________________
૧૬/૩૮ થી ૧
સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ
• વિવેચન-3૮ થી ૪૧ -
સોળમું સ્થાન કહે છે, તે સુગમ છે. વિશેષ એ - સ્થિતિ સૂત્રોની પૂર્વે ગાથાફોડશકાદિ સાત સુત્રો છે, તેમાં સૂત્રકૃતાંગના પહેલા શ્રુતસ્કંધમાં સોળ અધ્યયનો છે, તેમાં ગાથા નામે ૧૬-મું અધ્યયન છે, તે ગાયાષોડશક કહેવાય છે. તેમાં સમય - નાસ્તિકાદિના સમયને પ્રતિપાદન કરનાર અધ્યયન “સમય” જ કહેવાય છે. વૈતાલીય છંદની જાતિ વડે રોલ અધ્યયન “વૈતાલીય” છે. એ રીતે બીજા અધ્યયનો સ્વનામાનુસાર જાણવા. તેમાં “સમવસરણ” - ૩૬૩ પ્રવાદીઓના મતનો સમૂહ. યાયાતધ્ય”. વસ્તુ જેવી હોય તેવી પ્રતિપાદન કરવી. ગ્રંથને કહેનારું તે “ગ્રંથ'', ચમકી એટલે યમકની જેમાં ચના કરી હોય તે સુx. પૂર્વના ૧૫-અધ્યયનોનો અર્થ જેમાં ગાયો છે તે ગાથા અથવા ૧૫-અધ્યયનોમાં પ્રતિષ્ઠાબત હોવાથી ગાથા.
મેરુ પર્વતના નામ સૂત્રોમાં ગાથા અને શ્લોક છે. તેમાં લોકમધ્ય અને લોકનાભિ કહ્યા છે. ‘ઉત્તર’ એવું નામ ભરતાદિની ઉત્તરે મેરુ છે માટે કહ્યું. કહ્યું છે કે – સર્વ ક્ષેત્રાદિની ઉત્તરે મેરુ છે. સર્વે દિશાઓનો આદિભૂત તે દિગાદિ એવું નામ છે. અવતંત-શેખરની જેવો હોવાથી આ નામ છે. - પુરપાદાનીય-પુરુષો મધ્યે આદેય.. આત્મપ્રવાદ સાતમું પૂર્વ.. અમર અને બલિ એ દક્ષિણ અને ઉત્તરના અસુરકુમારના ઈન્દ્રો છે. તેમની ચમરચંયા અને બલિચંચા રાજધાની મધ્યે તેમના બે ભવનોમાં બે અવતારિકાલયન-મધ્યભાગે ઉંચા અને પછી ચોતરફ પાર્થભાગે અનુક્રમે બે પીઠ છે, તે આયામ-વિછંભથી ૧૬,૦૦૦ યોજના વૃતવચી છે.
લવણસમુદ્રમાં મધ્યે ૧૦,000 યોજનમાં નગરના કિલ્લાની જેમ જળ ઉંચુ રહે છે, તેની ઉંચાઈ ૧૬,000 યોજન છે, તેથી લવણસમુદ્ર ઉોધની વૃદ્ધિ વડે ૧૬,૦૦૦ યોજન કહ્યો... આવતદિ ૧૧-વિમાનોના નામો છે.
સિમવાય-૧૬-નો ટીકાસહિત અનુવાદ પૂર્ણ ]
છે સમવાય-૧૭ $ • સૂત્ર-૪ર :
(૧) સંયમ ૧૭-ભેદે કહ્યો છે પૃથ્વીકાય, આકાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય, બેઈન્દ્રિય, તઈન્દ્રિય, ચતુરિન્દ્રિય, પંચેન્દ્રિય, અજીતકાય, પ્રેક્ષા, ઉપેક્ષા, અપહૃત્ય, અપમાન, મન, વચન, કાયા એ ૧૭ નો અસંયમ.
() સંયમ ૧૭-ભેદ કહ્યો છે - પૃથ્વીકાય, અપૂકાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય, પંચેન્દ્રિય, અજીવકાય, પેક્ષા, ઉપેક્ષા, અપહૃત્ય, માર્ચના, મન, વચન, કાયા એ ૧૩નો સંયમ.
(3) માનુષોત્તર પવત ૧૧ યોજન ઉt4પણે ઉંચો કહ્યો છે.
(૪) સર્વે વેલંધર, અનુવલંધર નાગરાજાઓના આવાસપવતો ૧૭૨૧ યોજન ઉtfપણે ઉંચા છે... (૫) લવણ સમુદ્ર ૧૭,ooo યોજન ઉંચો છે.
(૬) આ નાપભા પૃedીના બહુ સમરમણીય ભૂમિ ભાગથી કંઈક અધિક ૧૭,ooo યોજન ઊંચે ઉડીને ચારણ મુનિની તિર્થી ગતિ કહી છે.
(5) સુરેન્દ્ર અસુરરાજ ચમરનો તિબિંછિકૂટ ઉત્પાત પર્વત ૧૭૧ યોજન ઉદર્વપણે ઉંચો છે.. (૮) અસુરેન્દ્ર બલિનો કેન્દ્ર ઉત્પાત પવન પણ ૧૨૧ યોજન ઉદfપણે ઉંચો છે.
(૯) મરણ ૧૦ ભેદે કહ્યું છે - આવીચિ, અવધિ, આત્યંતિક, વલનું, વશાd, અંતઃશલ્ય, તદ્ભવ, બાળ, પંડિત, બાળપંડિત, છાસ્થ, કેવલિ, વૈહાયસ, ગૃધપૃષ્ઠ, ભકતપત્યાખ્યાન, ઇંગિની, પાટોપગમન, એ ૧૭મ્મરણ.
(૧૦) સૂક્ષ્મ સંપરામ ભગવત્ સૂક્ષ્મ સંપરાના ભાવમાં વતતા ૧ કર્મ પ્રકૃતિને બાંધે છે : અભિનિબોધિક જ્ઞાનાવરણ, જુતાનાવરણ, અવધિજ્ઞાનીવરણ, મન પવિજ્ઞાનાવરણ, કેવલજ્ઞાનાવરણ, ચક્ષુર્દશનાવરણ, ચક્ષુર્દશનાવરણ, અવધિદર્શનાવરણ, કેવલદર્શનાવરણ, સાતા વેદનીય, યશકીર્તિનામ, ઉરગોત્ર, દાનાંતરાય, લાભાંતરાય, ભોગાંતરાય, ઉપભોગતરાય, વીયતિરાય.
- આ રનuભા પૃedીમાં કેટલાક નારકીઓની ૧૭ પલ્યોપમ સ્થિતિ છે.. પાંચમી પૃથ્વીમાં નારકીઓની ઉત્કૃષ્ટ સ્થિતિ ૧સાગરોપમ છે.. છઠી પૃeતીમાં નાકોની જઘન્ય સ્થિતિ ૧ સાગરોપમ છે. કેટલાક અસુરકુમારોની સ્થિતિ ૧પલ્યોપમ છે.. સૌધર્મ-ઈશાન કહ્યું કેટલાક દેવોની ૧પલ્યોપમ સ્થિતિ છે.. મહામુક કલે દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ ૧સાગરોપમ છે.. સહક્યાર કો દેવોની જઘન્ય સ્થિતિ ૧મસાગરોપમ છે.. જે દેવો સામાન, સુસામાન, મહાસામાન,
w, મહાપા, કુમુદ, મધ્ય કુમુદ, નલિન, મહાનલિન, પૌંડરીક, મહાપૌંડરીક, શુકલ, મહાશુકલ, સિંહ, સિંહકાંત, સિંહનીય, ભાવિય વિમાને થયેલ દેવની સ્થિતિ ૧સાગરોપમ છે.
તે દેવો ૧૦ અર્ધમાસે આન-પ્રાણ, ઉચ્છવાસ-નિઃશ્વાસ લે છે. તેમને ૧૭,ooo વર્ષે આહારેચ્છા થાય છે. કેટલાક ભવસિદ્ધિક જીવો ૧૭-ભવ ગ્રહણ