SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪/૧ર૦ ૧૦૬ સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ ઉત્તરાષાઢા, ઉત્તરા ભાદ્રપદ. - આ છ નાગો દેખાડવા માટેની ગાથા છે. સિમવાય-૪૫-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ ] શું સમવાય-૪૪ & - સુગ-૧ર૦ + EX - X - • દેવોકથી ચુત ઋષિએ કહેલ જ આધ્યયનો છે.. . અરહંત વિમલના ૪૪ પયયુગ સુધી અનુક્રમે સિદ્ધ ચાવતું દુ:ખમુકત થયા છે.. o નાગેન્દ્ર નાગરાજ ધરણના ૪૪ લાખ ભવનો છે.. o મહલિયા વિમાન પ્રવિભકિતના ચોથા વર્ગમાં ૪૪-ઉદ્દેશકાળ કહ્યા છે. • વિવેચન-૧૨૦ : o ૪૪-માં સ્થાન કંઈક લખાય છે. ઋષિભાષિત અધ્યયનો કાલિક શ્રતની વિશેષભૂત છે. તે દેવલોકથી ચ્યવીને ઋષિ થયેલાએ કહ્યા છે. • x • .. • પુરષશિષ્ય, પ્રશિયાદિ ક્રમે રહેલા, યુગ જેવા - કાળ વિશેષ જેવા, ક્રમ સાધમ્મથી પુરુષયુગ કહા.. અનુપિઠુિં - અનુક્રમે, તેથી અનુબંધ કરીને - સાતત્યથી સિદ્ધ થયા.. યાવત્ શબ્દથી બુદ્ધ, મુક્ત, અંતકૃત, સર્વ દુ:ખથી હીન થયા એમ જાણવું.. o મહલિયા વિમાન પ્રવિભક્તિના ચોથા વર્ગમાં ૪૪-ઉદ્દેશનકાળ કહ્યા છે. છે સમવાય-૪૬ છે • સૂત્ર-૧૨૪ : o cષ્ટિવાદના ૪૬-માતૃકાપદ કહ્યા છે.. o બ્રાહ્મી લિપિના ૪૬-માતૃકાક્ષર છે.. o વાયુકુમારેન્દ્ર પ્રભંજનના ૪૬-લાખ ભવનો છે. • વિવેચન-૧૨૪ - ૪૬માં સ્થાનકમાં કહે છે :- ૧૨મું અંગ દૈષ્ટિવાદના, જેમ સર્વ વાલ્મયના અકારાદિ માતૃકાપદો છે, તેમ દષ્ટિવાદ અને જણાવતા “ઉત્પાદ, વ્યય, ધ્રૌવ્ય લક્ષણ માતૃકાપદ છે. તે પદો સિદ્ધિશ્રેણિ, મનુષ્ય શ્રેણિ આદિ વિષયોના ભેદથી કોઈ પ્રકારે ભેદ પામીને ૪૬ સંભવે છે. બ્રાહ્મી લિપિમાં ૪૬ માતૃકાક્ષરો છે. તે આ કારથી ૪ કાર સુધી લેવા. ચાર સ્વર વર્જવાથી વિસર્ગ પર્યા બાર, સ્પર્શનિ યંજન પચીશ ચાર ઉમાક્ષર અને ક્ષ વર્ણ, ચાર અંતઃસ્થા મળીને ૪૬ વર્ણો છે. પ્રભંજન ઉત્તર દિશાનો વાયુકુમાર છે. સમવાય-૪૬-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ સમવાય-૪૪-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ | હું સમવાય-૪૫ ) સૂઝ-૧ર૧,૧૨ : EX = x = [૧ર૧] સમય ક્ષેત્રનો આયા+કિંભ ૪પ-પ્લાન યોજન છે. o સીમંતક નરકનો આયામ-નિકુંભ ૪૫-લાખ યોજન છે. o એમ ઉડુ વિમાને પણ કહેવું. o fuતપામારા પૃedીમાં પણ એમજ છે.. o અરહંત ધર્મની ઉંચાઈ ૪૫-ધનુષ હતી.. o મેરુ પર્વતની ચારે દિશામાં ૪૫-૪૫ હજાર અબાધાએ આંતર કહ્યું છે.. o સર્વે દોઢ ક્ષેત્રવાળા નાત્રો ૪૫-મુહૂર્ણ ચંદ્ર સાથે યોગને પામતા હતા, પામે છે, પામશે, આ - [૧૨૨ મણ ઉત્તરા, પુનર્વસુ, રોહિણી, વિશાખા આ છે નtો ૪૫-મુહd સંયોગી છે.. o મહલિ વિમાન વિભક્તિના પાંચમાં વર્ષમાં ૪૫-ઉશનકાળ છે.. • વિવેચન-૧૨૧,૧૨૨ - ૦ ૪૫મું સ્થાનક કહે છે:- સમયક્ષેત્ર એટલે કાલોપલક્ષિત ક્ષેત્ર-મનુષ્ય ફોક.. o સીમંતક - પહેલી નાકીના પહેલા પ્રસ્તટના મધ્યભાગે રહેલ ગોળ નરકેન્દ્ર o Gડ વિમાન-સૌધર્મ અને ઈશાનના પહેલા પ્રસ્તટમાં રહેલ ચાર વિમાનની આવલિકાના મધ્ય ભાગે રહેલ ગોળ વિમાનકેન્દ્રક.. o ઈમિપ્રભાર-સિદ્ધિપૃથ્વી.. o લવણ સમુદ્રની આવ્યંતર પરિધિની અપેક્ષાએ આંતરું જાણવું. તે મેરુથી ૪૫,ooo યોજન છે.. o ચંદ્રને ૩૦ મુહર્ત ભોગ્ય નક્ષત્ર ક્ષેત્ર, તે સમક્ષેત્ર કહેવાય. તે જ અર્ધ સહિત હોય તે હક્ષિોત્ર, કેમકે જેમાં બીજું કાર્ય હોય તે હાઈ એવી વ્યુત્પત્તિ છે. આવા ગવાળા નક્ષત્રો, ૪૫-મુહર્ત ચંદ્રની સાથે યોગને જોડે છે. ત્રણ ઉત્તરા-ઉત્તરાફાગુની, & સમવાય-૪૩ છે • સૂત્ર-૧૨૫ : જ્યારે સૂર્ય સવચિંતર મંડલને પામીને ચાર ચરે છે, ત્યારે અહીં રહેલ મનુષ્યને ૪૭,૨૬૩-૨૧/ યોજન દૂરથી સૂર્ય શીઘ જોવામાં આવે છે.. o સ્થવિર અગ્નિભૂતિ ૪૭ વર્ષ ઘેર રહીને મુંડ થઈ, દીક્ષા લીધી. • વિવેચન-૧૨૫ - o ૪૭માં સ્થાનકે કંઈક કહે છે - અહીં લાખ યોજન પ્રમાણ જંબુદ્વીપને બંને બાજુએ ૧૮૦-૧૮૦ યોજન એટલે કે ૩૬0 યોજન બાદ કરવાથી સર્વ આત્યંતર સૂર્ય મંડલનો વિકંભ ૯,૬૪૦ યોજન છે. તેની પરિધિ 3,૧૫,૦૮૯ થાય છે. આટલી પરિધિને સૂર્ય ૬૦ મુહૂર્તો ઓળંગે છે. તેને સાઈઠ વડે ભાગતા એક મુહૂર્તની ગતિ પરપ૧-૨૯) પ્રાપ્ત થાય છે. જયારે સૂર્ય આત્યંતર મંડલમાં ચાલે છે, ત્યારે દિવસનું પ્રમાણ ૧૮ મુહૂર્ત હોય છે. તેના અડધા નવ મુહૂર્ત, તે નવ વડે એક મુહૂર્તની ગતિ વડે ગુણવાથી જે ચક્ષુસ્પર્શનું પ્રમાણ ૪૭,૨૬૩-૨૧/go કહ્યું, તે પ્રાપ્ત થાય છે. o અગ્નિભૂતિ વીરનાથના બીજા ગણધર, તેનો અહીં ૪૩ વર્ષનો ગૃહવાસ કહ્યો છે. આવશ્યકમાં ૪૬ વર્ષનો કહ્યો છે. તે ૪૭ વર્ષ સંપૂર્ણ નહીં હોવાથી વિવક્ષા
SR No.008999
Book TitleAgam Satik Part 08 Samavay Sutra Gujarati Anuwad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages104
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_samvayang
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy