________________
૨૫૪
વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ ---ભાગ ૨ એ.
कीर्त्ति काम्यति चाकृशां कृपणतामामन्त्र्य स त्रस्तधीयः कर्तु करुणामभीप्सति जडो जग्ध्वा पलं प्राणिनाम् ॥ ७ ॥ ચાપ.
કોઇ મનુષ્ય જવાળાથી જટાવાળા તથા બહુ પ્રકાશિત એવા અગ્નિમાં પેતાને ( પેાતાના દેહ) નાખીને શીતળતા ઇચ્છે, ખેાળામાં ઝેરી સર્પ રાખી જીવવાની ઇચ્છા રાખે, ઘણી કૃપણુતા રાખી કીર્ત્તિ મેળવવાની ઇચ્છા રાખે એ જેમ નિરક છે. તેમ પરલેાકની બીક રાખી પ્રાણીઓનું માંસ ખાઇ યા પાળુ છું એમ જે ઇચ્છવું એ તેના જેવું છે. ૭.
15
દેવને આડા રાખી માંસ ભક્ષણ કરવાથી પણ અનેક પ્રકારની હાનિ છે એમ બતાવી આ દેવામકૃત હિંસાદેાષ અધિકાર પૂર્ણ કરવામાં આવેછે અને જે હિંસા કરવામાં જે મદદ કરેછે તે હિંસાભાગી કહેવાયછે તેની અપેક્ષા હાવાથી તે અધિકાર હુવે પછી ગ્રતુણુ કરવામાં આવેછે.
IR[
> હિંસામાનિતોનિપ—ષિાર.
આમ
હિંસક લોકોમાં કેટલાક વળી સ્વયંનિષ્પાપ છે એમ બતાવવાસારૂં અમે હિંસા કરતા નથી પણ બીજા પાસે હિંસા કરાવી માંસને ઉપયાગ કરીએ છીએ જેથી અમાને પાપ નથી એમ માનેછે તેવા પામર પ્રાણીઓને સમજાવવાસારૂં આ અધિકારને આ
રંભ કરવામાં આવેછે.
હિંસાના પાંચ પ્રકાર
અનુષ્ટુપ્ (૩–૨),
घातकचानुमन्ता च भक्षकः क्रयविक्रयो ।
लिप्यन्ते प्राणिघातेन, पञ्चाप्येते युधिष्ठिर ॥ १ ॥
सुभाषितरत्नसन्दोह.
હું રાજા યુધિષ્ઠિર ! પ્રાણીની હિંસા કરનાર, અનુમેદન આપનાર, માંસભક્ષણ કરનાર, વેચનાર તથા વેહેંચાતું લેનાર આ પાંચેય જણા પણ