________________
અક્ષ
३७६
વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ ભાગ ૨ જે, ઘણુ સમજી લેકેમાં પણ આ ચાલ માત્ર દેખાદેખીથી ચાલે છે. તે નકામે અને જરૂર છોડવા લાયક છે એમ જણાવી સત્ય કે અસત્ય રૂદનની રૂઢિ તજ અવસાન સમયે ખાસ ધીરજની જરૂર છે તે ઉપાગી હેવાથી હવે પછી તે અધિકાર લેવા આ અસત્યરૂદન અધિકાર પૂર્ણ કરવામાં આવે છે.
» મનોવિત
વિવાર.
-
છે. વગર જરૂરની ગડબડ અને દુઃખદાયક ચેષ્ટાઓથી મરણવશ થતાં મનુહિ999 ષ્યને જે દુઃખ આપવામાં આવે છે તેને બદલે એ વખતે આજુબાજુનાં માણસેએ કેવી ધીરજથી કામ લેવું જોઈએ તે આ અધિકારમાં બતાવવામાં આવે છે.
મરણની અણી ઉપર આવેલ રોગીને નહિ અકળાવતાં
ધીરજ ધરે.
(રાગ ઉપર પ્રમાણે). મરવા વખતે, કાગ રેળ કરી મરતાને મુંઝવે; વળી મર્ણ પછી, શિદ ફૂટી ફાડી તંદુરસ્તી તજે?—ટેક. ઓસડસડ ઉપાય ખરે, જેશી ડેશીને દૂર કરે, હિંમત નહિ હારી ધૈર્ય ધરે, 'મરવા વખતે ૧ એને જીવ ઘુમે બહુ ઘમતળમાં, નવી નવી પીડા દર પળપળમાં; ત્યાં તમે બરાડે બહુ બળમાં, હજી શ્વાસ જરા ત્યાં સ્ત્રી દેડી, એશરિમાં જઈ હિંમત છેડી, ધડ ધડ ફૂટે કેશે તેડી, તે શબ્દ કદી મરતે કાને, સાંભળે તે મન કેવું માને? ચતાર ન આવે મુજ ધ્યાને, આવે આંસુ તે કદી અવલોકે, તે છાતી બળે તેવી શકે? ' તે હૃદય તાપને કેણ રેકે? એવી કાચી છાતીના જનને, રેવું ન ઘટે મરતાની કને, નહિતે ઉલટું નુકશાન બને.