SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકીર્ણક સમવાય-૨૩૩ ૧૯૧ મયમાં ૧,૭૮,ooo યોજનમાં, આ રનપભા પૃથ્વીમાં નારકીના 30 લાખ નફાવાસો હોય છે, એમ મેં કહ્યું છે. તે નરકાવાસો અંદરના ભાગે વૃd, બાહ્ય ચોરસ યાવતું તે નસ્કો અશુભ છે અને તેમાં અશુભ વેદનાઓ છે. એ પ્રમાણે સાતે નકોમાં જેમ ઘટે તેમ કહેવું. [૩૫] સાતે નસ્ક પૃedીનું ભાહશું એક લાખ ઉપરાંત અનુક્રમે - (૧) ૮૦, (૨) ૩૨ (૩) ૨૮, (૪) ૨૦, (૫) ૧૮, (૬) ૧૬, () ૮ હજાર યોજન છે. ૩૬] નકાવાસો સાતે નરકમાં અનુક્રમે આ પ્રમાણે - (૧) 30, () ૫, (૩) ૧૫, (૪) ૧૦, (૫) 3 • લાખ, (૬) ૧ લાખમાં ૫ જૂન, (૭જ છે. રિ૩૭] બીજી કૃતીમાં, ત્રીજી પૃedીમાં, ચોથી પૃથdીમાં, પાંચમી પૃedીમાં, છઠ્ઠી પુadીમાં, સાતમી પ્રણવીમાં ઉકત નફાવાસો કહેવા. સાતમી પૃટનીમાં પૃચ્છા. - હે ગૌતમ! સાતમી પૃedી ૧,૦૮,૦૦0 યોજન બાહચથી છે, તેમાં ઉપરથી - પર, ૫oo યોજન અવગાહીને તથા નીચેના પર,૫oo યોજન વજીને મધ્યના Booo યોજનમાં સાતમી પૂણીના નાફીના અનુત્તર અને મહામોટા પાંચ નરકાવાસો કહ્યા છે. તે આ - કાળ, મહાકાળ, રોટક, મહારોક, પ્રતિષ્ઠાન. તે નસ્કો વૃત્ત અને છે. નીચે સુરપના સંસ્થાને રહેલા છે. વાવ તે નરકો અશુભ છે, તેમાં અશુભ વેદનાઓ છે. ૩૮] હે ભગવન ! સુકુમારના કેટલા આવાસો કહ્યા છે ? હે ગૌતમ ! આ રતનપભા પૃadીમાં ૧,૮૦,000 યોજન બાહલ્યવાળી છે, તેના ઉપરના ભાગના ૧૦eo યોજન અવગાહીને અને નીચે ૧ooo યોજન વજીને મળે ૧,,ooo યોજન છે. તેમાં રતનપભા પૃdીમાં ૬૪-લાખ અસુકુમારના આવાસો છે. તે ભવનો બહારથી વૃત્ત છે, દર ચતુરસ્ત્ર છે, નીચે પુષ્કર્ણિકા સંસ્થાને છે. જેનો અંતરાલ ખોધો છે એવા, વિસ્તીર્ણ અને ગંભીર ખાન અને પરિખા જેને છે એવા, તથા અટ્ટલિક, ચરિકા, ગોપુરદ્વાર, કમાડ, તોરણ, પતિદ્વાર જેના દેશભાગમાં છે એવા, તથા યંત્ર, મુશલ, મુકુંઢી અને શતની સહિત એવા, બીજાઓ વડે યુદ્ધ ન કરી શકાય એવા તથા ૪૮ કોઠા વડે રચેલ, ૪૮ ઉત્તમ વનમાળાવાળા, છાણથી લીધેલા ભૂમિભાગવાળા, ભીંતો ઉપર ખડી ચોપડેલા, એવી પૃથ્વી અને ભીતો વડે શોભતા, ઘણાં ગોશીષ ચંદન અને મૃતચંદન વડે ભીંતો ઉપર પાંચે આંગળી સહિત થાપા મારેલા, તથા કાલાગુરુ શ્રેષ્ઠ કુદક્ક, તરસ્ક, બળતી ધુપના મધમધતા ગંધથી અત્યંત મનોહર, સુંદર શ્રેષ્ઠ ગંધવાળા, ગંધવાટિકા રૂપ થયેલા, વળી તે આવાસો સ્વચ્છ, કોમળ, સુંવાળા, ઘસેલા, મસળેલા તેથી જરહિત, નિર્મળ, આંધકારરહિત, વિશુદ્ધકાંતિવાળા, કિરણોવાળા, ઉધોતવાળા, પ્રાસાદ, દશનિીય, અભિરૂપ, પ્રતિરૂપ આદિ - X - વર્ણવવા. [૩૯] અસુરના ૬૪ લાખ, નાગની-૮૪ લાખ, સુવર્ણના ૭૨ લાખ, વાયુના ૯૬-લાખ... [૪] હીપ-દિશા-ઉદધિ-વિધુત-સ્વનિત-અનિકુમાર એ છે એ નિકાસમાં ર-૩ર લાખ ભવનો છે. ૧૯૨ સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ [૨૪૧] હે ભગવન્! પૃથ્વીકાયના આવાસ કેટલા છે ? હે ગૌતમ ! પૃથવીકાયના આવાસો અસંખ્ય છે. એ જ પ્રમાણે યાવતું મનુષ્ય સુધી કહેતું... હે ભગવન / વાણવ્યતર આવાસ કેટલા છે? હે ગૌતમ ! આ રનપભા પૃથ્વીનું રનમય કાંડ ૧ooo યોજન બાહરા છે, તેના ઉપર ૧oo યોજન અવગાહીને તથા નીચેના ૧oo યોજન વજીને વચ્ચેના ૮oo યોજન રહ્યા. તેમાં વાણવ્યંતર દેવોના તિછ અસંખ્યાતા લાખ ભૌમેય નગરાવાસ કહેલા છે. તે ભૌમેય નગરો બહારથી વર્તુળ, અંદર ચતુરસ્ત્ર છે. એ જ પ્રમાણે જેમ ભવનવાસી દેવોના આવાસોનું વર્ણન કર્યું તેમ જણવું. વિશેષ છે - તે પતાકા માળાથી વ્યાપ્ત, અતિરમ્ય, પ્રાસાદીય, દર્શનીય, અભિરૂપ અને પ્રતિરૂપ છે. ' હે ભગવાન ! જ્યોતિષીઓના કેટલા વિમાનાવાયો છે ? હે ગૌતમ ! આ રનપભા પૃadીના બહુ સમ રમણીય ભૂભાગથી ૯૦ યોજન ઉંચે જતાં, ત્યાં ૧૧e યોજનના બાહરામાં તિછ જ્યોતિષવિષયમાં જ્યોતિષી દેવોના અસંખ્યાતા જ્યોતિક વિમાનાવાયો છે. તે જ્યોતિષ વિમાનાસો ચોતરફ અત્યંત પ્રસરેલ કાંતિ વડે ઉજવલ, વિવિધ મણિ, રનની રચનાથી આશ્ચર્યકારી, વાયુએ ઉડાડેલ વિજયસૂચક વૈજયંતી, પતાકા, છાતિછમથી યુક્ત, અતિ ઉંચા, આકાશતલને સ્પર્શતા શિખરવાળા, રતનમય જાળીવાળા, પાંજરામાંથી બહાર કાઢેલ હોય તેવા મણિ અને સુવર્ણના શિખરવાળા, વિકતવર શતપત્ર કમળ, તિલક અને રનમય અર્ધચંદ્ર વડે વિ»િ એવા, અંદર અને બહાર કોમળ, સુવર્ણ મય તાલુકાના પ્રતરવાળા, સુખwવાળા, સુંદર આકાર વાળાદિ છે. ' હે ભગવન્! વૈમાનિક દેવોના આવાસ કેવા છે ? હે ગૌતમ ! આ રાપભાના બહુસમરમણીય ભૂભાગથી ઉંચે ચંદ્ર, સૂર્ય, ગ્રહગણ, નાઝ, તારાઓને ઓળંગીને ઘણાં યોજન, ઘણાં સો યોજન, ઘણાં હાર યોજન, ઘણાં લાખ યોજન, ઘણાં કરોડ યોજન, બહુ કોડાકોડિ યોજન, અસંખ્ય કોડાકોડી યોજના, ઉંચે ઉ દુર જઈએ, ત્યાં વૈમાનિક દેવોના સૌધર્મ-ઈશાન-સનતકુમાર-માહેન્દ્રબ્રહા-લાંતક-શુક-સહજ્જાર-આનત-પાણત-આરણ-ટ્યુત દેવલોકમાં તથા નવ વેયક અને પાંચ અનુત્તર વિમાનમાં ૮૪,૯૭,૦૩ વિમાનો છે, એમ મેં કહ્યું છે. તે વિમાનો સૂર્ય જેવી કાંતિવાળા, પ્રકાશ સમૂહરૂપ સૂર્યવણી, અરજ, નીરજ નિમલ, વિતિમિર, વિશુદ્ધ, સરનમય, સ્વચ્છ, કોમળ, વૃષ્ટ, મૃદ, નિષાંક, નિર્કંટક કાંતિવાળા, પ્રભાસહ, શોભાસહ, સઉધોત પ્રાસાદીય, દનીય, અભિય, પ્રતિરૂપ છે. હે ભગવન / સૌધર્મકતામાં કેટલા વિમાનાવાસ છે ? હે ગૌતમ. ૩રલાખ વિમાનો છે. એ જ પ્રમાણે - ઈશાનાદિ કહ્યોમાં અનુક્રમે ર૮ લાખ, ૧ર લાખ, ૮ લાખ, ૪ લાખ, vo,ooo, ૪૦,ooo, ooo, olid-પાણતમાં-zoo, આરટ્યુતમાં 30o જાણવા. [૨૪] ૨, ૨૮, ૧૨, ૮, ૪ - લાખ, ૫૦, ૪૦, સહસારમાં ૬ હજાર,
SR No.008999
Book TitleAgam Satik Part 08 Samavay Sutra Gujarati Anuwad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages104
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_samvayang
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy