________________
૧પ૦
સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ
પ્રકીર્ણક સમવાય-૧૮૦
૧૪૯ છે પ્રકીર્ણક સમવાય છે
- X - X - X - • સૂત્ર-૧૮૦,૧૮૧ -
[૧૦] અરહંત ચંદ્રપ્રભ ૧૫૦-ધનુ ઉંચા હતી.. o આરિણકર્ભે ૧૫૦ વિમાનાવાય છે.. o એ પ્રમાણે અશ્રુતમાં પણ જાણવું.
[૧૮૧] અરહંત સુપ% ર૦૦ ધનુણ ઉંચા હa.. સર્વે મહાહિમવત અને સૂપી વર્ષઘર પર્વતો ૨૦૦-૨૦૦ યોજન ઊંચા અને ૨૦૦-૨૦૦ ગાઉ ભૂમિમાં છે.. 0 જંબુદ્વીપમાં રહo કંચનગિઓિ છે.
• વિવેચન-૧૮૦,૧૮૧ -
શિકારશ્રી] હવે એક-એક સ્થાનની વૃદ્ધિની સૂગરચનાનો ત્યાગ કરી ૫૦ અને ૧૦૦ની વૃદ્ધિ વડે સૂત્ર રચના કરતા કહે છે–
[૧૮૦] ચંદ્રપ્રભથી આરંભીને દ્વાદશાંગ ગણિપિટક [સૂત્ર ૧૮૦ થી સૂગ-૨૧૪] સુધી બધાં સૂત્રો સુગમ છે. [અહીં સ્થાન-૧૫૦મું કહ્યું. [૧૮૧] અહીં ર૦૦મું સ્થાનક કહે છે
- x -x - • સૂઝ-૧૮૨ -
પાપભ અરહંત ર૫o ધનુણ ઉંચા હતા. ૦ અમુકુમાર દેવોની પ્રસાદ અવતંસક ૫o યોજના ઉંચા છે.
• વિવેચન-૧૮૨ -
વિશેષ એ કે - અવતંસક - મુગટ કે કર્ણપુર. અવતંક - પ્રધાન, પ્રાસાદરૂપ કે પ્રાસાદ મળે અવતંસક, તે પ્રાસાદાવતંસક.
ઉત્કૃષ્ટાવગાહના છે.
– x – x - • સૂત્ર-૧૮૫ -
o સંભવ રહંત ૪૦૦ ધનુણ ઉંચા હતા. ૦ સર્વે નિષધ અને નીલવંત વર્ષઘર પર્વતો ૪oo-oo યોજન ઊંચા અને ૪૦૦-૪૦૦ ગાઉ ભુમિમાં છે. o સર્વે વક્ષસ્કાર પર્વતો નિષધ-નીલવંત વર્ષઘર પર્વતો પાસે ૪૦૦-૪૦૦ યોજન ઊંચા અને ૪૦૦-૪૦૦ ગાઉ ભૂમિમાં છે.. o આનત અને પાણતકો ૪oo વિમાનો છે.. o શ્રમણ ભગવંત મહાવીરને દેવ-મનુષ્ય-અસુરસહ લોકમાં અપરાજિત ૪૦૦ વાદી હતા.
• વિવેચન-૧૮૫ -
વક્ષકાર પર્વતો એક ક્ષેત્રમાં રહેલા ૨૦ છે. તે વક્ષસ્કારો અને બબ્બે વર્ષધર પર્વતો ૪૦૦-૪૦૦ યોજન ઉંચા છે.
- X - X – • સૂત્ર-૧૮૬,૧૮૭ -
[૧૬] આરહંત અજિત ૪પ૦ ધનુષ ઉંચા હતા. ચાતુરત ચક્રવર્તી રાજા સગર ૪૫૦ ધનુણ ઉંચા હતા.
[૧૮] સર્વે વક્ષસ્કાર પર્વતો સીતાજ્ઞીતોદા નદી પાસે તથા [ગજાંતા) મેર પર્વતની પાસે પoo-Noo યોજન ઊંચા અને પoo-voo ગાઉ ભૂમિમાં છે.. o સર્વે વર્ષધરકૂટો યoo-oo યોજન ઉંચા ૫oo-voo યોજન મૂળમાં વિર્દભવાળા છે.. o કૌશલિક ઋષભ આરહંત ૫૦૦ ધનુણ ઉંચા હતા. ૦ ચાતુરંત ચક્રવર્તી ભરત ૫૦૦ ધનુણ ઉંચા હતા.
o સૌમનસ, ગંધમાદન, વિધુતાભ અને માલ્યવંત વકાર પર્વતો મેર પર્વતની પાસે ૫૦૦-૫૦૦ યોજન ઉંચા અને ૫૦૦-૫૦૦ ગાઉ ભૂમિમાં છે.. o સર્વે વણાકાર પર્વત કૂટો, હરિ અને હરિસ્સહ બે ફૂટને વજીને -યોજના ઉંચા અને મૂળમાં પooષoo યોજન આયામ-વિÉભવાળા છે.. o બલકૂટને વજીને નંદનવનના બાકીના કૂટો પo૦-૫oo યોજન ઊંચા અને મૂલમાં ૫oo૫oo યોજન આયામ-વિકુંભથી છે.. o સૌધર્મ-ઈશાનકલામાં વિમાનો છoo યોજન ઉંચા છે..
• વિવેચન-૧૮૬,૧૮૭ :[૧૬] [આ સત્રમાં ૪૫૦મું સ્થાનક કહ્યું છે.]
[૧૮] સર્વે વક્ષસ્કાર પર્વતો સીતાદિ નદીની પાસે તથા મેરુ પર્વતની પાસે પoo યોજન ઉંચા છે... તથા વર્ષધર ઉપરના કૂટો ૨૮૦ છે. કઈ રીતે ? લઘુ હિમવંતના૧૧, મહાહિમવંતના-૮, નિષધના-૯, એ પ્રમાણે નીલાદિ ત્રણના અનુક્રમે ૯, ૮, ૧૧ એ સર્વે મળી પ૬ કુટ થયા. તેને પાંચ ગણા કQાથી ૨૮૦ થાય છે... વક્ષસ્કારના કૂટો ૪૮૦ છે. કેવી રીતે ? વિધુતપ્રભ અને માલ્યવંતમાં નવ-નવ કૂટો છે. બાકીના
• સૂત્ર-૧૮૩,૧૮૪ -
[૧૮] અરહંત સુમતિ ૩૦૦ ધનુણ ઉંચા હતા.. « અરહંત અરિષ્ટનેમિ Boo વર્ષ કુમારવાસ મથે રહીને મુંડ યાવતું પતંજિત થયા. o વૈમાનિક દેવોના વિમાનના પ્રકાર 300-300 યોજન ઊંચા છે.. o શ્રમણ ભગવંત મહાવીરને 300 ચૌદપૂન હતા.. o પoo ધનુષ પ્રમાણવાળા ચરમશરીરી સિદ્ધિમાં ગયેલાની જીવપદેશની અવગાહના સાતિરેક 300-ધનુષની કહી છે.
[૧૮૪] પુરુષાદાનીય અરહંત પાર્શ્વને ૩૫૦ ચૌદપૂનની સંપદા હતી.. 0 અરહંત અભિનંદન ૩૫o ધનુષ ઉંચા હતા.
• વિવેચન-૧૮૩,૧૮૪ -
[૧૮૩] ૫૦૦ ધનુષવાળા, ચરમશરીરી, સિદ્ધિમાં ગયેલાની જીવપ્રદેશની અવગાહના સાતિરેક 300 ધનુણ કહી, કેમકે શૈલેશીકરણ સમયે શરીરના છીદ્ર પૂરવાથી દેહનો ત્રીજો ભાગ મૂકી ઘનપદેશવાળો થઈને દેહના બે બીજા ભાગની અવગાહનાવાળો સિદ્ધિપદ પામે છે. તેમાં સાતિરેકપણું આ રીતે - 133-૧/૩ ભાગ