________________
જ
wwwwwwwwwwww
vvvvvvvvvvvજwwww
વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ–ભાગ ૨ જે. સપ્તમ મહાદિક જે ચારિત્રનાં મહા દુખે છે તેને છોડી દેવાં.
ત્રિી मोहमरोहः प्रसरभिवार्यः, स क्रोधयोधो हृदये न धार्यः । मानो न मान्यो मदलोभमाया, दुःशीलजाया इव यत्र हेयाः ॥ २० ॥
જેમાં મેહ (મેહની કમ)ને પ્રહ (અંકુર) તે જ્યાં ઉત્પન્ન થાય કે તેનું નિવારણ કરી દેવું અને ક્રોધરૂપી ધાને હૃદયમાં ધારણ ન કરે. માન (અભિમાન) ને માન ન આપવું, તથા મદ (વે), લેભ અને માયાને દુષ્ટ સ્વભાવવાળી સ્ત્રીઓની માફક ત્યાગ કરી દે, અર્થાત મેહ, ક્રોધ, માન, મદ, લેભ અને માયા આ બધાં ચારિત્રને દુઃખરૂપ છે તેથી તેજી દેવાં જોઈએ. ૨૦. સાંસારિક મમતાત્મક વિષયે પણ ચારિત્રને દુઃખરૂપ છે.
उपजाति. परीपहा यत्र सदैव सह्या, न चित्तवृत्तिविषयेषु योज्या । आजन्मचर्या बहुधा तपस्या, न कापि कार्यो ममता वपस्या ॥ २१ ॥
જેમાં હમેશાં પરીષહ જે બાવીશ પ્રકારના છે તેને સહન કરવાજ અને ચિ. ત્તની વૃત્તિ વિષમાં ન જોડવી. જન્મથી મરણુપર્યત ઘણા પ્રકારની તપસ્યા કરવી અને કઈ પણ દિવસ મમતાનું ક્ષેત્ર ન વાવવું અર્થાત્ સાંસારિક મમતાત્મક વિષયેમાં આસક્ત ન થવું અને આખે જન્મ તપસ્યામાં ગાળ. ૨૧.
હાસ્ય વિગેરે છ પ્રકારના કે ચારિત્રના દુખરૂપ છે.
दुःपालशीलं परिपालनीयं, वैराग्यरत्नं हृदि लालनीयम् । भूम्येव सर्वा सहता विधेया, हास्यादिषट्कोपचितिः प्रहेया ॥२२॥
જે શુદ્ધ ચારિત્ર દુઃખથી પાલન કરી શકાય તેવું છે, તે ચારિત્રનું યથાર્થ રીતે પરિપાલન કરવું. બીજા સાંસારિક હીરામેતીના દાગીનારૂપી રન્નેને વિચાર
* જાતિ-કુળ-બળ-રૂ૫-તપ-લાભ-સૂત્ર અને મોટાઈ એ આઠ પ્રકારને મદ એટલે ગર્વ.