૧૯૪૬ થી ૯
સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ
કુમારપણે જ પ્રવજિત થયા છે, કહ્યું છે - વીર, અરિષ્ટનેમિ, પાર્થ, મલિ, વાસુપૂજયને છોડીને બીજા જિનો રાજાઓ હતા.
સિમવાય-૧૯-ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ
છે સમવાય-૯ છે • સૂગ-૪૬ થી ૪૯
[6] જ્ઞાત સૂઝના ૧૯-અધ્યયનો કહા છે -[ie] ઉક્ષિપ્તજ્ઞાન, સંઘાટક, અંડ, કૂર્મ ોલક, (ભ, રોહિણી, મલ્લી, માકર્દી ને ચંતિકા. [૪૮] દાવેદવ, ઉદકજ્ઞાત, મંડુ, તેતલી, નંદીફલ, અપરકંકા, કીર્ણ, સુંસમા અને છેલ્લુંઓગણીસમું પુંડરીકજ્ઞાત.
૯િ] જંબુદ્વીપ દ્વીપમાં બે સૂર્ય છે. તે ઉત્કૃષ્ટથી ૧00 યોજન ઊંચ-નીચે તાપે છે. શુક મwaહ પશ્ચિમમાં ઉદય પામી ૧૯ નps સાથે ચાર ચરીને પશ્ચિમે અસ્ત પામે છે.. જંબૂઢષ દ્વીપના ગણિતમાં ૧૯ કળા આવે છે. ૧૯ તીર્થ ગૃહવાસ મથે વસીને મુંડ થઈને ગૃહબ્લાસથી નીકળી શણગારીક પ્રવજ્યા લીધી (ાજ્ય ભોગવીને દીક્ષા લીધી.]
આ રતનપભામાં કેટલાંક નાસ્કોની ૧૯ પલ્યોપમ સ્થિતિ છે.. છઠી પૃષીમાં કેટલાક નાકોની સ્થિતિ સાગરોપમ છે. કેટલાક અસુરકુમારોની સ્થિતિ ૧૯પલ્યોપમ છે. સૌધઈશાનકર્ભે કેટલાક દેવોની સ્થિતિ પલ્યોપમ છે. આનતકલ્પ દેવોની ઉcકૃષ્ટ સ્થિતિ ૧૯-સાગરોપમ છે.. પાણતકલે દેવોની ઘાસ્થિતિ ૧૯સરોમ છે.. જે દેવો અad, પwત, નાત, વિત, ન, સુષિર, few, ન્દ્રકાંત, ઈન્દ્રોતરાવતુંસક વિમાને થયેલ દેવોની ઉતકૃષ્ટ સ્થિતિ ૧૯-સાગરોપમ છે.
તે દેો ૧૯ અમિાટે આન-પ્રાણ, ઉચ્છવા-નિઃશાસ લે છે. તે દેવોને ૧૯,ooo વર્ષે આહારેચ્છા થાય છે. કેટલાક ભવસિદ્ધિક જીવો ૧૯ ભવ ગ્રહણ કરી સિદ્ધ-બુદ્ધ-મુકત-પરિનિવૃત્ત-સર્વદુઃખાંતર થશે.
• વિવેચન-૪૬ થી ૪૯ :હવે ૧૯-મું સ્થાન - તેમાં સ્થિતિસૂત્ર પૂર્વે પાંચ સૂત્રો છે, સુગમ છે.
વિશેષ એ • ગત • દષ્ટાંત, તેને કહેનારા અધ્યયનો, છઠ્ઠા અંગના પ્રથમ શ્રુતસ્કંધમાં રહેલા છે, ‘ઉક્ષિત' આદિ નામોની અઢી ગાથા છે. આ વિશેનું સર્વ વૃતાંત છઠા અંગથી જાણી લેવું... જંબૂદ્વીપ સૂત્રમાં - બંને સૂર્યો સ્વસ્યાનથી ઉપર ૧૦૦ યોજન, નીચે ૧૮૦૦ યોજન તપે છે. તેમાં સમભૂતલથી ૮૦૦ યોજન ઉંચો છે અને બાકીના ૧૦૦૦ યોજન, પશ્ચિમ મહાવિદેહમાં ગતીની પાસેના પ્રદેશમાં છે, કેમકે જંબુદ્વીપના પશ્ચિમ મહાવિદેહમાં આરંભથી નીચેનીચે થતું ક્ષેત્ર છેવટે વિજયદ્વાર પાસે અધોલોક પ્રદેશમાં પ્રાપ્ત થયું છે. પણ બીજા દ્વીપોના સૂર્યો ઉંચે ૧૦૦ અને નીચે ૮૦૦ એમ કુલ ૯૦૦ યોજન પ્રકાશે છે, કેમકે ત્યાં ક્ષેત્રનું સમત્વ છે.
શુક સૂત્રમાં – “નાત્રોની સાથે ચાર ચરીતે” એવો અર્થ કQો.
કલા • ભતોત્રનો વિસ્તાર પર૬ યોજન, ૬ કલા છે. ઇત્યાદિ. જંબૂદ્વીપના ગણિતમાં જે કલા કહી છે, તે એક યોજના ૧મા ભાગે છે.
અTY • ઘરમાં, ચિરકાળ સજ્યના પરિપાલતી અધિકપણાને. મા - નીતિની મર્યાદાથી, ઘરમાં વાસ કરીને, અÀgયા • પ્રવજિત થયા છે. બાકીના પાંય (રાજ)
$ સમવાય-૨૦ છે
= x = x – • સૂત્ર-પ૦ :
અસમાધિ સ્થાનો ૨૦ કહા - (૧) અત્યંત જદી ચાલે, () પ્રમા વિના ચાd, ) ખરાબ રીતે પૂજીને ચાલે, (૪) અતિરિકd શા, આસન રાખે, (૫) રતiાધિકનો પરાભવ કરે, (૬) સ્થવિરનો ઉપઘાત કરે, (2) પ્રાણી ઉપઘાત કરે, (૮) ક્ષણેક્ષણે ક્રોધ કરે, (૯) અતિકોધ કરે, (૧૦) પીઠ પાછળ વિવાદ બોલે, (૧૧) વારંવાર નિશ્ચયવાળી ભાષા બોલે, (૧) અનુvજ નવા કલેશને ઉદીરે, (૧૩) જૂના કલેશને ખમાવીને શાંત કર્યા પછી ફરી ઉદીરે, (૧૪) જસહિત હાથપગ રાખે, (૧૫) અકાળે સ્વાધ્યાય કરે, (૧૬) કલહ કરે, (૧) શબદ રે (રો), (૧૮) ઝંઝા-ખટપટ કરે, (૧૯) સૂર્ય હોય ત્યાં સુધી ખાય. (૨૦) એષw સમિત
મુનિસુવ્રત અરિહંત ૨૦ ધનુષ ઊંચા હda.. સર્વે ઘનોદધિઓ બાહલ્યથી Re, ooo યોજન છે. પ્રાપ્તતકલે દેવેન્દ્ર દેવરાજને ૨૦,ooo સામાનિક દેવો છે.. નાસકવેદરૂપ કમની બંધ સમયથી આરંભી વીશ સાગરોપમ કોડાકોડી બંધ સ્થિતિ છે. પ્રત્યાખ્યાન પૂર્વની ૨૦ વસ્તુઓ છે.. ઉત્સર્પિણ-અવસર્પિણી મળીને ર૦ સાગરોપમ કોડકોડિ કાલ કલ્યો છે.
આ રતનપભા પૃવીમાં કેટલાક નાકોની સ્થિતિ રહ પલ્યોપમ છે. છઠી પૃવીમાં કેટલાક નાસ્કોની ૨૦ સાગરોપમ સ્થિતિ છે. કેટલાક અસુર કુમારોની સ્થિતિ ર૦-પલ્યોપમ છે.. સૌધર્મ-ઈશાન કયે કેટલાંક દેવોની ૨૦-પલ્યોપમની સ્થિતિ છે. પ્રાણત કલ્થ દેવોની ઉત્કૃષ્ટ ૨૦-સાગરોપમ સ્થિતિ છે. આરણ કહ્યું દેવોની જઘન્ય સ્થિતિ રહે-સાગરોપમ છે. જે દેવો સાત, વિસાત, સુવિયાત, સિદ્ધાર્થ, ઉત્પલ, ભિત્તિલ, તિગિચ્છ, દિશા સૌવસ્તિક, પ્રલંબ, રુચિર, પુષ્પ, સુપુw, yપાવતું, પુuપભ, પુષકાંત, પુણવણ, પુપતેરસ, પુપદવજ, પુujમ, પુષસિદ્ધ, પુષોત્તરાવતુંસક, વિમાને દેવપણે ઉત્પન્ન થાય તેમની ઉત્કૃષ્ટ સ્થિતિ ર૦-સાગરોપમ છે.
તે દેવો વીસ મિાસે આન-પ્રાણ, ઉચ્છવાસ-નિકાસ વે છે, તેઓને ૨૦,૦૦૦ વર્ષે આહાછા થાય છે. કેટલાક ભવસિદ્ધિક જીવો ર૦ ભવ ગ્રહણ કરી સિદ્ધ-બુદ્ધ-મુક્ત-પરિનિવૃત્ત-સર્વ દુઃખાંતકર થશે.
• વિવેચન-૫૦ :વીશમાં સ્થાનને વીશે કંઈક લખે છે. સ્થિતિ સૂત્રો પૂર્વે સાત સૂત્રો છે.