________________
૮૩/૧૬૨
છે સમવાય-૮૩ છે સૂર૬ર *
* * * = • શ્રમણ ભગવત મહાવીર સ્વામિ-દિન વીત્યા અને ૮૩મો સમિદિન વર્તતો હતો ત્યારે એક ગણિી બીજ ગર્ભમાં સંહરાયા. ૯ અરહંત શીતલને ૮૩-ગણ, ૮૩ગણધરો હતા.. o સ્થવિર મંઝિલ પુત્ર ૩ વર્ષનું સવયુિ પાળી સિદ્ધ યાવતું દુઃખ મુકત થયા. ૦ અરહંત ઋષભ કૌશલિક ૮૩-લાખ પૂર્વ ગૃMાસમાં રહી, મુંડ થઈ યાવ4 Mજિત થયા. ૦ ચાતુરંત ચક્રવર્તી ભરત ૮૩લાખ પૂર્વ ગૃહવાસમાં રહી, જિન-કેવલી-સર્વસવદત્ન થયા.
• વિવેચન-૧૬૨ -
૮૩મું સ્થાનક • અહીં શીતલ જિનના ૮૩-ગણ, ૮૩-ગણધરો કહ્યા, પણ આવશ્યક સૂત્રમાં-૮૧ કહ્યા છે, તે મતાંતર જાણવું.
સ્થવિર મંડિતયુગ, મહાવીર પ્રભુના છઠા ગણધર, તેનું સવયુિ ૮૩ વર્ષનું હતું, તે આ રીતે - ૫૩ વર્ષ ગૃહસ્થ પયયિમાં, ૧૪ વર્ષ છવાસ્થ પચયિમાં અને ૧૬વર્ષ કેવલીપણે, એ રીતે કુલ-૮૩-વર્ષ થયા.
કોશલ દેશમાં થયા માટે કૌશલિક. ૨૦-લાખ પૂર્વકુમાસ્પણે, ૬૩ લાખ પૂર્વ રાજ્યમાં.. તથા ભરત ચક્રવર્તી 99 લાખ પૂર્વકમારપણે, ૬ લાખ પૂર્વ ચક્રવર્તીપણે એ રીતે ૮૩-લાખ પૂર્વ ગૃહવાસમાં વસીને જિન થયા અથતુ રાજયાવસ્થામાં જ રણાદિના ક્ષયથી કેવલી-સંપૂર્ણપણે કોઈની સહાય વિના વિશદ્ધ જ્ઞાનાદિ ત્રણના યોગથી કેવલી થયા, વિશેષ બોઘાથી સર્વજ્ઞ અને સામાન્ય બોધથી સર્વદર્શી થઈ, પ્રવજ્યા ગ્રહણ કરવાપૂર્વક એક લાખ પૂર્વ સુધી કેવલીપણે વિચારીને સિદ્ધ થયા.
| સમવાય-૮૩-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ ]
૧૩૪
સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ યોજન અબાધાએ તરું છે.. • વિવાહ પ્રજ્ઞપ્તિ-ભગવતી સૂના કુલ ૮૪,ooo પદો છે.. ૮૪ લાખ નાગકુમાર આવાસો છે.
૦ ૮૪,ooo પ્રકીર્ણકો છે. ૦ ૮૪ લાખ જીવ યોનિ પ્રમુખ કા છે. o પૂર્વથી આરંભીને શીર્ષપહેલિકા પર્યન્ત સ્વસ્થાનથી સ્થાનાંતરોનો ૮૪ લાખે ગુણાકાર કહ્યો છે.. o અરહંત ઋષને ૮૪,૦૦૦ જમણો હતા... o સર્વે મળીને વિમાન આવાસો ૮૪,૯૭,૦૩ છે તેમ કહ્યું છે.
• વિવેચન-૧૬૩ -
૮૪મું ચાતક- ૮૪ લાખ નકાવાસો છે, આ રીતે અનુકમે(૧) ૩૦ લાખ, (૨) ૫ લાખ, (3) ૧૫ લાખ, (૪) ૧૦ લાખ, (૫) 3 લાખ, (૬) પાંચ ઓછા ૧લાખ, (૩) પાંચ, આ સર્વે મળીને ૮૪-લાખ થાય છે.
0 શ્રેયાંસ, ૧૧-માં તીર્થકર-ર૧ લાખ વર્ષ કુમાસ્પણે, ૪ર લાખ સયમાં, ૧લાખ પ્રdજ્યામાં એ રીતે ૮૪-લાખ પાળીને સિદ્ધ થયા.
• બિપૃષ્ઠ, પહેલા વાસુદેવ, શ્રેયાંસ જિનના કાળે થયા. પતિષ્ઠાન નક્કે • સાતમી નાડીમાં પાંચ નકાવાસની મધ્ય, ઉત્પન્ન થયા.
o સામાનિક • સમાન અદ્ધિવાળા.. o બાહ-બૂદ્વીપના મેરુ સિવાયના ચાર મેરુ પર્વતો ૮૪,૦૦૦ યોજન ઉંચા છે.. જેબૂદ્વીપથી આઠમાં નંદીશ્વર નામક દ્વીપમાં ચક્રવાલ વિઠંભના મધ્યભાગે પૂર્વ આદિ ચારે દિશામાં ચાર અંજારનમય અંજનક પર્વતો છે,
o હરિવર્ષ - અહીં યોજનાના ચાર ભાગ કહ્યા તે ૪/૧૯ જાણવા. આ અર્થ માટે કહે છે • ૮૪,૦૧૬ યોજન તથા ૪-કળા ધનુપૃષ્ઠ જાણવું.
o પંકબહુલ, બીજો કાંડ છે, તેનું બાહલ્ય ૮૪,૦૦૦ યોજનનું છે.
છ વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ અતિ ભગવતી સૂત્ર, તેમાં પદ પરિણામથી ૮૪,૦૦૦ પદો છે, અહીં જ્યાં અ[ની ઉપલબિા થાય તે પદ. મતાંતરે તો ‘આયાર' સૂત્રના ૧૮,ooo પદ છે, બાકીના અંગો તેથી બમણા પ્રમાણવાળા છે. તેવી વ્યાખ્યાપજ્ઞપ્તિના પદ ૨,૮૮,000 થાય છે.
6 નાગકુમારના આવાસો દક્ષિણમાં ૪૪-લાખ, ઉત્તરમાં ૪૦-લાખ છે. એ રીતે ૮૪-લાખ છે. ૦ યોનિ એટલે જીવોત્પત્તિ સ્થાનો, તે રપી પ્રમુખ-દ્વાર, તે યોનિ પ્રમુખ૮૪ લાખ છે, તે આ રીતે - પૃથ્વી, અપુ, અગ્નિ, વાયુ તે એકૈકની સાત-સાત લાખ યોનિ કહી, પ્રત્યેક વનસ્પતિની દશ લાખ અનંતકાયની ચૌદ લાખ, વિકમલેન્દ્રિયની ત્રણેની બબ્બે લાખ, નાક, તિર્યય અને દેવની ચાર-ચાર લાખ, મનુષ્યની ૧૪-લાખ. એ રીતે ૮૪ લાખ. જોકે જીવોના ઉત્પત્તિ સ્થાનો અસંખ્યાતા છે, તો પણ સમાન વર્ણગંધરસ-સ્પર્શવાળા ઘણા સ્થાનોને એક જ સ્થાનપણે વિવક્ષા હોવાથી કહેધ યોનિ સંખ્યામાં દોષ ન જાણવો.
૦ પૂર્વ છે આદિમાં જેને તે પૂર્વાદિ, તથા શીર્ષ પ્રહેલિકા અંતે છે જેને તે શીર્ષપ્રહેલિકા પર્યવસાત તેના સ્વસ્થાન ચકી- પૂર્વ પૂર્વ સ્થાનથી ઉત્તરોત્તર સંખ્યાસ્થાનની
છે સમવાય-૮૪ છે. • સુખ- 3 -
X — — — ૦ ૮૪ લાખ નકાવાયા છે. ૦ અરહંત ઋષભ કૌલિક ૮૪-લાખ પૂર્વનું સવસિ પાળીને સિદ્ધ, બુદ્ધ યાવતું દુઃખ મુક્ત થયા.. o એ પ્રમાણે ભરd, બાહુબલી, બ્રાહી, સુંદરીને જાણવા. ૦ અરહંત શ્રેયાંસ ૮૪ લાખ વર્ષનું સાચું પાળીને સિદ્ધ યાવતુ દુ:ખ મુક્ત થયા. ૦ ડિપૃષ્ઠ વાસુદેવ ૮૪-લાખ વર્ષનું સવયુિ પાળીને પ્રતિષ્ઠાન નર્ક નૈરયિક થયા.
o દેવેન્દ્ર દેવરાજ શકને ૮૪,ooo સામાનિક દેવો છે.. સર્વે બાહ્ય મેર પર્વતો ૮૪-૮૪ હજાર યોજન ઊંચા છે.. • સર્વે અંજના પર્વતો ૮૪-૮૪ હજાર યોજન ઉંચા છે.. • હરિસ્વર્ગ અને રમ્યફ બની જવાના નિઃપૃષ્ઠનો વિસ્તાર ૮૪૦૧૬-૪/૫૯ યોજન પરિક્ષેપથી કહ્યો છે.
• અંક બહુલ કાંડના ઉપરના ચરમાંતથી નીચેના ચરમાંત સુધી ૮૪ લાખ .